________________
કર્યું પ્રકૃતિ.
વાએ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી આહારકેશરીર ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટવણા થાય. જઘન્યગ્રહણાયેાગ્યવગણાથી ઉત્કૃષ્ટ ગ્રહણપ્રાયાગ્યવગ ણા વિશેષાધિક છે, અને વિશેષ તેજ જધન્ય વણાના અન"તમા ભાગ જેટલા છે.
'
આહારકપ્રાચેાગ્યઉત્કૃષ્ટવ ણાથી એક પરમાણુ અધિક સ્કેન્ચ રૂપ જે અગ્રહણુપ્રાયાગ્યના તે જધન્ય, તેથી એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ અગ્રહણુપ્રાયોગ્ય બીજી વણુા. એ પ્રમાણે એકેક પરમાણુ અધિક કધરૂપ અગ્રહણુપ્રાયોગ્યવ ાઓ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટઅગ્રહણુપ્રાચેાગ્યવગા થાય. જઘન્યઅગ્રહણુપ્રાયાગ્યથી ઉત્કૃષ્ટઅગ્રહણુપ્રાયેાગ્યનગણા અન ́તગુણી છે. શુણાકાર પૂ વત્
અહિ શૂણિકાર વિગેરે આદારિક વૈક્રિય-આહારક શરીર ગ્રહણુપ્રાચેાગ્યવગણાને અતરાલે. અગ્રહણવગ ણાએ સ્વીકારતા નથી પર'તુ શ્રી જીનસદ્રગણિક્ષમાશ્રમણ વિગેરે પૂર્વાચાર્થીએ સ્વિકારેલી હોવાથી તેમના અભિપ્રાયથી અત્રે પણ અગ્રહવાએ પ્રતિયાદન કરી.
માહારક શરીરનેઅગ્રહણુપ્રાયેાગ્યઉત્કૃષ્ટવાયી એક ૫૨માણુ અધિક ધરૂપ તૈજસ શરીર પ્રાચેાગ્યજધન્યવગણા છે, તેથી એ પરમાણુ અધિક સ્કધરૂપ તૈજસશરીર પ્રાયેાગ્યે દ્વિતીય વણા, તેથી ત્રણ પરમાણુ અધિક સ્કવરૂપ તેજસ શરીર પ્રાચેાગ્ય તૃતીય નગા, એ પ્રમાણે એકેક પરમાણુ અધિક કલરૂપ તેજસ શરીર પ્રાચાગ્યવા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી તૈજસ પ્રાચેાગ્યઉત્કૃષ્ટવંગણા થાય. જઘન્યવગણુાથી ઉત્કૃષ્ટવગા વિશેપાધિક છે, ને વિશેષ તેજ જન્યવગણાના અને'તમા ભાગ જેલે છે.
તૈજસ શરીર માચેોગ્ય ઉત્કૃષ્ટગણાથી એક પરમાણું અધિક