________________
ve
અધનકરણ.
ધરૂપે જાન્ય અગ્રહણ પ્રાયેાગ્યવગણા, તેથી એ પરમાણુ અધિક સ્કંધરૂપ દ્વિતીયઅગ્રહણુ પ્રાયેાગ્યવા, એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્કધરૂપ અગ્રહણુ પ્રાયેાગ્યા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણુ પ્રાયેાગ્યવગણા થાય. જાન્યુઅણુહજી પ્રાચેાગ્યથી ઉત્કૃષ્ટથ્યગ્રહણુ પ્રાયેાગ્યવ ણા અન'તગુણી છે ગુણાકાર પૂ વત્
'
અગ્રહણુપ્રાયાગ્યઉકૃષ્ણવગણાથી એક પરમાણુ અધિક ક ́ધરૂપ ભાષાપ્રાયોગ્ય જાન્યવર્ગ શુા, તેથી એ પરમાણુ અધિક કથરૂપ ભાષાપ્રાગ્ય દ્વિતીયવા, એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્કંધરૂપ વણાઓ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ભાષાપ્રાયોગ્ય ઉત્કૃષ્ટવગણા થાય. જઘન્યભાષાપ્રાયેાગ્યવ ણાથી ઉત્કૃષ્ટ ભાષા પ્રાયાગ્યવગણા વિશેષાધિક છે, ને વિશેષ તેજ જઘન્યવગણાના અનતમા ભાગ જેટલા છે.
ભાષાપ્રાયાગ્ય ઉત્કૃષ્ટવગણુાથી એક પરમાણુ અધિક સ્ક’ધરૂપ અગ્રહણપ્રાગ્ય જઘન્યવગણા, તેથી એ પરમાણુ અધિક અગ્રહણ પ્રાચેાન્ય દ્વિતીયગણુા. એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્ક’ધરૂપ અગ્રહણ પ્રાયાગ્યવ ણા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અગ્રહણવગણા અન’ત ગુણ છે. ગુણાકાર પૂર્વવત્
ઉત્કૃષ્ટ અગ્રણ પ્રાચેાગ્યવ ણાથી એક પરમાણુ અધિક સ્કંધ રૂપ જઘન્યઉશ્વાસચેાગ્યવંણા છે, તેથી એ પરમાણુ અધિક સધરૂપ ઉશ્વાસચાન્ચ દ્વિતીયવર્ગણા, એ પ્રમાણે એકેક પરમાણુ અધિક સ્કંધ રૂપ શ્વાસેાશ્વાસપ્રાયોગ્ય વર્ગણા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ ઉશ્વાસમાયાગ્યવર્ગા થાય. જઘન્યથી ઉકૃષ્ણવર્ગા વિશેપાર્થિક છે. તે વિશેષ તેજ જધન્યવાના અનતમા ભાગ છે,
-ઉલ્લાલપ્રાયેાગ્ય ઉત્કૃષ્ટવાથી એક પરમાણુ અધિક સ્કંધ
3