________________
gg
પ્રકૃતિ. '
તેથી એક સ્નેહાવિભાગાધિક' પુદ્ગલને સમુદાય તે બીજી વણા, તેથી એ સ્નેહાવિભાગાધિક પુદ્ગલાના સમુદાય તે ત્રીજી વગણા. એ રીતે નિર'તર એકેક સ્નેહાવિભાગાધિક વગ ણા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી અભન્યથી અનતગુણુ અથવા સવ સિદ્ધથી અન’તમા ભાગ જેટલી વણા થાય. એ અનત વણાએના સમુદાય તે એક સ્પ ક
તેથી એક સ્નેહાવિભાગાધિક પરમાણુઓ પ્રાપ્યમાણુ નથી. તથા એ, ત્રણ, સભ્યેય, અસ'જ્યેય, ને ચાવત્ અનત સ્નેહાવિભાગાધિક પરમાણુઓ પણ ( પ્રાપ્ત્યમાણુ ) નથી. પરંતુ સજીવથી અન"ત ગુણસ્નેહાવિભાગાધિક પરમાણુઓ ( પ્રાપ્યમાણુ ) છે. તેથી તેવા પરમાણુઓના સમુદાય તે દ્વિતીય સ્પષ્ટકની પ્રથમવા જો એમ પૂછતા છે કે તે વગામાં સ્નેહા વિભાગ કેટલા છે? તા કહીએ છીએ કે પ્રથમ સ્પર્ધા કગત પ્રથમ વણામાં જેટલા સ્નેહાવિભાગ છે તેટલા (તેથી) અમણા સ્નેહાવિભાગ દ્વિતીય સ્પષ્ટકની પ્રથમ વણાને વિષે છે. તેથી એક સ્નેહાવિભાગાષિક પરમાણુઓના સમુદાયરૂપ છીછ વગણા, તેથી એ સ્નેહાવિભાગાયિક પરમાણુઓના સમુદાયરૂપ ત્રીજી વણા, એ રીતે નિરુતર એકેક સ્નેહાવિભાગની વૃદ્ધિપૂર્વક વણા અસભ્યથી અન"તગુણ અથવા સર્વ સિદ્ધથી અનત્તમા ભાગ જેટલી થાય ત્યાં સુધી કહેવી. આ અન'તવગ ણાઓના સમુદ્ભાય તે જી' સ્પર્ધક
I
ત્યાંથી પુન: પણ આગળ એક સ્નેહાવિભાગાધિક પરમાણુ નથી. તથા એ, ત્રણ, સખ્યાત, અસખ્યાત, યાવત, અનંત સ્નેહાવિભાગાધિક પરમાણુ પણ નથી. પર`તુ સર્વજીવથી અંનતગુણ અનંતાનંત સ્નેહાવિભાગાધિક પરમાણુઓ હોય છે, તેથી તેના સમુ- - દાચ તે ત્રીજા ૫ કની પ્રથમ વગણા. આ વગણામાં સ્નેહાવિભાગ - કેટલા હોય ? તે કહીએ છીએ કે પ્રથમ સ્પર્ધકની પ્રથમ વણા ગત સ્નેહાવિભાગથી ત્રિગુણા સ્નેહાવિભાગ છે; તેથી એક સ્નેહાનિ