________________
કર્મપ્રકૃતિ
ના
|| ગાથાર્થ તેથી પ્રથમના બે જીવભેદને ઉત્કૃષ્ટગ તથા એજ બે પર્યાપ્તાને જઘન્ય અને ઉત્કૃષ્ટગ તથા શેષ અપર્યાપ્ત અને ઉત્કૃષ્ટગ તથા તેજ પર્યાપ્ત છને જઘન્યને ઉત્કૃષ્ટગ અનુક્રમે અસંખ્યJણે છે.
ટીકાથર–અપર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર એકેદ્રિય રૂપ જે પ્રથમના બે જીવલેદ તેને ઉત્કૃષ્ટમાં અનુક્રમે અસંચગુણે કથનીય છે, તે આ પ્રમાણે –લબ્ધિ અપર્યાપ્તક સંપત્તિ પઢિયના જઘન્યયોગથી લબ્ધિઅપર્યાપ્તક સૂફમનિગોદને ઉત્કૃષ્ટ સેગ અસંખ્ય ગુણ, તેથી પણ લબ્ધિઅપર્યાપ્ત બાદર એકેદ્રિયને ઉત્કૃષ્ટ ચેગ અસંખ્યગુણે. હિ પારાસરના એટલે એ સૂક્ષમ અને બાદર એકેન્દ્રિય પર્યાપ્ત બે જીવભેદને જઘન્ય અને ઇતર=ઉત્કૃષ્ટ એગતે અનુક્રમે અસંખ્યગુ કહે. તે આ પ્રમાણે – લટ અપ બાર એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ એગથી પર્યાપ્ત સૂક્ષ્મનિગદને જઘન્ય રોગ અસંખ્યગુણે, તેથી પણ પર્યાપ્ત બાદર એકેદ્રિયને જઘન્ય વેગ અસંખ્યગુણે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મનિગોદને ઉત્કૃષ્ટ
ગ અસંખ્યગુણે, તેથી પર્યાપ્ત બાદર એકેદ્રિયને ઉત્કૃષ્ટ અસંખ્ય
કશોરસિયો રાસરિયરે ગણવો ઇતિ. .
અણસર=અપર્યાપ્ત જે ઢન્દ્રિયાદિ તેને વિષે રો—ઉત્કૃષ્ટ ચોગ અને ઇતર જે પર્યાપ્ત હીન્દ્રિયાદિ તેને વિષે. ગા= જઘન્ય તથા ચ=ઉત્કૃષ્ટ ચેગ અનુક્રમે અસંખ્ય ગુણે કહે તે આ પ્રમાણે –
૫૦ બાએકેદ્રિયના ઉત્કટ એગથી લ૦ અ૫૦ કીજિયને ૧ સુક્ષ્મ સાધારણ દિય, બાદર એકેઢિય. ' ' . ' ૨ દાનિયાદિ પાચ. ૩ ચમ સાધારણ વનસ્પતિ તેજ સમ નિગદ કહેવાય છે. આ