________________
અધમકરણ.
તથા ઉત્કૃષ્ટ પદે બસનામ કર્મને પ્રદેશાગ્ર અલ્પતેથી સ્થાવર નામને પ્રદેશાગ્ર વિશેષાધિક તથા ઉત્કૃષ્ટપદે પર્યાપ્ત નામકર્મને પ્રદેશાગ્ર સર્વી થી અલ્પ, તેથી અપર્યાપ્ત નામકર્મને વિશેષાધિક, એ પ્રમાણે સ્થિર ને અસ્થિર, શુભ કે અશુભ, સુભગ ને દુર્ભાગ, એકેય ને અનોફેય, સૂક્ષમ ને બાદર, પ્રત્યેક ને સાધારણ, એ ૬ યુગલમાં થણ જાણે તથા અયશ નામકર્મને પ્રદેશાગ્ર અલ્પ, તેથી થશ નામનો પ્રારા સંખ્યાતગુણ છે. શેષ, આતષ ઉદ્યોતક સુખગતિ, સુપ્રગતિ, સુસ્વાર ને હુક્વરને પ્રદેશાગ્ર પરર૫ર તુલ્ય છે. નિર્માણ, - ઉચ્છવાસ, પંરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ને જીનનામકર્મ એ પ્રકૃતિમાં એક બહુવ નથી, કારણ કે આ અલ્પબદલ સજાતીય પ્રકૃતિમાં અપાએ છે ચાકૃષ્ણાદિ વર્ણનામશેષવર્ણનામની અપેક્ષાએ પ્રદેશ હીનાધિક છે. અથવા સુભગ દુર્ભગવતપ્રતિપક્ષ
'અહિચમ કર્મથે ટીકાનું વકતવ્ય કંઈક ભિન્ન પ્રકારે છે તે આ પ્રમાણે | | વિહાગતિનામકર્મમાં ઉત્કૃષ્ટપદે શુભ વિહાયોગતિને પ્રશાસ્ત્ર સર્વથી અલ્પ છે. તેથી અશુભવિહાગતિને પ્રદેશાગ્ર વિશેષાધિક છે. તથા ઉત્કૃષ્ટપદે બસનામકર્મને પ્રદેશાત્ર અલ્પ છે. તેથી સ્થાવર નામને પ્રદેશાગ્ર વિશેષાધિકે છે. તે એ પ્રમાણે જ બાદર ને સૂમ, પર્યાપ્ત ને અપર્યાપ્ત પ્રત્યેકને સાધારણ સ્થિર ને અસ્થિર, શુભ કે અશુભ, સુભગ ને દુર્ભાગ, સુવરને સ્વર, ને અનામ, યશાને “અયશ, એ જુગલંમાં પ્રત્યેકમા વિશેષાધિક ( ભિન્ન ભિન્ન ) કહેવું છે પરંતુ એક ગલતી સાથે બીજા જુગલને સબંધ જોડીને ન કહેવું,) તથા આત"ને ઉતનામકર્મમાં ઉફ્ટપદે પ્રદેશાગ્ર સધી અલ્પ છે, ને પાર તુલ્ય છે. (અહિ અ૫લ કેની અપેક્ષાએ? તે વિચારવા ગ્ય છે.) . .
આ વક્તવ્યમાં યશ અને અરશેસા અનુક્રમ તથા સઑગુણપણાની અવતવ્યતાને વિશેષ છે; તેમજ ગેલ, વિગેરેમાં જે ભિન્નતા તે, સ્વતઃ વિચારવી.
૨ અહિં આતપાદિ ૬ પ્રકૃતિમાં યુથલા વિવક્ષાર્થીકાકાર મહારાજ પ્રગટ રીતે કરી નથી. પરંતુ શ્રી દેવેંદ્ર સૂકિત શર્તક ચીકાને અસારે-૩ યુગલ, પૂર્વક ભિન્ન વિવક્ષા કરવામાં વિધરસથતિ નથી “ આ