________________
મધનકરણ,
હીનાધિક રસાવિભાગોને ઉસ્ન્ન કરે છે, તે આ પ્રમાણે—કઇક પર માણુઓમાં અતિ અલ્પ તે પશુ જાન્યથી સર્વ જીવાન'તગુણુ રસા વિભાગને સન્ન કરે છે, ને કઇક પરમાણુઓમાં તેથી અધિક ને કઈક પરમાણુમાં તેથી પણ અધિક રસાવિભાગેાને ઉત્પન્ન કરે છે, પરં'તુ કચા પરમાણુઓમાં કેટલે રસ ઉપન્ન કરે તેનું નિરૂપણુ કરવાને અર્થે વણાપ્રિરૂપણા કહે છે. ( ઇતિ રસાવિભાગ પ્રરૂપણા, )
૧૧૨
નથી ” એ યનથી પુરૂષમાં સ્નિગ્ધસ્પર્શનું માહુહ્ય નહિ, પરંતુ કંજુસાઈનું આહુણ્યજ સમજાય છે. તેમ ની ચિક્રકણુતા તે સ્નિ‰સ્પર્શેનું ખાહુલ્ય નહિ, પણ તનુરૂપ અનુભવની તીવ્ર મંદતાજ સમજવી. ૩—તથા મેકના દ્રષ્ટાંતમા પરસ્પર સંચેાજક ધૃતરૂપસ્નેહને રસ કહ્યા છે, તે પણ કર્માનુભત્રની તીવ્રતા સૂચવવાનેજ કહ્યા છે. પરંતુ કર્માણુઆને સયાજન કરવાની અપેક્ષાએ àા નથી. માટે કર્મના અનુભાગ તે સ્નેહવિશેષ અથવા રસવિશેષ હાઇ શકે નિહ, પુનઃ કાક કહે છે કે કર્માંણુમા રહેલા કહેતિક્તાદિ ૫ રસપય ૉજ કર્મના રસ કહેવાય. ને જે માં તિક્તાદિ અશ્રુભરસયુક્ત પરમાણુઓ ( ધણા ) હેાય તે અશુભ કમ, ને જે કર્માંધામાં મધુરાદિ શુભરસયુક્ત ધણા પરમાણુઓ હોય તે શુભમ કહેવાય. અર્થાત્ અશુભ કર્માંના અણુએમા કઢુ તિક્ત રસ (વધુ) હાય છે, ને શુભકમના અણુઓમાં મધુરાદિ રસ (વધુ) હેાય છે. તથા સાતી, દેશધાતી, એક સ્થાન, દ્વિસ્થાનાદિ અનુભાગપ્રરૂપણા તે આ તિતાદિ ૫ રસનીજ છે, તથા જીવને અશુભ વિપાક આપત્રાનું સામર્થ્ય તિક્તાદિ અશુભ રસમાં, ને શુભ વિષાક આપવાનું સામર્થ્ય મધુરાદિ શુભ રસમાં છે, અને એજ કારણથી અશુભ ક વિપાકમાં નિખ ધેાષાતકીના કટુ રસનું, ને શુભકના વિપાકમા ક્ષીરખડાદિના ભંધુર રસનુ જ દ્રષ્ટાંત આપેલુ છે.
આ યન અતિ અસમજસ હોવાથી એ પર વધુ ઉલ્લેખ કરવા અનુચિત છે ( ને કંઈક દિગ્દર્શન પ્રથમ શૉધ્યુ છે ) માટે સુત્તમ ધુએ સ્વતઃ શ્રી બહુ શ્રુતની સહાયથી વિચારવું,
'
દૃષ્ટિએ કંઇક અન્યથાપણું હોય તો
(આ મન્તર્ભમા શ્રી ખહુશ્રુત અને અનેકવાર મિથ્યાદુષ્કૃત હૈ. )