________________
૭૮
બધકરણું
અનW૫ર
ભાગાયિક પરમાણુના સમુદાયરૂપ બીજી વર્ગણ, બે નેહવિભાગાપિક પરમાણુના સમુદાયરૂપ ત્રીજી વર્ગણા, એ રીતે નિરંતર એકેક જોહાવિભાગ વૃદ્ધિપૂર્વક અભવ્યથી અનતગુણ અથવા સર્વજીવથી અનંતમાભાગ સુધી અનત વર્ગણાઓ કહેવી. એ વર્ગણાઓને સમુદાય તેત્રીજુ સ્પર્ધકે. '
ત્યાંથી પુનઃ પણ આગળ એક સ્નેહાવિભાગાધિક પુદગલે નથી તેમજ બે ત્રણ સંચ, અસંખ્યય,થાવત - અનતનેહાવિભાગાધિક પુદગલે પણ નથી, પરંતુ સર્વજીવથી અનંતગુણ પ્રમાણે અનંતાનંત નેહાવિભાગાધિક પરમાણુઓ હોય છે. તેથી તેને સમુસમુદાય,તે ચતુર્થ સ્પર્ધકની પ્રથમ વર્ગણ. આ વર્ગણામાં પ્રથમ સ્પર્ધકગત પ્રથમ વર્ગણાના નેહાવિભાગોથી ચારગુણા સ્નેહવિભાગે છે એ પ્રમાણે જેટલામું સ્પર્ધક ચિતવવું હોય, ચણા પાંચમું, દસમું, વીસમું, હજારણું લાખશું તેટલી સખ્યાથી પ્રથમ ર૫ર્ધકની પ્રથમ વગણના સનેહવિભાગે ગુણીએ, તેટલી તેટલી સંખ્યાના સ્નેહાવિભાગે તે તે સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં હોય એમ જાણવું ?
' તે કેટલાં થાય તે કહીએ છીએ કે અભથી અને તરુણ અથવા સિદ્ધથી અનતમાભાગ પ્રમાણ (દક્તિ હા કકળા)
યુના અંતર કેટલાં થાય તે કહીએ છીએ કે એકહીનસ ધક પ્રમાણુ. તે આ પ્રમાણે-ચારમાં ત્રણ જ અંતર હોય છે, પણ જૂનાયિકનહિ તેમાઅભણ વિચારવું ,
૧ યથી પ્રથમ પહેક ગત પ્રથમ વગણામાં ૧૦૦ નેહવિભાગ છે, તે પાંચમાં સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ૫૦૦, દસમા સ્પર્ધકની પ્રથમ વર્ગમાં ૧૦, વીસમા ધોકની' પ્રથમ શ્વણિમા રે, હજારમા' ર૫કની પ્રથમ વણામાં ૧bo;૦૦ ને લાખમા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં - ૧, ૦૦,૦૦૦ - ર યથાચાર જાતિના અતરભાગ ગર્ભભાગા હોય તેમને