________________
બંધનકરણ:
સ્થાનક વ્યાપક લક્ષણપણે પ્રરૂપણા છે તે કારણથી જો કે અન‘તગુણઅધિક સ્થાનથી પશ્ચાતનાં અનુભાગસ્થાનામાં સ્પર્ધકની અપે ક્ષાએ સર્વ જીવ શિવડે ભાગાકાર સભવતા નથી, તાપણ આગળનાં ૨ીજ સસ્થાનાને વિષે અને દ્વિતીયાદ્રિ ષાનામાં તથા સચમશ્રેણ્યાનાિગત. સવ ષસ્થાનકમાં સ્પષ્ટ કાપેક્ષાએ સર્વ જીવરા શિવડે ભાગાકાર સભવે છે. એ પ્રમાણે મહુલતાએ સર્વત્ર અનત ભાગાયિકના સભવ હાવાથી આ ષસ્થાનક પ્રરૂપણામાં પણ સ્પર્ધા - કાપેક્ષાએ અનંતભાગાધિકપશુ કહેવુ' વિરોધવાળું નથી.—પુનઃ સ જીવરાશિવડે ભાગાપહાર થાય ” એ વચનથી અન તગુણાધિક સ્થાનથી પહેલાં પણ પૂ સ્થાનની અપેક્ષાએ ઉત્તરાત્તર સ્થાનામાં સવ -
૧૩૪
સ્થાનથી દ્વિતીય અધ્યવસાય સ્થાનમાં અનંતભાગાધિકપણ ક્રમ સભવે ? તા 'એ સબંધમાં જાણવા યોગ્ય છે કે અનુભાગ સંબંધિ કઈ ષસ્થાનક વ્યતીત થયે સયંમશ્રેણિ સબધિ ટ્રસ્થાનકના પ્રારંભ થાય છે, તે અનંતભાગાધિમાંં તે પ્રથમ અનુભાગષસ્થાનકવન્તિ અનંતનુાધિક ષાથીજ પ્રારભાય છે. માટે સયશ્રેણિ સધિ પ્રથમ અધ્યવસાય સ્થાનમાં સ્પન કાના સ જીવરાશિથી ભાગાપહાર' થતા હાવાથી દ્વિતિય અધ્યવસાય સ્થાનમાં સર્વે જીવાશિત ભાગાકાર વિશિષ્ટ અનતભાગાધિત્વ વસ્તુતઃ ટી શકે છે.
૪૧ અસ્થાપનાને અનુસારે પ્રથમ ગડાથી પૂર્વના ૩૧૨૪ અનુનાગ સ્થાનામાં.
1
'
૨ અર્ક સ્થાપનાને અનુસારે પ્રથમ છમડાથી આગળના, ૧૨૪૯૯ સ્થાનાને વિષે.
૩ અર્થાત્ અંક સ્થાપનાનુસારે પ્રથમ છગડાથી પૂર્વનાં ૩૧૨૪ અનુભાગસ્થાનામાં જ્યાં જ્યા ૨૫૦૦ અનતભાગાધિકની વક્તવ્યતા આવે છે ત્યાં ત્યાં સર્વ જીવરાશિના ભાંગાકાર૫ અનંતભાગાધિપણું તો નહિ, પરંતુ સામાન્યતઃ અલ્પ ( સર્વ જીવરાશિ ભાગાકારરૂપ વિશેષ રહિત ) અનંતભાગાધિકપણું અવશ્ય સભવે, ને એ પ્રમાણે ૩૧૨૪ દરમ્યાન ૨૫૦૦ અનતભાગાધિક અનુભાગ સ્થાનામાં (પ્રથમ ગડાથી આગળના અનતભાગાધિક સ્થાનાની અપેક્ષાએ ) વધુ અંકની વૃદ્ધિ થાય છે. પુન: એક પ્રશ્નનું સ્થાન