________________
૧૧
ખ ધનકરણ.
'
અત્રે પ્રશ્ન એ છે કે જીવ સવ 'કમ પરમાણુને - વિષે તુલ્ય
શુભાશુભ અનુભવ આપવા એ અનુભાગનુ કાર્ય છે, એ પ્રમાણે કા ભેદ્દે સ્નેહ અને અનુભાગ એ બે ભિન્ન છે.
સ
•
વસ્તુભેદઃ—નેહ એ કર્માણમાં રહેલા સ્નિગ્ધ સ્પર્શે છે. સ્નેહાવિભાગ અણુસાજક નથી પરંતુ યગુાધિકાદિ વિશિષ્ટ પરિણામે પરિણમેલ અવિભાગાજણુસયાજક છે. ) તે અનુભાગ તે તનુરૂપ અનુભવની તીવ્ર મદતા છે, અથવા તનુરૂપ તીવ્રમાદિ અનુભવ છે. એ પ્રમાણે વસ્તુભેદે પણુ સ્નેહ અને અનુભાગ એ બે ભિન્ન છે.
કારણભેદઃ— સ્પધામાં સ્નેહનું કારણ સ્નિગ્ધસ્પર્શી રૂપ પુદ્ગલ પરિણામ છે. અને અનુભાગની ઉત્પત્તિમાં છત્રના કાષાયિક અધ્યવસાય એજ કારણુરૂપ છે. એ પ્રમાણે કારણભેદે પણુ સ્નેહ ને અનુભાગ એ એ ભિન્ન છે.
પૂર્વાપરાત્પત્તિભેદઃ—કર્મ અથવા કા દેહરૂપ પુદ્ગલેાના સ્નેહાવિભાગો કર્મ પરિણામથી પૂર્વે ( એટલે પુદ્ગલા તકમ યાગ્ય કાણુ વ ાપણે પરિણમે તે પહેલાં) ઉત્પન્ન થયેલા હોય છે. અને અનુભાગની ઉત્પત્તિ કર્યું પરિણામ સમયેજ ( કમપ્રાયોગ્ય પુદ્ગલ પ્રથમ અરૂપ અથવા કાણુ વારૂપ હાય છે તે તે જ્યારે કમપણે પરિણમે એટલે જીવના સમધમાં આવે ત્યારેજ થાય છે, એ પ્રમાણે પૂર્વાપરાત્પત્તિ ભેદ્દે પણ સ્નેહ અને અનુભાગ, એ બે ભિન્ન છે.
પર્યાયભેદ——સ્નેહ, રસ એ સ્નેહના પર્યાય છે. અને અનુભાગ, સ, સ્નેહ, અનુભાવ, અનુભવ, તીવ્રમતા એ અનુભાગના પર્યાય છે.
પ્રરૂપણાભેદઃસ્નેહની પ્રરૂપણા સ્નેહ પ્રત્યય, નામ પ્રત્યય ને પ્રયાગ પ્રત્યયરૂપે કરેલી છે. અને અનુભાગની પ્રરૂપણા શુભ-અશુભધાતી—અબાતી એક સ્થાન, દ્વિસ્થાનાદરૂપે કરેલી છે, એ પ્રમાણે પણ સ્નેહ ને અનુભાગ એ બે ભિન્ન છે.
પૂર્વ પક્ષઃ—માત્ર સ્નેહ એજ અનુભાગ છે એમ અમે કહેતા નથી, પરંતુ કાણુ વર્ગાના અણુ જે સમયે કપણે પરિણમે છે, તે સમયે તે કાણુઅણુના સ્નિગ્ધસ્પર્સમાં અર્થાત્ સ્નેહમા એક એવા પ્રકારના નવા સંસ્કાર અથવા નવું સામર્થ્ય ઉપજે છે કે જે સંસ્કાર વા સામય્યથી જીવતે તદનુરૂપ તીવ્ર મદાદિ અનુભવ પ્રાપ્ત થાય, એ પ્રમાણે ક્રમ પરિણામ