Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/005302/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ここを Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ વીર સંવત ૨૫૨૦ [૧] श्रीमद् सद्गुरवे नमोनमः શ્રીમત્ કુંદકુંદાચાર્ય વિરચિત શ્રી સમયસાર સરળ સંક્ષિપ્ત ગુજરાતી અનુવાદ “કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું, કુંદકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા.'' - શ્રીમદ્ રાજચન્દ્ર અનુવાદક શ્રીમતી સાકરબહેન શાહ, B.Ă., L.T. Jain Educationa International શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ દ્વિતીયાવૃત્તિ - પ્રત ૩૦૦૦ સને ૧૯૯૪ For Personal and Private Use Only વિક્રમ સંવત ૨૦૫૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ | [૨] શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત, મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ‘કર્મ કહે છે. નિઃશંક્તાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસરહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકલ માર્ગ નિગ્રંથ. નય અનંતા છે, એકેકા પદાર્થમાં અનંત ગુણધર્મ છે; તેમાં અનંતા નય પરિણમે છે; તો એક અથવા બે ચાર નયપૂર્વક બોલી શકાય એવું ક્યાં છે? માટે નયાદિકમાં સમતાવાન રહેવું, જ્ઞાનીઓની વાણી “નયમાં ઉદાસીન વર્તે છે, તે વાણીને નમસ્કાર હો ! પ્રકાશક - મનુભાઈ ભગવાનદાસ મોદી, પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ, વાયા આણંદ. મુદ્રક – અમૃત પ્રિન્ટર્સ, કીકાભટ્ટની પોળના નાકે, ઘીકાંટા, અમદાવાદ-૧. ફોન : ૩૬૯૮૫ર Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચન્દ્ર, દેહવિલય વિ. સં. ૧૯૫૭ વિ. સં. ૧૯૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ १९४८ १९५६ १९४० Jain Educationa International धन्य oti ga?, भोला की, ભટકું તો શા મા રંગે ( ओशो सुवाल e ALEJEM h chi) land, Sk. 449 53 en a fivi मी, आन Fun h मन र अवश्यायोलो ભોળો પ્રભા सहजामस्वरूप सगुरु श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवस्था. वाणी (सौराष्ट्र ). वि.सं १९२४ कार्तिक शु. १५. देहविलय. राजकोट (सौराष्ट्र). वि.संवत् १९७७ चैत्र कृष्ण ७. શ્રીમદ્ રાજચન્દ્ર છે અવસ્થા १९४८ ६५. For Personal and Private Use Only १९४८ १९४३ D.N.KHANDEKAR JITEKAR'S WADI. BOMBAY N.2 Page #6 -------------------------------------------------------------------------- ________________ [૩] પ્રશસ્તિ વસંતતિલકા સિદ્ધાંતજ્ઞાન અતિ તીવ્ર વિષે નિમગ્ન, શ્રી કુંદકુંદ ભગવંત સ્વરૂપલગ; વાણી ઉદાર અતિ ગંભીર ભાવદર્શી મોક્ષાર્થીને પ્રગટ એ શિવમાર્ગદર્શી. તે વાણીનો ગહન મર્મ પ્રકાશ કીધો, વિસ્તૃત સંસ્કૃત ટીકા રચી સાર દીધો; અમૃતચંદ્ર સૂરિવર્ય સમર્થ જ્ઞાની, હો વંદના ! સહજ-આત્મસ્વરૂપ-ધ્યાની ! શુદ્ધાત્મમાં રમણતા કરતા કૃપાળુ, શ્રી રાજચન્દ્ર ગુરુવર્ય ઉરે હું ધારું; જેના પ્રતાપ થકી શુદ્ધ સ્વરૂપ પ્રત્યે, વૃત્તિ વહે સતત મોક્ષરુચિ પ્રવર્તે. હરિગીત નિષ્કામ કરુણાસિંધુ હે લઘુરાજ ! આપ સમીપમાં, સ્વાધ્યાય થાતો સમયસારાદિ તણો ઉલ્લાસમાં; શુદ્ધાત્મનું વર્ણન સુણી, શુદ્ધાત્મભાવ પ્રકાશતો, અદ્ભુત શાંત દશા પ્રભુની, નીરખી આત્મ ઠરી જતો. માલિની ગહન સમયસારે લીનતા જે લગાડી, સહજ નિજ સ્વરૂપે ભક્તિવૃતિ જગાડી; સકલ તવ કૃપા તે હે લઘુરાજ સ્વામી ! સ્મરી વળી વળી અર્પ, અંજલિ શીર્ષ નામી. -શ્રી રાવજીભાઈ દેસાઈ Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ [૪] પ્રસ્તાવના (પ્રથમાવૃત્તિ) મહાવીર નિર્વાણને અઢી હજાર વર્ષ પૂરાં થવા આવ્યા. આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે, આ અવસર્પિણી કાળના અંતિમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી આ પવિત્ર ભારતભૂમિ પર પોતાના દિવ્ય જ્ઞાનથી અદ્ભુત ઉપદેશ કરતા વિચરતા હતા. તે વખતે ગણધરોએ દ્વાદશાંગી રચી અને ચૌદ પૂર્વ રચવામાં આવ્યાં, તેનો બારમા વૃષ્ટિવાદ અંગમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. મહાવીર નિર્વાણ પછી ૬ર વર્ષ સુધી ૩ કેવલી થયા. એ ૬ર વર્ષ દરમિયાન મગધદેશ ઘણો સમૃદ્ધ હતો અને મગધ સામ્રાજ્ય સમસ્ત ભારતમાં છેક દક્ષિણ સુધી વિસ્તાર પામ્યું હતું. ત્યાર બાદ ૧૦૦ વર્ષમાં ૧૪ પૂર્વ અને ૧૨ અંગના જ્ઞાતા એવા પાંચ શ્રુતકેવલી અનુક્રમે થયા. એ ૧૦૦ વર્ષ દરમિયાન નંદવંશના પરાક્રમી રાજાઓએ મગધ સામ્રાજ્યને વ્યવસ્થિત અને સ્થિર બનાવ્યું. ત્યાર બાદ ચાણક્ય નામના બુદ્ધિમાન બ્રાહ્મણે નંદવંશનો નાશ કરી મુરાના પુત્ર ચંદ્રગુપ્તને ગાદી અપાવી. એમ મૌર્યવંશ સ્થપાયો તે લગભગ ૧૫૦ વર્ષ ચાલુ રહ્યો હતો. તે વખતે શ્રી સ્થૂલિભદ્રના શિક્ષાગુરુ પાંચમા શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી થયા. ઉપર જણાવેલ મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત તેમના ભક્ત હતા. તેમને ૧૪ અથવા ૧૬ સ્વમાં આવ્યાં તે પરથી વૈરાગ્ય પામી પોતાના પુત્ર બિંદુસારને રાજ્ય સોંપી તેમણે દીક્ષા ગ્રહણ કરી પ્રભાચંદ્ર નામ ધારણ કર્યું. શ્રી ભદ્રબાહુસ્વામીના દિવ્યજ્ઞાનમાં દશવર્ષ દુષ્કાળની આગાહી થતાં તેમણે સમાધિ સાધવા માટે પ્રભાચંદ્ર અને બીજા થોડા મુનિઓ સહિત દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. અને મૈસૂર નજીક કટવપ્રની ટેકરી (ચંદ્રગિરિ) પર ગુફામાં નિવાસ કર્યો. ત્યાં એકાદ વર્ષમાં શ્રી ભદ્રબાહુસ્વામી કાળધર્મ પામ્યા. પછી ૧૨ વર્ષે શ્રી પ્રભાચંદ્રમુનિએ ત્યાં જ રહી સમાધિ સાધી. બિંદ્યાર પછી તેનો પુત્ર અશોક સમ્રાટ થયો. તેણે બૌદ્ધધર્મ સ્વીકાર્યો. તે વખતે ભારતવર્ષને આજાબાજાના દેશો સાથે મૈત્રીભર્યો સારો સંબંધ હતો. Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ [૫] અશોકે ઉત્તરાવસ્થામાં પોતાના પૌત્ર સંપ્રતિ-પ્રિયદર્શીનો રાજ્યાભિષેક કરી પોતાનું જીવન બૌદ્ધધર્મના પ્રચારમાં વ્યતીત કર્યું. બૌદ્ધ સાધુઓને હિન્દ બહાર આજાબાજાના દેશોમાં મોકલવામાં આવ્યા તેમાં અશોકે ઘણું ધન દાનરૂપ આપ્યું. એ રીતે બૌદ્ધધર્મ બ્રહ્મદેશ, ચીન, વગેરે દેશોમાં પણ પ્રચાર પામ્યો. સંપ્રતિ અથવા પ્રિયદર્શી હિંદુસ્તાનનો સૌથી મહાન સમ્રાટ થયો. તેણે આદર્શ રીતે દીર્ઘકાળ (ઈ.સ. પૂર્વે ૨૮૯ થી ૨૩૪ સુધી-પ૪ વર્ષ) રાજ્ય કર્યું. તે જૈન છતાં સર્વ ધર્મનું સન્માન કરનારો હતો. તેણે મહાપુરુષોનાં : કલ્યાણક સ્થાને સ્મારકો કરાવ્યાં અને જિનમંદિરો બંધાવી લાખો પ્રતિમાઓ પધરાવી. દક્ષિણમાં પોતાના દાદાના દાદા ચંદ્રગુપ્ત અને તેમના ગુરુના સમાધિસ્થાને મહાન સ્મારકો કરાવ્યા, પછી પોતાની અંતિમ અવસ્થામાં આર્યસુહસ્તી આચાર્ય સહિત મોટા રસાલા સાથે તે સમાધિની યાત્રા કરી. સંપતિએ જૈનધર્મમાં એકતા આણવા નિગ્રંથ-નિગ્રંથિનીઓને શ્વેતવસ્ત્ર ધારણ કરવાની અને ઉપાશ્રયમાં વસવાની ભલામણ કરી હતી. તે અગાઉ વિવિધ વેષ હતા અને જિનકલ્પી મુનિઓ પણ વિચરતા. સંપ્રતિ મરણ પામ્યો તે વખતે શુંગવંશનો કલિંગ-સેનાપતિ અગ્નિમિત્ર બહુ બળવાન હતો. તેણે સંપ્રતિને હાથે સખત હાર ખાધેલી તેનું વેર વાળવા દક્ષિણનાં રાજ્યો જીતી લીધા અને વિધ્ય માર્ગે આગળ વધ્યો. પછી અવંતી જીતી સમ્રાટપદ ધારણ કર્યું. તેણે સંપ્રતિએ નિર્માણ કરેલાં મંદિરો અને સ્મારકોનો નાશ કરાવ્યો. તેથી ઘણાં સ્મારકો નાશ પામ્યાં અને કેટલાંક ખંડિત થવાના ભયથી આચ્છાદિત થવા પામ્યા. તેના રાજ્યમાં જૈન મુનિઓનો પણ સંહાર કરવામાં આવ્યો. માત્ર જે ગિરિગુફામાં હતા તે જ બચવા પામ્યા હતા. ત્યારથી શ્વેતવસ્ત્રધારી મુનિઓ દક્ષિણમાં જતા અટકી ગયા. ભદ્રબાહુમુનિ પછી ૧૮૩ વર્ષ સુધી ૧૧ દશપૂર્વી થયા, પછી ૨૨૦ વર્ષ સુધી ૫ અગિયાર અંગી અને ૧૧૮ વર્ષ સુધી ૪ એક અંગી મુનિઓ અનુક્રમે થયા કહેવાય છે. એમ અંગજ્ઞાન ૬૮૩ વર્ષ સુધી ચાલુ રહ્યું. સંપ્રતિને ૩૦૦ વર્ષ વીત્યા પછી અંગજ્ઞાન લુપ્ત થવાની તૈયારીમાં હતું તેને Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ [૬] વખતે દક્ષિણના મૂળ સંઘમાં કુંદકુંદ નામે લબ્ધિધારી મહાન આચાર્ય ઈ.સ. ના પહેલા સૈકાને અંતે થયા. તેમનું નામ પદ્મનંદી હતું. પરંતુ ગામના નામ ઉપરથી કુંદકુંદાચાર્ય એ નામે પ્રસિદ્ધિ પામ્યા. તેમણે શ્રી ભદ્રબાહુસ્વામીથી ઊતરી આવેલું શ્રુતજ્ઞાન પરંપરા ગુરુથી મેળવી તદનુસાર વિષયવાર ગાથાબદ્ધ રચના કરી, તેને પાહુડ-પ્રાભૃત નામ આપ્યું. એમ ૮૪ પાહુડ રચેલાં કહેવાય છે. ગાથાની રચના માગધીને મળતી પ્રાકૃત ભાષા જે તે વખતે જૈનમુનિઓમાં પ્રચલિત હતી, તેમાં કરેલ છે તેથી સહેલાઈથી સમજી શકાય છે. બોધપાહુડની ગાથા ૬૧માં ભદ્રબાહુસ્વામીના શિષ્ય વિશાખાચાર્યની પરંપરાથી મળેલું જ્ઞાન પ્રાભૃતોમાં અવતાર્યું છે, એમ કહી ૬૨મી ગાથામાં ૧૨ અંગ અને ૧૪ પૂર્વના ધારક શ્રુતજ્ઞાની ભદ્રબાહુ ભગવાનની પરંપરા ગુરુ તરીકે જયવાદ ગાયો છે. સમયસારની અને નિયમસારની પ્રથમ ગાથામાં પણ શ્રુતકેવલીનું કહેલું કહું છું એમ કહ્યું છે અને સમયસાર સિવાયના લગભગ દરેક ગ્રંથની આદિમાં મંગલ કરતાં મહાવીરને નમસ્કાર કર્યા છે. તેમ જ “જિન કહે છે, “કેવલી કહે છે' એમ અનેક ગાથામાં આવે છે. - તેમના વખતમાં મુનિઓમાં મુખ્યત્વે જિનલિંગ છતાં વિવિધ વેષ પણ હતા અને વેષ વગેરેને જ ધર્મ માનવારૂપ અજ્ઞાન પ્રવર્તતું હતું એમ સમયસારની છેવટની ગાથાઓ જોતાં જણાય છે. કુંદકુંદાચાર્યે જૈનતત્ત્વજ્ઞાનનો પ્રકાશ કરી કડક આચાર પ્રવર્તાવવા જિનલિંગનું મુખ્યપણું સ્વીકાર્યું તે તે વખતની દક્ષિણ ભારતની સ્થિતિને અનુકૂળ હતું. તેમના શિષ્ય કુંદકીર્તિ વગેરેએ તદનુસાર જુદા જુદા સંઘોની સ્થાપના કરી જૈનધર્મનો ઘણો પ્રચાર કર્યો. અત્યારે દક્ષિણના છમાંથી પાંચ સંઘ શ્રી કુંદકુંદાચાર્યથી પોતાની આચાર્યપરંપરા જણાવે છે. શ્રી કુંદકુંદાચાર્યના મુખ્ય ગ્રંથો સમયસાર, પંચાસ્તિકાય અને પ્રવચનસાર એ ત્રણ અનુક્રમે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ રત્નત્રયીનું નિરૂપણ કરતાં ત્રણ રત્ન સમાન છે. આ ત્રણ ગ્રંથો પર દશમા સૈકામાં થયેલા જૈનાચાર્ય કવિ શ્રી અમૃતચંદ્રાચાર્યે વિદ્વત્તાભરી સંસ્કૃત ટીકા રચી નાટકત્રય Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ [૭] નામ આપ્યું. તેમાં સમયસારની ટીકાને તો તેમણે સુંદર કલશ કાવ્યોથી અલંકૃત કરેલ છે. તેમને અનુસરીને બારમા સૈકામાં થયેલા શ્રી જયસેનાચાર્ય સરળ સંસ્કૃત ટીકાઓ રચી છે. આ ત્રણે ગ્રંથો બે સંસ્કૃત ટીકા અને હિન્દી ટીકા સહિત વર્તમાનમાં શ્રીમદ્ રાજચંદ્ર સ્થાપિત પરમકૃતપ્રભાવક મંડળ તરફથી પ્રસિદ્ધ થયા છે. શ્રી કુંદકુંદાચાર્ય દ્વાદશાનુપ્રેક્ષા સિવાય કોઈ ગ્રંથમાં પોતાનું નામ આલેખ્યું નથી. તેથી તેમના નામ તથા સમય બાબત વિદ્વાનોમાં મતભેદ છે. અહીં પ્રવચનસારની દ્વિતીયાવૃત્તિમાં શ્રી એ. એન. ઉપાધ્યએ અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવનાને આધારે થોડી માહિતી આપી છે તથા ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ કૃત “પ્રાચીન ભારતવર્ષ” અને “સમ્રાટ પ્રિયદર્શી યાને જૈન સમ્રાટ સંમતિ' એ ગ્રંથોને આધારે ટૂંક ઇતિહાસ વર્ણવી જરૂરની સ્પષ્ટતા કરી છે. આ અનુવાદમાં મુખ્યપણે શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત આત્મખ્યાતિ નામની ટીકાનું અને ગૌણપણે શ્રી જયસેનાચાર્યકૃત તાત્પર્યવૃત્તિ નામની ટીકાનું અનુસરણ કર્યું છે. ક્વચિત હિન્દી ટીકામાંથી તથા શ્રી બનારસીદાસ રચિત “નાટક સમયસારમાંથી પણ નિર્દેશ કરેલ છે. શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ માર્ગશીર્ષ વદ ૧૦, ગુરુવાર - સા. પ્ર. શાહ સંવત ૨૦૦૯ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ [૮] પ્રકાશકનું નિવેદન (પ્રથમાવૃત્તિ) “લો આ ગ્રંથ અને સ્વાધ્યાય કરો.” એટલું જ આ ગ્રંથ-પ્રકાશનનું પ્રયોજન નથી પરંતુ વિદ્વજન-વલ્લભ શ્રી સમયસારમાં જે મોક્ષમાર્ગનો પ્રકાશ શ્રી કુંદકુંદાચાર્યજીએ કર્યો છે તેનો મર્મ સમજી મનુષ્યભવની સફળતા કરવાનો સપુરુષાર્થ જગાડવાનું પ્રયોજન છે. - શ્રી મોક્ષમાળામાં “તત્ત્વ સમજવું” એ વિષે લખત શ્રીમદ્ રાજચંદ્ર સૂચવે છે : “શાસ્ત્રોનાં શાસ્ત્રો મુખપાઠ હોય એવા પુરુષો ઘણા મળી શકે; પરંતુ જેણે થોડાં વચનો પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. તત્ત્વને પહોંચી જવું એ કંઈ નાની વાત નથી, કૂદીને દરિયો ઓળંગી જવો છે.” - માહાભ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં હોય છે, તે સમજવાને માટે પ્રથમ તૈયારી વૈરાગ્ય-ઉપશમની જોઈએ; તે વિષે જણાવતાં શ્રીમદ્ રાજચંદ્ર (પત્ર ૨૫૨ માં) લખે છેઃ “જૈન સૂત્રો હાલ વાંચવાની ઈચ્છા થાય તો તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણ કે તે (જૈનસૂત્રો) વાંચવા, સમજવામાં વધારે યોગ્યપણું હોવું જોઈએ, તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી.” ‘પ્રથમાનુયોગ (કથાનુયોગ), ચરણાનુયોગ અને ગણિતાનુયોગ (કરણાનુયોગ)માં નિષ્ણાત થયેલા અને દ્રવ્યાનુયોગમાં પારંગત એવા શ્રી કુન્દકુન્દ્રાચાર્યજીએ શ્રી સમયસારની રચના કરી છે. જેમણે સર્વસંગપરિત્યાગ કરી યથાશક્તિ શ્રુતનો અભ્યાસ કર્યો છે, વનવાસ જેમણે ઈચ્છાપૂર્વક સ્વીકાર્યો છે અને જે મોક્ષની અભિલાષાવાળા છે તેવા મુનિવરોના મનમાં સૈદ્ધાત્તિક બાબતમાં જે આંટીઓ રહી ગઈ હોય તે દૂર કરવાનો મુખ્યપણે આ ગ્રંથમાં ઉપદેશ છે. એ લક્ષમાં રાખીને આ ગ્રન્થનો અભ્યાસ કરતા પહેલાં વાચક વર્ગ ઉપર જણાવેલા ત્રણ અનુયોગનો યથાશક્તિ પરિચય કરીને આ ગ્રંથનો અભ્યાસ કરશે તો નિઃશંકિત ગુણ પ્રગટી નિર્ભયતા અને Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ [૯] સમ્યગ્દર્શનનો લાભ થવા યોગ્ય છે. મહાપુરુષોનાં ચરિત્રો, વૈરાગ્યવર્ધક ઉપદેશગ્રંથો અને સદાચારનો યથાશક્તિ અભ્યાસ એ આ ગ્રંથનો મર્મ પામવામાં પ્રથમ ભૂમિકા સમજવા યોગ્ય છે. તેમાં કચાશ હશે તો ઉપર જણાવેલ ફળ આવતાં કાં તો વિલંબ થશે કે મિથ્યા માન્યતા કે કલ્પનામાં જીવ ગોથાં ખાશે અને સંસારપરિભ્રમણ વધારશે. ‘‘બાકી તો’’ શ્રીમદ્ રાજચંદ્ર લખે છે, ‘ગોળ ગળ્યો જ લાગે, તેમ નિર્ઝન્શવચનામૃતો પણ સત્ફળ જ આપે. અહો ! પણ મર્મ પામવાની વાતની તો બલિહારી જ છે !'' મોક્ષમાળા શિક્ષાપાઠ ૨૬ એક કાળ એવો હતો કે જ્યારે ભરતભૂમિ ભગવાન મહાવીરસ્વામીના ચરણકમળના સ્પર્શોલ્લાસથી રોમાંચિત થતી હતી; ભગવાનની દિવ્યધ્વનિરૂપ અમૃત વર્ષાથી પ્રફુલ્લિત રહેતી હતી. તેમના સ્થાપેલા ઉત્તમ ધર્મની પરંપરામાં કેવળી ભગવંતો, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાની મહંતો, શ્રુતકેવળી સંતો અને મોક્ષાભિલાષી મુનિવરો પાદવિહાર કરી જનતાને જાગૃત રાખતા. જ્યાં સુધી તેવા મહાત્માઓનાં દર્શન, સમાગમ, તેમના બોધનું શ્રવણ, તેમની સેવા અને આજ્ઞાનું શ્રદ્ધાસહ આરાધન કરવાનું મહાભાગ્ય જનસમૂહને મળ્યા કરતું, ત્યાં સુધી ઉપદેશબોધના ગ્રંથોની બહુ આવશ્યકતા નહોતી; કારણકે ઉપદેશ તેવાં જ્વલંત જીવનથી મળી રહેતો. પણ પંચમ કાળના પ્રભાવે તેવી વિભૂતિઓ લુપ્તપ્રાય થઈ ગઈ, તેવાં જીવનચરિત્રો લખાતાં નહીં, શાસ્ત્રઅભ્યાસ પણ જનસમૂહને બહુ જરૂરનો જણાયો નહીં, તેથી રૂઢિવશ ક્રિયાજડપણું વધતું ગયું અને કોઈ કોઈ શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા તે શ્રી બનારસીદાસની પ્રથમ અવસ્થાની પેઠે શુષ્કજ્ઞાન તરફ તણાઈ એકાન્તે જ્ઞાનથી જ મોક્ષ માનવા લાગ્યા કે ક્રિયાને ઉત્થાપવામાં મહત્ત્વ માનવા લાગ્યા. આવી અવસ્થા મુનિમંડળમાં પણ દેખાવ દેતી. અન્ય દર્શનોનો અભ્યાસ કરનાર મુનિવર્ગ જૈનધર્મને અન્ય દર્શનને મળતો પ્રરૂપવા લાગ્યા. ટૂંકામાં ગુરુપરંપરાગત જ્ઞાનના અભાવે જૈન ધર્મ જૈનાભાસનું સ્વરૂપ ગ્રહવા લાગેલો. તેવા કાળમાં,શ્રી કુન્દકુન્તાચાર્યને મૂળ માર્ગ પ્રરૂપવાની જરૂર પડેલી. વર્તમાન કાળનું સ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્રે (પત્રાંક ૪૨૨માં) ટૂંકામાં Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ [૧૦] દર્શાવ્યું છે, તેને મળતો શ્રી કુન્દકુન્દ્રાચાર્યનો સમય પણ હશે એમ શ્રી સમયસાર વાંચનારને સ્પષ્ટ સમજાય તેવું છે. તેથી તે પત્રમાંથી નીચે અવતરણ આપ્યું છે.: “ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણામાં જીવે મોક્ષમાર્ગ કચ્યો છે, અથવા બાહ્યક્રિયા અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ કથ્થો છે; અથવા સ્વમતિકલ્પનાએ અધ્યાત્મગ્રંથો વાંચી કથનમાત્ર અધ્યાત્મ પામી મોક્ષમાર્ગ ઉધ્યો છે. એમ કલ્પાયાથી જીવને સત્સમાગમાદિ હેતુમાં તે તે માન્યતાનો આગ્રહ આડો આવી, પરમાર્થ પામવામાં સ્તંભભૂત થાય છે. જે જીવો શુષ્કક્રિયાપ્રધાનપણામાં મોક્ષમાર્ગ કહ્યું છે, તે જીવોને તથારૂપ ઉપદેશનું પોષણ પણ રહ્યા કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મોક્ષમાર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં પ્રથમનાં બે પદ તો તેમણે વિસાર્યા જેવું હોય છે; અને ચારિત્ર શબ્દનો અર્થ વેષ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હોય છે. તપ શબ્દનો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજ્યા જેવું હોય છે; વળી ક્વચિત જ્ઞાન-દર્શન પદ કહેવાં પડે. તો ત્યાં લૌકિક કથન જેવા ભાવોનાં કથનને “જ્ઞાન” અને તેની પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે “દર્શન’ શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે. જે જીવો બાહ્ય ક્રિયા (એટલે દાનાદિ) અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ સમજે છે, તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા જો અહંકારાદિથી, નિદાનબુદ્ધિથી કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા છઠ્ઠા ગુણસ્થાનાદિ સ્થાને કરે તો તે સંસારહેતુ છે, એમ શાસ્ત્રોનો મૂળ આશય છે, પણ સમૂળગી દાનાદિ ક્રિયા ઉત્થાપવાનો શાસ્ત્રોનો હેતુ નથી; તે માત્ર પોતાની મતિકલ્પનાથી નિષેધ છે. તેમજ વ્યવહાર બે પ્રકારના છે; એક પરમાર્થ મૂળહેતુ વ્યવહાર અને બીજો વ્યવહારરૂપ વ્યવહાર પૂર્વે આ જીવે અનંતી વાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં એમ શાસ્ત્રોમાં વાક્યો છે, તે વાક્ય ગ્રહણ કરી સચોડો Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ | [૧૧] વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજ્યા એવું માને છે, પણ શાસ્ત્રકારે તો તેવું . કશું કહ્યું નથી. જે વ્યવહાર પરમાર્થતંતુમૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યો છે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા જવાયોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહાર, વ્યવહાર કહેવાય. એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાન્ત નહીં; કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષમાર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે, અને પરમાર્થ મૂળહેતુ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદ્ગુરુ, સાસ્ત્ર અને મનવચનાદિ સમિતિ તથા પ્તિ તેનો નિષેધ કર્યો નથી; અને તેનો જો નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવવા જેવું રહેતું હતું, કે શું સાધનો કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યાં ? અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે અને અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એવો શાસ્ત્રોનો આશય છે. શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને તથા પરને દુર્લભબોધીપણું કરે છે. શમ, સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પશે, તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી સમજયાની યોગ્યતા થયે, જે સદ્ગગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથો, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના, પોતાને વિષે જ્ઞાન કલ્પે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વર્તે છે, એવો ત્રીજો પ્રકાર શુષ્ક અધ્યાત્મીનો છે. ઠામઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે, અથવા તો જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિ ઈચ્છક ગુરુઓ, માત્ર પોતાનાં માનપૂજાદિની કામનાએ ફરતા એવા, જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે અને ઘણું કરીને ક્વચિત્ જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુષમપણું છે. આ દુષમપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થ રહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે લખ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ [૧૨] અનુકૂળ સંયોગમાં તો જીવને કંઈક ઓછી જાગૃતિ હોય તો પણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ યોગ વર્તતા હોય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય; અને તેવા કોઈ પ્રવાહમાં ન તણાઈ જવાય. વર્તમાન કાળ દુષમ કહ્યો છે, છતાં તેને વિષે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહોમાં ન પડતાં યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી સગુનો યોગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. મુમુક્ષુ જીવમાં સમાદિ કહ્યા તે ગુણો અવશ્ય સંભવે છે; અથવા તે ગુણો વિના મુમુક્ષુતા ન કહી શકાય. નિત્ય તેવો પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં, ફરી ફરીને પુરુષાર્થ કરતાં, તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. તે મુમુક્ષુતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે.” આમ જીવના અનઅધિકારીપણાને લીધે તથા સદ્ગુરુના યોગ વિના મોક્ષપ્રાપ્તિની અભિલાષા છતાં, જીવને શુષ્કજ્ઞાનીપણું કે ક્રિયાજડત્વ પ્રાપ્ત થાય છે. તે જોઈને જ્ઞાની પુરુષોને કરુણા ઊપજે છે. કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ.” -- શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષમાર્ગની યોગ્યતા આવવા માટે ઉપદેશ બોધની પ્રથમ જરૂર છે. તે વિષે શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૫૦૦માં લખે છે : “શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવાયોગ્ય છે. એક પ્રકર ‘ઉપદેશ'નો અને બીજો પ્રકાર સિદ્ધાંતનો છે. “જન્મમરણાદિ કલેશવાળા આ સંસારને ત્યાગવો ઘટે છે; અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હોય નહીં, માતપિતા, સ્વજનાદિક સર્વનો સ્વાર્થરૂપ' સંબંધ છતાં આ જીવ તે જાળનો આશ્રય કર્યા કરે છે, એ જ તેનો અવિવેક છે; પ્રત્યક્ષ રીતે Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧૩] ત્રિવિધ તાપરૂપ આ સંસાર જણાતાં છતાં મૂર્ખ એવો જીવ તેમાં જ વિશ્રાંતિ ઇચ્છે છે; પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે' એ આદિ જે શિક્ષા છે તે “ઉપદેશ જ્ઞાન' છે. આત્માનું હોવાપણું, નિત્યપણું, એકપણું અથવા અનેકપણું, બંધાદિ ભાવ, મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થ અને તેની અવસ્થા એ આદિને દ્રતાદિથી કરી જે પ્રકારે સિદ્ધ કર્યા હોય છે તે સિદ્ધાંત જ્ઞાન” છે.” “બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે – એક તો સિદ્ધાંતબોધ અને બીજો તે સિદ્ધાંતબોધ થવાને કારણભૂત એવો ઉપદેશબોધ' જો ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય, તો સિદ્ધાંતબોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. “સિદ્ધાંતબોધ” એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે, તે જે પ્રકારથી વાણી દ્વારાએ જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ છે તે “સિદ્ધાંતબોધ' છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થસ્વરૂપને નિર્ધારી લે છે; તે વિપર્યાય બુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે; અને એવાં જે જે સાધનો જીવને સંસારભય દૃઢ કરાવે છે, તે તે સાધન સંબંધી જે ઉપદેશ કહ્યો છે, તે “ઉપદેશબોધ' છે. આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે “ઉપદેશબોધ' કરતાં સિદ્ધાતબોધ'નું મુખ્યપણું જણાય છે, કેમકે “ઉપદેશબોધ' પણ તેને જ અર્થે છે, તો પછી સિદ્ધાંતબોધ'નું જ પ્રથમથી અવગાહન કર્યું હોય, તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે, કેમકે સિદ્ધાંતબોધ'નો જન્મ ‘ઉપદેશબોધથી થાય છે. જેને વૈરાગ્ય-ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્યા કરે છે; અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય, ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે, કેમકે ચક્ષુને વિષે જેટલી ઝાંખપ છે, તેટલો Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ [૧૪] ઝાંખો પદાર્થ તે દેખે છે, અને જો અત્યંત બળવાન પડળ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી; તેમ જેને ચક્ષુનું યથાવત્ સંપૂર્ણ તેજ છે તે, પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. તેમ જે જીવને વિષે ગાઢ વિપર્યાય બુદ્ધિ છે, તેને તો કોઈ રીતે સિદ્ધાન્તબોધ વિચારમાં આવી શકે નહીં. જેની વિપર્યાસબુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય; અને જેણે તે વિપર્યાયબુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષણપણે સિદ્ધાંતનું અવગાહન થાય. ગૃહકુટુમ્બ પરિગ્રહાદિભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ “વિપર્યાસબુદ્ધિ છે; અને અહંતા મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવાયોગ્ય થાય છે. ગૃહકુટુમ્બાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે “વૈરાગ્ય' છે; અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાયક્લેશ તેનું મંદ થવું તે “ઉપશમ' છે. એટલે તે બે ગુણ વિપર્યાયબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્ગદ્ધિ કરે છે, અને તે સદ્ગદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાન્તની વિચારણા કરવા યોગ્ય થાય છે. કેમકે ચક્ષુને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાન્તભાવ, આત્મભાવ, વિચારચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત્ વિવેક હોય નહીં. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મોહિનીય કર્મના ક્ષયાન્તરે પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાન્ત સ્પષ્ટ સમજી શકાશે. વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય ઉપશમ પ્રતિબોધતી જોવામાં આવે છે. જિનના આગમ પર દ્રષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. “સિદ્ધાન્તબોધ' એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે, તે કરતાં વિશેષપણે, વિશેષપણે વૈરાગ્ય અને Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ [૧૫] ઉપશમ કથન કર્યા છે, કેમકે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાન્તરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમ અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે; અને તેમજ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જો જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે; કેમકે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. ફરી ફરીને જ્ઞાની પુરુષોના વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઇચ્છે છે; તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદિ ભાવમાં મૂઢ થયેલો એવો જીવ પ્રતિબૂઝતો નથી; અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઇચ્છે છે, કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી; વર્તમાનમાં થતો નથી, અને ભવિષ્યમાં થશે નહીં.” પત્રાંક ૫૦૬ શ્રીમદ્ રાજચંદ્ર એક વધારે અગત્યની સૂચના અધ્યાત્મ ગ્રંથના અભ્યાસીઓ માટે શ્રીમદ્ રાજચંદ્ર નીચે જણાવે છે તે લક્ષમાં લેવા યોગ્ય છે : “આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે; જે કારણોમાં ઉદાસીન થયા વિના, નિસત્ત્વ એવી લોકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મોણ નથી, પરંપરા મોણ નથી, એમ માન્યા વિના, નિસત્ત્વ એવા અસાસ્ત્ર અને અસર. જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણો છે, તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાની પુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ લ્યાણનો ઉપાય નથી. તે Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે.” ૫૨મ કૃપાળુ દેવે દર્શાવેલા સનાતન મોક્ષમાર્ગમાં જેની અવિચળ શ્રદ્ધા હતી, અને તે સન્માર્ગની પ્રભાવનામાં તથા આ આશ્રમની ઉન્નતિમાં તન મન ધનથી જેણે જીવન પર્યંત સતત સેવા આપી હતી, તેમજ સમયસારનો આ સંક્ષિપ્ત અનુવાદ પ્રસિદ્ધિ પામે એમ જેની અંતરની ભાવના હતી તેવા ધર્માત્માની સેવાના સ્મરણાર્થે સદ્ગત શેઠશ્રી જેસીંગભાઈ ઉજમસીભાઈનો ચિત્રપટ આમાં મૂકવામાં આવ્યો છે. આ ગ્રંથ મુમુક્ષુ બંધુઓને ઓછી કિંમતે પ્રાપ્ત થાય તે માટે સજિજ્ઞાસુ પવિત્રાત્મા આર્ય ભાઈશ્રી શાંતિલાલ મંગળદાસે રૂા. ૫૫૧/ આશ્રમના જ્ઞાનખાતામાં ભેટ આપીને તેમનો શાન પ્રભાવના આદિ સત્કાર્યો પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કર્યો છે, જે સ્તુત્ય છે. પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની કૃપાથી અને અથાગ પુરુષાર્થી મુનિવર શ્રીમદ્ લઘુરાજ સ્વામીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે મહદ્ ઉપકારના સ્મરણાર્થે આ આશ્રમનું નામ તેઓશ્રીએ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ રાખ્યું છે. તેઓશ્રીની હયાતિમાં અનેક ગ્રંથોનો સ્વાધ્યાય થતો હતો તેમાં અવારનવાર શ્રી સમયસારનો સ્વાધ્યાય પણ થતો. તેઓશ્રીએ સંસ્કૃત પાઠશાળા સ્થાપેલી તેમાં ભણનારમાંથી એક વૈરાગ્યવિભૂષિત સત્શીલસંપન્ન શ્રી સાકરબહેને આ અનુવાદ લખી સ્વાધ્યાય અને પાઠશાળાની સફળતા કરી છે. અનુવાદને વિદ્ભોગ્ય બનાવવા પ્રકાશન સમિતિએ પ્રેમપરિશ્રમ ઉઠાવ્યો છે તેમ છતાં કંઈક ત્રુટિઓ વિદ્વર્ગને જણાય તો તે જણાવવા વિનંતિ છે, જેથી ફરીની આવૃત્તિમાં સુધારો થઈ શકે. શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, સ્ટેશન અગાસ સંવત ૨૦૦૯ના માર્ગશીર્ષ વદ ૧૦ તા. ૧૧-૧૨-૧૯૫૨ Jain Educationa International લિ. અધ્યાત્મપ્રેમી ૯. ગોવર્ધનદાસ For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ વિષય [૧૭] વિષયાનુક્રમણિકા (સામાન્ય તથા ગાથાવાર) ૧. જીવાજીવ અધિકાર પીઠિકા : ગાથા (૧) મંગલાચરણ. (૨) સ્વસમય-પ૨સમયની વ્યાખ્યા. (૩) સમયનું એકત્વ સુંદર છે. (૪) પણ તે સુલભ નથી. (૫) તે એકત્વને જ (આ ગ્રંથમાં) કહીશ (૬) તે શુદ્ધાત્મા પ્રમત્ત અપ્રમત્ત નથી પણ જ્ઞાતા માત્ર છે. (૭) તેમાં જ્ઞાન દર્શન ચારિત્ર એવા ભેદ પણ નથી. (૮) પરંતુ પરમાર્થ સમજાવવા વ્યવહારથી ભેદ પાડવા પડે છે. (૯-૧૦) વ્યવહાર પરમાર્થને જ પ્રતિપાદન કરે છે તે વિષે શ્રુતકેવલીનું દૃષ્ટાંત. (૧૧) વ્યવહાર, ડહોળા પાણી જેવો, આત્માનુભવીએ અનુસરવા યોગ્ય નથી. (૧૨) નીચલી દશાવાળાને વ્યવહાર પણ ઉપયોગી છે. સુવર્ણમાલાનું દૃષ્ટાંત. ગ્રંથસૂચિ ગાથા (૧૩) જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ છે. તે દરેકમાં એક આત્માનો અનુભવ કરતાં સમ્યદૃષ્ટિ થવાય છે. Jain Educationa International (જીવ અધિકાર) શુદ્ધનયથી આત્માનું સ્વરૂપ : ગાથા (૧૪) અબદ્ધસૃષ્ટાદિ રૂપ શુદ્ધાત્માનું સ્વરૂપ છે તે જલકમલ આદિ પાંચ દૃષ્ટાંતથી સમજાવ્યું છે. તે સ્વરૂપ જે જાણે તે જ્ઞાની છે. દર્શનશાનચારિત્રની એકતા અનેકતા : ગાથા (૧૬) વ્યવહારથી ત્રણે ઉપાસનીય. નિશ્ચયથી ત્રણે એક. For Personal and Private Use Only & ૧૪ ૧૮ ૨૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ [૧૮] વિષય ગાથા (૧૭-૧૮) રાજાના દૃષ્ટાંતે આત્માના શ્રદ્ધાજ્ઞાનચારિત્ર. પણ અપ્રતિબુદ્ધ તેને ઉપાસી શકતો નથી. સ્વયંબુદ્ધ કે બોધિતબુદ્ધ એ બે પ્રકારે જ્ઞાનની ઉત્પત્તિ છે. એમ ક્યાં સુધી અપ્રતિબુદ્ધ રહેશે ? તેનો ઉત્તર - ગાથા (૧૯) કર્મ-નોકર્મમાં હુંપણું છે અને (૨૦-૨૨) ૫૨વસ્તુમાં મારાપણું છે ત્યાં સુધી જીવ અપ્રતિબુદ્ધ રહે છે. અગ્નિ ને બંધનનું દૃષ્ટાંત. અપ્રતિબુદ્ધને જાગૃત કરે છે ઃ ગાથા (૨૩-૨૫) નિત્ય ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય અન્ય પુદ્ગલરૂપ કેમ થાય ? પાણી ને મીઠાના દૃષ્ટાંતે. માટે પરમાં અહંમમત્વ ન કરતાં સ્ફટિક સમાન શુદ્ધ સ્વદ્રવ્યને જાણ. અપ્રતિબુદ્ધની શંકા તથા તેનું સમાધાન : ગાથા (૨૬) જો જીવ એ જ શરીર ન હોય તો તીર્થંકરસ્તુતિ, આચાર્યસ્તુતિ આદિ મિથ્યા થાય તેથી જીવ જ દેહ છે ? ઉત્તર (૨૭-૨૯) વ્યવહારથી દેહની સ્તુતિથી આત્માની સ્તુતિ થાય છે. નગરવર્ણનનું દૃષ્ટાંત. નિશ્ચયસ્તુતિ આત્મગુણ સ્તવવાથી થાય છે. તે નિશ્ચય સ્તુતિનાં ત્રણ દૃષ્ટાંત કહે છે : ગાથા (૩૧) જિતેન્દ્રિયજિન. (૩૨) જિતમોહિજન. (૩૩) ક્ષીણમોજન. હવે શિષ્ય પ્રતિબુદ્ધ થતાં પરવસ્તુનું પ્રત્યાખ્યાન કેમ થાય ? એમ પૂછે છે તેનો ઉત્તર ઃ Jain Educationa International પૃષ્ઠ ૨૫ For Personal and Private Use Only ૨૮ 30 ૩૭ ગાથા (૩૪) પરને પર જાણે ત્યાં પ્રત્યાખ્યાન (ત્યાગ) પણ સાથે જ થાય છે. (૩૫) ધોબીની ચાદરના દૃષ્ટાંતે. ૩૩ ૩૯ પરવસ્તુથી ભેદશાન કરીને આત્મભાવના ભાવે છે. ગાથા (૩૬) મોહ આદિ મારાથી ભિન્ન છે હું ઉપયોગ માત્ર છું. Page #22 -------------------------------------------------------------------------- ________________ [૧૯] વિષય (૩૭) ધર્માસ્તિકાય આદિ મારાં નથી હું ઉપયોગ માત્ર છું. (૩૮) હું શુદ્ધ એક જ્ઞાનદર્શન ઉપયોગમય અરૂપી છું તે સિવાય પરપરમાણુમાત્ર પણ મારું નથી. (અજીવ અધિકાર) મિથ્યાવાદીઓના મત અને તેનો ઉત્તર ઃ ગાથા (૩૯-૪૩) અધ્યવસાન, કર્મ, અનુભાગ, નોકર્મ, કર્મનો ઉદય, કર્મનો અનુભાગ, જીવકર્મનું મિશ્રણ અને આઠ કર્મનો સંયોગ એ આદિ જીવ છે, એમ જે પરને જીવ મનાવે છે તે અજ્ઞાનવાદી છે. (૪૪) એ બધા ભાવો પુદ્ગલ પરિણામથી બનેલા જિને કહ્યા છે તે જીવ કેમ થાય ? હવે નવિભાગથી સમજાવે છે ઃ ગાથા (૪૫) અધ્યવસાનાદિ કર્મજનિત ભાવો નિશ્ચયથી પુદ્ગલમય છે. (૪૬) વ્યવહારથી તે જીવના કહ્યા છે. શા માટે ? ઉત્તર- જો એમ ન કહે તો ત્રસસ્થાવર જીવોને ભસ્મની જેમ મસળી નાંખતાં પાપ નથી એવું મનાય. એકાંતે માનતાં મોક્ષમાર્ગનો લોપ થાય. માટે વ્યવહારથી અધ્યવસાનાદિ સર્વ જીવનાં કહ્યાં છે. (૪૭-૪૮) વ્યવહાર પર રાજા અને સૈન્યનું દૃષ્ટાંત. નિશ્ચયથી જીવનું સ્વરૂપ ઃ ગાથા (૪૯) ચેતના લક્ષણવાળો જીવ રસ આદિ પુદ્ગલનાં લક્ષણોથી રહિત શાથી છે તે સકારણ બતાવ્યું છે. તેથી (૫૦-૫૫) વર્ણ, રૂપ, શરીર, સંસ્થાન આદિથી ગુણસ્થાન સુધી સર્વ જીવનાં નથી. વ્યવહારથી તે વર્ણાદિ જીવનાં છે, નિશ્ચયથી નથી : ગાથા (૫૬-૫૭) વ્યવહારનય પર્યાયાશ્રિત છે અને નિશ્ચયનય Jain Educationa International For Personal and Private Use Only પૃષ્ઠ ૪૩ ૪૬ ૪૯ ૫૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ [૨૦] વિષય દ્રવ્યાશ્રિત છે. દૂધ ને પાણીની જેમ સંયોગસંબંધે વર્ણાદિ જીવના છે, અગ્નિ ને ઉષ્ણતાની જેમ તાદાભ્ય સંબંધે જીવના નથી. (૫૮-૬૦) તે વ્યવહાર વિરોધી કેમ છે ? તે પર “માર્ગ લૂંટાય છે' એ દ્રષ્ટાંત. નિશ્ચયથી નાદાભ્ય સંબંધે વર્ણાદિ જીવમાં નથી ? ૫૭ ગાથા (૬૧) વર્ણાદિ મોક્ષમાં નથી તેથી તાદાત્મ સંબંધ નથી. (૬૨-૬૪) તેમ છતાં તાદાત્મ માને તો જીવદ્રવ્યનો લોપ થવાનો પ્રસંગ આવે. (૬૫-૬૬) ચૌદ જીવસ્થાન નામકર્મના ઉદયથી બનેલા પુદ્ગલ છે, જીવ નથી. (૬૭) તે પર ઘીના ઘડાનું દૃષ્ટાંત. (૬૮) તેવી જ રીતે મોહનીય કર્મના ઉદયથી થતાં ગુણસ્થાન પણ પુગલ છે, જીવ નથી. એમ બાકીનાનું પણ ઘટાવી લેવું. તે સર્વથી ભિન્ન જીવ. ચૈતન્યરૂપે અત્યંતપણે પ્રકાશે છે. ૨. કર્તાકર્મ અધિકાર અજ્ઞાનથી કર્તાકર્મની પ્રવૃત્તિ છે તે ભેદજ્ઞાનથી દૂર થાય છે. ૬૫ ગાથા (૬૯-૭૦) જ્યાં સુધી આત્મા અને ક્રોધાદિ આસવનો ભેદ ન જાણે ત્યાં સુધી અજ્ઞાની જીવ ક્રોધાદિમાં વર્તે તેથી કર્મ બાંધે (૭૧-૭૨) પરંતુ ભેદજ્ઞાન થતાં આત્માને શુદ્ધ અને આસવોને અશુચિ વિપરીત દુઃખકારણ જાણે ત્યારે ક્રોધાદિમાં ન વર્તે તેથી કર્મ ન બાંધે. (૭૩) જ્ઞાનસ્વરૂપ શુદ્ધભાવનો લક્ષ કરાવે છે. (૭૪) ક્રોધાદિ આસવરૂપ અશુદ્ધભાવ અને જ્ઞાનસ્વરૂપ શુદ્ધભાવનો વિવેક. એ જ્ઞાન અને આસવનિરોધનું સમકાલપણું છે. તે ભેદને શાની કેવી રીતે જાણે છે ? ગાથા (૭૫) કર્મ-નોકર્મના પરિણામને જીવ કરતો નથી. (૭૬-૭૮). જ્ઞાની સ્વપર પર્યાયને જાણે પણ પરરૂપે પરિણમે નહિ. (૯) પુદ્ગલ સ્વપર પર્યાયને ન જાણે પણ પરરૂપે પરિણમે નહિ. (૮૦-૮૨) જીવભાવના નિમિત્તે પુદ્ગલકર્મ પરિણમે અને પુદ્ગલ ૭૧ Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૮૦ [૨૧] વિષય કર્મોદયના નિમિત્તે જીવના ભાવ થાય. (૮૩) પરંતુ એક દ્રવ્ય અન્ય રૂપે થતું નથી તેથી નિશ્ચયથી આત્મા સ્વપરિણામનો જ કર્તાભોક્તા છે. નિશ્ચયથી પરનું કર્તાભોક્તાપણું માનવું તે અજ્ઞાન છેઃ ગાથા (૮૪) વ્યવહારનયથી આત્મા કર્તાભોક્તા છે. (૮૫-૮૬) આત્મા સ્વભાવે કરે છે તે જ રીતે પુલકર્મને કરે છે એમ માને તે ક્રિક્રિયાવાદી મિથ્યાદ્રુષ્ટિ છે. ક્રિક્રિયાવાદીપણાનું વિશેષ વ્યાખ્યાન : ગાથા (૮૭-૮૮) મિથ્યાત્વ અવિરતિ કપાય યોગ અજ્ઞાન જીવરૂપ અને અજીવરૂપ એમ બે બે ભેદે છે. (૮૯-૯૧) કર્મના નિમિત્તે ઉપયોગ અશુદ્ધભાવે પરિણમે તેનો કર્તા આત્મા છે. તે નિમિત્તે કર્મ બંધાય છે તેનો કર્તા પુદ્ગલ છે. (૯૨-૯૩) પરને આત્મા અને આત્માને પર માને તે અજ્ઞાની કર્મનો કર્તા થાય. એમ ન માને તે જ્ઞાની અકર્તા છે. (૯૪-૯૫) એક ઉપયોગ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રરૂપે પરિણમીને “હું ક્રોધાદિ છું' “હું ધર્માદિક છું' એમ માને : છે. (૯૬) એમ આત્માને પર અને પરને આત્મા માનતો અજ્ઞાનથી કર્તા થાય છે. (૬૭) પરંતુ પરને પર જાણનાર જ્ઞાની સર્વ પરકર્તાપણું છોડે છે. એ જ વાતને દૃષ્ટાંતથી સકારણ સિદ્ધ કરે છે ? ગાથા (૯૮) વ્યવહારી મનુષ્યોનું કથન-આત્મા ઘટપટ રથ કર્મ નોકર્મ આદિને કરે છે. (૯૯) જીવ પર દ્રવ્યને કરે તો તન્મય થાય. (૧૦૦) જ્ઞાની જ્ઞાનના કર્તા છે, અનિત્ય એવા યોગ અને ઉપયોગ માત્ર નિમિત્તપણે કર્તા છે. (૧૦૧) ગોરસ અધ્યક્ષનું દૃષ્ટાંત (૧૦૨) આત્મા તો પોતાના શુભાશુભ ભાવનો જ કર્તા અને ભોક્તા છે. (૧૦૩-૧૦૪) એક દ્રવ્ય અન્યના દ્રવ્યગુણરૂપે સંક્રમે નહિ તેથી આત્મા કર્મનો કર્તા નથી. (૧૦૫-૧૦૬) પરંતુ જીવભાવના નિમિત્તે Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ [૨] વિષય પુદ્ગલકર્મ પરિણમે છે તેથી ઉપચારથી કર્તા કહેવાય છે. જેમ યોદ્ધા યુદ્ધ કરે તે રાજા કરે છે એમ કહેવાય છે. (૧૦૭-૧૦૮) જેમ રાજા પ્રજાના ગુણદોષને કરે તેમ ઉપચારથી આત્મા કર્મનો કર્તા કહેવાય છે. કર્તા જીવ નથી તે વાસ્તવિક કર્તા કોણ? ઉત્તર ઃ ગાથા (૧૦૯-૧૧૨) મિથ્યાત્વાદિ ચાર પ્રત્યયો અને તેથી થતા ૧૩ ગુણસ્થાન પુલકર્મબંધના કર્તા છે. (૧૧૩-૧૧૫) જીવ ચેતન છે પ્રત્યયો જડ છે. એ બે એક નથી. સાંખ્ય મતવાદી દ્રવ્યને અપરિણામી માને છે તે પ્રત્યેઃ ૯૬ ગાથા (૧૧૬-૧૨૦) પુદ્ગલદ્રવ્ય સ્વયં પરિણામી છે. (૧૨૧૧૨૫) તેમ જીવદ્રવ્ય પણ સ્વયં પરિણામી છે. આત્મા પોતાના ભાવનો કર્તા છે ? ગાથા (૧૨૬-૧૩૧) જ્ઞાનમયભાવથી કર્મ બંધાતાં નથી. અજ્ઞાનમયભાવથી કર્મ બંધાય છે. જ્ઞાનીના જ્ઞાનમય અને અજ્ઞાનીના અજ્ઞાનમય સર્વે ભાવ થાય છે. સુવર્ણ અને લોખંડના ઘાટનું દૃષ્ટાંત. અશાનભાવથી કર્મ પરિણમે તેનો કર્તા જીવ નથી : ગાથા (૧૩૨-૧૩૬) અજ્ઞાનીને મિથ્યાત્વાદિ પ્રત્યયના નિમિત્તે કર્મવર્ગણા પરિણમે છે. (૧૩૭-૧૪૦) છતાં જીવનાં પરિણામ , પુદ્ગલથી ભિન્ન છે, પુદ્ગલનાં પરિણામ જીવથી ભિન્ન છે. તેથી નિશ્ચયનયથી જીવ કર્મનો કર્તા નથી. હવે નવિભાગથી સમજાવે છે : ૧૦૬ ગાથા (૧૪૧-૧૪૨) વ્યવહારથી જીવમાં કર્મ બદ્ધસ્કૃષ્ટ છે, નિશ્ચયથી નથી. જ્ઞાની એ બે નયપક્ષના વિકલ્પ મૂકીને આત્માનો અનુભવ કરે છે. ૧૦૩, Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ૧૨૨ [૨૩] વિષય પૃષ્ઠ નયાતીત એવા શાનીનું સ્વરૂપ : ગાથા (૧૪૩) જ્ઞાની બન્ને નયના કથનને જાણે પણ કોઈ એક પક્ષને ગ્રહણ ન કરે. (૧૪૪) બન્ને નયપક્ષથી પર સમયસારરૂપે પરિણમતા જ્ઞાની માત્ર સમ્યગ્દર્શનજ્ઞાન એવા બિરુદને મેળવે છે. ૩. પુણ્યપાપ-અધિકાર શુભાશુભ બન્ને કર્મ હેય છે : ૧૧૭ ગાથા (૧૪૫) હેતુ-સ્વભાવ-અનુભવ-આશ્રય એ ચાર પ્રકારે પુણ્ય પાપ વિષે ભેદ અભેદ. (૧૪૬-૧૫૦) પાપપ્રકૃતિઓ પુણ્યપ્રકૃતિઓ બન્ને બંધનકર્તા અને કુશીલ (અહિતકારી) જાણી તેમાં રાગ અને સંગ ન કરો. મોક્ષનું કારણ કર્મ નથી પણ જ્ઞાન છે : ગાથા (૧૫૧) જ્ઞાન, પરમાર્થ, સમય, સ્વભાવ આદિ એકાર્યવાચી છે. (૧૫-૧૫૩) અજ્ઞાન સહિત તપવ્રત પણ બંધનું કારણ છે, જ્ઞાન મોક્ષનું કારણ છે. (૧૫૪-૧૫૬) ઘણા મુનિઓ પણ પરમાર્થને મૂકીને વ્યવહાર ધર્મથી પુણ્યને ઇચ્છે છે. વિદ્વાન પરમાર્થને મૂકતા નથી તેથી મોક્ષ પામે છે. કર્મ અહિતકારી કેવી રીતે છે? ગાથા (૧૫૭-૧૫૯) કર્મ મોહેતુ-જ્ઞાનદર્શન ચારિત્ર-ને મલિન કરે છે. શ્વેતવસ્ત્રનું ડ્રષ્ટાંત (૧૬૦) કર્મ અનંત શક્તિમાન આત્માને બાંધીને-પરાધીન કરીને સંસારમાં ફેરવે છે તેથી કર્મ સ્વયં બંધન છે. (૧૬૧-૧૬૬) કર્મ મોક્ષહેતુને આવરણ કરે છે એમ જિનવરોએ કહ્યું છે. ૪. આસ્રવ અધિકાર આસવનું સ્વરૂપ * ગાથા (૧૬૪-૧૬૫) મિથ્યાત્વ અવિરતિ કષાય ને યોગ ઉદય આવે ૧૨૭ . ૧૩૨ Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ [૨૪] ૧૩૩ વિષય ત્યારે આત્મામાં તેનો પ્રતિભાસ થાય તે રૂપ જડ અને ચેતન પ્રત્યયો છે, તેથી જીવ રાગદ્વેષ મોહભાવે પરિણમે તે ભાવઆસવ અથવા હેતુ છે. જ્ઞાનીને આસ્રવ તથા બંધ શાથી નથી? ગાથા (૧૬૬-૧૬૮) જ્ઞાનીને રાગાદિ નથી તેથી આસવ તથા બંધ નથી, અજ્ઞાનીને છે. તે પર લોહચુંબક ને સોયનું દ્રષ્ટાંત, પક્વફળનું દૃષ્ટાંત (૧૬૯-૧૭૨) જઘન્ય જ્ઞાન ગુણે પરિણમતા જ્ઞાનીને અલ્પ બંધ છે, કેવલજ્ઞાન થતાં સાક્ષાત્ અબંધ થાય છે. સમ્યગૃષ્ટિ અબંધ શી રીતે છે? ૧૩૯ ગાથા (૧૭૩-૧૭૬) પૂર્વપ્રકૃતિ સત્તા ઉદયે છતાં જ્ઞાની અબંધ છે. બાલસ્ત્રીનું દ્રષ્ટાંત (૧૭૭-૧૭૮) રાગાદિ હેતુના અભાવમાં પ્રત્યયો બાંધી શકતા નથી. સમ્યકત્વ મે તો ફરી બંધ થાય છે ? ૧૪૩ ગાથા (૧૭૯-૧૮૦) પુરુષગૃહીત આહાર ઉદરાગ્નિના સંયોગથી પરિણમે તેમ જ્ઞાની સમ્યકત્વ વધીને રાગાદિ કરે તો પ્રત્યયોના સંયોગથી કર્મ પરિણમે. ૫. સંવર અધિકાર સંવરનો ઉપાય ભેદવિજ્ઞાન છે ? ગાથા (૧૮૧-૧૮૩) ક્રોધાદિ આત્મામાં ઝળકે છે છતાં તે ભિન્ન દ્રવ્ય હોવાથી ઉપયોગસ્વરૂપ આત્માથી જુદાં જ છે. આધાર આધેય સંબંધ પણ નથી. (૧૮૪-૧૮૫) અગ્નિતમ સુવર્ણ સુવર્ણપણાને છોડતું નથી તેમ કપાયયુક્ત છતાં આત્મા જ્ઞાનસ્વભાવને છોડતો નથી. એવા ભેદવિજ્ઞાનથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધાત્મપરિણતિથી સંવર થાય છે. કારણ કે (૧૮૬) આત્માને શુદ્ધ જાણે તે શુદ્ધાત્માને ૧૪૬ Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ [૨૫] વિષય લહે છે અને અશુદ્ધ જાણે તે અશુદ્ધાત્માને લહે છે. કેવા પ્રકારે સંવર થાય છે? ૧૫૦ ગાથા (૧૮૭-૧૮૯) કર્મ-નોકર્મ આદિ સર્વ પરભાવને ન ચિંતવતો આત્મા આત્માવડે આત્માને જ ધ્યાવતો એકત્વમાં સ્થિર થાય છે ત્યારે શુદ્ધ દર્શનજ્ઞાનમય સ્વાત્માને અનુભવે છે. એમ કરતાં અનુક્રમે મુક્ત થાય છે. કેવા ક્રમે સંવર થાય છે? ૧૫૨ 'ગાથા (૧૯૦-૧૯૨) આત્માને મિથ્યાત્વાદિના ભેદજ્ઞાનથી શુદ્ધાત્મામાં પરિણમે ત્યારે રાગદ્વેષાદિ ભાવાસવનો અભાવ થાય તેથી કર્મ આવતાં અટકે. એમ કર્મનો અભાવ થવાથી નોકર્મનો અભાવ થાય. તેથી સંસારનો અભાવ થાય. એમ કર્મ, નોકર્મ અને સંસારનું અટકી જવું એ રૂપ સંવર છે. ૬. નિર્જરા અધિકાર સમ્યગ્રુષ્ટિના ભોગ પણ નિર્જરા અર્થે છે : ૧પપ ગાથા (૧૯૩-૧૯૪) સમ્યવૃષ્ટિને ભોગ છતાં પણ દ્રવ્ય અને ભાવે નિર્જરા થાય છે. (૧૯૫) તેમાં, જ્ઞાનસામર્થ્ય : વિષવૈદ્યનું દ્રષ્ટાંત (૧૯૬) વૈરાગ્ય સામર્થ્ય : મઘવિરક્તનું દ્રષ્ટાંત, એ બે કારણ છે. (૧૯૭) સેવે પણ નથી સેવતા, કાર્ય કરનારનું વ્રષ્ટાંત. સમ્યગ્દષ્ટિ સ્વપરને ભિન્ન કેવી રીતે જાણે છે? ૧૫૯ ગાથા (૧૯૮) સામાન્યપણે ઉદિત કર્મને આત્માથી ભિન્ન જાણે. (૧૯) વિશેષપણે રાગ, દ્વેષ, કર્મ નોકર્મ આદિને ભિન્ન જાણે. (૨૦૦) એમ ભેદજ્ઞાનથી આત્માને જ્ઞાયક જાણતાં કર્મફળને હેય જ જાણે. (૨૦૧-૨૦૨) જેને પરમાણુ માત્ર પણ રાગ હોય તે શ્રુતકેવલી જેવા હોય તો પણ મિથ્યાદ્રષ્ટિ જ છે. માટે સંસાત્નો રાગ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ૧૬૮ [૨૬] વિષય મૂકીને સ્વરૂપ-પદની પ્રાપ્તિ કરો. તે પદ શું તે સમજાવે છે ગાથા [૨૩] આત્માનો સ્થિર એક ભાવ તે સ્વપદ છે. બાકીના ભાવો અપદ છે. [૨૦૪] પાંચ પ્રકારના જ્ઞાન પણ એ જ એક સ્વપદ છે. [૨૦૫] જ્ઞાનગુણ વડે સ્વપદની પ્રાપ્તિ છે. [૨૦૬] જ્ઞાનમાત્ર ભાવ એ જ સ્વપદ છે, બાકી સર્વ અપદ છે. શાની સર્વ પરિગ્રહ પર જાણી ઇચ્છતા નથી ? ગાથા [૨૦૭-૨૦૮] સ્વરૂપને જાણનાર પરિગ્રહને “મારાં' ન કહે. કહે તો તે રૂપ પોતે થાય. [૨૯] પરિગ્રહ છેદાઈ જાઓ વગેરે. તે મારાં નથી જ. [૨૧૦-૨૧૪] પુણ્ય પાપ અશન પાન આદિ પરિગ્રહને જ્ઞાની ઈચ્છતા નથી. ત્રણે કાળના ભોગ શાનીના પરિગ્રહ થતા નથી : ૧૭૧ ગાથા [૧૫] જ્ઞાનીને વર્તમાન ભોગમાં રાગભાવ નથી અને ભાવિ ભોગની આકાંક્ષા નથી. [૨૧૬-૨૦૧૭] વેદ્ય વેદક ભાવની અનવસ્થા હોવાથી ઇચ્છા નિરર્થક છે. મનમાં થતા અધ્યવસાનોમાં જ્ઞાનીને રાગ-ઇચ્છા નથી. જ્ઞાનીને કર્મબંધ નથી અને અજ્ઞાનીને છે તે શાથી? ૧૭૫ ગાથા [૨૧૮-૨૧૯] જ્ઞાની અને અજ્ઞાની બન્નેને કર્મઉદય છતાં રાગરહિત જ્ઞાની કર્મથી લેપાતા નથી, અજ્ઞાની લેપાય છે. [૨૨૦૨૨૩] શંખનું દ્રષ્ટાંત. [૨૨૪-૨૨૭] સકામભાવે કર્મ કરે તે ભોગ પામે, નિષ્કામભાવે કર્મ કરનાર મોક્ષ પામે. રાજસેવકનું દ્રષ્ટાંત. નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે ? ૧૮૦ ગાથા [૨૨૮] સમ્યગ્દર્શન પામી નિઃશંક થયેલા જ્ઞાની સાત ભયથી મુક્ત થઈ આત્મસ્વરૂપમાં અડોલ રહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૮૪ ૧૯૧ [૨૭] વિષય શાની સમ્યગ્દર્શનનાં આઠ અંગ સહિત હોય છે ? . ગાથા [૨૨૯] નિઃશંકિત. [૩૦] નિઃકાંક્ષિત. [૨૩૧] નિર્વિચિકિત્સક [૨૩૨] અમૂઢતૃષ્ટિ. [૩૩] ઉપગૂહનકારી. [૩૪] , સ્થિતિકરણયુક્ત. [૩૫] વાત્સલ્યભાવી. [૩૬] જિનજ્ઞાનપ્રભાવક. એમ આઠ અંગ સહિત હોવાથી જ્ઞાનીને નિર્જરા જ થાય છે. છે. બંધ અધિકાર રાગયુક્ત કર્મવડે લેપાય છે; રાગરહિતને બંધ નથી : ગાથા [૨૩૭-૨૪૬] અનેક પ્રકારનાં કાર્ય કરતાં મિથ્યાવૃષ્ટિ રાગસહિત છે તેથી લેપાય છે અને સમ્યવ્રુષ્ટિ તેવાં જ કાર્ય કરતાં રાગરહિત હોવાથી લેવાતા નથી. સ્નેહલિપ્ત અને સ્નેહઅલિપ્ત પુરુષનું દ્રષ્ટાંત. અધ્યવસાનના પ્રકાર. તે મિથ્યા શાથી છે ? ૧૯૬ ગાથા [૪૭] હું અન્યને મારું છું અન્ય મને મારે છે એવા અધ્યવસાન મિથ્યા છે. [૨૪૮-ર૪૯] કારણ, આયુક્ષયથી મૃત્યુ થાય છે એમ જિનવરોએ કહ્યું છે. [૨૫૦-૨૫૨] વળી હું અન્યને જિવાડું, અન્યવડે જીવું એ વિકલ્પો મિથ્યા છે કારણ આયુથી જીવ જીવે છે એમ સર્વજ્ઞ કહે છે. [૨પ૩-રપ૬] વળી કર્મ વડે જીવા દુઃખીસુખી થાય છે તેથી હું દુઃખીસુખી કરું કરવું વગેરે મિથ્યા વિકલ્પો છે. અધ્યવસાન પુણ્યપાપબંધનાં કારણ છે ? ગાથા [૨૫૭-૨૬૧] અધ્યવસાનો મિથ્યા છે અને પાપ કે પુણ્ય બંધનાં કારણ છે. [૨૬૨] જીવે મરે કે ન મરે પણ અધ્યવસાનથી બંધ છે એમ નિશ્ચયનયનો બંધ-સંક્ષેપ છે. પાપબંધ પુણ્યબંધના નિમિત્તરૂપ કયાં અધ્યવસાનો છે? ૨૦૧ ગાથા [૨૬૩-૨૬૪] હિંસાની જેમ અસત્ય, ચોરી, અબ્રહ્મ અને ૧૯ Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ [૨૮] વિષય પરિગ્રહના અધ્યવસાનથી પાપ બંધાય છે. અહિંસાની જેમ સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનાં અધ્યવસાનથી પુણ્ય બંધાય છે. [૨૬૫] બાહ્યવસ્તુ નિમિત્તરૂપ હોવાથી ત્યાગ કરાય છે. વંધ્યાપુત્રનું દ્રષ્ટાંત. પરંતુ બંધ તો અધ્યવસાનથી જ છે. ઈર્યાસમિતિવાળા મુનિનું દ્રષ્ટાંત. અધ્યવસાન મિથ્યા છે. જેને તે નથી તે જ્ઞાની છે : ૨૦૩ ગાથા (૨૬૬-૬૭) જીવોને હું દુઃખીસુખી કરું, બાંધું, મુક્ત કરું એ તારાં અધ્યવસાન નિરર્થક છે. કારણ અધ્યવસાનવાળા જીવો બંધાય છે અને મોક્ષમાર્ગે રહેલા મુકાય છે. (૨૬૮-૨૬૯) એમ જીવ પોતાને નર નારક તિર્યંચ દેવરૂપ માને છે અથવા પુણ્યવાન પાપી માને છે અથવા ધર્માસ્તિકાય આદિ શેયમાં એકરૂપ માને છે. એ સર્વ મિથ્યા અધ્યવસાન છે. (ર૭૦) જેને એ સર્વ અધ્યવસાન નથી તે મુનિ કર્મથી લેપાતા નથી. અધ્યવસાનનો અર્થ : ૨૦૭ ગાથા (૨૭૧) એ અધ્યવસાન શું છે ? ઉત્તર :- બુદ્ધિ, વ્યવસાય, મતિ, વિજ્ઞાન, અથવા ટૂંકામાં સંકલ્પવિકલ્પ એટલે અહંભાવ મમત્વભાવ એ સર્વ અધ્યવસાન છે. નિશ્ચયનય સર્વ વ્યવહારને શાથી નિષેધે છે? ગાથા (૨૭૨) વ્યવહારનયથી પરમાં એકતા મનાય છે. નિશ્ચયનય તેનો નિષેધ કરે છે. (૨૭૩) વ્રત સમિતિ ગુમિ શીલ ત૫ આદિ જિનઉપદિષ્ટ વ્યવહારધર્મ અભવ્ય પણ પાળે છતાં અજ્ઞાની મિથ્યાવૃષ્ટિ જ રહે છે. (૨૭૪-૨૭૫) તે અભવ્ય આગમ ભણે તથા ધર્મ કરે તે સર્વ પુણ્યબંધ-ભોગ નિમિત્તે હોય છે, કર્મક્ષય નિમિત્તે નથી. વ્યવહાર અને નિશ્ચયનો ભેદ ગાથા (૨૭૬) વ્યવહાર રત્નત્રય. (૨૭૭) નિશ્રય રત્નત્રય વગેરે. ૨૦૯ ૨૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ [૨૯] વિષય (૨૭૮-૨૭૯) નિશ્ચયનય આત્માને સ્ફટિક સમાન શુદ્ધ જાએ છે અને રાગાદિને ભિન્ન જુએ છે. જ્ઞાની નિશ્ચયને અનુસરે છે અને અધ્યવસાન કે રાગાદિમાં પરિણમતા નથી તેથી અબંધ રહે છે ઃ ગાથા (૨૮૦) જ્ઞાની રાગાદિના ઉદયમાં તેરૂપ પરિણમતાં નથી તેથી કર્મભાવના અકર્તા હોવાથી અબંધ છે. (૨૮૧-૨૮૨) પરંતુ જો રાગાદિમાં પરિણમે તો ફરી રાગાદિભાવના કર્તા થાય છે. જેથી કર્મ બંધાય છે. અધ્યવસાન અને રાગાદિને દ્રવ્ય-ભાવરૂપ સંબંધ છે ઃ ગાથા (૨૮૩-૨૮૫) દ્રવ્ય અને ભાવે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન સહિત હોય તે બંધાતા નથી તે સિવાય હોય તે બંધાય છે. (૨૮૬-૨૮૭) દ્રવ્ય છે તે ભાવનું કારણ છે. તે પર અધઃકર્મ ઉદ્દેશિક આહારનું દૃષ્ટાંત. જ્ઞાનીને અધ્યવસાન તથા રાગાદિ નથી તેથી તે બંધાતા નથી. ૮. મોક્ષ અધિકાર મોક્ષનો ઉપાય જાણી તે પ્રમાણે વર્તે તો મોક્ષ થાય ઃ ગાથા (૨૮૮-૨૯૦) બંધનબદ્ધનું દૃષ્ટાંત. (૨૯૧-૨૯૨) બંધનનું સ્વરૂપ અને તે છેદવાના ઉપાય જાણવા માત્રથી મોક્ષ નથી. (૨૯૩) પરંતુ યથાર્થ જાણીને પછી તે મુજબ બંધનને છેદે તો મોક્ષ થાય. પ્રજ્ઞા અથવા જ્ઞાનશક્તિ બંધ છેદવાનું હથિયાર છે : ગાથા (૨૯૪) જીવ અને બંધ પ્રથમ પ્રજ્ઞારૂપી છીણીથી ભિન્ન કરાય છે. (૨૯૫) પછી તે પ્રજ્ઞા વડે જ આત્મભાવને ગ્રહણ કરવો અને બંધભાવને તજવો. (૨૯૬-૨૯૯) તે કેવી રીતે ? પ્રજ્ઞાવડે ગ્રહણ કરાતો ચેતનાર તે હું છું અથવા પ્રજ્ઞા વડે ગ્રહણ કરાતો દ્રષ્ટા જ્ઞાતા તે હું છું. (૩૦૦) એમ પ્રજ્ઞાવડે આત્માને શુદ્ધ જાણે ને ગ્રહે તે Jain Educationa International For Personal and Private Use Only પૃષ્ઠ ૨૧૪ ૨૧૬ ૨૨૧ ૨૨૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ઉત્તર [30] વિષય પરભાવને પોતાના કેમ કહે ? અર્થાત્ સર્વ પરભાવને તજે છે. જે પરભાવને ન તજે તે અપરાધી બંધાય છે ? - ૨૩૩ ગાથા (૩૦૧-૩૦૩) ચોરનું વ્રત. (૩૦૫-૩૦૬) રાધનો અર્થ. જે આરાધક નથી તે અપરાધી છે. જે મોક્ષને સાધે છે તે નિરપરાધી છે. . પ્રતિક્રમણ આદિથી દોષ દૂર થાય છે તો પછી આરાધના શા માટે? ૨૩૬ ગાથા (૩૦૬-૩૦૭) પ્રતિક્રમણાદિ વિષકુંભ અને અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ કહ્યાં છે તે જ્ઞાનીની અપેક્ષાએ નિશ્ચયનયથી કહ્યાં છે. પરભાવ તજીને આત્મામાં સ્થિર રહેનારા જ્ઞાની નિર્દોષ ભૂમિકાને પ્રાપ્ત થયેલા આરાધક હોવાથી બંધાતા નથી. ૯. સવિશુદ્ધજ્ઞાન અધિકાર નિશ્ચયથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા ભોકતા નથી એ વાતને વિશેષે કરીને કહે છે. ગાથા (૩૦૮-૩૧૧) સુવર્ણના અલંકાર સુવર્ણથી ભિન્ન નથી તેમ જીવ અજીવના પરિણામ જીવઅજીવથી ભિન્ન નથી, તેથી ઉપાદાનપણે આત્મા પરથી ઉત્પન્ન થતો નથી કે પરને ઉત્પન્ન કરતો નથી, તેથી તે પુલકર્મનો કર્તાભોક્તા નથી. કર્મ અપેક્ષાએ કર્તા અને કર્તા અપેક્ષાએ કર્મ એમ ઉપચારથી છે. તે ઉપચાર પણ અશાન જનિત છે ? ગાથા (૩૧૨-૩૧૩) આત્મા અજ્ઞાન ભાવે પરિણમે ત્યારે પ્રકૃતિનિમિત્તે કર્મ બંધાય છે. (૩૧૪-૩૧૫) અજ્ઞાનજાનિત પ્રકૃતિસ્વભાવ છોડે ને જ્ઞાતાદ્રષ્ટા રહે તો કર્મ ન બંધાય અને મુક્ત થાય. (૩૧૬-૩૧૯) એ જ રીતે અજ્ઞાની કર્મનો ભોક્તા પણ થાય છે અને જ્ઞાની કર્મફળ જાણે પણ વેદતા નથી. (૩૧૯- . ૩૨૦) જ્ઞાનગુણ ચક્ષુ જેવો છે તે કર્મ, કર્મફળ વગેરેને જાણે ૨૪૨ ૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ [૩૧] વિષય પણ કરે વેદે નહિ. લૌકિક મત સાથે સરખામણી : ગાથા (૩૨૧-૩૨૩) લૌકિક માન્યતા, વિષ્ણુ જંગત રચે છે, એ જેમ મિથ્યા છે તેમ મુનિઓ એમ માને કે આત્મા દેહાદિ રચે છે તો તે પણ મિથ્યા છે. એમ પરદ્રવ્ય-ર્તાનો મોક્ષ શી રીતે થાય ? (૩૨૪૩૨૭) વ્યવહારથી મારું ગામ વગેરે કહેવાય છે પણ નિશ્ચયથી પરદ્રવ્ય આત્માના નથી છતાં તે આત્માના છે, આત્મા તેનો કર્તાભોક્તા છે એમ માનવું એ મિથ્યા છે. આત્મા ભાવકર્મનો કર્તા છે : ગાથા (૩૨૮-૩૩૧) પ્રશ્ન-મિથ્યાત્વપ્રકૃતિને આત્મા કરે છે, પ્રકૃતિ કરે છે કે બન્ને કરે છે કે પ્રકૃતિ પોતે જ પરિણમે છે ? ઉત્તર- એમ નથી. આત્મા અજ્ઞાનથી ભાવકર્મનો કર્તા થાય છે. તે નિમિત્તે કર્મ સ્વયં પરિણમે છે. સાંખ્યમતનું નિરાકરણ : ગાથા (૩૩૨-૩૪૪) આત્મા ભાવકર્મને પણ કરતો નથી, પ્રકૃતિ જ સર્વત્ર કર્તા છે વગેરે એકાન્ત માન્યતા યથાર્થ નથી. કારણ કે ભાવકર્મ આત્માનાં પરિણામ છે તે ચેતનરૂપ હોવાથી આત્મા તેનો કર્તા છે. ક્ષણિકવાદનું નિરાકરણ : ગાથા (૩૪૫-૩૪૮) જે કરે છે તે નાશ પામે છે તેથી અન્ય કરે છે અન્ય ભોગવે છે એવી એકાન્ત માન્યતા પણ યથાર્થ નથી કારણકે પર્યાય એક પછી એક નાશ પામે છે પણ દ્રવ્ય નાશ પામતુ નથી. તેથી પૂર્વકૃતફળનો ભોક્તા આત્મા પોતે જ થાય છે. હવે નયવિભાગથી સમજાવે છે ઃ ગાથા (૩૪૯-૩૫૫) શિલ્પીનું દૃષ્ટાંત. વ્યવહારનય ભિન્ન અને For Personal and Private Use Only Jain Educationa International પૃષ્ઠ ૨૫૧ ૨૫૪ ૨૫૮ ૨૬૩ ૨૭ : : - Page #35 -------------------------------------------------------------------------- ________________ [૩૨] વિષય "પૃષ્ઠ નિશ્ચયનય અભિન્ન કરણ-કાર્ય-ફળને દર્શાવે છે તેથી વ્યવહારથી આત્મા મનવચનકાયાના યોગ વડે દ્રવ્યકર્મને કરે ભોગવે છે એમ કહેવાય, પણ નિશ્ચયથી તો પોતાના ભાવવડે પોતાના ભાવોનો કર્તાભોક્તા કહેવાય છે. (૩૫૬-૩૬૫) જૈતિકાનું ડ્રષ્ટાંત. જેમ જૈતિકા (ખડીચૂનો) ભીંતથી ભિન્ન પોતારૂપે જ છે તેમ આત્મા જ્ઞાયક દર્શક સંવતપણે પરથી ભિન્ન પોતારૂપે જ રહે છે. એ નિશ્ચયનયનું કથન છે. વળી જેમ બેતિકા પોતાના શ્વેતગુણ વડે ભીંતને શ્વેત કરે છે તેમ આત્મા પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણથી પરદ્રવ્યને જાણેદેખે-ત્યાગે છે, એ વ્યવહારનયનું કથન છે. અજ્ઞાનથી રાગદ્વેષ થાય છે તેથી ભેદજ્ઞાન કરાવવા કહે છે : ૨૭૬ ગાથા (૩૬૬-૩૭૧) જડ વિષયોમાં, દ્રવ્યકર્મમાં તથા નોકર્મરૂપ શરીરમાં દર્શનજ્ઞાનચારિત્ર ગુણ નથી તેથી તે આત્માથી ભિન્ન છે. તેમાં રાગદ્વેષ કરવા યોગ્ય નથી. રાગદ્વેષ પણ જડ શબ્દાદિ વિષયમાં નથી, જીવના જ અનન્ય ભાવ છે તેથી જડ પદાર્થ રાગદ્વેષના કારણ નથી, એમ સમ્યવૃષ્ટિ જાણે છે. (૩૭૨) એક દ્રવ્ય અન્ય દ્રવ્યના ગુણને ઉપજાવી શકે નહિ તેથી રાગદ્વેષ થવામાં પર દ્રવ્યો કારણ નથી. અજ્ઞાન કારણ છે. તે અજ્ઞાન દૂર કરી રાગદ્વેષ મટાડવા આચાર્ય સમજાવે છે : ૨૮૧ ગાથા (૩૭૩-૩૮૨) અડદ્રવ્ય અને તેના ગુણપર્યાય જીવને તો કંઈ કહેતા નથી અને જીવ પણ પોતાનું સ્થાન મૂકીને તે પ્રત્યે જતો નથી એમ જાણવા છતાં મૂઢ અજ્ઞાની તેમાં શા માટે રાગદ્વેષ કરે છે ? પદ્રવ્યથી વિરમીને ઉપશમ કેમ પ્રાપ્ત કરતો નથી ? અજ્ઞાન દૂર કરી જ્ઞાનચેતના પ્રગટાવવા કહે છેઃ ૨૮૫ ગાથા (૩૮૩-૩૮૬) ભૂત શુભાશુભ ભાવોને પ્રતિક્રમતો, ભાવિ વિભાવોનું પ્રત્યાખ્યાન કરતો અને વર્તમાન કર્મઉદયને આત્માથી અત્યંત ભિન્નરૂપે આલોચતો જીવ પોતે જ જ્ઞાનચેતનારૂપ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૮૬ [૩૩] વિષય હવે અજ્ઞાનચેતના વિષે કહે છે : ગાથા (૩૮૭-૩૮૯) એક જ અજ્ઞાનચેતના કર્મચેતના અને કર્મફલચેતના એમ બેરૂપે થાય છે. એ રીતે ભવદુઃખબીજ આઠ કર્મ બંધાય છે તેથી છૂટવા (૧) કર્મસંન્યાસભાવના--મનવચનકાયાથી, કરવું કરાવવું અનુમોદવું એ રીતે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અને આલોચના-એ દરેકના ૪૯ ભેદ બતાવ્યા છે. (૨) કર્મફલસંન્યાસભાવના - ૧૪૮ કર્મપ્રકૃતિના ફળને હું ભોગવતો નથી, ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભોગવું છું. એવી ભાવના કરીને જીવ સદાને માટે જ્ઞાનચેતનામાં સ્થિર થાય છે. તે જ્ઞાનચેતના અથવા “જ્ઞાન” વિષે કહે છે : ૨૯૪ ગાથા (૩૯૦-૪૦૪) શાસ્ત્ર, શબ્દ, દેહનાં રૂ૫ રસ ગંધ વર્ણ સ્પર્શ તથા કર્મ તેમજ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કાલ આકાશ અને મનના પર્યાયરૂપ અધ્યવસાન એ સર્વ કંઈ જાણતા નથી તેથી જડ છે તે જ્ઞાન નથી. જ્ઞાયક જે જીવ છે તે જ જ્ઞાન છે. સમ્યગ્દર્શન, સંયમ, દીક્ષા અને શુભાશુભ ભાવ પણ જીવથી અભિન્ન હોવાથી તે પણ જ્ઞાન છે. એમ ભેદજ્ઞાન વડે નિર્વિકલ્પપણે પરિણમતાં જ્ઞાન અથવા જ્ઞાનચેતના પ્રગટ થાય છે. તે જ્ઞાનને દેહધારીપણું નથી તેથી આહાર પણ નથી ? ગાથા (૪૦૫-૪૦૭) જ્ઞાનસ્વરૂપ આત્મા જડરૂપ આહારને ગ્રહતો કે છોડતો નથી. લિંગ એટલે વેષ મોક્ષનું કારણ નથી : - 300 ગાથા (૪૦૮-૪૦૯) જ્ઞાનને દેહ જ નથી તેથી વેષ મોક્ષનું કારણ નથી. અનેક પ્રકારના મુનિવેષ અને ગૃહસ્થવેષ ધારણ કરી મૂઢ જન તે વેષને જ મોક્ષનો માર્ગ કહે છે. પરંતુ જિન પોતે સર્વ પ્રકારના વેષનું મમત્વ છોડીને દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગને આરાધે છે. (૪૧૦) દર્શનજ્ઞાનચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે. વેષ મોક્ષમાર્ગ નથી ૨૯૯ Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ [૩૪] વિષય પૃષ્ઠ એમ જિન કહે છે. તેથી આચાર્ય ઉપદેશ છે કે : ' ગાથા (૪૧૧) મુનિગૃહી વેષની મમતા મૂકીને હે ભવ્ય ! તું દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં આત્માને જોડ. (૪૧૨) તે મોક્ષમાર્ગમાં જ આત્માને સ્થાપ. તેમાં જ ધ્યાનરૂપ પ્રવૃત્તિ કર અને તેમાં જ સદા વિહાર કર, પરંતુ પરમાં ક્યાંય વિચરીશ નહિ. (૪૧૩) જેઓ આ પ્રકારે જ્ઞાન આરાધના ન કરતાં અનેક પ્રકારના મુનિલિંગ અને ગૃહસ્થલિંગ ધારીને તેની મમતા આગ્રહ કરે છે તેઓ સમયસારરૂપ આત્માને અનુભવતા નથી. હવે નય વિભાગથી અથવા સ્યાદ્વાદથી સમજાવે છે . ૩૦૬ ગાથા (૪૧૪) વ્યવહાર એ નિશ્ચયનું બહિરંગ સહકારી કારણ છે તેથી વ્યવહારથી અનેક પ્રકારના મુનિવેષ તથા ગૃહસ્થષ પણ મોક્ષમાર્ગ કહેવાય છે. પરંતુ નિશ્ચયથી તેમ ન કહેવાય. હવે સમામિ કરતાં આચાર્ય ગ્રંથ વાચનનું ફળ દર્શાવે છે: ૩૧૦ ગાથા (૪૧૫) જે કોઈ આ શ્રી સમયસાર ગ્રંથને કાળજીપૂર્વક વાંચીને, તેમાં કહેલા આત્મસ્વરૂપનું ભાવપૂર્વક મનન કરીને પછી તે સ્વરૂપમાં આત્માને નિર્વિકલ્પપણે સ્થાપન કરશે, તે ઉત્તમ મોક્ષસુખને અવશ્ય પામશે. ૧૦ પરિશિષ્ટ (૧) સ્યાદ્વાદપૂર્વક વસ્તુ (આત્મ) તત્ત્વની વ્યવસ્થા તથા (૨) . મોક્ષનો ઉપાય અને ઉપેય જે મોક્ષ તે વિષે સ્પષ્ટીકરણ કરી ટીકાકાર ગ્રંથ-સમાપ્તિ કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ [૩૫] ૧૦૦૧ પપ૧ ૫૦૧ ૫૦૧ મુંબઈ (દાતાઓની નામાવલ , આ આવૃત્તિના પ્રકાશનમાં નીચે મુજબ રકમ ભેટ મળી છે. તે બદલ આભાર માનવામાં આવે છે. ૧૧૦૧ શ્રીમદ્ રાજચંદ્ર જૈન ચેરિટેબલ ટ્રસ્ટ દિલ્હી ૧૦૦૧ | શ્રી સ્વ. પોપટલાલ નાથાલાલ શાહ મુંબઈ ૧૦૦૧ શ્રી ભાનુબેન વસનજી છેડા કચ્છ દેસલપુર શ્રી દોલતસિંહ હરિસિંહ વાંસદીયા કેલ્વીકુવા | શ્રી જુનાબેન ગિરધરભાઈ પટેલ બોરીયા શ્રી સુવાસબેન બાદરમલજી ચોપડા શિવાણા શ્રી રૂક્ષ્મણીબેન અમૃતલાલ મહેતા ૫૦૧ શ્રી વ્રજલાલ હિંમતલાલ ગાંધી મલાડ - ૫૦૧ શ્રી સ્વ. ભાઉલાલ મુનશી ભાટેના સ્મરણાર્થે હસ્તે રિદ્ધિ ચેતન શાહ આશ્રમ ૫૦૧ શ્રી મનીષભાઈ છોટુભાઈ વસા | શ્રી પુષ્પાબેન ભુરાલાલ શેઠ મુંબઈ ૫૦૧ | શ્રી મહેન્દ્રકુમાર ચીમનલાલ મહેતા મુંબઈ ૫૦૧ શ્રી વિમળાબેન જયંતિલાલ મહેતા મુંબઈ શ્રી મફતભાઈ ડી. પટેલ બોરસદ ૫૦૧ | શ્રી ચુનીલાલ મેનાદેવી જનહિત ટ્રસ્ટ હા. શ્રી મોહનલાલ જૈન જોધપુર ૫૦૧ શ્રી તારાબેન દિનુભાઈ પટેલ આશ્રમ શ્રી ચન્દ્રવદનભાઈ ડાહ્યાભાઈ ટ્રસ્ટ મુંબઈ શ્રી એક મુમુક્ષુબેન તરફથી મુંબઈ, ૫૦૦ શ્રી અરવિંદભાઈ એસ. ચોકસી બોરસદ પOO શ્રી પુખરાજજી ફોજમલજી જૈન તથા કુટુમ્બીજનો | આહીર | શ્રી સ્વ. હરખુબેન ધર્મચંદજી બંદા ચેરિટેબલ ટ્રસ્ટ હા. શ્રી. પ્રવીણભાઈ આહોર મુંબઈ ૫૦૧ ૫૦૦ ૫00 પ૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ [5] હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ "સ્વરૂપાનુસંધાનને વિષે આ પોમરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. શ્રીમદ રાજચંદ્ર હા.નો. ૨ પૃષ્ઠ ૪૫ નિશ્ચય’ને વિષે અકતા 'વ્યવહારને વિષે કર્તા, ઇત્યાદિ જે વ્યાખ્યાન ‘સમયસાર’ને વિષે છે, તે વિચારવાને યોગ્ય છે, તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે શાની છે. પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર પત્રાક ૩૭૮ ‘સમયસાર’ વાંચતાં પણ કેટલાક જીવોને એક બ્રહ્મની માન્યતારૂપ સિદ્ધાંત થઈ જાય છે. સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. જો એમ નથી વેરાગ્ય અને ઉપશમથી હીન થાય છે. -શ્રીમદ રાજચંદ્ર પત્રાંક પ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ [૩૭] શ્રીમદ્ કુંદકુંદાચાર્ય વિરચિત સમયસાર Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ સદ્ગુરવે નમોનમઃ શ્રીમત્યુંદકુંદાચાર્યવિરચિત શ્રી સમયસાર (સરળ સંક્ષિપ્ત અનુવાદ) ૧. જીવાજીવ અધિકાર અનુષ્ટુપ नमः समयसाराय स्वानुभूत्या चकासते । . चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे ॥१ ॥ સમયસાર-શુદ્ધાત્મા-ને મારા નમસ્કાર હો. તે શુદ્ધાત્મા કેવો છે ? (૧) ભાવ-સત્તા સ્વરૂપ છે, (૨) ચેતના સ્વભાવવાળો છે, (૩) સ્વાનુભૂતિથી પ્રકાશે છે, એટલે પોતાથી પોતાને પ્રત્યક્ષપણે જાણે છે અને (૪) પોતાથી ભિન્ન સર્વ જીવ-અજીવ ચરાચર પદાર્થોને તેના ત્રણે કાળના ગુણપર્યાય સહિત એક સમયે જાણે છે. નાસ્તિક આત્માનો અભાવ માને છે, તૈયાયિક આત્માને નિર્ગુણ માને છે, જૈમિનીય જ્ઞાનને સર્વથા પરોક્ષ માને છે અને મીમાંસક સર્વજ્ઞનો અભાવ માને છે; તે સર્વનું સમયસારનાં આ ચાર વિશેષણો વડે નિરાકરણ થાય છે. (કલશ ૧) Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર આ અધ્યાત્મગ્રંથ હોવાથી સર્વ કર્મ રહિત સર્વજ્ઞ વીતરાગ શુદ્ધાત્મા ઇષ્ટદેવ છે તેથી મંગલાચરણ કરતાં આદ્ય કલશમાં સમયસાર-શુદ્ધાત્મા-ને નમસ્કાર કર્યા છે. હવે બીજા કલશમાં સમ્યજ્ઞાનનો જયવાદ ગાય છે, કારણ કે આ વિશ્વરૂપી રંગભૂમિમાં જીવ અને અજીવ અનેક વેશ ધારણ કરીને જાણે નાટક કરી રહ્યાં છે, તેને જોનાર પ્રેક્ષક અજ્ઞાની તેમ જ જ્ઞાની બન્ને છે; અજ્ઞાની તે વેશને સાચા માનીને સંસારરૂપી નાટકમાં મોહ પામે છે, પરંતુ જે સમ્યજ્ઞાની છે, તે દ્રવ્યના મૂળ સ્વરૂપને ઓળખી લે છે અને એ રીતે સ્વપર-મોહનો નાશ કરે છે. તેથી સમ્યજ્ઞાનનો દરેક અધિકારના આરંભકલશમાં જયવાદ ગાયો છે. અનુષ્ટ્રપ अनंतधर्मणस्तत्त्वं पश्यंती प्रत्यगात्मनः । अनेकांतमयी मूर्तिनित्यमेव प्रकाशताम् ॥२॥ જેમાં અનેક અંત-ધર્મ છે એવું અનંત ભાવથી ભરેલું જે જ્ઞાન તથા સ્યાદ્વાદયુક્ત જે વચન તેની મૂર્તિ-સરસ્વતી-સર્વજ્ઞની વાણી અથવા તેને આધારે રહેલું જે સમ્યજ્ઞાન તે સદા જયવંત વર્તો. તે સમ્યજ્ઞાન અનંત ધર્મથી યુક્ત એવા આત્મતત્ત્વને પ્રત્ય-- પરદ્રવ્યથી અને પરદ્રવ્યના ગુણપર્યાયોથી ભિન્ન, તેમજ પરદ્રવ્યના નિમિત્તે થતા આત્માના વિકારોથી કથંચિત્ ભિન્ન-જાએ છે. અર્થાત્ સમ્યજ્ઞાન આત્માને દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મથી રહિત અને પોતાના અનંત ગુણો સહિત જુએ છે. તેવું જ્ઞાન નિરંતર પ્રકાશો. (કલશ ૨) ત્રીજા કલશમાં શ્રી અમૃતચંદ્ર આચાર્ય સમયસારગ્રંથની ભાષાટીકા કરવાના ફળને વિચારે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર માલિની परपरिणतिहेतोर्मोहनानोऽनुभावादविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः । मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमते र्भवतु समयसारव्याख्ययैवानुभूते: ॥३॥ નિશ્ચયથી શુદ્ધચૈતન્યમૂર્તિ એવું છે મારું સ્વરૂપ તેની જે અનુભવરૂપ પરિણતિ છે, તે વિભાવ પરિણતિનું કારણ એવા મોહ નામના કર્મના ઉદયથી નિરંતર અનુભવાતા રાગદ્વેષાદિ ભાવો સાથે વ્યાપીને કલ્માષિત-મલિન થઈ રહી છે, તેની આ સમયસારગ્રંથની વ્યાખ્યા કરવાથી પરમ વિશુદ્ધિ થાઓ. (કલશ ૩) - હવે શ્રી કુંદકુંદ આચાર્ય પ્રથમ મંગલસૂત્ર કહે છે - वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गई पत्ते । वोच्छामि समयपाहुडमिणमो सुयकेवलीभणियं ॥१॥ - છાયાનુવાદ - દોહરા ધ્રુવ અવિચલ અનુપમ ગતિ-પ્રાપ્ત સર્વ જે સિદ્ધ; જિંદી કહું કૃતધર-કથિત, શ્રી સમયસાર પ્રસિદ્ધ. ૧ પ્રથમ જ સ્વભાવભાવથી ઉત્પન્ન થયેલી હોવાથી ધ્રુવતાને અવલંબન કરનારી, અનાદિ પરભાવવશે થયેલ ચાર ગતિરૂપ પરિભ્રમણનો અંત આવવાથી અવિચલપણાને ધારણ કરનારી અને સંસારની કોઈ પણ ઉપમાથી વિલક્ષણ હોવાથી અનુપમ એવી જે સિદ્ધગતિ તેને પ્રાપ્ત થયેલા સર્વ અનંત સિદ્ધના સમૂહ કે જે સિદ્ધપણાથી સાધ્યરૂપ શુદ્ધાત્માના દર્પણસમાં સાક્ષાત્ આદર્શભૂત છે, તે સર્વ સિદ્ધોને વંદીને અર્થાત્ દ્રવ્યસ્તવન અને ભાવસ્તવનથી નિશ્ચયનયે તે સિદ્ધસ્વરૂપને સ્વપર આત્મામાં સ્થાપન કરીને - Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર અનાદિ અનંત એવું જે શ્રુતજ્ઞાન તેને પ્રકાશક, તથા શ્રુતકેવલીઓએ ઉપદેશદ્વારા આગમમાં કહ્યું છે તદનુસાર હોવાથી પ્રમાણ કરવાયોગ્ય, તેમજ અહંતુ પ્રવચનના અવયવરૂપ જે પ્રસિદ્ધ એવો આ શ્રી સમયસાર ગ્રંથ તેને સ્વપરના અનાદિ મોહને નાશ કરવા માટે કહું છું. એમ શ્રી કુંદકુંદ આચાર્ય મંગલપૂર્વક આત્માના અનુભવરૂપ ભાવવાચા અને શબ્દરૂપ દ્રવ્યવાચાથી ગ્રંથનું વ્યાખ્યાન શરૂ કરે છે. સમય તે શું? તેના ઉત્તરમાં કહે છે - जीवो चरित्तदंसणणाणट्ठिउ तं हि ससमयं जाण । पुग्गलकम्मपदेसट्टियं च तं जाण परसमयं ॥२॥ દર્શનજ્ઞાનચરિત્ર - સ્થિત, જીવ સ્વસમય વખાણ; પુદ્ગલકર્મપ્રદેશ - સ્થિત, તે પરસમય જ જાણ. ૨ - સમય એટલે આત્મા-જીવ. તે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમાં પરિણમે ત્યારે સ્વસમય અને પુદ્ગલ કર્મોદયમાં એકમેક થઈને પરિણમે ત્યારે પરસમય તરીકે ઓળખાય છે, એમ જાણો. તે આત્મા સદા (૧) ઉત્પાદવ્યયધુવયુક્ત પોતાના પરિણામાત્મક સ્વભાવમાં રહેલો હોવાથી સત્તાસહિત છે, (૨) ચૈતન્યસ્વરૂપ હોવાથી પ્રગટ જ્ઞાનદર્શનરૂપ નિર્મળ જ્યોતિવાળો છે, (૩) અનંત ધર્મોથી યુક્ત એકધર્મી હોવાથી પ્રગટ દ્રવ્ય છે, (૪) સહવર્તી તે ગુણ અને ક્રમવર્તી તે પર્યાય તે બન્ને સ્વભાવવાળો હોવાથી ગુણપર્યાયાત્મક છે, (૫) સર્વ પદાર્થોને જાણતાં તે આકારે વિશ્વરૂપ થવા છતાં તે એકરૂપ છે, (૬) આકાશદ્રવ્ય અવગાહનામાં સહકાર કરે છે, ધર્મદ્રવ્ય ગતિમાં સહકાર કરે છે, અધર્મદ્રવ્ય સ્થિતિમાં સહકાર કરે છે, કાળદ્રવ્ય વર્તનામાં સહકાર કરે છે અને પુદ્ગલદ્રવ્ય રૂપી Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર છે - એ દ્રવ્યોથી ભિન્ન સ્વભાવવાળા આત્માનું અસાધારણ લક્ષણ ચૈતન્યસ્વભાવ છે. આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને અનંત પુદ્ગલ તથા અન્ય અનંત જીવ એ છયે દ્રવ્યની વચ્ચે રહેવા છતાં ક્યારેય કોઈ બીજા દ્રવ્યમાં ભળી જતો નથી તેથી ટંકોત્કીર્ણ છે. " એવો જે જીવ પદાર્થ તે સમય છે. એક જ સમયે જાણે અને પરિણમે તે સમ્મતિ રૂતિ સમયઃ ! તે જ્યારે કેવલજ્ઞાનનું બીજ ભેદજ્ઞાન-વિવેકજ્યોતિ ઉત્પન્ન થતાં સર્વ પરદ્રવ્યથી નિવર્તીને દર્શનજ્ઞાનરૂપ પોતાના સ્વભાવમાં એકત્વપણે વર્તે છે, ત્યારે દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત થવાથી સ્વઆત્માને એક સાથે જાણતો અને પરિણમતો સ્વસમય કહેવાય છે; અને જ્યારે અનાદિ અવિદ્યારૂપી લતાનું મૂળ એવા મોહના ઉદયમાં પોતાના દર્શનજ્ઞાનચારિત્ર-સ્વભાવથી શ્રુત થઈને મોહરાગદ્વેષાદિ પરભાવમાં એકત્વપણે વર્તે છે ત્યારે પુદ્ગલકર્મપ્રદેશમાં સ્થિત થવાથી પરને એક સાથે જાણતો અને પરિણમતો પરસમય કહેવાય છે. એમ સમયનું વૈવિધ્ય પ્રગટ થાય છે. પરંતુ એવું દૈવિધ્ય પીડાકારી છે. एयत्तपिच्छयमओ समओ सव्वत्थ सुंदरो लोए । बंधकहा: एयत्ते तेण: चिसंवादिणी होई ॥३॥ સમય સર્વ એકવગત, સુંદર જગમાં જોય; બંધકથા એકત્રમાં વિસંવાદિની હોય. ૩. તે સમય શબ્દ સામાન્યપણે દરેક દ્રવ્યને લાગુ પડે છે, કારણ કે લોકમાં જેટલાં દ્રવ્ય છે તે સર્વ એકત્વપણે સ્વગુણ પર્યાયમાં પરિણમે છે. કોઈ પરગુણપર્યાયમાં પરિણમતાં નથી અને એ રીતે પોતાના ગુણપર્યાયમાં જ રહીને પરસ્પર ઉપકાર કરતાં સુંદર લાગે છે. જો Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર એમ ન હોય તો એક બીજામાં ભળી જવારૂપ સર્વસંકર-દોષનો પ્રસંગ આવે. આ પ્રમાણે બધાં દ્રવ્યો એકત્વમાં પ્રતિષ્ઠિત છે, ત્યાં જીવ નામના સમયની બંધકથા કરવી તેમાં વિસંવાદ એટલે વિરોધ આવે છે. તો પછી તે બંધકથાનું મૂળ જે પુદ્ગલ કર્મપ્રદેશમાં સ્થિત થવાપણું અને તેનું મૂળ, પરસમયથી ઊપજતું જે આત્માનું દૈવિધ્ય તે તો કેમ જ યોગ્ય હોય ? તેથી આત્માનું એકત્વ જ યથાર્થ છે. પરંતુ તે એકત્વગત આત્માની કથા સુલભ નથી. सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥४ ॥ શ્રુત પરિચિત અનુભૂત છે, કામભોગબંધ-વાત; કિંતુ ભિન્ન એકત્વની, કથા અલભ્ય, વિખ્યાત. ૪ મહા મોહરૂપ યોદ્ધાથી સમસ્ત સંસારી જીવો પરાધીન થઈને, તૃષ્ણાની અતિશયતાથી મૃગતૃષ્ણા જેવા વિષયસમૂહને ગ્રહણ કરતા અને તે જ વિષયો સંબંધી પરસ્પર ઉપદેશ કરતા હોવાથી બંધનું કારણ એવી કામભોગની કથા તો સર્વત્ર સુલભ છે. સર્વને તે સંબંધી અનંતવાર શ્રવણ, પરિચય ને અનુભવ થયેલ છે. પરંતુ નિર્મલ વિવેકરૂપ પ્રકાશથી પ્રગટ થતું આત્માનું એકત્વ, જે હંમેશાં અંતરમાં પ્રગટ છતાં કષાયચક્રમાં એકમેક થઈ જવાથી અત્યંત આચ્છાદિત થઈ રહેલ છે- કારણ કે પોતાને આત્મજ્ઞાન નથી અને આત્મજ્ઞાનીનો સંગ કરતો નથી તે સંબંધી પૂર્વે કદાપિ શ્રવણ, પરિચય અને અનુભવ થયેલ નથી, તેથી તે એકત્વની કથા સુલભ નથી, અર્થાત્ અલભ્ય અને મહત્વની છે. તેને જ દર્શાવવા કહે છે Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण । जदि दाएज पमाणं चुक्किज्ज छलं ण घेत्तव्वं ॥५॥ કહું એકત્વવિભક્ત એ, આગમાદિ અનુકૂળ; યથાર્થ તે નિર્ધારજો, ગ્રહણ મ કરજો ભૂલ. પ આત્મા શુદ્ધ સ્વરૂપમાં પરિણમે એવું એકત્વ અતિ દુર્લભ છે. માટે તે વિષે જ હું કહીશ, અહીં કર્તા પોતાની યોગ્યતા વિષે નિર્દેશ કરે છે; કે સર્વજ્ઞની વાણીની ઉપાસનાથી, સમસ્ત કુતર્કોને દૂર કરનાર પ્રબળ ન્યાયશક્તિના અવલંબનથી, આત્માનુભવી પરંપરા જ્ઞાની ગુરુના ઉપદેશથી અને નિરંતર વર્તતા સુંદર સ્વાનુભવથી જન્મ પામેલ જે કંઈ મારા આત્માનો પ્રભાવ, તેની સર્વ શક્તિપૂર્વક, પરભાવથી ભિન્ન શુદ્ધ આત્માને હું દર્શાવીશ. એ કાર્યની પ્રતિજ્ઞા કરું છું. જો હું યથાર્થ દર્શાવું તો સુજ્ઞજને પોતાના સ્વાનુભવથી કસીને પ્રમાણ કરવું; પરંતુ તે દર્શાવવામાં મારી કંઈ ભૂલ થાય તો તે દોષશોધક દુર્જનવત્ ગ્રહણ ન કરવી એમ કાર્યની મહત્તા અને પોતાની લઘુતા જણાવી. તે શુદ્ધ આત્મા કેવો છે ? તે કહે છે णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणओ दु जो भावो । एवं भांति सुद्धा णाओ जो सो उ सो चेव ॥६॥ ન પ્રમત્ત, અપ્રમત્ત ના, જે આ જ્ઞાયકભાવ; શુદ્ધનયે તે શુદ્ધ છે, શાતા એક સ્વભાવ. ૬ 2 જે આ સ્વતઃસિદ્ધ અનાદિ અનંત નિત્ય પ્રગટ નિર્મળ જ્યોતિરૂપ એક જ્ઞાયકભાવ છે, તે સંસારઅવસ્થામાં અનાદિ બંધપર્યાયની અપેક્ષાએ દૂધપાણીની સમાન કર્મપુદ્ગલની સાથે એકત્ર રહેવા છતાં, દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ શુદ્ધનયથી જોતાં Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર દુર્નિવાર એવા કષાયચક્રના ઉદયથી પ્રવર્તતા પુણ્યપાપજનક શુભાશુભભાવરૂપે સ્વભાવથી પરિણમતો નથી. તેથી પ્રમત્ત (૧ થી ૬ ગુણસ્થાનક) નથી, તેમજ અપ્રમત્ત (૭ થી ૧૪ ગુણસ્થનક) કહેવાયોગ્ય પણ નથી. એ રીતે શુદ્ધનયથી સર્વ અવસ્થામાં સર્વ પદ્રવ્યથી ભિન્નપણે વિચારતાં તે એક શુદ્ધ જ્ઞાતારૂપ જ છે. . . જેમ તૃણ, કાષ્ઠ આદિ બંધનને બાળતાં અને સુવર્ણના સિક્કાને તપાવતાં તે તે આકારે થવા છતાં એ દાહ્ય અને નિષ્કમાં રહેલા અગ્રિમાં ભેદ પડતો નથી તેમ પરને જાણતાં જ્ઞાન જોયાકારે થાય છે, છતાં શેયના ભેદથી જ્ઞાનમાં ભેદ પડતો નથી. અર્થાત્ પરને આધારે તેનું જ્ઞાતાપણું નથી, કારણ કે સ્વરૂપ પ્રકાશન અવસ્થામાં દીપકની સમાન પ્રકાશકપ્રકાશ્યની અભિન્નતા છે ત્યાં કર્તાકર્મનું અનન્યપણું હોવાથી આત્માનું જ્ઞાયકપણું સ્વભાવસિદ્ધ જ છે. દર્શન જ્ઞાન ચારિત્ર એવા ભેદરૂપ અશુદ્ધતા આત્મામાં છે? ઉત્તર - ववहारेणुवदिस्सइ णाणिस्स चरित्तं दंसणं णाणं । णवि जाणं ण चरित्तं ण दंसणं जाणगो सुद्धो ॥७॥ આત્માને વ્યવહારથી, દર્શન જ્ઞાન ચારિત્ર; નિશ્ચયથી નહિ ભેદ એ, જ્ઞાયક માત્ર પવિત્ર. ૭ કર્મબંધ સંબંધી અશુદ્ધભાવ આત્મામાં નથી એટલું જ નહિ, પરંતુ દર્શન જ્ઞાન ચારિત્ર એવા ભેદો પણ શુદ્ધ આત્મામાં નથી. અભેદ વસ્તુને સમજાવવા માટે તેને વ્યક્ત કરનારા અમુક ધર્મો દ્વારા વ્યવહારથી ભેદ પાડીને આચાર્ય અનિષ્ણાત શિષ્યને સમજાવે છે. પરંતુ નિશ્ચયથી તો અનંત ગુણપર્યાયથી યુક્ત મિશ્ર સ્વાદરૂપે અનુભવાતો આત્મા, સર્વ પ્રકારના ભેદથી રહિત એક અખંડ શુદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર જ્ઞાતારૂપ જ છે. તો પછી એકલો પરમાર્થ એટલે નિશ્ચયનય જ કહેવો જોઈએ? તેના ઉત્તરમાં દૃષ્ટાંતપૂર્વક વ્યવહારની આવશ્યકતા સમજાવે છે. जह णवि सक्रमणज्जो अणज्जभासं विणा उ गाहेडं 1 तह ववहारेण विणा परमत्थुवएसणमसकं ॥८ ॥ મ્લેચ્છ મ્લેચ્છભાષા વિના, સમજે નહિ ભાવાર્થ; તેમ વિના વ્યવહાર જન, સમજે નહિ પરમાર્થ. ૮ ki જેમ એક બ્રાહ્મણે કોઈ મ્લેચ્છને “સ્વસ્તિ’' કહીને આશીર્વાદ આપ્યો, ત્યારે તે શબ્દનો અર્થ ન સમજવાથી તે મ્લેચ્છ મેંઢાની જેમ ટગર ટગર જોઈ રહ્યો. પછી તે બ્રાહ્મણે મ્લેચ્છભાષામાં સ્વસ્તિનો અર્થ “ અમર રહો, કલ્યાણ હો” ઇત્યાદિ હોવાનું સમજાવ્યું, ત્યારે તે મ્લેચ્છની આંખમાં હર્ષનાં ઝળઝળિયાં આવ્યા, કારણ કે ‘સ્વસ્તિ’ શબ્દનો ભાવાર્થ તેના સમજવામાં આવ્યો. તેવી રીતે ‘આત્મા’ એટલું કહેવાથી જગતજનો ભાવાર્થ કંઈ સમજી શકે નહિ ને મેંઢાની જેમ ટગર ટગર જોયા કરે; પણ જ્યારે વ્યવહાર અને પરમાર્થ, માર્ગ દ્વારા સમ્યગ્ બોધને ધારણ કરનારા ધર્મધુરંધર આચાર્ય વ્યવહારના અવલંબનથી સમજાવે કે દર્શનજ્ઞાનચારિત્રમાં પ્રવર્તે તે આત્મા...ઇત્યાદિ, ત્યારે ભવ્ય જીવોને અંતરમાં આનંદ ઊભરાય છે. કારણ આત્મા સંબંધી સુંદર ભાવાર્થ તેમના લક્ષમાં આવે છે. એ રીતે પરમાર્થ સમજવા અર્થે વ્યવહારનો પ્રથમ દશામાં ઉપયોગ કરવા યોગ્ય છે. પરંતુ જેમ બ્રાહ્મણે મ્લેચ્છ થવાનું નથી તેમ વ્યવહારને ધ્યેયરૂપે અનુસરવાનો નથી. એમ વ્યવહારને પરમાર્થનું પ્રતિપાદકપણું કેવી રીતે છે? તે દૃષ્ટાંતથી કહે છે Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર जो हि सुएणहिगच्छइ अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुयके वलिमिसिणो भणति लोयप्पईवयरा ॥९॥ जो सुयणाणं सव्वं जाणइ सुयकेवलिं तमाहु जिणा । णाणं अप्पा सव्वं जह्या सुयकेवली तह्मा ॥१०॥ જે મૃતથી નિજ આત્મને, જાણે કેવલ શુદ્ધ; તેને “શ્રુતકેવલી' કહે, લોકપ્રદીપક બુદ્ધ. ૯ સર્વાગમને જાણતા, શ્રુતકેવલી જન જેહ; જ્ઞાન સર્વ છે આતમા, શ્રુતકેવલી પણ તેહ. ૧૦ મતિ શ્રુત અવધિ મન:પર્યય અને કેવલ એ પાંચ પ્રકારનાં જે જ્ઞાન છે, તે સર્વ આત્મા છે કે અનાત્મા? અનાત્મા કહો તો પુદ્ગલ, આકાશ આદિ અજીવને પણ જ્ઞાન થાય. તેથી જ્ઞાન એ આત્મા જ છે. શ્રુત પણ જ્ઞાનનો એક ભેદ હોવાથી શ્રુત એ આત્મા જ છે. તેથી જે શ્રુતરૂપ વિચારધ્યાને કરી કેવલ શુદ્ધ આત્માને સંપૂર્ણપણે જાણે તે નિશ્ચયથી શ્રુતકેવલી છે ને જે ચૌદપૂર્વ આદિ દ્રવ્યશ્રુતને સંપૂર્ણપણે જાણે, તે વ્યવહારથી શ્રુતકેવલી છે. એમ વ્યવહાર જ્ઞાન-જ્ઞાનીના ભેદથી માત્ર પરમાર્થને જ પ્રતિપાદન કરે છે. કારણ કે સર્વ શ્રુતજ્ઞાન અથવા આગમ ભણવાનો હેતુ માત્ર એક આત્મા જાણવો એ જ છે. વ્યવહારનયે અનુસરવાનો નથી એમ શા માટે કહ્યું? ઉત્તર:ववहारोऽभूयत्थो भूयत्थो देसिदो दु सुद्धणओ । भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो ॥११॥ અભૂતાર્થ વ્યવહાર છે, નિશ્ચયનય ભૂતાર્થ; ભૂતાર્યાશ્રિત જીવ તે, થાય સુદૃષ્ટિ કૃતાર્થ. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧. જીવાજીવ અધિકાર જેમ કે માટીવાળું પાણી પીનારા અનર્થને અનુભવે છે અને કોઈ તે પાણીમાં કાકફળ નાખીને પાણી નીતર્યું, પોતાનું પ્રતિબિંબ દેખાય તેવું થાય ત્યારે પીએ છે. તેમ વ્યવહારથી મોહિત થયેલા અજ્ઞાની, પ્રગટ થતા નાના પ્રકારના અશુદ્ધ ભાવોને અનુભવે છે અને ભૂતાર્થદર્શો તો પોતાની બુદ્ધિમાં શુદ્ધનયરૂપી કતફળ નાખીને, તે અનુસાર થતા બોધથી આત્મા અને રાગાદિ વિભાવપરિણામરૂપ કર્મભાવનો વિવેક કરે છે અને તેથી પ્રગટ થતા પોતાના આત્માકાર સહજ એક ગ્લાયકભાવને અનુભવે છે. એ રીતે જે ભૂતાર્થને આશ્રય કરે છે, તે આત્માને સમ્યક્ઝકારે શ્રદ્ધતાં સમ્યવ્રુષ્ટિ થાય છે, તેથી તે આત્માર્થને સાધે છે. માટે ભિન્ન આત્માનો અનુભવ કરનારાઓએ વ્યવહારનય અનુસરવાનો નથી. યથાવસર તે વ્યવહારનય પણ જરૂરનો છે :सुद्धो सुद्धादेसो णायव्वो परमभावदरिसीहिं । ववहारदेसिदा पुण जे दु अपरमे द्विदा भावे ॥१२॥ "શુદ્ધાદેશી શુદ્ધનય, જાણે જ્ઞાની રાજ; અપરમ ભાવસ્થિત જીવને, પણ વ્યવહારથી કાજ. ૧૨ નીચેની દશામાં વ્યવહારનય પણ ઉપયોગી છે. જેમકે સો ટચનું સોનું મળે તેને હલકા સોનાનું પ્રયોજન નથી, પરંતુ જ્યાં સુધી તેની પ્રાપ્તિ ન હોય ત્યાં સુધી નીચલી વાનીનું સોનું ગ્રાહ્ય છે. તેવી રીતે જેને શુદ્ધાત્માનો અનુભવ હોય તેને તો વ્યવહારનયનું પ્રયોજન નથી, પરંતુ જ્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ નથી ત્યાં સુધી તેને પ્રાપ્ત કરવામાં સહાયક એવો ભિન્ન ભિન્ન ભાવવાળો વ્યવહારનય જરૂરનો છે. આત્માનો અનુભવ કરવામાં નિશ્ચયનય ૧. શુદ્ધાદેશી-શુદ્ધ દ્રવ્યનું કથન કરનાર. ૨. અપરમભાવ-સાધક જીવ શુભ ભાવમાં હોય ત્યારે. Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર જરૂરનો છે. તીર્થ એટલે વ્યવહારધર્મના ભિન્ન ભિન્ન ઉપાય અને તીર્થફલ એટલે તત્ત્વ અથવા સ્વરૂપપ્રાપ્તિ. એ બે માટે બન્ને નયની જરૂર છે. તેથી કહ્યું છે કે ૧૨ जई जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह । एक्केण विणा छिज्जन तित्थं अण्णेण उण तच्चं ।। જો જિનમતને પ્રવર્તાવવા ઇચ્છતા હો તો વ્યવહાર અને નિશ્ચયમાંથી એકેયને ન મૂકો; કારણ કે વ્યવહાર વિના તીર્થનો લોપ થાય છે અને નિશ્ચય વિના તીર્થફલનો લોપ થાય છે. માલિની उभयनयविरोधध्वंसिनि स्यात्पदांके जिनवचसि रमंते ये स्वयं वांतमोहाः । सपदि समयसारं ते परं ज्योतिरुच्चैरनवमनयपक्षाक्षुण्णमीक्षत एव જિનવચન બન્ને નયના વિરોધને મટાડનાર સ્યાત્પદથી અંકિત છે. તે સ્યાદ્વાદયુકત જિનવચનમાં જે રમે છે, તેઓ શીઘ્ર દર્શનમોહનો નાશ કરીને અન્ય મતોથી ખંડિત ન થઈ શકે એવા ૫૨મજ્યોતિરૂપ સનાતન સમયસારને અવશ્ય જાએ છે. (કલશ ૪) માલિની व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हंत हस्तावलंब: तदपि परममर्थं चिच्चमत्कारमात्रं परविरहितमंतः पश्यतां नैष किंचित् ॥५ ॥ વ્યવહારનય નીચેનાં પગથિયા પર પગ મૂકનારા માટે Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર ૧૩ અવલંબન યોગ્ય છે પણ તે ખેદની વાત છે, કારણ કે પરભાવથી રહિત ચૈતન્યચમત્કારરૂપ પરમ પદાર્થને અંતરમાં અનુભવ કરનારાને તે વ્યવહારનય જરા પણ અવલંબન યોગ્ય નથી. (કલશ ૫). આ પ્રમાણે પ્રથમની ૧૨ ગાથા આ સમયસાર ગ્રંથની પીઠિકા અથવા પ્રસ્તાવના રૂપ છે. અને ૧૩ મી ગાથામાં ગ્રંથની વિષયસૂચી આપી છે, તેના વિસ્તારરૂપે બાકીનો ગ્રંથ છે. જે સંક્ષેપરુચિ જીવ હશે તે તો માત્ર પીઠિકા વાંચીને જ આત્માના અનુભવરૂપ સ્વલક્ષને પામી જશે અને જે વિસ્તારરુચિ જીવ હશે તે સંપૂર્ણ ગ્રંથનું મનન કરીને પછી તે લક્ષને પામી શકશે. પ્રથમ નવતત્ત્વ વિષે કલશ કહે છે આ શાર્દૂલવિક્રીડિત एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यांतरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं तन्मुक्त्वा नवतत्त्वसंततिमिमामात्मायमेकोस्तु नः ॥६॥ શુદ્ધનયથી એકત્વમાં રહેલા અને પોતાના જ ગુણ પર્યાયોમાં વ્યાપેલા એવા પૂર્ણજ્ઞાનઘન સ્વરૂપ આત્માનો જે અનુભવ છે, તે સમ્યગ્દર્શન છે અને તે જ આત્મા છે; માટે નિશ્ચયનયથી નવતત્ત્વના વિસ્તારને મૂકીને એક આ ભિન્ન અનુભવાતો આત્મા જ અમને હો. (કલશ ૬) અનુરુપ अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत् । नवतत्त्वगतत्त्वेपि यदेकत्वं न मुंचति ॥७॥ Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી સમયસાર શુદ્ધનયને આધીન ભિન્ન આત્માની જ્યોતિ નવ તત્ત્વમાં એકરૂપે જ પ્રકાશે છે. અર્થાત્ શુદ્ધનયના અવલંબને આત્માનો લક્ષ થાય છે. પરના સંબંધને બતાવનાર વ્યવહારનય છે. (લશ ૭) भूयत्वेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च । आसवसंवरणिजरबंधो मोक्खो य सम्मत्तं ॥१३॥ દે સમ્યકત્વ ભૂતાર્થગત, જીવ અજીવ પુણ્ય પાપ; આસવ સંવર નિર્જરા, બંધ મોક્ષ એ આપ. ૧૩ આ નવતત્વને સ્યાદ્વાદપૂર્વક યથાર્થ સમજતાં સમ્યફદર્શન પ્રગટ થાય છે. કારણ કે તીર્થપ્રવૃત્તિ નિમિત્તે વ્યવહારનયથી આ નવતત્ત્વનું ભેદ પાડીને કથન કરાય છે, પરંતુ નિશ્ચયનયથી તે નવે તત્ત્વમાં એક આત્મતત્ત્વ જણાય છે. તે આત્મતત્ત્વને એક શુદ્ધ સ્વરૂપના લક્ષે જોતાં આત્મભાન લક્ષણવાળી આત્માનુભૂતિ પ્રગટ થાય છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવતત્ત્વ જીવ-અજીવના સંયોગજનિત છે. તેથી એ નવ તત્ત્વનો જીવ ને અજીવ એ બે તત્ત્વમાં સમાવેશ થાય છે. વિકારી થવા યોગ્ય તે જીવ અને વિકાર કરનાર તે અજીવ, એ બેના સંયોગથી પુણ્ય તથા પાપ તત્ત્વ બનેલાં છે. એ રીતે જેમાં આસવ થાય છે તે આસાવ્ય જીવ અને જે પુદ્ગલ વર્ગણા આસવે છે તે આસાવક અજીવ, એ બેના સંયોગથી આસ્રવ તત્ત્વ બનેલું છે. તેમજ સંવાર્ય-સંવારક, નિર્જ-નિર્જરક, બંધ્ય-બંધક, મોગ્યમોચક રૂપે એ દરેક તત્ત્વ જીવ-અજીવના સંયોગથી બનેલાં છે. વ્યવહારનય સંયોગજન્ય ભાવને ગ્રહણ કરે છે, તેથી આ નવતત્ત્વ જીવઅજીવના અનાદિ બંધપર્યાયથી જોતાં ભૂતાર્થ એટલે યથાર્થ છે. પરંતુ નિશ્ચયથી એક જીવસ્વભાવના લક્ષે જોતાં અભૂતાર્થ છે. કારણ કે નિશ્ચયનય જીવના પરિણામને ચેતનરૂપ અને અજીવના Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ - ૧૫ ૧. જીવાજીવ અધિકાર પરિણામને અચેતનરૂપ સર્વથા ભિન્ન જાએ છે. તેથી નિશ્ચયનયથી વિચારતાં આ નવે તત્ત્વમાં અજીવથી ભિન્ન સદા અમ્મલિત એક જીવદ્રવ્યનો જ લક્ષ કરાય છે. શુદ્ધ નિશ્ચયનય દ્રવ્યના શુદ્ધ પર્યાયનો જ લક્ષ કરે છે, તેથી શુદ્ધનયથી વિચારતાં સર્વ અવસ્થામાં માત્ર એક શુદ્ધ સ્વરૂપે પ્રકાશિત આત્માનો અંતરમાં અનુભવ કરાય છે. એ રીતે જે શુદ્ધાત્માનો અનુભવ છે, તે જ આત્મજ્ઞાન છે; અને આત્મજ્ઞાને છે તે જ સમ્યગ્દર્શન છે. અનુભવમાં ત્રણે અભિન્ન છે. તેથી નિશ્ચયનયથી નવતત્ત્વને જાણતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અથવા ભૂતાર્થગત એટલે વ્યવહાર અને નિશ્ચયનયથી સ્યાદ્વાદ રીતે નિર્ણય કરીને યથાર્થ અનુભવપૂર્વક આ નવતત્ત્વને જાણતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. એમ નવતત્ત્વનો નિર્દેશ કરીને આત્મહત્ત્વનો લક્ષ કરાવતાં જીવ અધિકારની શરૂઆત કરવા કલશ કહે છે. જીવ અધિકાર ૧૪ થી ૩૮ ગાથા સુધી છે. ત્યારપછી અજીવ અધિકાર ૩૯ થી ૬૮ ગાથા સુધી છે. ઉપરની પીઠિકા તથા સૂચિ સહિત બન્ને અધિકાર મળીને જીવાજીવ અધિકાર બનેલો છે. માલિની चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरूपं प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम् ॥८॥ જુદી જુદી વાનીના સોનાના મણકાની માળામાં દરેકમાં શુદ્ધ સોનાનો લક્ષ કરાય છે, તેમ આ નવે તત્ત્વમાં ઘણા કાળથી ગુપ્ત રહેલું જે આત્મતત્ત્વ તે નિશ્ચયના અવલંબનથી ઉપર મુજબ જુદું Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી સમયસાર પડાય છે. એ સતત વિવિક્ત એકરૂપ શુદ્ધાત્મજ્યોતિનો હે ભવ્યો ! તમે પ્રતિસમય અનુભવ કરો. (કલશ ૮) હવે સર્વ અવસ્થામાં એકત્વપણે પ્રકાશિત આત્માને જાણવાનો ઉપાયરૂપ જે પ્રમાણ-નય-નિક્ષેપ છે, તે પણ નિશ્ચયનયથી જોતાં અભૂતાર્થ છે. તે કહે છે: આત્માનો જ્ઞાન ગુણ છે, તે પ્રમાણ કહેવાય છે. તેમાં મતિશ્રત, ઇન્દ્રિય અને મન દ્વારા થતાં હોવાથી, પરોક્ષ પ્રમાણ છે; અવધિ-મન:પર્યવ દેશપ્રત્યક્ષ અને કેવલ સકલપ્રત્યક્ષ પ્રમાણ છે. આ પ્રમાણરૂપ જ્ઞાનના ભેદો તથા જ્ઞાતા, જોય ને જ્ઞાન (પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ) રૂપ ભેદો એ સર્વ, વિકલ્પરૂપ ભેદદ્રષ્ટિથી જોતાં, ભૂતાર્થ છે. પરંતુ એક અખંડ જીવસ્વભાવનો અનુભવ કરતાં એ સર્વ અભૂતાર્થ છે. તેમ જ નય પણ ઘણા છે. તેમાં જે મુખ્યત્વે મૂળ દ્રવ્યસ્વભાવનો લક્ષ કરાવે તે દ્રવ્યાર્થિક નય અને જેમાં પર્યાયની પ્રધાનતા હોય તે પર્યાયાર્થિક નય એ બે મુખ્ય નય છે. તે નયો દ્રવ્ય-પર્યાયથી ભેદ પાડીને આત્માનો વિચાર કરવામાં ભૂતાર્થ છે, પરંતુ દ્રવ્ય-પર્યાયના ભેદ રહિત એક અખંડ વસ્તુમાત્ર જીવસ્વભાવનો અનુભવ કરવામાં અભૂતાર્થ છે. તેવી રીતે નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ એ ચાર-અનુક્રમે સંજ્ઞા, પ્રતિક, ભૂતભાવિ પર્યાય અને વર્તમાન પર્યાયને કહેનાર-નિક્ષેપવડે વસ્તુનો વિચાર કરાય છે. તે નિક્ષેપચક્ર વસ્તુને ભિન્ન ભિન્ન લક્ષણથી વિચારવામાં ભૂતાર્થ છે, પરંતુ સર્વ અન્ય લક્ષણથી રહિત માત્ર સ્વલક્ષણયુક્ત એક અખંડ જીવસ્વભાવનો અનુભવ કરવામાં અભૂતાર્થ છે. એમ પ્રમાણ, નય, નિક્ષેપ એ સર્વ ભેદોમાં અખંડ એક આત્મતત્ત્વજ પ્રકાશે છે. અર્થાતુ નિશ્ચયથી એક શુદ્ધાત્માનો લક્ષ થતાં એ સર્વ લય પામે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર માલિની उदयति न नय श्रीरस्तमेति प्रमाणं क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम् । किमपरमभिदध्मो धाम्नि सर्वंकषेऽस्मिननुभवमुपयाते भाति न द्वैतमेव ॥ ९ ॥ આત્માના સર્વવ્યાપી પ્રકાશમાં નયોની શોભા પ્રગટ થતી નથી, પ્રમાણ અસ્ત પામે છે અને નિક્ષેપચક્ર કોણ જાણે ક્યાંય જતું રહે છે. વધારે શું કહીએ ? આત્માનો અનુભવ થતાં સર્વ વિકલ્પો વિલય પામે છે, તેથી આત્મા સિવાય બીજું, દ્વૈતરૂપ કંઈ ભાસતું નથી. (કલશ ૯) ૧૭ અહીં કોઈ વિજ્ઞાન અદ્વૈતવાદી-વેદાંતી કહે કે એ રીતે પરમાર્થથી તો અદ્વૈતનો જ અનુભવ થયો અને અમારો મત પણ એ જ છે, તો પછી તમે વિશેષ શું કહો છો ? તેનો ઉત્તર આપે છે, કે તમારા મતમાં સર્વેથા અદ્વૈત માને છે. એમ સર્વથા માનતાં બાહ્યવસ્તુનો અભાવ જ થઈ જાય અને તે તો પ્રત્યક્ષ વિરોધ છે. જૈનમાં નયવિવક્ષા છે, તે બાહ્યવસ્તુનો લોપ કરતી નથી. શુદ્ધાત્માના અનુભવથી વિકલ્પ મટી જાય છે. તેવો અનુભવ કરાવવા માટે શુદ્ઘનયનું કથન છે. જો બાહ્યવસ્તુ (પ્રમેય)નો લોપ કરવામાં આવે તો આત્મા (પ્રમાતા)નો પણ લોપ થાય અને તેથી શૂન્યતાનો દોષ આવે, એમ એકાંતવાદથી વસ્તુસ્વરૂપની સિદ્ધિ બની શકતી નથી અને વસ્તુસ્વરૂપની યથાર્થ સિદ્ધિ વિના શુદ્ધ અનુભવ ક૨વામાં આવે તો તે પણ મિથ્યા અનુભવ ઠરે છે. એ રીતે સ્યાદ્વાદ પૂર્વક શુદ્ઘનય ઉદય થવાનો છે તે સૂચવવા કાવ્ય કહે છે - Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર ઉપજાતિ आत्मस्वभावं परभावभिन्नमापूर्णमाद्यंतविमुक्तमेकम् । विलीनसंकल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोऽभ्युदेति ॥१०॥ આત્માનો સહજ સ્વભાવ છે તે સર્વ પરભાવથી ભિન્ન છે અને પોતાના ગુણોથી ભરપૂર છે, અનાદિ અનંત મુક્ત છે, એક અદ્વૈત સર્વ સંકલ્પવિકલ્પની પરંપરાથી રહિત છે; એવા આત્મસ્વભાવને પ્રકાશક શુદ્ધ નિશ્ચયનય ઉદય થાય છે. (કલશ ૧૦) શુદ્ધ નિશ્ચયનય આત્માને કેવો જાએ છે? તે કહે છે - जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णयं णियदं । अविसेसमजुत्तं तं सुद्धणयं वियाणीहि ॥१४॥ અનુબદ્ધસ્કૃષ્ટાન્ય ને નિયત, અવિશેષ અસંયુક્ત; દેખે જે નય આત્મને, તે નય શુદ્ધ પ્રયુક્ત. ૧૪ જે નય આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત અનુભવે છે તે શુદ્ધ નિશ્ચયનય છે. વ્યવહારનયથી જોતાં આત્મામાં બદ્ધપ્રુષ્ટાદિ ભાવો દેખાય છે, પરંતુ નિશ્ચયનયથી જોતાં આત્મામાં તે ભાવો દેખાતા નથી. તે આ પ્રકારે – આર્યા અબદ્ધસ્પષ્ટ અનન્ય, નિયત અવિશેષ અસંયુક્ત; જળકમળ મૃત્તિકા, સમુદ્ર સુવર્ણ ઉદક-ઉષ્ણ.” જેમ પાણીમાં રહેલું કમળ વાસ્તવિક રીતે પાણીથી બંધાયેલું કે સ્પર્શાવેલું નથી, તેમ આત્મા દ્રવ્યકર્મ નોકર્મમાં એકમેકપણે એકત્ર રહેવા છતાં વાસ્તવિક રીતે કર્મ અને દેહાદિથી બંધાયેલો કે Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર ૧૯ સ્પર્શાયેલો નથી. જેમ કુંભારના ચાક ઉપર ફરતો માટીનો પિંડ જુદા જુદા આકારે થવા છતાં વાસ્તવિકપણે અનન્ય એટલે માટીરૂપે જ રહે છે, તેવી રીતે ચારગતિરૂપ સંસારચક્રમાં ફરતો આત્મા નરનારકાદિ પર્યાયોને ધારણ કરવા છતાં નિશ્ચયથી તો અનન્ય એટલે આત્મારૂપે જ રહે છે. જેમ સમુદ્ર ભરતીઓટ અવસ્થાવાળો છતાં ખરી રીતે પોતાની નિયત મર્યાદાને ઓળંગતો નથી, તેવી રીતે આત્મા નાનાં મોટાં શરીરના આકારે થવા છતાં નિશ્ચયથી તો પોતાના નિયત અસંખ્યાતા પ્રદેશોથી લેશ પણ વધતો ઘટતો નથી. જેમ સુવર્ણમાં ભારે, પીળો, ચીકણો વગેરે ગુણોને આધારે ભેદ પડવા છતાં વાસ્તવિક રીતે સુવર્ણ ભેદરહિત છે, તેવી રીતે આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોના આધારે ભેદ પડવા છતાં વાસ્તવિક રીતે આત્મા ભેદરહિત-અવિશેષ છે, જે પાણી અગ્નિના સંયોગથી ઉષ્ણ થવા છતાં વાસ્તવિકપણે સ્વભાવથી તો તેથી જાદું શીતળ જ છે, તેમ આત્મા કર્મના ઉદયને કારણે રાગાદિ વિભાવમાં પરિણમવા છતાં નિશ્ચયથી તો સહજ સ્વભાવે સ્વયં બોધબીજસ્વભાવ રૂપ, રાગાદિથી ભિન્ન અસંયુક્ત જ છે. અર્થાત્ વ્યવહારનયથી જોતાં આત્મામાં બદ્ધસૃષ્ટાદિ ભાવો રહેલા છે; પરંતુ નિશ્ચયનયથી જોતાં આત્મા તેથી રહિત છે. માલિની न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी स्फुटमुपरितरंतोऽप्येत्य यत्र प्रतिष्ठाम् । अनुभवतु तमेव द्योतमानं समंतात् जगदपगतमोहीभूय सम्यक्स्वभावम् ॥११॥ જેમાં આ બદ્ધસૃષ્ટાદિ ભાવો સ્પષ્ટપણે ઉપર તરી આવતા છતાં સ્થાનને પામતા નથી, એવા આત્માના જળહળજ્યોતિસ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી સમયસાર સમ્યક સ્વભાવને જગત મોહરહિત થઈને અનુભવ કરો ! (કલશ ૧૧) શાર્દૂલવિક્રીડિત भूतं भान्तमभूतमेव रभसानिर्भिद्य बंधं सुधी - .. र्यातः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् । आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं नित्यं कर्मकलंकपंकविकलो देवः स्वयं शाश्वतः ॥१२॥ ભૂત, ભાવિ અને વર્તમાન બંધને શીધ્ર ભેદીને અને મોહને બળપૂર્વક હઠાવીને આ સમ્યવ્રુષ્ટિ જો અંતરમાં કોઈ આશ્ચર્યકારી અનુભવ કરે, તો જેનો મહિમા અનુભવગમ્ય છે એવો આત્મા પ્રગટ થઈને સ્થિર રહે છે; તે સદા કર્મકલંકરૂપ કીચડથી રહિત શાશ્વત દેવ પોતે જ છે. (કલશ ૧૨) | વસંતતિલકા ___ आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या ज्ञानानुभूतिरियमेव किलेति बुद्धवा । आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकंपमेकोऽस्ति नित्यमवबोधघनः समंतात् ॥१३॥ શુદ્ધનયથી જે આત્માનો અનુભવ છે, તે જ્ઞાનનો જ અનુભવ છે, એમ વાસ્તવિક જાણીને સર્વવંદ્વભાવથી રહિત એક, નિત્ય, સંપૂર્ણ જ્ઞાનઘન-સ્વરૂપ એવો આ આત્મા આત્મામાં પ્રવેશ કરીને સ્થિર રહે છે. (ક્લશ ૧૩) जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं । 'अपदेससुत्तमझं पस्सदि जिणसासणं सव्वं ॥१५॥ ૨. મહેલ - દ્રવ્યશ્રુત સુત્ત - ભાવકૃત Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર ૨૧ જે અબદ્ધપૃષ્ટાદિમય, દેખે આતમ શુદ્ધ; તે જિનશાસન જાણતા, દ્રવ્ય ભાવ અવિરુદ્ધ. ૧૫ ' ઉપર કહ્યા મુજબ અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા આત્માનો જે અનુભવ છે તે સંપૂર્ણ શબ્દાત્મક દ્રવ્યશ્રુત અને તદનુસાર જે જ્ઞાન અથવા અનુભવ થાય તે રૂપ ભાવશ્રુત-એમ દ્રવ્ય અને ભાવથી અવિરોધપણે સંપૂર્ણ શ્રુતજ્ઞાન અથવા જિનશાસનનો અનુભવ છે. એમ આત્માનું શુદ્ધ સ્વરૂપ સામાન્ય (દ્રવ્ય)ના આવિર્ભાવ અને વિશેષ (પર્યાય)ના તિરોભાવરૂપે અનુભવમાં આવે છે; પરંતુ અજ્ઞાની અને આસક્ત જીવોને તેનો લક્ષ થતો નથી. તે આ રીતે -- જે શાક વગેરેમાં લુબ્ધ છે, તે મીઠાવાળી જુદી જુદી વાનીઓમાં ભિન્ન ભિન્ન વિશેષ સ્વાદને અનુભવે છે. પરંતુ તે દરેકમાં મીઠાનો સ્વાદ સામાન્ય છે, તે તેને જાદો અનુભવમાં આવતો નથી, પરંતુ જે લુબ્ધ નથી તેને મીઠાનો સામાન્ય સ્વાદ ખ્યાલમાં આવે છે. તેમ જે શેયમાં લુબ્ધ છે, તેને આત્માની કર્મસંયોગસહિત વિશેષ અવસ્થાનો જ અનુભવ થાય છે અને જે શેયમાં લુબ્ધ નથી થતા, તેમને તે અશુદ્ધ કર્મસહિત અવસ્થામાં પણ આત્માનું સ્વરૂપ શુદ્ધજ્ઞાનઘન આત્મા અનુભવમાં આવે છે. પૃથ્વી अखंडितमनाकुलं ज्वलदनंतमंतर्बहि - महः परममस्तु नः सहजमुद्विलासं सदा । चिदुच्छलननिर्भरं सकलकालमालंबते यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम् ॥१४॥ જે અખંડિત છે, અનાકુળ છે, અનંત છે, અંતરંગમાં Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૨. શ્રી સમયસાર જ્ઞાનદર્શનથી અને બહિરંગમાં યોગની ચેષ્ટાથી પ્રકાશે છે, સહજ છે, સદા ગુણપર્યાયરૂપે પરિણમે છે, ઊછળતા ચૈતન્યના પર્યાયોરૂપ - મોજાંઓથી ભરપૂર છે, મીઠાની કાંકરીની જેમ સર્વદા લીલાયુક્ત એક રસને અવલંબન કરે છે, તે પરમ તેજ અમને પ્રાપ્ત હો! (કલશ ૧૪) - અનુષ્પ एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः । साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम् ॥१५॥ સિદ્ધિને ઇચ્છનારા સાધકોએ આ જ્ઞાનઘન એક શુદ્ધ આત્મા સાધ્ય (કાર્ય સમયસાર) અને સાધક (કારણ સમયસાર) એમ બે પ્રકારે નિત્ય ઉપાસવો જોઈએ. (કલશ ૧૫) રત્નત્રય એ સાધકભાવ છે તેને ભેદભેદ રૂપે કહે છે :• दंसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं । ताणि पुण जाण तिण्णि वि अप्पाणं चेव णिच्छयदो ॥१६॥ દર્શન જ્ઞાન ચરિત્ર નિત, સેવ્ય સાધુને માન; નિશ્ચયથી ત્રણ રન એ, આત્મા એક જ જાણ. ૧૬ જે ભાવથી આત્માની સાથે-સાધનરૂપે સિદ્ધિ થાય તે ભાવથી તે નિત્ય ઉપાસવા યોગ્ય છે એમ વિચારીને, આત્મસાધક સાધુએ દર્શનજ્ઞાનચારિત્ર નિત્ય ઉપાસવાયોગ્ય છે એમ ઉપદેશ કરાય છે. એ દર્શનશાનચારિત્ર પણ નિશ્ચયથી જોતાં એક જ આત્મારૂપ છે. જેમ કે દેવદત્તની શ્રદ્ધા, દેવદત્તનું જ્ઞાન ને દેવદત્તનું આચરણ એ ત્રણે દેવદત્તના સ્વભાવ સિવાય બીજે ક્યાંય નથી, તેમ દર્શનજ્ઞાનચારિત્ર એ રત્નત્રય અભેદ દ્રષ્ટિથી જોતાં આત્મા સિવાય બીજે કયાંય નથી. તેથી એક આત્મા જ ઉપાસવાયોગ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર ૨૩ અનુષ્ટ્રપ दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयं । मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः ॥१६॥ આત્મા પોતે એક છતાં દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ પ્રકારે પરિણમે છે. એમ પ્રમાણદૃષ્ટિથી દ્રવ્યપર્યાયને સાથે જોતાં આત્મા એક સાથે અમેચક (ભેદ રહિત) છે અને મેચક (ભદવાળો) પણ છે. મેચક એટલે પચરંગી-ભેદવાળો. (કલશ ૧૬) અનુરુપ दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्त्वतः । एकोऽपि त्रिस्वभावत्वाद् व्यवहारेण मेचकः ॥१७॥ परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः । सर्वभावांतरध्वंसि स्वभावत्वादमेचकः ॥१८॥ દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ પ્રકારે પરિણમતો આત્મા, એક છતાં ત્રણ સ્વભાવવાળો હોવાથી વ્યવહારથી મેચક છે; નિશ્ચયથી તો પ્રગટ જ્ઞાયક જ્યોતિરૂપ સર્વ પરભાવથી મુક્ત એક સ્વભાવવાળો હોવાથી અમેચક છે. (કલશ ૧૭-૧૮) અનુરુપ आत्मनश्चिंतयैवालं मेचकामेचकत्वयोः । दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा ॥१९॥ આત્મા વિષે મેચક અમેચકની ચિંતા ન કરો; કારણ કે દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ સાધ્યની સિદ્ધિ છે, બીજી રીતે નથી. (કલશ ૧૯) એ જ વાતને બે ગાથામાં દૃષ્ટાંતદ્વારા કહે છે -- Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि । तो तं अणुचरदिं पुणो अत्थत्थीओ पयत्तेण ॥ १७ ॥ एवं हि जीवराया णादव्वो तह य सद्दहेदव्वो । अणुचरिदव्वो य पुणो सो चेव दु मोक्खकामेण ॥१८॥ રાજા' જાણી કોઈ નર, જેમ કરે શ્રદ્ધાન; ધન-અર્થી સેવા વિષે, ધરે પછી પ્રણિધાન. ૧૭ જીવરાજને જાણવો, તથા શ્રદ્ધવો તેમ; આચરવો સ્થિરતા કરી, મોક્ષાર્થીએ એમ. ૧૮ ૨૪ જેમ કોઈ ધનાર્થી રાજાને જાણે છે, ને તેને સેવવાથી ધન મળશે એવી શ્રદ્ધા ખાતરી થાય પછી તેની સેવા કરે છે, તેવી રીતે મુમુક્ષુએ અનેક ભાવોમાંથી, પરમ વિવેકરૂપી કુશળતાવડે, આ આત્મપરિણતિ છે એમ જીવરૂપ રાજાને જાણવો, પછી તે યથાર્થ જ છે અને તેને સેવવાથી મોક્ષ થશે એવી શ્રદ્ધા ખાતરી કરવી અને પછી તે સ્વરૂપપરિણતિમાં સ્થિર રહેવારૂપે તે જીવરાજાની સેવા કરવી. એ જ રીતે સાધ્ય એવા મોક્ષની સિદ્ધિ છે, બીજી રીતે નહીં. જો કે બાલગોપાલ સર્વેને ‘હું છું હું છું” એમ અહંપ્રત્યયી જ્ઞાન હોય છે, પરંતુ તે મોહરહિત અન્ય દ્રવ્યથી ભિન્નપણે આ મારી આત્માનુભૂતિ છે એ પ્રકારે હોતું નથી. તેથી અંતરમાં અનુભવાતા મિશ્ર ભાવોમાંથી ૫૨મ વિવેકજ્ઞાન વડે મોહને હઠાવીને, આત્માને ભિન્ન ન જાણે ત્યાં સુધી આત્માની સાચી શ્રદ્ધા પણ થતી નથી; કારણ કે ગધેડાના શીંગડાનો જેમ અભાવ છે તેમ જ્ઞાન વિના શ્રદ્ધાનો અભાવ છે અને સમસ્ત પદાર્થોથી ભિન્ન એવા આત્માના જ્ઞાન અને શ્રદ્ધાના અભાવમાં આત્મપરિણતિમાં સ્થિરતા કરવારૂપ ચારિત્ર પણ પ્રગટ થઈ શકતું નથી. તેથી જ્ઞાનદર્શનચારિત્રથી જ સાધ્યની સિદ્ધિ છે, બીજી રીતે નહીં. For Personal and Private Use Only Jain Educationa International Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર ૨૫ માલિની कथमपि समुपात्तत्रित्वमप्येकताया अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम् । सततमनुभवामोऽनंतचैतन्यचिहूं । न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः ॥२०॥ કોઈ અપેક્ષાએ ત્રણરૂપ હોવા છતાં જે એકતાને તજતી નથી એવી આ આત્મજ્યોતિ નિર્મળ પ્રકાશે છે. તે અનંત ચૈતન્ય લક્ષણવાળી છે. તેને અમે નિરંતર અનુભવીએ છીએ. ખરેખર એ રીતે જ સાધ્યની સિદ્ધિ છે, બીજી રીતે નથી. (કલશ ૨૦) આત્મા જ્ઞાન સાથે તાદાભ્યરૂપ હોવાથી તે પોતાને ઉપાસે જ. તો પછી આત્માને ઉપાસવાનો ઉપદેશ શા માટે ? એમ કોઈ શંકા કરે તેના ઉત્તરમાં કહે છે કે એમ નથી. જ્ઞાનતાદાત્મ છતાં જ્યાં સુધી સ્વયં કે પરના ઉપદેશથી આત્મજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી તે ઉપાસના થઈ શક્તી નથી. તેથી જેમ સૂતેલો માણસ પોતાની મેળે કે કોઈના જગાડવાથી જાગે નહીં ત્યાં સુધી અજાગૃત રહે છે, તેમ જ્ઞાનપ્રાપ્તિનું કારણ ન મળે ત્યાં સુધી જીવ અપ્રતિબુદ્ધ રહે છે. એમ અપ્રતિબુદ્ધ (અજ્ઞાનરૂપી ઊંઘમાં પડેલો બહિરાત્મા) કયાં સુધી રહેશે? તેના ઉત્તરમાં ભેદજ્ઞાનનું સ્વરૂપ કહે છે : कम्मे णोकम्मह्मि य अहमिदि अहकं च कम्मणोकम्मं । जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव ॥१९॥ દેહ-કર્મમાં હું અને, તે મારાં અવિરુદ્ધ એ બુદ્ધિ રહે ત્યાં સુધી, ચેતન અપ્રતિબુદ્ધ. ૧૯ Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ર૬ શ્રી સમયસાર જેવી રીતે ઘડાના સ્પર્શરસગંધવર્ણાદિ રૂપ ભાવમાં અને વચ્ચે પહોળો, ગોળાકાર વગેરે આકારમાં આ ઘડો છે, અને ઘડામાં સ્પર્શરસાદિ ભાવ અને વચ્ચે પહોળો, ગોળાકાર વગેરે આકાર છે, એમ વસ્તુ ને તેના ગુણોની અભેદતારૂપ અનુભૂતિ છે; તેવી રીતે અંતરંગ મોહાદિ કર્મ અને બહિરંગ દેહાદિ નોકર્મરૂપ પગલપરિણામોમાં હું છું અને તે કર્મ-નોકર્મ આત્મામાં છે, એમ જ્યાં સુધી અભેદતારૂપ અનુભૂતિ છે, ત્યાં સુધી આત્મા અપ્રતિબદ્ધ છે. પરંતુ દર્પણમાં અગ્નિની વાળા દેખાય છે ત્યાં જેમ સ્વપરને પ્રતિભાસ કરનારી સ્વચ્છતા દર્પણની છે અને ઉષ્ણતા ને જવાળા અગ્નિની છે, તેવી રીતે જ્યારે કોઈ વખતે ભેદજ્ઞાનથી જણાશે કે અરૂપી આત્મા તો પરને ને પોતાને જાણવારૂપ જ્ઞાનમાત્ર છે, અને કર્મ-કર્મ પુદ્ગલનાં છે ત્યારે તે પ્રતિબદ્ધ થશે. ' માલિની कथमपि हि लभंते भेदविज्ञानमूलामचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा । Mकुरवदविकाराः संततं स्युस्त एव ॥२१॥ કોઈ પણ પ્રકારે જેઓ ખરેખર પોતાથી કે પરના ઉપદેશથી ભેદવિજ્ઞાનનું મૂળ એવા અચલિત અનુભવને મેળવે છે તેઓ, પ્રતિબિંબિત થયા છે અનંત પદાર્થોના સ્વભાવ જેમાં એવા, દર્પણ સમાન અવિકાર હંમેશાં રહે છે. અર્થાત દર્પણમાં પદાર્થો પ્રતિબિંબિત થવા છતાં દર્પણને જેમ ભાર કે ઉષ્ણતા આદિ વિકાર થતો નથી, તેમ આત્મા શેયને જોવા જાણવા છતાં રાગાદિ રહિત અવિકાર રહે છે ! (કલશ ૨૧) Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર તે અપ્રતિબદ્ધ શાથી ઓળખાય છે ? તે કહે છે अहमेदं एदमहं अहमेदस्सम्हि अस्थि मम एदं । आसि मम पुव्वमेदं एदस्स अहंपि आसि पुव्वं हि । होहिदि पुणो ममेदं एदस्स अहंपि होस्सामि ॥२१॥ एयत्तु असंभूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थ जाणंतो ण करेदि दु तं असंमूढो ॥२२॥ સચિત્ અચિત્ કે મિશ્ર દ્રવ્ય, પ્રત્યક્ષ કે પરરૂપ; હું તે ને તેનો જ હું, તે મારાં મજરૂ૫. ૨૦ ભૂતકાળમાં પણ થયાં, મારાં હું એ રૂપ; થાશે વળી ભવિષ્યમાં, હું તેનો તદ્રુપ. ૨૧ મિથ્યા આત્મવિકલ્પ બહુ, એમ કરે સંપૂઢ; પણ જાણે ભૂતાર્થને, તે ન કરે અસંમૂઢ. ૨૨ જેમ અગ્નિ એ જ ઇંધન છે અને ઇંધન એ અગ્નિ છે, વળી અગ્નિનું ઇંધન છે અને ઇંધનનો અગ્નિ છે, ભૂતકાળમાં તેમ હતું ને ભવિષ્યમાં તેમ થશે એમ મિથ્યા વિકલ્પ કરનારા અજાણ તરીકે ઓળખાય છે; તેમ હું આત્મા સચિત્ અચિત કે મિશ્ર પરદ્રવ્યરૂપ છું અને પરદ્રવ્ય તે આત્મા છે, વળી મારાં પરદ્રવ્ય છે અને પરદ્રવ્યનો હું છું, ભૂતકાળમાં તેમ હતું અને ભવિષ્યમાં તેમ થશે એમ મિથ્યા વિકલ્પ કરનાર અપ્રતિબુદ્ધ તરીકે ઓળખાય છે. પરંતુ જેમ અગ્નિ બંધન નથી ને ઇંધન અગ્નિ નથી, વળી અગ્નિનું બંધન નથી અને ઈધનનો અરિ નથી, ભૂતકાળમાં તે જુદાં હતાં ને ભાવિમાં પણ જાદાં હશે, ત્રણે કાળ અગ્નિ તે અગ્નિ છે અને બંધન તે ઈધન છે એમ સત્ય વિકલ્પ કરનાર જાણકાર તરીકે ઓળખાય છે; તેમ હું આત્મા સચિત્ અચિત કે મિશ્ર Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર પરદ્રવ્યરૂપ નથી અને પરદ્રવ્ય તે આત્મા નથી, વળી મારાં પરદ્રવ્ય નથી અને પરદ્રવ્યનો હું નથી, ભૂતકાળમાં આત્મા ને પરદ્રવ્ય ભિન્ન હતાં અને ભાવિમાં ભિન્ન જ રહેશે, ત્રણે કાળ આત્મા તે આત્મા અને પરદ્રવ્ય તે પરદ્રવ્ય છે એમ સત્ય સમજણ કરનાર પ્રતિબુદ્ઘ તરીકે ઓળખાય છે. ૨૮ એ રીતે જગતના સર્વ જીવો મોહનિદ્રામાંથી જાગે અને આત્મજ્ઞાનનો અનુભવ કરે એવી ભાવના દર્શાવે છે : માલિની त्यजतु जगदिदानीं मोहमाजन्मलीनं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत् । इह कथमपि नात्मानात्मना साकमेक: किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम् ॥ २२ ॥ અનાદિ સંસાર કાળથી જેમાં લીનતા કરી છે, એવા મોહને જગત હવે તો તજે અને આત્માના રસિયા મહાત્માઓને જે પ્રિય છે એવા શુદ્ધ આત્મજ્ઞાનનો સ્વાદ લે ! કારણ કે આ જગતમાં આત્મા કોઈ પણ કાળે, કોઈ પણ સ્થળે અનાત્મદ્રવ્ય સાથે તાદાત્મ્યપણે એકરૂપ થઈ શકતો નથી. (કલશ ૨૨) અપ્રતિબુદ્ધને જાગૃત કરવા પ્રયત્ન કરે છે : अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पुग्गलं दव्वं । बद्धमबद्धं च तहा जीवो बहुभावसंजुत्तो ॥ २३ ॥ सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्चं । कह सो पुग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं ॥२४॥ जदि सो पुग्गलदव्वीभूदो जीवत्तमागदं इदरं । तोसत्तो वत्तुं जे मज्झमिणं पुग्गलं दव्वं ॥२५॥ Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર અજ્ઞાનથી મોહિતમતિ, બહુ વિભાવયુત જીવ; પુદ્ગલ બદ્ધ-અબદ્ધને, કહે ‘મારાં' દૈવ. ૨૩ જીવ સદા ઉપયોગમય, સર્વજ્ઞજ્ઞાને દીઠ; પુદ્ગલમય શે થાય કે, “પુદ્ગલ મારાં” ઇષ્ટ ? ૨૪ જીવ પુદ્ગલમય બને, જડમાં થાય જીવત્વ; તો કહે પુદ્ગલ દ્રવ્યને, ‘આ મારાં' એ શક્ય. ૨૫ ૨૯ પ્રતિસમય ઉદયમાં આવતા અનંત કર્મના સંયોગથી થતા વિભાવભાવોના અનુભવથી, લાલવસ્તુના સંસર્ગથી થયેલા લાલસ્ફટિક સમાન, આત્માના મૂળ ગુણોને ભૂલીને મોહથી તે વિભાવોને જ જે આત્મા માને છે અને પરદ્રવ્યને “મારાં' કહે છે એવા અપ્રતિબુદ્ધને જાગૃત કરવા ઠપકો આપે છે : હે દુરાત્મા ! આત્મઘાતી ! તૃણ સહિત મોદક ખાનારા અવિવેકી હાથીની જેમ એવો મિશ્ર અનુભવ કરવો તું છોડ. ભગવાને નિર્મળ જ્ઞાનથી આત્માને નિત્ય ઉપયોગ લક્ષણવાળો સ્પષ્ટપણે કહ્યો છે તે પુદ્ગલમય શી રીતે થયો ? કે જેથી તું આ પુદ્ગલ મારાં છ એમ કહે છે ! મીઠાનું પાણી અને પાણીનું મીઠું થાય છે, તેમ આત્મા પુદ્ગલ બને અને પુદ્ગલ આત્મા બને તો પુદ્ગલ મારાં છે એમ કહી શકાય. પરંતુ તેમ આત્મા કોઈ કાળે પુદ્ગલ નથી થતો કે પુદ્ગલ આત્મા સાથે એકરૂપ થતું નથી. જેમ અંધકારથી પ્રકાશ ભિન્ન છે, તેમ ઉપયોગરૂપ આત્મા અનુપયોગી જડથી સદા ભિન્ન જ છે. તેથી પ્રસન્ન થા અને સ્વયં આત્મદ્રવ્યને જાણીને ‘આ મારું છે'' એમ અનુભવ કર. માલિની : અયિ થપિ મૃત્લા તત્ત્વૌતુહી સન્ अनुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्त्तम् । For Personal and Private Use Only Jain Educationa International Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર पृथगथ विलसंतं स्वं समालोक्य येन त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम् ॥२३॥ અરે ભાઈ ! કોઈ પણ પ્રકારે મરીને પણ (પર્યાય દ્રષ્ટિનો ત્યાગ કરીને) આત્માને જાણવાની ઉત્કંઠાથી એક મુહૂર્ત માત્ર, શરીરનો પાડોશી રહીને અનુભવ કર. તો તરત જ પુદ્ગલથી ભિન્ન પ્રકાશતું એવું પોતાનું સ્વરૂપ તું જોઈશ અને તારો પુદ્ગલ સાથે એકતા માનવારૂપ મોહ દૂર થશે. (કલશ ૨૩) અહીં અપ્રતિબદ્ધ શંકા કરે છે. जदि जीवो ण शरीरं तित्थयरायरियसंथुदी चेव । सव्वावि हवदि मिच्छा तेण दु आदा हवदि देहो ॥२६॥ મિથ્યા સ્તુતિ ગુરુ-દેવની, જો તનરૂપ ન જીવ; તેથી આત્મા એ જ આ, તન છે પ્રગટ અતીવ. ૨૬ - આત્મા એ જ શરીર-પુદ્ગલદ્રવ્ય ન હોય તો તીર્થકર, આચાર્ય વગેરેની ક્રાંતિ, તેજ, ધ્વનિ, લક્ષણ આદિની સ્તુતિ સર્વ મિથ્યા કરે. જેમકે. શાર્દૂલવિક્રીડિત कात्यैव नपयंति ये दशदिशो. धाना निरंधंति ये धामोद्दाममहस्विनां जनमनो मुष्णंति रूपेण ये । दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं । वंद्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः ॥२४॥ જેઓ પોતાની કાંતિથી દશે દિશાઓને ઉજ્વલ કરે છે, પોતાના તેજથી સૂર્યના તેજને ઢાંકી દે છે, રૂપથી મનુષ્યના મનને હરી લે છે અને દિવ્ય ધ્વનિવડે જાણે સાક્ષાત્ અમૃત રેડતા હોય તેમ શ્રવણોને (શ્રવણ કરનાર ભવ્યોને) સુખ ઉપજાવે છે, તે એક Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર ૩૧ હજાર ને આઠ લક્ષણોના ધારી તીર્થંકર અથવા આચાર્ય ભગવાન વંદવા યોગ્ય છે. (કલશ ૨૪) તેથી, જે આત્મા છે તે જ શરીર અથવા પુદ્ગલદ્રવ્ય છે, એવી મારી એકાંત માન્યતા છે એમ શિષ્ય શંકા કરે છે, તેના ઉત્તરમાં આચાર્ય કહે છે કે એમ નથી, તું નવિભાગથી અજાણ છે. - હવે ચાર ગાથામાં નવિભાગથી નિશ્ચયવ્યવહારનું સમર્થન કરે છે. : ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु इको । . .. ण दु णिच्छयस्स जीवो देहो य कदावि एकट्ठो ॥२७॥ इणमण्णं जीवादो देहं पुग्गलमयं थुणित्तु मुणी । मण्णदि हु संथुदो वंदिदो मए केवली भयवं ॥२८॥ तं णिच्छये ण जुजदि ण सरीरगुणा हि होंति केवलिणो । केवलिगुणे थुणदि जो सो तच्चं केवलिं थुणदि ॥२९॥ णयरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि । देहगुणे थुव्वंते ण के वलिगुणा थुदा होंति ॥३०॥ જીવ તન છે એક એમ, ભાખે નય વ્યવહાર; એ બે કદી ન એક છે, એ નિશ્ચય-નિરધાર. ૨૭ જીવ-ભિન્ન જડ દેહને, સ્તવીને મુનિ અજ્ઞાન; માને મેં વંદ્યા સ્તવ્યા, શ્રી કેવલી ભગવાન. ૨૮ તનગુણ નહીં જિનેન્દ્રના, નિશ્ચયનયથી જાણ; કેવલી ગુણની સ્તુતિ કરે, તે જિન સ્તવે મહાન. ૨૯ નગર તણા વર્ણન થકી, નૃપવર્ણન નહિ થાય; તેમ દેહગુણ-સ્તવનથી, જિનગુણ નહીં ખવાય. ૩૦ શરીર અને આત્માને પરસ્પર અવગાઢ સંબંધ છે; તેથી Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર વ્યવહારથી શરીરના સ્તવનથી તીર્થંકરનું સ્તવન કર્યું એમ મનાય છે, જેમ કે સોનું રૂપું ભેગાં કર્યાં હોય, તો આ સોનું સફેદ છે એમ વ્યવહારથી કહેવાય છે, પણ નિશ્ચયથી તો રૂપું સફેદ છે ને સોનું પીળું જ છે, તેવી રીતે નિશ્ચયથી શરીરના સ્તવનથી તીર્થંકરના આત્મગુણનું સ્તવન થતું નથી. કેવલીના ગુણોનું સ્તવન કરવાથી જ કેવલીની નિશ્ચયસ્તુતિ થાય છે. ૩૨ તે વિષે સદૃષ્ટાંત કહે છે કે જેમ નગરનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થતું નથી તેમ તીર્થંકરના શરીરનું વર્ણન કરવાથી તીર્થંકરના આત્માનું વર્ણન થતું નથી. નગરનું વર્ણન-... આર્યા प्राकारकवलितांबरमुपवनराजीनिगीर्णभूमितलम् । पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालम् ॥२५॥ કિલ્લાઓથી જાણે આકાશનો કોળિયો કર્યો હોય અને ઉપવનની પંક્તિઓથી જાણે ભૂમિને ગળી ગયું હોય, એવું આ નગર ચારેબાજુ આવેલી ઊંડી ખાઈથી જાણે પાતાળને પીએ છે ! (કલશ ૨૫) જિનેન્દ્રરૂપનું વર્ણનઃ આર્યા नित्यमविकारसुस्थितसर्वांगमपूर्वसहजलावण्यम् । अक्षोभमिव समुद्रं जिनेंद्ररूपं परं जयति ॥ २६ ॥ ', નિત્ય, અવિકાર અને સર્વાંગે સુસ્થિત અપૂર્વ સહજ લાવણ્યવાળું અને ક્ષોભરહિત સમુદ્ર હોય તેવું જિનેન્દ્રનું રૂપ પરમ જયવંત વર્તે છે. (કલશ ૨૬) Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર ૩૩ એમ વ્યવહારથી તીર્થકરના દેહ, સમવસરણ આદિની સ્તુતિ કરાય છે. તેથી ઉલ્લાસભાવ થતાં તેમના ગુણો પ્રત્યે પણ ઉલ્લાસ આવે અને ભક્તિથી ભાવ સ્થિર થતાં પોતાના આત્માનો અનુભવ થાય. એમ વ્યવહારથી નિશ્ચય સાધ્ય છે, તે કયારે? કે દેહાદિમાં અટકી ન રહે તો. તેથી વ્યવહારથી દેહાદિની સ્તુતિ કરાય છે તે નિષ્ફળ નથી. હવે ત્રણ ગાથામાં નિશ્ચયસ્તુતિ કહે છે. તેમાં શેયજ્ઞાયકસંકર દોષને દૂર કરવારૂપે પ્રથમ સ્તુતિ કહે છે - जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं खलु जिदिदियं ते भणंति जे णिच्छिदा साहू ॥३१॥ જ્ઞાનગુણાધિક આત્માને જાણે ઇન્દ્રિયજિતું; કહે જિતેન્દ્રિય તેહને સાધુ નિશ્ચયવિ૮ ૩૧, સ્પર્શ રસ આદિ ઈન્દ્રિયના વિષયો તે જોય છે અને દ્રવ્યેન્દ્રિય તથા ભાવેન્દ્રિય તે શેયને જણાવનાર જ્ઞાયક છે. તે બન્ને આત્માના શુદ્ધસ્વરૂપથી ભિન્ન છતાં અભિન્ન મનાય તે શેયજ્ઞાયકસંકર દોષ છે. તે શેયજ્ઞાયકસંકર દોષ ટાળીને જે જ્ઞાનસ્વભાવથી લક્ષિત એવા ભિન્ન આત્માનો અનુભવ કરે છે તે જિતેન્દ્રિય જિન છે. તે આ પ્રકારે – અનાદિથી મર્યાદારહિત ચાલ્યા આવતા કર્મબંધને કારણે આત્માની પર સાથે એકતા કરાવનાર, શરીરરૂપે પરિણમેલી દ્રવ્યેન્દ્રિયને નિર્મળ ભેદજ્ઞાનના અભ્યાસથી અનુભવાતા, અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવના અવલંબનદ્વારા ભિન્ન જાણે; પોતપોતાના વિષયને જાણવામાં પ્રવર્તતી કર્મના ક્ષયોપશમરૂપ ભાવેન્દ્રિય જ્ઞાનને ખંડખંડ દર્શાવે છે, તેને પ્રતીતિમાં આવતા અખંડ Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી સમયસાર એક આત્માદ્વારા ભિન્ન જાણે; વળી ભાવેન્દ્રિયથી ગ્રહણ થતા સ્પર્શાદિ વિષયો શેયજ્ઞાનની નિકટતાથી આત્મા સાથે એકરૂપ લાગે છે તેને અસંગ આત્માનો ભિન્ન અનુભવ કરીને સર્વથા ભિન્ન જાણે. એ પ્રમાણે દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોને જીતીને સર્વ યજ્ઞાયકસંકર દોષ દૂર કરવા વડે એકત્વમાં ટંકોત્કીર્ણ, અને વિશ્વમાં સર્વોત્કૃષ્ટ, સદા પ્રગટ, સ્વતઃસિદ્ધ, પરમાર્થ સત્તારૂપ અને દિવ્ય એવા જ્ઞાનસ્વભાવવડે અધિક હોવાથી સર્વ દ્રવ્યથી વાસ્તવિક ભિન્ન ઓળખાતા ભગવાન આત્માને જે અનુભવે છે તે ખરે ! જિતેંદ્રિય જિન છે. એમ એક નિશ્ચયસ્તુતિ છે. I હવે ભાવ્યભાવસંકર દોષને દૂર કરવારૂપે બીજી નિશ્ચયસ્તુતિ કહે છે :-- जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणइ आदं । तं जिदमोहं साहुं परमट्टवियाणया विंति ॥३२॥ જ્ઞાનગુણાધિક આત્મને, જાણે જીતી મોહ; કહે વિજ્ઞજન તેહને, આ મુનિ છે જિતમોહ. ૩૨ ( રાગાદિ વિભાવમાં પરિણમેલો આત્મા તે ભાવ્ય છે અને રસ આપવાને તત્પર એવા ઉદયમાં આવતા મોહકર્મોના પુદ્ગલો તે ભાવક છે. એ બન્ને આત્માના શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છતાં અભિન્ન મનાય તે ભાવ્યભાવકસંકર દોષ છે. તે દોષને ટાળીને જે જ્ઞાનસ્વભાવથી અધિક એવા ભિન્ન આત્માનો સ્વસંવેદનજ્ઞાન વડે અનુભવ કરે છે, તે જિતમોહ મુનિ છે. તે આ પ્રકારે : કર્મને ઉદયથી ફળ આપવા યોગ્ય થયેલ મોહ કે મિથ્યાત્વ તથા રાગદ્વેષ, કષાય-નોકષાય, કર્મ-નોકર્મ આદિ તે ભાવક છે, Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર ૩૫ તેથી વિભાવરૂપ પરિણમનાર આત્મા તે ભાવ્ય છે. તે વિભાવથી પાછો વાળીને આત્માને જ્ઞાનસ્વભાવમાં સ્થિર કરે અને મોહાદિ ભાવકને બળપૂર્વક હઠાવે. એ રીતે સર્વ ભાવ્યભાવક-સંકર દોષ દૂર કરવા વડે એત્વમાં ટંકોત્કીર્ણ અને વિશ્વમાં સર્વોત્કૃષ્ટ, સદા પ્રગટ, સ્વતઃસિદ્ધ, પરમાર્થ સત્તારૂપ અને દિવ્ય એવા જ્ઞાનસ્વભાવ વડે અધિક હોવાથી સર્વ પરદ્રવ્યથી વાસ્તવિક ભિન્ન ઓળખાતા ભગવાન આત્માને જે અનુભવે છે તે ખરે ! જિતમોહ જિન છે. એ બીજી નિશ્ચયસ્તુતિ છે. તે ભાવ્યભાવક ભાવનો અભાવ કરવારૂપે ત્રીજી નિશ્ચયસ્તુતિ કહે છે - जिदमोहस्स दुजइया खीणो मोहो हविज्ज साहुस्स । तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहि ॥३३॥ જિતમોહીનો મોહ એ, થાય સર્વથા ક્ષીણ; ત્યારે “ક્ષીણમોહી' કહે, નિશ્ચયવાદ-પ્રવીણ. ૩૩ ઉપર કહ્યું તેમ જિતમોહ મુનિ મોહાદિને હઠાવીને, અંશે પ્રગટ થતા જ્ઞાનસ્વભાવરૂપ આત્માનો અનુભવ કરતા આત્મસ્વભાવની ભાવના ભાવે છે; તેથી રાયમાન થતા વીર્યબળના અવલંબનથી મોહકર્મની સર્વ સંતતિનો ફરી ઉદય ન થાય એ રીતે સત્તામાંથી અત્યંત વિનાશ કરવાવડે, જ્યારે મોહરૂપ ભાવકનો સર્વથા ક્ષય કરીને તેમજ રાગદ્વેષ, કષાય-નોકષાય અને કર્મ-નોકર્મની એકતાનો સર્વથા ક્ષય કરીને ક્ષીણમોહ થાય છે, ત્યારે તે જ મુનિ ભાવ્યભાવક ભાવના અભાવથી એકત્વમાં ડંકોત્કીર્ણ, પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા ક્ષીણમોહ જિન કહેવાય છે. એ ત્રીજી નિશ્ચયસ્તુતિ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શાર્દૂલવિક્રીડિત एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोर्निश्चयानुः स्तोत्र व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः । स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवेनावस्तीर्थकर स्तवोत्तर बलादे कत्वमात्मांगयोः ॥२७॥ શ્રી સમયસાર શરીર અને આત્માની એકતા વ્યવહારથી છે, પણ નિશ્ચયથી નથી. વ્યવહારથી શરીરસ્તવનથી તીર્થંકરસ્તુતિ મનાય છે, પરંતુ નિશ્ચયથી તો ઉપર કહી તેમ આત્માના ગુણની સ્તુતિ કરવી એ જ વાસ્તવિક જિનની સ્તુતિ છે. તેથી અજ્ઞાનીએ કરેલા તીર્થંકર સ્તવન સંબંધી પ્રશ્નના ઉત્તરના બળથી આત્મા અને શરીરની એકતા નથી એ સિદ્ધ થાય છે. (કલશ ૨૭) માલિની इति परिचिततत्त्वैरात्मकायै कतायां नयविभजनयुक्त्याऽत्यंतमुच्छादितायाम् । अवतरति न बोधो बोधमेवाद्य कस्य स्वरसर भसकृष्ट : प्रस्फुटन्नेक एव ॥ २८ ॥ એ રીતે તત્ત્વ એટલે વસ્તુના યથાર્થ સ્વરૂપનો પરિચય જેમને છે એવા જ્ઞાનીદ્વા૨ા નયવિભાગની યુક્તિવડે આત્મા અને શરીરની એકતાનો અત્યંત નિષેધ કરાતાં ભેદજ્ઞાનરૂપ યથાર્થ બોધ કોને ન થાય ? અવશ્ય આત્મા પોતાના એક જ્ઞાનરૂપ નિજરસના વેગથી ખેંચાઈને પ્રગટ થાય છે. (કલશ ૨૮) તત્ત્વજ્ઞાની ગુરુનો ઉપદેશ-બોધ સાંભળે, અંતરમાં ઉતારે કે તરત જ આત્માનો પ્રતિબોધ પોતાના નિજરસના વેગથી ખેંચાઈને પ્રગટ થાય છે. આ પ્રમાણે અપ્રતિબુદ્ધે દેહ તે જ આત્મા એવી શંકા Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર ૩૭. કરી હતી તેનું સમાધાન કર્યું. એ પ્રકારે આ અજ્ઞાની જીવ અનાદિ મોહની સંતતિથી આત્મા અને દેહના એકત્વના સંસ્કારને પામેલો અત્યંત અપ્રતિબદ્ધ હતો તે હવે તત્ત્વજ્ઞાનરૂપ જ્યોતિના પ્રગટ થવાથી-વિકારી નેત્ર અવિકારી થતાં યથાર્થ જાએ તેમ-આવરણ ટળી જતાં સાક્ષાત્ દ્રષ્ટારૂપ પોતાને પોતાવડે યથાર્થ શ્રદ્ધને પછી સ્વસ્વરૂપને અનુસરવાની ઇચ્છાથી પૂછે છે, કે આત્માને અન્યદ્રવ્યનું પ્રત્યાખ્યાન કેવી રીતે થાય ? તેના ઉત્તરમાં કહે છે - सव्वे भावे जमा पच्चक्खाई परेत्ति णादूणं । तह्मा पच्चक्खाणं णाणं णियमा मुणेयव्वं ॥३४॥ જો, જીવથી પર જાણીને, ત્યાગે સર્વ પદાર્થ; કે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે, વિચારતાં પરમાર્થ. ૩૪ પરદ્રવ્ય-સ્વભાવવાળા સર્વ અન્ય ભાવો સ્વસ્વભાવરૂપ આત્મામાં વ્યાપેલા નથી, એમ જ્ઞાન થતાં જ આત્મા તેને ત્યાગે છે. પ્રથમ જે જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો કોઈ ત્યાગનાર નથી. ન ગ્રહણ કરવા રૂપ ત્યાગ છે તેથી ત્યાગવારૂપ ભિન્ન કર્તાપણું કહેવામાત્ર છે. પરમાર્થથી તો સ્વભાવથી ન પડવારૂપ જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે, એમ અનુભવાય છે. અર્થાત્ રાગાદિ વિકલ્પોની ઉપાધિથી રહિત સ્વસંવેદનજ્ઞાનરૂપ જે શુદ્ધ આત્માનો અનુભવ થાય છે, તે જ નિશ્ચયપ્રત્યાખ્યાન છે. • એમ જ્ઞાતાને જાણવા સાથે પ્રત્યાખ્યાન હોવામાં કર્યું દ્રષ્ટાંત છે? તે કહે છે. जह णाम कोवि पुरिसो परदव्वमिणंति जाणिदुं चयदि । तह सव्वे परभावे णाऊण विमुंचदे णाणी ॥३५॥ Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૮. શ્રી સમયસાર જેમ જાણી, “પદ્રવ્ય આ', કરે પુરુષ કો ત્યાગ; તેમ જાણી સહુ ભાવ પર, સુજ્ઞ કરે પરિત્યાગ. ૩૫ જેમ કોઈ માણસ ધોબીને ત્યાંથી આવેલી બીજાની ચાદર અજાણતાં પોતાની માની, ઓઢીને સૂતો છે. તેને બીજો માણસ આવી કહે છે, “ઊઠ ઊઠ! આ ચાદર તારી નથી.” એમ વારંવાર સાંભળતાં પેલો માણસ જાગીને બરાબર તપાસે છે અને જેવો તે જાણે છે કે ચાદર બીજાની છે, તે સાથે જ તેને છોડી દે છે. અર્થાત્ વસ્તુ પોતાની નથી એમ જાણવા સાથે જ ત્યાગભાવ પણ પ્રગટે છે. તેમ જ્ઞાતા-આત્મા પણ પારકા ભાવોને પોતાના માનતો અજ્ઞાનરૂપ નિદ્રામાં સૂતો છે. તેને ગુરુ જગાડે છે કે જાગ ! જાગ ! આ આત્મા પરભાવથી ભિન્ન એકલો-જુદો છે. એમ અનેક વખતે વચનોને સાંભળતો, અનેક ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, નિશ્ચય આ બધા પરભાવ છે એમ જાણીને જ્ઞાની થતાં સર્વ પરભાવોને શીધ્ર ત્યાગે છે. એ રીતે પરભાવોને પર જાણી ત્યાગે ત્યારે શુદ્ધ આત્માનુભૂતિને અનુભવે. માલિની अवतरति न यावद् वृत्तिमत्यंतवेगा - दनवमपरभावत्यागदृष्टांतदृष्टिः झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव ॥२९॥ . એ પરભાવત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ અત્યંત વેગથી જાની ન થાય ત્યાં તો શીધ્ર સર્વ અન્ય ભાવથી મુક્ત આ સ્વયં આત્માનુભૂતિ પ્રગટ થઈ ! (કલશ ર૯) ' અનુભૂતિમાં પરભાવનો વિવેક કેવી રીતે થાય છે? તેના Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર - ૩૯ ઉત્તરમાં પ્રથમ ભાવકભાવ સંબંધી વિવેકના પ્રકારને કહે છે - णस्थि मम कोवि मोहो बुझदि उवओग एव अहमिक्को । तं मोहणिम्ममत्तं समयस्स वियाणया विंति ॥३६॥ મોહ ન મારો કોઈ છે, હું ઉપયોગી એક;” એ મોહનિર્મમતા, લહે સમય-ઉર-વિવેક. ૩૬ આ લોકમાં ફળ આપવાને તત્પર થયેલ મોહ-મિથ્યાત્વ અને ઉપલક્ષણથી રાગદ્વેષ, કષાય નોકષાય, કર્મ નોકર્મ, મનવચનકાય અને પાંચ ઇન્દ્રિય આદિ સર્વ ભાવકભાવો પુલદ્રવ્યથી બનેલા છે અને ટંકોત્કીર્ણ એક જ્ઞાનસ્વભાવવાળા આત્માને જડભાવરૂપે કરવાને અશક્ત છે, તેથી મોહ મારો કોઈ સંબંધી નથી. જ્ઞાનરૂપી પ્રકાશવડે વિશ્વને જાણવામાં ચતુર અને સદા પ્રગટ પ્રતાપરૂપ સંપદાવાળી ચૈતન્ય શક્તિરૂપ સ્વભાવભાવથી ભગવાન આત્મા જ ઓળખાય છે. તેનાથી ભિન્ન મોદાદિ આત્મા સાથે એકક્ષેત્રે રહેવા છતાં તેમાં ચૈતન્ય ગુણનો અભાવ છે. તેથી જેમ શિખંડનો મિશ્ર સ્વાદ છતાં દહીં અને ખાંડ સ્વાદભેદથી ભિન્ન સમજાય છે, તેમ મોહાદિ સર્વ ભાવકભાવોને લક્ષણભેદથી ભિન્ન જાણીને તે પ્રત્યેથી મમતા-મારાપણાના ભાવને હું ત્યાગું છું. એ રીતે આત્મા સદા એકત્વમાં જ પરિણમે છે, કારણ કે સમય એટલે મૂળદ્રવ્યની એમ જ સ્થિતિ છે. માટે મોહાદિ મારા નથી એમ ભાવકભાવનો વિવેક થાય છે. સ્વાગતા सर्वतः स्वरसनिर्भरभावं चेतये स्वयमहं स्वमिहैकम् । नास्ति नास्ति मम कश्चन मोहः शुद्धचिद्घममहोनिधिरस्मि ॥३०॥ આત્માના સર્વે પ્રદેશે જ્ઞાનરૂપ સ્વરસથી ભરપૂર એવા એક Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ YO શ્રી સમયસારે મારા સ્વભાવભાવને હું સ્વયં અહીં અનુભવું છું. મોહ મારો કોઈ સંબંધી નથી, નથી. હું તો શુદ્ધ ચૈતન્યઘન તેજનો જ ભંડાર છું. , (લશ ૩૦) હવે જ્ઞાતા યભાવ સંબંધી વિવેકના પ્રકારને કહે છે. णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमिको । तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया विंति ॥३७॥ ધર્મ આદિ મારાં નથી, હું ઉપયોગી એક એ ધર્મ નિર્મમત્વ છે, સમયશ-ઉર-વિવેક. ૩૭ . આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવાદિ શેયભાવોને સમસ્ત વિશ્વને જાણવારૂપે વિકસિત થતી પ્રચંડ ચૈતન્યશક્તિએ જાણે કે કોળિયો કરીને આત્માના જ્ઞાનગુણમાં શમાવી દીધા છે. પરંતુ આત્મામાં મગ્ન થઈને પ્રકાશતાં તે દ્રવ્યો, ટંકોત્કીર્ણ એક જ્ઞાન સ્વભાવરૂપ મારા સ્વભાવથી ભિન્ન છે અને પોતાનું બાહ્યતત્ત્વપણું છોડવાનો નિશ્ચયથી અસમર્થ છે, તેથી તે ખરેખર મારાં નથી. વળી આ સ્વયં સદા ઉપયોગસ્વરૂપે અનુભવાતો ભગવાન આત્મા તે સર્વથી ભિન્ન જ જણાય છે. એમ ખરેખર હું એક છું, તેથી જ્ઞયજ્ઞાયકભાવ માત્રથી પરસ્પર મિશ્ર જણાતા તે ધર્માદિ સર્વ શેયભાવોને ભિન્ન સમજીને તે પ્રત્યેથી મમતા-મારાપણાના ભાવને હું ત્યાગું છું. એ રીતે આત્મા સદા એત્વમાં જ પરિણમે છે, કારણ કે સમય જે મૂળદ્રવ્ય તેની એમ જ સ્થિતિ છે. તેથી ધર્માદિ મારાં ” નથી. આ પ્રમાણે શેયભાવનો વિવેક થાય છે. ' માલિની इति सति सह सर्वैरन्यभावैर्विवेके स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम् । Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तै: कृत परिणतिरात्माराम एवं प्रवृत्तः ॥३१ ॥ એમ સર્વ ભાવકભાવ અને જ્ઞેયભાવરૂપ અન્ય ભાવોથી વિવેક એટલે ભેદજ્ઞાન થતાં આ ઉપયોગ સ્વયં એક આત્માને ધારણ કરતો નિશ્ચય દર્શનશાનચારિત્રને પ્રગટ કરીને તેમાં પરિણમતો આત્મારૂપી આરામસ્થાનમાં રમી રહ્યો છે. (કલશ ૩૧) ૪૧ એમ દર્શનજ્ઞાનચારિત્રમાં પરિણમેલા આત્માને સ્વરૂપજ્ઞાન કેવું હોય છે તેનું વર્ણન કરતાં આ જીવ અધિકારનો ઉપસંહાર કરે છે ઃ अहमिको खलु सुद्धो दंसणणाणमइओ सदारूबी । वि अस्थि मज्झ किंचिवि अण्णं परमाणुमित्तंपि ॥ ३८ ॥ એક અરૂપી શુદ્ધ હું, દૃશ્-જ્ઞાનાદિક પાત્ર; નથી અન્ય મારું કંઈ, ત્રિભુવનમાં અણુ માત્ર. ૩૮ અગાઉ જે ખરેખર અનાદિ મોહની ઉન્મત્તતાથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો, તેને વૈરાગ્યવાન ગુરુએ વારંવાર ઉપદેશ આપીને જાગૃત કર્યો ત્યારે હાથમાં રહેલા વિસ્તૃત સુવર્ણને જોવાના દૃષ્ટાંતે પરમેશ્વરરૂપ આત્માને જાણીને, શ્રદ્ધા કરીને, તથા અનુભવીને સમ્યક્ એક આનંદસ્વરૂપ થયેલો તે સ્વરૂપનું વર્ણન કરતાં કહે છે કે આત્માથી જ પ્રત્યક્ષ એવી ચૈતન્યજ્યોતિમાત્ર આત્મા, તે હું છું; તે વળી અનંત ગુણપર્યાયથી નિરંતર પરિણમવા છતાં મારું ચૈતન્યસ્વરૂપ એકરૂપે જ કાયમ રહે છે, તેથી હું એક છું; જીવ-નરનારકાદિ અશુદ્ધ પર્યાયો અને અજીવ-દેહાદિ તથા પુણ્ય પાપ આદિ નવ તત્ત્વો મિશ્રરૂપ છે, તેમાંથી જાદો જ્ઞાનસ્વરૂપે અનુભવાતો હું સદા શુદ્ધ છું; ચૈતન્યમાત્ર છતાં સામાન્ય અને વિશેષ ઉપયોગલક્ષણને ન Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પસાર ૪૨ - શ્રી સમયસાર તજવાથી હું જ્ઞાનદર્શનમય છું; સ્પર્શરસાદિ પુગલના ગુણોને જાણવા છતાં સ્પર્શરસાદિપણે પરિણમતો નથી તેથી સદા અરૂપી છું એ રીતે મારું પ્રગટ ભિન્ન સ્વરૂપ અનુભવતો હું દીપું છું, એવા દેદીપ્યમાનને વિશ્વમાં વિરાજતી વિચિત્ર પદાર્થોની સંપદા જોવા જાણવા છતાં, કંઈ અન્ય પરમાણુ માત્ર પણ મારું આત્માપણે ભાસતું નથી. જેથી આત્મા ભાવકભાવ અને શેયભાવ સાથે એકરૂપ થઈને ફરીથી મોહને ઉપજાવે છે, તેથી તેમ ફરી મોહ ઉત્પન્ન ન થવા માટે આત્માના સ્વરસથી જ મોહને મૂળ સહિત ઉખેડી નાખતાં, મહાન કેવળજ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ થાય છે. વસંતતિલકા . मजन्तु निर्भरममी सममेव 'लोका - आलोकमुच्छलति शांतरसे समस्ताः ।। आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण प्रोन्मन एष भग़वानवबोधसिंधु: ॥३२॥ મિથ્યાત્વમોહ અને ચારિત્રમોહરૂપ બ્રાંતિનો પડદો સર્વથા દૂર કરીને આ ભગવાન જ્ઞાનસિંધુ પ્રગટ થયો છે. તેના લોકાન્ત સુધી ઊછળતા શાંતરસમાં હે લોકો, તમે એક સાથે અત્યંતપણે મગ્ન થાઓ ! અથવા તો નાટકના અન્ય જે શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણ, વીર, ભયાનક, બીભત્સ અને અભુત એ આઠ રસ છે, તેમાં જીવઅજીવનો ભેદ ન જાણનાર મિથ્યાવૃષ્ટિ મગ્ન રહે છે. તેને શાંતરસમાં સ્થિર રહેનાર સમ્યવ્રુષ્ટિ કહે છે કે શેયથી ભિન્ન જ્ઞાનનો અનુભવ કરીને તમે પણ શાંતરસમાં મગ્ન થાઓ ! (કલશ ૩૨), | ઇતિ પૂર્વરંગ અથવા જીવઅધિકાર સમાપ્ત. Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર ૪૩ અજીવ અધિકાર અહીં જીવઅજીવ બન્ને એકરૂપ થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. તેઓને ભિન્ન ભિન્ન ઓળખનાર સભ્યજ્ઞાન છે; તેથી આદિમાં મંગલરૂપે સમ્યજ્ઞાનની પ્રશંસા કરે છે. શાર્દૂલવિક્રીડિત जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदान् आसंसारनिबद्धबंधनविधिध्वंसाद्विशुद्धं स्फुटत् । आत्माराममनंतधामसहसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनोह्लादयत् ॥३३॥ જીવાજીવના વિવેકરૂપ વિસ્તીર્ણ દૃષ્ટિથી સભાજનોને પ્રતીતિ કરાવતું, અનાદિનિબદ્ધ બંધની વિધિને વિધ્વંસ કરવાથી સ્પષ્ટપણે વિશુદ્ધ થયેલું અને આત્માનું આરામસ્થાન એવું આ સમ્યજ્ઞાન અનંત તેજરૂપે એકાએક પ્રત્યક્ષ થઈને હવે નિત્યપ્રગટ, ધીર, ઉદાર અને નિરાકુળપણે મનને આનંદ આપતું શોભી રહ્યું છે. (उाश 33 ) જીવઅજીવ એકરૂપે કેવી રીતે મનાય છે ? તે કહે છે - अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई । जीवं अज्झवसाणं कम्मं च तहा परूविंति ॥३९॥ अवरे अज्झवसाणेसु तिव्वमंदाणुभागगं जीवं । मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवोत्ति ॥ ४० ॥ कम्मस्सुदयं जीवं अवरे कम्माणुभागमिच्छति । तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवो ॥ ४१ ॥ जीवो कम्मं उहयं दोण्णिवि खलु केवि जीवमिच्छति । अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छंति ॥४२ ॥ For Personal and Private Use Only Jain Educationa International Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી સમયસાર एवंविहा बहुविहा परमप्पाणं वदंति दुम्मेहा । ते ण परमट्ट वाई णिच्छयवाईहिं णिद्दिट्ठा ॥४३॥ અનેક જે અજ્ઞાની જન, જાણે નહિ ચિહ્નર્મ; નિજમતિવશ તે અન્યથા, કથે જીવના ધર્મ. ૩૯ આત્મા અધ્યવસાન છે, તથા કર્મ નોકર્મ; તીવ્ર મંદ અનુભાગ તે, સર્વ જીવના ધર્મ. ૪૦ કર્મોદય પણ જીવ છે, જીવ કર્મ-રસ જાણ; કર્મ જીવ મળી જીવ છે, માને કોઈ અજાણ. ૪૧ આ સંસારે જે સતત, આઠ કર્મ સંયોગ; તે જ જીવ નહિ અન્ય કો, જીવ તણો ઉપયોગ. ૪૨ એમ કહે દુર્બુદ્ધિ બહુ, આત્મા વિષે અસત્ય; તે પરમાર્થવાદી નહિ, કહે સુજ્ઞાની સત્ય. ૪૩ આત્માના અસાધારણ લક્ષણને ન જાણનાર અનેક રીતે આત્માને મિથ્યા કહ્યું છે. ૧. રાગદ્વેષથી મલિન થયેલાં અધ્યવસાન જે કુદરતી અનુભવાય છે તે જ આત્મા છે, કેમકે જેમ કોલસો કાળાશ વિના નથી, તેમ કષાયરહિત આત્મા અનુભવાતો નથી. ૨. અનાદિ અનંત પૂર્વાપર સંતતિથી ભવમાં ભ્રમણ કરતાં કર્મ જ જીવ છે, કેમકે કર્મથી જુદો આત્મા જણાતો નથી. ૩. નવું-જૂનું થતું શરીર અથવા નોકર્મ એ જ જીવ છે, કેમકે શરીરથી જાદો આત્મા જણાતો નથી. ૪. તીવ્ર મંદ અનુભવના ભેદવાળા જે અનંત રાગાદિ અધ્યવસાનના સંતાનરૂપ અનુભાગ (કર્મફળ) છે તે જ જીવ છે, કેમકે પ્રત્યેક સમયે થતા કર્મભાવથી જુદો આત્મા જણાતો નથી. For Personal and Private Use Only Jain Educationa International Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર 1 કપ ૫. વિશ્વમાં પુણ્યપાપ રૂપે પ્રવર્તી રહેલ કર્મવિપાક જ જીવ છે. ૬. શાતાઅશાતાના તીવ્રમંદ ભેદયુક્ત અનુભાગ અથવા કર્મનો રસ એ જ જીવ છે. ૭. જીવ ને કર્મનું શિખંડ જેવું મિશ્રણ એ જ જીવ છે. ૮. ખાટલાના આઠ લાકડાની જેમ આઠ કર્મનો સંયોગ જ જીવ છે. એ રીતે બીજા પણ કુમતિવાળા ઘણા પ્રકારે પરને આત્મા કહેવારૂપ મિથ્યા કથન કરે છે, પરંતુ તેઓ આત્માને યથાર્થ કહેનારા નથી, એમ જ્ઞાનીઓ કહે છે. શાથી તેઓ યથાર્થ કહેનારા નથી ? તે દર્શાવે છે. एए सव्वे भावा पुग्गलदव्वपरिणामणिप्पण्णा । केवलिजिणेहिं भणिया कह ते जीवो त्ति वुच्चंति ॥४४॥ પુગલનાં પરિણામથી, ભાવો તે તે થાય; કેવલી જિને ભાખિયા, ચેતન કેમ કહાય ? ૪૪ જેથી એ અધ્યવસાનાદિ સર્વ ભાવો વિશ્વસાક્ષી એવા અર્ધદ્ભગવંતોએ પુદ્ગલનાં પરિણામથી ઉદ્ભવેલા કહ્યા છે, તેથી તે ચેતનરૂપ થવા અસમર્થ છે. પરને આત્મા કહેનારાઓનું કથન, આગમ, યુક્તિ અને સ્વાનુભવ પ્રમાણથી બાધિત હોવાથી યથાર્થ નથી. તે આ પ્રકારે – જે આત્મવાદી હોય તે પરમાર્થવાદી છે એમ આગમ વચન છે. હવે યુક્તિ અને અનુભવથી કહે છે: રાગદ્વેષરૂપ અધ્યવસાન એ જીવનો સ્વભાવ નથી. તેને જેમ માટીથી સોનું જાદુ પાડે તેમ ભિન્ન કરીને રાગદ્વેષરહિત આત્માનો અનુભવ જ્ઞાની સ્વયં કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી સમયસાર ૨ થી ૭ જ્ઞાનીને કર્મરહિત શુદ્ધ આત્માનો અનુભવ સ્વયં થાય છે. તેવી જ રીતે દેહ રહિત, અધ્યવસાનનાં સંતાન રહિત, પુણ્યપાપ રહિત, અનુભાગ રહિત, શાતા-અશાતા રહિત ને કર્મના સંયોગ રહિત શુદ્ધ આત્માનો જ્ઞાનીને સ્વયં અનુભવ થાય છે. વળી જેમ ખાટલામાં સૂનારો જુદો છે, તેમ આઠ કર્મથી " જુદો આત્મા જ્ઞાની સ્વયં અનુભવે છે. આ પ્રમાણે અધ્યવસાનાદિ સર્વ પુદગલમય છે અને ચેતનરૂપ આત્મા તેથી ભિન્ન છે. તેમ છતાં તે વિષે વિવાદ કરનારા પ્રત્યે શાંતિપૂર્વક કહેવું જોઈએ કે : માલિની विरम किमपरे णाकार्यकोलाह लेन स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम् ।। हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो ननु किमनुपलब्धिर्भाति किंचोपलब्धिः ॥३४॥ હે ભાઈ ! વૃથા વિવાદ કરવાથી શાંત થા. એક છ મહિના તું પોતે જ પોતાના લીન થઈને અંતરમાં જ કે તારા હૃદય-સરોવરમાં પુદ્ગલથી ભિન્ન ચૈતન્યતેજ રૂપ આત્માની પ્રાપ્તિ તને ભાસે છે કે નહીં? (કલશ ૩૪). અધ્યવસાનાદિ કથંચિત્ આત્મા સાથે સંબંધવાળાં છતાં તેને પુદ્ગલમય કેમ કહ્યાં ? ઉત્તર - अट्ठविहं पिय कम्मं सव्वं पुग्गलमयं जिणा विति । जस्स फलं तं वुच्चइ दुक्खं ति विपच्चमाणस्स ॥४५॥ Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર ૪૭ આઠેય કર્મો પુદ્ગલ, એમ કહે જિનરાય; જેના ઉદયવિપાકનું, ફળ કેવળ દુઃખદાય. ૪૫ અધ્યવસાનાદિને ઉત્પન્ન કરનાર જે આઠ પ્રકારનાં કર્મ છે તે સર્વ પુદ્ગલમય છે, એમ સર્વજ્ઞના જ્ઞાનમાં જણાય છે. તે કર્મ અમુક વખત સત્તામાં રહીને પરિણમતાં ફળ આપવાયોગ્ય થાય છે, ત્યારે ઉદયાવલિમાં પ્રવેશ કરે છે. એ રીતે જાનાં કર્મ સમય સમય ઉદય આવીને રસ આપે છે, તે કર્મના ફળ કહેવાય છે. તે સર્વ ફળ અનાકુળ લક્ષણવાળા સુખ નામના આત્માના સ્વભાવથી વિલક્ષણ હોવાથી ખરેખર દુઃખ છે. એ દુઃખરૂપ કર્મના ફળમાં જ આકુળતા લક્ષણવાળાં અધ્યવસાનાદિ સર્વે સમાય છે. તેથી જ્યાં રાગદ્વેષ હોય ત્યાં ચેતન હોય. એરૂપ ચેતન સાથેના અન્વયસંબંધથી એકરૂપ ભાસવા છતાં તે અધ્યવસાનાદિ ચેતનસ્વભાવવાળાં નથી, પરંતુ પુદ્ગલસ્વભાવવાળાં છે. જો તે અધ્યવસાનાદિ પુદ્ગલસ્વભાવવાળાં છે તો પછી તેને જીવપણે કેમ કહ્યાં છે ? તે કહે છે - ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं । . जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा ॥४६॥ .. અધ્યવસાનાદિક સહુ, ભાવો ચેતનરૂપ; વ્યવહારે ઉપદેશતાં, વર્ણવતા જિનભૂ૫. ૪૬ આ અધ્યવસાનાદિ સર્વે ભાવો જીવ છે એમ જે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, તે અભૂતાર્થ એવા વ્યવહારનયનું કથન છે. જેમ સ્વેચ્છને સ્વેચ્છભાષા વડે અર્થ સમજાવવો જરૂરનો છે, તેમ વ્યવહારીજનોને પરમાર્થ પ્રેરે એવો વ્યવહાર, અભૂતાર્થ છતાં, તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે દર્શાવવો ન્યાયયુક્ત છે. તે વિના માત્ર નિશ્ચયથી Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર શરીરથી જીવનો એકાન્ત ભેદ દર્શાવતાં ત્રસસ્થાવર જીવોને ભસ્મની જેમ નિ:શંકપણે મસળી નાખનારને હિંસાના અભાવનો પ્રસંગ આવે. હિંસાના અભાવથી કર્મબંધનો અભાવ થાય, તેથી રાગીષીમોહી જીવને કર્મથી બંધાવા મુકાવાનો અભાવ થાય. એ રીતે રાગદ્વેષ મોહથી જીવને સર્વથા ભિન્ન માનતાં મોક્ષઉપાયના ગ્રહણનો અભાવ થાય, તેથી મોક્ષનો પણ અભાવ થાય. તેમ ન થવા માટે વ્યવહારથી ઉપદેશતાં શ્રી જિને તે અધ્યવસાનાદિ ભાવો જીવપણે કહ્યા છે. તે વ્યવહાર કયા દ્રિત પ્રવર્તે છે? તે કહે છે -- राया हु. णिग्गदो त्ति य एसो बलसमुदयस्स आदेसो । ववहारेण दु उच्चदि तत्थे को णिग्गदो राया ॥४७॥ एमेव य ववहारो अज्झवसाणादि अण्णभावाणं ।। जीवो त्ति कदो सुत्ते तत्थेको णिच्छिदो जीवो ॥४८॥ નરપતિ વિસ્તૃત સૈન્યસહ, નીકળે નગર બહાર; નૃપ એક આ નીકળ્યો, જેમ કહે વ્યવહાર. ૪૭ તિમ અધ્યવસાનાદિને, જીવ કહે વ્યવહાર; પણ નિશ્ચયથી સૂટમાં, જીવ એકરૂપ સાર. ૪૮ જેમ આ રાજા પાંચ યોજન વ્યાપીને નીકળ્યો છે, એ કથનમાં એકલા રાજાને પાંચ યોજન વ્યાપવું અશક્ય છતાં સૈન્યસમુદાયમાં રાજા” એમ કહેવાનો લોકવ્યવહાર છે, પણ વાસ્તવિક પરમાર્થથી તો ત્યાં રાજા એક જ છે; તેમ જીવ સમગ્ર રાગાદિ સમુદાયમાં વ્યાપીને પ્રવર્તે છે, એમ કહેવામાં એક જીવને રાગાદિ સમગ્ર સમુદાયમાં વ્યાપવું અશક્ય છતાં અધ્યવસાનાદિમાં “જીવ” એમ કહેવાનો વ્યવહાર છે, પણ પરમાર્થથી તો જીવ એક જ છે એમ આગમમાં કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર ૪૯ - જો એમ જ છે, તો તે ટંકોત્કીર્ણ પરમાર્થ જીવ કેવા લક્ષણવાળો છે? તેના ઉત્તરમાં કહે છે. अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसइं । जाण अलिंगग्गहणं जीवमणिदिट्ठसंठाणं ॥४९॥ સ્પર્શ-રૂપ-રસ-ગંધ વણ, જીવ ચેતનાવાન; શબ્દ વ્યક્તિ કે લિંગ વણ, અનિર્દિષ્ટસંસ્થાન. ૪૯ અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અવ્યક્ત, અલિંગગ્રહણ અને અનિર્દિષ્ટસંસ્થાન એવો તે જીવ ચેતના ગુણવાળો છે. તે આ રીતે : જીવ (૧) પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છે, તેથી તેનામાં રસ ગુણનો અભાવ હોવાથી અરસ છે. (૨) પુદ્ગલદ્રવ્યના ગુણોથી ભિન્ન છે તેથી પોતે રસ ગુણરૂપે ન થવાથી અરસ છે. (૩) પરમાર્થથી તેને પુલના સ્વામીપણાનો અભાવ છે તેથી દ્રવ્યેન્દ્રિયના અવલંબનથી રસને ગ્રહણ કરતો ન હોવાથી અરસ છે. (૪) સ્વભાવથી તેને ક્ષાયોપથમિક ભાવનો પણ અભાવ છે તેથી ભાવેન્દ્રિયના અવલંબનથી પણ પોતે રસને ગ્રહણ કરતો ન હોવાથી અરસ છે. (૫) સકલ સાધારણ એક સંવેદન પરિણામ સ્વભાવવાળો છે, તેથી માત્ર રસવેદના પરિણામને પ્રાપ્ત થઈને પોતે રસને ગ્રહણ કરતો ન હોવાથી અરસ છે. (૬) સંપૂર્ણ શેયને જ્ઞાયક સાથે તાદાભ્યનો નિષેધ છે, તેથી રસને જાણવામાં પરિણમેલો છતાં પોતે રસરૂપે પરિણમતો ન હોવાથી અરસ છે. 1 ઉપર જે રીતે આત્મા અરસ હોવામાં છ કારણો કહ્યાં તે જ રીતે “રસને ઠેકાણે અનુક્રમે “રૂપ' “ગંધ “સ્પર્શ” અને “શબ્દ” મૂકીને આત્મા અરૂપ છે, અગંધ છે, અસ્પર્શ છે, અશબ્દ છે એમ Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર દરેકમાં છ પ્રકારે કારણ સહિત વ્યાખ્યાન વિચારી લેવું. શબ્દ એ પુદ્ગલનો ગુણ નથી પણ પર્યાય છે તેથી તેના સંબંધમાં ગુણને ઠેકાણે પર્યાય સમજવો, જેમકે જીવ (૧) પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છે તેથી તેનામાં શબ્દપર્યાયનો અભાવ હોવાથી અશબ્દ છે... વગેરે. ૫૦ સંસ્થાન એટલે આકાર. જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે એટલે તેનો આકાર કહી શકાતો નથી તે આ પ્રકારે (૧) પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થતા શરીરના સંસ્થાનને આત્માનો આકાર કહેવાની અશકયતાથી જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. (૨) નિયત સ્વભાવવાળો આત્મા અનિયત સંસ્થાનવાળા અનંત શરીરમાં રહી શકતો હોવાથી જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. (૩) સંસ્થાન નામકર્મનો પુદ્ગલમાં નિર્દેશ થતો હોવાથી જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. (૪) ભિન્ન ભિન્ન સંસ્થાનરૂપ પરિણમેલા સમસ્ત વસ્તુસમુદાયને એકત્રપણે જાણવાની શક્તિવાળો છતાં પોતે અખિલ લોકમાં મિલનશૂન્ય અસંગ છે એવી પ્રગટ થતી નિર્મળ અનુભૂતિથી અત્યંત નિરાકાર હોવાથી જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. જીવ (૧) શેયરૂપે વ્યક્ત એવા પદ્ભવ્યાત્મક લોકથી જ્ઞાતાપણે અન્ય હોવાથી અવ્યક્ત છે, (૨) વ્યક્ત એવા કષાય સમુદાયરૂપ ભાવકથી અન્ય હોવાથી અવ્યક્ત છે, (૩) અવ્યક્ત ચૈતન્ય સામાન્યમાં સમસ્ત વ્યક્ત પદાર્થો મગ્ન થાય છે તેથી અવ્યક્ત છે, (૪) આત્માને ક્ષણભર પણ વ્યક્તપણાનો સદ્ભાવ ન હોવાથી અવ્યક્ત છે; (૫) વ્યક્ત અવ્યક્ત અને મિશ્ર પ્રતિભાસવા છતાં કેવળ વ્યક્તપણાને સ્પર્શતો ન હોવાથી અવ્યક્ત છે, (૬) બાહ્ય અને અંતરંગમાં સ્વયં પ્રગટ અનુભવાતા છતાં તેની વ્યક્ત થવા પ્રત્યે ઉપેક્ષા પ્રકાશે છે તેથી અવ્યક્ત છે. રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તત્ત્વનો અભાવ Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર ૫૧ છતાં સ્વસંવેદન બળથી જીવ નિત્ય આત્મા-પ્રત્યક્ષ છે, તોપણ તેને ઇન્દ્રિયથી જાણવામાં બાહ્ય ચિહ્નરૂપ અનુમેય માત્રનો અભાવ હોવાથી જીવ અલિંગગ્રહણ છે. એ રીતે પુગલના ગુણોથી રહિત અને ઇન્દ્રિયથી અગોચર એવો જીવ ચેતના ગુણવાળો છે. તે આ પ્રકારે : સમસ્ત વિવાદને હઠાવનાર ભેદવિજ્ઞાનીઓને સર્વસ્વ અર્પણ કરનાર, સંપૂર્ણ લોકાલોકને જાણવારૂપે કોળીઓ કરીને અત્યંત તૃપ્તિથી જાણે ધીમા શાંત થયેલા, સર્વકાળ લેશ પણ ચલાયમાન ન થતાં, તેમજ અનન્યસાધારણપણે, સ્વભાવભૂત અને સ્વયં અનુભવાતા એવા ચેતનાગુણ વડે નિત્ય અંતરમાં પ્રકાશતો હોવાથી જે ચેતનાગુણવાળો છે, તે જ ખરેખર ભગવાન અમલ આલોક (નિર્મળ દર્શનજ્ઞાનરૂપ) જગતમાં એક ટંકોત્કીર્ણ પ્રત્યમ્ જ્યોતિરૂપ જીવ છે. માલિની सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्त स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम् । इममुपरि चरंतं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनंतम् ॥३५॥ ચૈિતન્યશક્તિથી રહિત એવા સર્વ પદાર્થોનો શીધ્ર ત્યાગ કરીને અને અત્યંત પ્રગટ એવી પોતાની ચૈતન્યશક્તિમાત્ર ભાવમાં પ્રવેશ કરીને, વિશ્વની રમણીયતામાં સર્વત્ર ઉપર જ તરી આવતું આ જે પરમૌત્મારૂપ અનંત આત્મતત્ત્વ છે, તેનો પોતાના આત્મામાં તમે સાક્ષાત્ અનુભવ કરો. (કલશ ૩૫) ચૈતન્યથી અન્ય ભાવો પુદ્ગલમય છે એ વિષેની ગાથાઓનું Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર હવે સૂચન કરતાં કાવ્ય કહે છે : અનુરુપ चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम् । . अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी ॥३६॥ ચૈતન્યશક્તિથી વ્યાપ્ત અને સર્વના સારરૂપ જે આ અનુભવાય છે, તે આટલો જ આ જીવ છે. તેથી ઉપરાંત જે બધા ભાવો છે તે पुसलाना छ... (इस उ६) એ વિષેનું વ્યાખ્યાન વિસ્તારથી છ ગાથામાં કરે છે. जीवस्स णत्थि वण्णो णवि गंधो . ___णवि रसो णवि य फासो । णवि रूवं ण सरीरं णवि संठाणं ण संहणणं ॥५०॥ जीवस्स णस्थि रागो णवि दोसो णेव विजदे मोहो । णो पच्चया ण कम्मं णोकम्मं चावि से णथि ॥५१॥ जीवस्स णत्थि वग्गो ण वग्गणा णेव फड्डया केई । णो अज्झप्पट्ठाणा व य अणुभायठाणाणि ॥५२॥ जीवस्स णत्थि केई जोयट्ठाणा ण बंधठाणा वा । णेव य उदयट्ठाणा ण मग्गणट्ठाणया केई ॥५३॥ णो ठिदिबंधट्ठाणा जीवस्स ण संकिलेसठाणा वा । णेव विसोहिडाणा तो संजमलद्धिठाणा वा ॥५४॥ णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अत्थि जीवस्स । जेण दु. एदे सव्वे पुग्गलदव्वस्स परिणामा ॥५५॥ નથી જીવનાં સ્પર્શ કે, ગંધ સ્વાદ કે વાન; નહીં રૂપ નહિ સેહનન, શરીર કે સંસ્થાન. ૫૦ Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર ૫૩ નથી જીવનાં રાગ કે, તેષ મોહ કે કર્મ; મિથ્યાત્વાદિ પ્રત્યય નહિ, તેમજ નહિ નોકર્મ. ૫૧ નથી જીવનાં સ્પર્ધકો, વર્ગ વર્ગણા કોય; નહિ આધ્યાત્મિકસ્થાન કે, રસસ્થાન નહિ હોય. પર નથી જીવનમાં કોઈ પણ, બંધ-યોગનાં સ્થાન; નહીં કોઈ તેનાં કદી, ઉદય-માર્ગણા સ્થાન. પ૩ સ્થિતિબંધ નથી જીવનાં, કે સંક્લેશ વિધાન; નહીં વિશુદ્ધિસ્થાન કે, સંયમલબ્ધિસ્થાન. ૫૪ જીવસ્થાન નથી જીવનાં, કે ગુણસ્થાન તમામ; નિશ્ચયથી એ તો બધાં, પુદ્ગલનાં પરિણામ. ૨૫ (૧) જે કાળો, નીલો, પીળો, લાલ ને ધોળો એ પાંચ ભેદે વર્ણ છે તે સર્વ પણ પુદ્ગલદ્રવ્ય-પરિણામપણે અનુભૂતિથી ભિન્ન હોવાથી જીવનો નથી. (૨) જે સુગંધ અને દુર્ગધ એ બે ભેદે ગંધ છે તે સર્વ પણ પુદ્ગલદ્રવ્ય પરિણામપણે અનુભૂતિથી ભિન્ન હોવાથી જીવનો નથી. (૩) જે કડવો, ખારો, તીખો, ખાટો ને ગળ્યો એ પાંચ ભેદે રસ અથવા સ્વાદ છે તે ... જીવનો નથી. (૪) જે સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ, ભારે, હલકો, નરમ, કઠણ એ આઠ ભેદે સ્પર્શ છે તે જીવનો નથી. (૫) રસસ્પર્શાદિ જેમાં સામાન્યપણે રહ્યાં છે એવું જે રૂપ અથવા મૂર્તિ છે તે ... જીવનાં નથી. (૬) જે ઔદારિક વૈક્રિયિક, આહારક, તૈજસ ને કાર્યણ એ પાંચ ભેદે શરીર છે તે ... જીવનાં નથી. (૭) જે સમચતુરસ, ન્યગ્રોધ પરિમંડલ, સ્વાતિ, કુન્જ, વામન અને હૂંડક એ છ ભેદે સંસ્થાન છે તે...જીવનાં નથી. (૮) જે વજવૃષભનારાચ, વજનારા, નારાચ, અર્ધનારાય, કીલિકા અને અસંપ્રાપ્તાસૃપાટિકા એ છ ભેદે સંહનન છે તે . જીવનાં નથી. (૯) જે પ્રીતિરૂપ રાગ છે તે ... જીવનો નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર ૫૪ ... (૧૦) જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે જીવનો નથી. (૧૧) જે તત્ત્વની અપ્રતિપત્તિરૂપ દર્શનમોહ છે તે ... જીવનો નથી. (૧૨) જે મિથ્યાત્વ અવિરતિ કષાય ને યોગ એ ચાર ભેદે પ્રત્યયો અથવા બંધહેતુ છે તે ... જીવના નથી. (૧૩) જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર ને અંતરાય એ આઠ ભેદે કર્મ છે તે ... જીવના નથી. (૧૪) જે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તિ અને ઔદારિક, તૈજસ, કાર્મણ એ ત્રણ શરીરને યોગ્ય આહારની વર્ગણા અથવા નોકર્મ છે તે ... જીવનાં નથી (૧૫) જે ચોકસ શક્તિધારી પરમાણુના સમૂહરૂપ વર્ગ છે તે... ... જીવના નથી. (૧૬) જે વર્ગના સમૂહરૂપ વર્ગણા છે તે જીવની નથી. (૧૭) જે મંદતીવ્ર રસવાળા કર્મદલની વિશિષ્ટ રચનારૂપ સ્પÁકો છે તે ... જીવનાં નથી, (૧૮) જે સ્વપરના એકત્વ અધ્યાસથી થતા શુદ્ધચૈતન્ય પરિણામ સિવાયના અધ્યાત્મસ્થાનો છે તે ... જીવનાં નથી. (૧૯) જે ભિન્ન ભિન્ન પ્રકૃતિના રસપરિણામરૂપ અનુભાગ સ્થાનો છે તે ... જીવનાં નથી. (૨૦) જે કાય વાક્ મનો વર્ગણાના પરિસ્કંદરૂપ યોગસ્થાનો છે તે... જીવના નથી. (૨૧) જે ભિન્ન ભિન્ન પ્રકૃતિના પરિણામરૂપ બંધસ્થાનો છે તે ...જીવનાં નથી. (૨૨) જે પોતાનું ફળ આપવાને સમર્થ થયેલા કર્મની અવસ્થારૂપ ઉદયસ્થાનો છે તે ... જીવનાં નથી. (૨૩) જે ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંજ્ઞા અને આહાર એ ૧૪ ભેદે માર્ગણાસ્થાનો છે તે ... જીવનાં નથી. (૨૪) જે ભિન્ન ભિન્ન પ્રકારે અબાધા-અંતરકાલ સહિત કર્મની કાળ-મર્યાદારૂપ સ્થિતિ બંધસ્થાનો છે તે ... જીવનાં નથી. (૨૫) જે કષાયવિપાકની અધિકતારૂપ સંક્લેશસ્થાનો છે તે ... જીવનાં નથી. (૨૬) જે કષાયવિપાકની મંદતારૂપ વિશુદ્ધિસ્થાનો છે તે ... જીવનાં નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ (૨૭) જે ચારિત્રમોહ વિપાકની ક્રમે નિવૃત્તિ થવારૂપ સંયમલબ્ધિસ્થાનો છે તે ... જીવનાં નથી. (૨૮) જે પર્યાપ્ત અપર્યાપ્તસૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇદ્રિય, ચરિંદ્રિય, સંશીપંચેંદ્રિય, ને અસંજ્ઞીપંચેંદ્રિય એ ૧૪ ભેદે જીવસ્થાન છે તે જીવના નથી. (૨૯) જે મિથ્યાવૃષ્ટિ, સાસાદનસમ્યગ્દષ્ટિ, સભ્યગ્મિથ્યાવૃષ્ટિ, અસંયતસમ્યગ્દષ્ટિ, સંયતાસંયત, પ્રમત્તસંયુત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ, ઉપશમકક્ષપક, અનિવૃત્તિકરણ અથવા બાદરસાંપરાય ઉપશમકક્ષપક, સૂક્ષ્મસાંપરાય ઉપશમકક્ષપક, ઉપશાંતકષાય, ક્ષીણકષાય, સયોગકેવલી અને અયોગકેવલી એ ૧૪ ભેદે ગુણસ્થાનો છે તે સર્વ પણ પુદ્ગલ દ્રવ્ય પરિણામપણે. અનુભૂતિથી ભિન્ન હોવાથી જીવનાં નથી. શાલિની वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः तेनैवांतस्तत्त्वतः पश्यतोऽमी नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात् ॥३७॥ બહિરંગ વર્ણાદિ અથવા અંતરંગ રાગમોહાદિ એ સર્વ ભાવો આ આત્માથી ભિન્ન જ છે. તેથી અંતરમાં વાસ્તવિકપણે જોતાં-શુદ્ધ આત્મામાં લીન થતાં--એ ભાવો દેખાતા નથી, માત્ર એક આત્મા જ દેખાય છે. (કલશ ૩૭) શંકા :- જો આ વર્ણાદિ ભાવો જીવના નથી તો અન્ય કર્મસિદ્ધાંતગ્રંથ વગેરેમાં તે જીવના કેમ કહ્યા છે ? સમાધાન : ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया । गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ॥ ५६ ॥ ૫૫ Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રી સમયસાર વર્ણાદિક વ્યવહારથી, જીવતણા કહેવાય; ગુણસ્થાનાંત ન નિશ્ચયે, કોઈ જીવના થાય. ૫૬ વ્યવહારનય પર્યાયાશ્રિત છે તેથી, કેસૂડાથી રંગાયેલા કપડાની સમાન, જીવ ને પુગલના સંયોગે જે બંધ પર્યાય છે તેને અવલંબીને પ્રવર્તતો, પરના ભાવને જીવના કહે છે; નિશ્ચયનય દ્રવ્યાશ્રિત છે તેથી માત્ર જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો, પરના સર્વ ભાવોને જીવના હોવાનું નિષેધે છે. તેથી વર્ણાદિથી અંતે ગુણસ્થાન સુધીના ભાવો વ્યવહારનયથી જીવના છે એમ કહેવાય છે અને નિશ્ચયનયથી જીવના નથી એમ કહેવાય છે. આ પ્રમાણે ભગવાનનું કથન સ્યાદ્વાદયુક્ત છે. નિશ્ચયથી વર્ણાદિ જીવના કેવી રીતે નથી ? તે કહે છેएएहि य संबंधो जहेव खीरोदयं मुणेदव्वो । ण य हुंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा ॥५॥ વર્ણાદિકથી જીવને, નીર ક્ષીર સમ મેળ; ઉપયોગાધિક જીવમાં, તે સૌનો નહિ ખેલ. પ૭ જેમ પાણી ભેળવેલા દૂધને પાણી સાથે એક ક્ષેત્રાવગાહ સંબંધ છે, તો પણ દૂધના ગુણે કરી તે પાણીથી જાદું હોવાથી નિશ્ચયથી તાદાભ્ય સંબંધ નથી; તેમ વર્ણાદિ પુલપરિણામ સાથે જીવને એકત્રાવગાહ સંબંધ છે, છતાં આત્મા પોતાના ઉપયોગ ગુણ વડે અધિક-સર્વ અન્ય દ્રવ્યથી જુદો--હોવાથી તાદામ્ય સંબંધ નથી; અગ્નિ ને ઉષ્ણતાની સમાન આત્માનો ઉપયોગ સાથે તાદાભ્ય સંબંધ છે તેવી રીતે વર્ણાદિ સાથે તાદાભ્ય સંબંધ નથી; તેથી નિશ્ચયથી વર્ણાદિ પુદ્ગલનાં પરિણામ છે, આત્માનાં નથી. વ્યવહારનય અન્યના ગુણોને અન્યમાં આરોપે એવો વિરોધી કેમ છે? તે કહે છે : Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર पंथे मुस्संतं पस्सिदूण लोगा भषांति ववहारी । मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई ॥ ५८ ॥ तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं । जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो ॥ ५९ ॥ एवं गंधरसफासरूवा देहो संठाणमाइया जे य । सव्वे ववहारस्स य णिच्छयदण्डू ववदिसति ॥ ६० ॥ જેમ માર્ગમાં પથિકને, લૂંટાતા અવલોક ‘માર્ગ આ લૂંટાય છે', એમ કહે છે લોક. ૫૮ તેમ જોઈ આ જીવમાં, વર્ણ કર્મ નોર્મ શ્રી જિન નય વ્યવહારથી, હે જીવના ધર્મ, ૫૯ એમ ગંધ રસ સ્પર્શરૂપ, તથા દેહ સંસ્થાન; ‘જીવ સર્વ' વ્યવહાર એ, કહે પરમાર્થ સુજાણ. ૯૦ ૫૭ જેમ વ્યવહારી લોકો માર્ગમાં મુસાફરને લૂંટાતા જોઈને ‘આ માર્ગ લૂંટાય છે' એમ કહે છે, તેમ જીવમાં વર્ણાદિયુક્ત કર્મ નોકર્મને જોઈને, તે વર્ણાદિ આત્માના છે એમ વ્યવહારથી ભગવાને કહ્યું છે. પણ જેમ માર્ગ લૂંટાય નહીં તેમ નિત્ય અમૂર્ત અને ઉપયોગ લક્ષણવાળા જીવમાં વર્ણાદિ નથી. અર્થાત્ વ્યવહારનું કથન ઉપચાર માત્ર છે, વાસ્તવિક નથી. તેથી ક્યારેય ભિન્ન ન થઈ શકે એવા તાદાત્મ્ય લક્ષણે તે વર્ણાદિથી ગુણસ્થાન સુધી કોઈ પણ આત્માના નથી. જીવને વર્ણાદિ સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ શાથી નથી ? તે કહે છે - तत्थ भवे जीवाणं संसारत्थाणं होंति वण्णादी । संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई ॥ ६१ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર સંસારે સ્થિત જીવને, વર્ણાદિ કદી હોય; પણ સંસારવિમુક્તને, નહિ વર્ણાદિક કોય. ૬૧ જે સર્વ અવસ્થામાં જે ભાવ સાથે વ્યાપે અને કોઈ અવસ્થામાં તે ભાવની વ્યાપ્તિ રહિત ન હોય, તે તે ભાવ સાથે તાદાભ્ય સંબંધ ધરાવે છે. પુદ્ગલ સર્વ અવસ્થામાં વર્ણાદિ સાથે વ્યાપ્ત છે, કોઈ અવસ્થામાં વર્ણાદિથી અવ્યાપ્ત નથી, તેથી પુદ્ગલને વર્ણાદિ સાથે તાદાત્મ સંબંધ છે. પણ આત્મા તો સંસાર અવસ્થામાં હોય ત્યાં સુધી પણ કથંચિત્ એટલે કોઈ અપેક્ષાએ વર્ણાદિ સાથે વ્યાપ્ત છે; અને મોક્ષ અવસ્થામાં વર્ણાદિથી સર્વથા અવ્યાપ્ત છે, તેથી આત્માને વર્ણાદિ સાથે તાદાભ્ય સંબંધ જરા પણ નથી. જીવને વર્ણાદિ સાથે તાદાત્મ માનવામાં શો દોષ આવે છે? તે કહે છે जीवो चेव हि एदे सव्वे भावात्ति मण्णसे जदि हि । जीवस्साजीवस्स य णस्थि विसेसो दु दे कोई ॥२॥ જડના તેમ જ જીવના, છે વર્ણાદિ અશેષ; એમ માન તો નહિ બને, જીવાજીવ વિશેષ. ૬૨ જેમ વર્ણાદિ ભાવ આવિર્ભાવ-તિરોભાવપણે થોડે ઘણે અંશે પ્રગટ થઈને સર્વ અવસ્થામાં પુદ્ગલ દ્રવ્યને અનુસરતા પુદ્ગલ સાથે તાદાભ્યપણું પ્રગટ કરે છે, તેમ તે તે રીતે જીવને અનુસરતા જીવ સાથે પણ તાદાભ્યપણું પ્રગટ કરે છે એમ જેનો આગ્રહ હોય, તેના મતે પુદ્ગલ સિવાયના દ્રવ્યોમાં અસાધારણ એવા વર્ણાદિનો જીવ દ્વારા સ્વીકાર થતાં પુદ્ગલ અને જીવની વિશેષતા ન રહે. તેથી પુદ્ગલથી ભિન્ન જીવદ્રવ્યના અભાવનો પ્રસંગ આવે. સંસાર અવસ્થામાં પણ જીવને વર્ણાદિથી તાદાત્મ માનતાં Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પ ૧. જીવાજીવ અધિકાર એ જ દોષ આવે છે ? अह संसारत्थाणं जीवाणं तुझ होति वण्णादी । तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा ॥३॥ एवं पुग्गलदव्वं जीवो तहलक्खणेण मूढमदी । णिव्वाणमुवगदो वि य जीवत्तं पुग्गलो पत्तो ॥६४॥ સંસારે પણ જીવને, જો વર્ણાદિ મનાય; ' તો સંસારી જીવ એ, રૂપી બને સદાય. ૬૩ પુદ્ગલ પણ તે લક્ષણે થાય ચેતનાવાન; ચેતનમય પુદ્ગલ વળી, પામે પણ નિર્વાણ. ૬૪ જો સંસાર અવસ્થામાં પણ વર્ણાદિ તાદાભ્યપણે જીવનાં માનીએ તો જીવ અવશ્ય રૂપી થાય. અને રૂપીપણું એ તો પુલનું સદા સાથે રહેનારું અસાધારણ લક્ષણ છે, તેથી પુદ્ગલ તે જીવ થાય અને મોક્ષ-અવસ્થામાં પણ રૂપીપણું તાદાભ્યપણે કાયમ રહે તેથી પુદ્ગલનો ય મોક્ષ થાય ! એમ પુદ્ગલથી ભિન્ન જીવદ્રવ્યનો અભાવ માનતાં જીવના અભાવનો પ્રસંગ આવે. તેથી સંસાર અવસ્થામાં પણ વર્ણાદિ તાદાભ્યપણે જીવના નથી. આગમ અને અનુમાન પ્રમાણથી પણ વર્ણાદિ જીવના નથી एकं च दोण्णि तिण्णि य. - વત્તરિય પંa રંદ્રિય નીવા | बादरपजत्तिदरा पयडीओ णामकम्मस्स ॥६५॥ एदाहि य णिवत्ता जीवट्ठाणाउ करणभूदाहिं । पयडीहिं पुग्गलमईहिं ताहिं कहं भण्णदे जीवो ॥६६॥ સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિય, ઇન્દ્રિય બે ત્રણ ચાર; સંજ્ઞી-અસંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્ત-ઈતર પ્રકાર. ૬૫ Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૦ - શ્રી સમયસાર નામકર્મની પ્રકૃતિ એ, રચે ચૌદ જીવસ્થાન; જીવરૂપ એ છે નહીં, જડ છે નિશ્ચય માન. ૬૬ - નિશ્ચયથી ઉપાદાનપણે કર્મ અને કરણની અભિન્નતા હોવાથી જે જેના વડે કરાય તે તે રૂપ હોય છે. જેમ કે સુવર્ણપત્ર સુવર્ણવડે કરાયેલું સુવર્ણ છે, અન્ય નહીં. તેમ ઉપર કહ્યા તે ૧૪ જીવસ્થાન પુદ્ગલમય એવી નામકર્મની પ્રકૃતિ વડે કરાયેલા પુદ્ગલ જ છે, જીવ નથી. તે નામકર્મની પ્રકૃતિ પુદ્ગલમય હોવાનું આગમમાં કહ્યું છે; તેમજ તૃશ્યમાન શરીરના આકાર આદિ મૂર્ત કાર્ય ઉપરથી તેના કારણરૂપ નામકર્મની પ્રકૃતિ મૂર્ત હોવાનું અનુમાન થાય છે. . એ જ રીતે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંવનન પણ પુગલમય નામકર્મની પ્રકૃતિથી બનેલા, પુદ્ગલ સાથે અભિન્ન હોવાથી ઉપર્યુક્ત જીવસ્થાનમાં આવી જાય છે. તેથી વર્ણાદિ જીવ નથી એમ નિશ્ચયનયનો સિદ્ધાંત છે. તે ઉપજાતિ निर्वर्त्यते येन यदत्र किंचित् तदेव तत्स्यान कथं च नान्यत् । रूक्मेण निर्वृत्तमिहासिकोशं पश्यंति रूक्मं न कथंचनासिम् ॥३८॥ જે જેના વડે બનેલું હોય તે તે રૂપે કહેવાય. જેમકે સોનાના મ્યાનમાં રહેલી તરવાર વ્યવહારથી સોનાની કહેવાય, પરંતુ તેને બહાર કાઢતાં લોકો મ્યાનને સોનાનું જાએ છે, કોઈ રીતે તરવારને સોનાની થયેલી જોતા નથી! (કલશ ૩૮) આ ઉપજાતિ - ft वर्णादि सामग्र्यमिदं विदंतु निर्माणमेकस्य हि पुद्गलस्य । ततोऽस्त्विदं पुद्गल एव नात्मा यतः स विज्ञानघनस्ततोऽन्यः ॥३९॥ Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર વર્ણાદિ સર્વ એક પુદ્ગલની જ બનાવટ છે, તેથી પુદ્ગલરૂપ જ છે, આત્મારૂપ નથી. આત્મા તો તે સર્વથી જાદો વિજ્ઞાનઘન છે, એમ જાણો. (કલશ ૩૯) આત્મા સિવાય અન્ય કંઈ પણ જીવ કહેવાય તે વ્યવહાર માત્ર છે पज्जत्तापज्जत्ता जे सुहुमा बादरा य जे चेव । देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता ॥६७॥ સૂક્ષ્મ બાદર આદિ સાત, પર્યાપ્ત-ઈતર પ્રકાર; દેહતણા એ ભેદને, “જીવ' કહે વ્યવહાર. ૬૭ સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંક્ષીપંચેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય એ સાતેને પર્યાપ્ત અપર્યાપ્ત એ બે ભેદે લેતાં ૧૪ પ્રકારે જીવ કહેવાય છે, તે માત્ર વ્યવહારથી કહેવાય છે. એ શરીરની સંજ્ઞાને શાસ્ત્રમાં જીવની સંજ્ઞાપણે કહી છે તે વ્યવહારથી કહી છે. જેમ ઘડામાં ઘીની પ્રસિદ્ધિથી ઘીનો ઘડો એમ કહેવાય છે, તેમ દેહમાં જીવની પ્રસિદ્ધિથી વર્ણાદિયુક્ત જીવ એમ કહેવાય છે. જેમ કોઈએ જન્મથી માત્ર એક ઘી ભરવાનો ઘડો જ જોયો હોય તેથી ઘડાને ઘીનો માને, તેને કોઈ સમજાવે કે ઘડો ઘીનો નથી પણ માટીનો છે; તેમ જેને અનાદિથી અશુદ્ધ જીવનો પરિચય છે અને શુદ્ધ જીવનો પરિચય નથી, એવા અજ્ઞાનીને બોધ પમાડવા સમજાવે છે કે આ જીવને વર્ણાદિમય તું માને છે તે વસ્તુતઃ વર્ણાદિમય નથી પણ જ્ઞાનમય છે. અનુષ્ટ્રપ : પૃતવુંમમંધાનેડા ડુંમો તમો ને વેત્ | जीवो वर्णादिमज्जीवजल्पनेऽपि न तन्मयः ॥४०॥ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર ઘડાને ઘીનો ઘડો કહેતાં તે ઘીનો થઈ જતો નથી; તેવી રીતે વ્યવહા૨થી જીવને વર્ણાદિમય કહેતાં તે વર્ણાદિમય થઈ જતો નથી. દર આ ઉપરથી નિર્ણીત થાય છે કે જે રાગાદિભાવો છે તે પણ જીવ નથી मोहणकम्मस्सुदया दु वण्णिया जे इमे गुणद्वाणा । ते कह हवंति जीवा जे णिच्चमचेद्णा उत्ता ॥ ६८ ॥ મોહકર્મ ઉદયાનુસાર, વર્ણવિયાં ગુણસ્થાન; જીવરૂપ તે ના બને, સદા અચેતન માન. ૬૮ પૌદ્ગલિક મોહનીય કર્મના ઉદયથી ગુણસ્થાન થાય છે. કારણને અનુસરીને કાર્ય હોય, તેથી તે સર્વ ગુણસ્થાનો પણ સદા અચેતન જ છે. અને આત્મા તો ચેતનસ્વભાવથી વ્યાપ્ત હોઈ, તે સર્વથી જુદો ભેદ-વિજ્ઞાનીઓને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. એ રીતે રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધ્વક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, વિશુદ્ધિસ્થાન અને સંયમલબ્ધિસ્થાન પણ પુદ્ગલકર્મપૂર્વક થાય છે તેથી સદા અચેતન હોઈ પુદ્ગલ જ છે, જીવ નથી; એમ સહજ સિદ્ધ થાય છે. અનુષ્ટુપ अनाद्यनंतमचलं स्वसंवेद्यमिदं स्फुटम् । जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते ॥४१॥ અનાદિ અનંત, અચળ અને સ્વસંવેદ્યપણે પ્રગટ એવો આ જીવ પોતે તો ચૈતન્યરૂપે અત્યંતપણે પ્રકાશે છે. (કલશ ૪૧) Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવાજીવ અધિકાર શાર્દૂલવિક્રીડિત वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः । इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा व्यक्तं व्यंजितजीवतत्त्वमचलं चैतन्यमालंब्यताम् ॥४२॥ વર્ણાદિ સહિત અને વર્ણાદિ રહિત (સંસારી ને સિદ્ધ) એમ બે પ્રકારે જીવ છે. તેથી જીવનું લક્ષણ વર્ણાદિ કહીએ તો અવ્યાપ્તિદોષ લાગે, કારણ કે તે લક્ષણ બધા જીવોમાં વ્યાપતું નથી; અને જીવનું લક્ષણ અરૂપીપણું કહીએ તો અતિવ્યાપ્તિદોષ લાગે, કારણ કે અજીવ પણ બે પ્રકારે છેઃ રૂપી પુદ્ગલ અને અરૂપી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ. માટે અમૂર્તને ઉપાસતાં જગતના જીવોને જીવતત્ત્વની પ્રાપ્તિ થતી નથી. એમ વિચારીને ભેદજ્ઞાન કરનારે અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દોષોથી રહિત, પ્રગટપણે જીવતત્ત્વને સૂચવનારું, અચલ લક્ષણ જે ચૈતન્યપણું છે, તેનું અવલંબન લઈને ઉપાસના કરવી જોઈએ. (કલશ ૪૨) વસંતતિલકા जीवादजीवमिति लक्षणतो विभिन्नं ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसंतम् । अज्ञानिनो निरवधिप्रविजूंभितोऽयं मोहस्तु तत्कथमहो बत नानटीति ॥४३॥ જીવથી અજીવ ભિન્ન છે એમ લક્ષણ દ્વારા જાણીને સમ્યવ્રુષ્ટિ જ્ઞાનીજન તે સ્વયં ઉલ્લસતા-સ્વસ્વરૂપમાં પરિણમતા-આત્મતત્ત્વને અનુભવે છે. પરંતુ અજ્ઞાનીનો મોહ અવધિ રહિત વિસ્તરેલો છે, તેથી તે તો માત્ર સંસારમાં પુનઃ પુનઃ નાચ કરે છે !! (કલશ ૪૩) Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી સમયસાર ભલે નાચે, તો પણ વસંતતિલકા अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमानटति पुद्गल एव नान्यः । रागादिपुद्गल विकार विरुद्ध शुद्ध चैतन्य धातुमयमूर्तिरयं च जीवः ॥४४॥ આ અનાદિની મહા અવિવેકરૂપ નાટકશાલામાં વર્ણાદિયુક્ત પુદ્ગલ જ નાચ કરે છે, અન્ય નહીં, કારણ કે જીવ તો રાગાદિ પુદ્ગલના વિકારોથી રહિત શુદ્ધ ચૈતન્યદ્રવ્યની મૂર્તિ છે. (કલશ ૪૪) મંદાક્રાન્તા इत्थं ज्ञानक्र कचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः । विश्वं व्याप्य प्रसभविकसद्व्यक्तचिन्मात्रशक्त्या ज्ञातृ द्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे ॥४५॥ આવી રીતે ભેદજ્ઞાનરૂપી કરવત ચલાવવાની આવડતને નચાવીને જીવઅજીવ જ્યાં સ્પષ્ટ છૂટા પડે નહીં ત્યાં તો પ્રગટ ચૈતન્યમાત્ર શક્તિવડે બળપૂર્વક વિકાસ પામતું જ્ઞાનતત્ત્વ પોતે વિશ્વને વ્યાપીને અતિ રસથી અત્યંતપણે પ્રમશે છે. અર્થાત્ જીવઅજીવ સ્પષ્ટ જાદાં થવાથી મોક્ષ પ્રાપ્ત થાય તે પહેલાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. . (કલશ ૪૫) એમ જીવઅજીવ એકઠાં નાચતાં હતાં તેને જાદા ઓળખી લેવાથી છૂટાં પડીને રંગભૂમિપરથી જતાં રહ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ૬૫ ૨. કર્તાકર્મ અધિકાર જીવ અને અજીવ હવે કર્તાકર્મને વેષે પ્રવેશે છે. તેને ઓળખનાર સમ્યજ્ઞાન છે તેથી જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે મંદાક્રાંતા ' एक: कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम् । ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यंतधीरं साक्षात्कुर्वनिरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वम् ॥४६॥ હું જે ચેતન છું તે એકલો જ કર્તા છું અને આ ક્રોધાદિ મારાં કર્મ છે- એવી અજ્ઞાનીઓની કર્તાકર્મની પ્રવૃત્તિને ચારે બાજુથી શાંત પાડતી પરમ ઉદાર અને અત્યંત ધીર જ્ઞાનજ્યોતિ, છયે દ્રવ્ય જેમાં નિરુપધિ એટલે અન્યની મદદ વિના ભિન્ન ભિન્ન પ્રકાશી રહ્યાં છે, એવા વિશ્વનો સાક્ષાત્કાર કરતી પ્રગટ થાય છે. (કલશ ૪૬) जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोहपि । अण्णाणी तावदुः सो कोहाइसु वट्टदे जीवो ॥६९॥ कोहाइसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदि । जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरसीहिं ॥७०॥' આત્માસ્ત્રવ એ બે વિષે, ભેદ ન સમજે જ્યાંય; જીંવ અજ્ઞાની ત્યાં સુધી, રહે ક્રોધાદિમાંય. ૬૯ ક્રોધાદિકમાં વર્તતાં, કર્મ જ સંચય થાય; એમ અજ્ઞાની જીવને, બંધ કહે જિનરાય. ૭૦ આત્મા અને જ્ઞાનનો તાદાભ્ય સંબંધ છે, તેથી જ્ઞાનક્રિયામાં Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર પ્રવર્તવું તે દોષ નથી. પરંતુ આત્મા અને ક્રોધાદિ આસવોનો સંયોગસંબંધ છે, તેથી આવો આત્માથી જાદા પરભાવ છે અને તેમાં પ્રવર્તવું એ દોષ છે. એમ જ્યાં સુધી જીવ સ્વયં (પોતે) અજ્ઞાનથી આત્મા અને આસવ એ બન્નેને ભેદ પાડીને જુદા જાણતો નથી, ત્યાં સુધી તે પરભાવોને સ્વભાવ માનીને નિઃશંકપણે ક્રોધાદિ કરે છે, રાગ કરે છે, દ્વેષ કરે છે, મોહ કરે છે. એ રીતે જે સ્વયં અજ્ઞાની થયેલો પોતાની સહજ જ્ઞાનમાત્ર ઉદાસીન અવસ્થાને છોડીને પ્રવર્તતો પ્રતિભાસે છે, તે કર્તા છે. અને માત્ર જાણવારૂપ આત્માનું કાર્ય છે તેનાથી ભિન્નસ્વરૂપે ઉત્પન્ન થતા જે ક્રોધાદિ પ્રતિભાસે છે, તે કર્મ છે. તે ક્રોધાદિ પરિણામને નિમિત્ત કરીને સ્વયં પરિણમતા એવા પુદ્ગલકર્મનો તેને સંચય થાય છે અને એ રીતે જીવપુદ્ગલના પરસ્પર એક ક્ષેત્રે રહેવા રૂપ સંબંધવાળો બંધ સિદ્ધ થાય છે. તે બંધ થવામાં નિમિત્તપરંપરા હોવા છતાં ઇતરેતર આશ્રયદોષ દૂર કરીને જોઈએ તો તેનું મૂળ કારણ કર્તાકર્મ પ્રવૃત્તિના નિમિત્તરૂપ એક અજ્ઞાન જ છે. આ કર્તાકર્મ પ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે થાય છે ? તે કહે છે - जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव । णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से ७१॥ આત્મા ને આસવ વિષે, વિશિષ્ટભેદ જણાય; ત્યારે બંધ ન જીવને, જ્ઞાની એહ ગણાય. ૭૧ જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે; તેથી જ્ઞાનમાં પરિણમવું એ સ્વભાવ છે અને ક્રોધાદિમાં પરિણમવું એ ક્રોધાદિરૂપ પરભાવ છે. આત્મા જ્ઞાનમાં પરિણમે ત્યારે ક્રોધાદિરૂપ નથી હોતો અને ક્રોધાદિમાં પરિણમે ત્યારે જ્ઞાનરૂપ નથી રહેતો. એમ આત્મા અને આસવો Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર એક વસ્તુરૂપ નથી, પણ ભિન્ન છે. એવો ભેદ જ્યારે જીવ સમજે છે, ત્યારે અજ્ઞાન દૂર થઈને સમ્યજ્ઞાન થતાં, તે અનાદિની કર્તાકર્મની પ્રવૃત્તિથી નિર્વતે છે, તેથી તેને પુદ્ગલકર્મબંધનો નિરોધ થાય છે. એ રીતે જ્ઞાનથી જ બંધનિરોધ સિદ્ધ થાય છે. માત્ર જ્ઞાનથી જ બંધનિરોધ કેવી રીતે થાય છે? તે કહે છેणादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च । . दुक्खस्स कारणंति य तदो णियत्तिं कुणदि जीवो ॥७२।। આસવનું અશુચિપણું, ને વિપરીત વિભાવ; દુઃખકારણ જાણી કરે, જીવ નિવૃત્તિસ્વભાવ. ૭ર ભેદજ્ઞાન થતાં જીવને જણાય છે કે-પાણીમાં શેવાળની સમાન આસવો પરિણામને બગાડનારા ખરેખર અશુચિ છે અને ભગવાન આત્મા તો અતિ નિર્મળ ચૈતન્યરૂપે સદા અનુભવાતો અત્યંત પવિત્ર જ છે; આસવો પર વડે જણાવા યોગ્ય હોવાથી જડરૂપ અત્યંત વિપરીત સ્વભાવવાળા છે અને ભગવાન આત્મા તો સદા વિજ્ઞાનઘન-સ્વભાવપણે સ્વયં સ્વપરપ્રકાશક હોવાથી અનન્ય સ્વભાવવાળો છે; આસવો વ્યાકુળતા ઉત્પન્ન કરતા હોવાથી ખરેખર કર્મબંધ અને દુઃખનાં કારણ છે અને ભગવાન આત્મા તો સદા અનાકુળ સ્વભાવવાળો હોવાથી કર્મનું કાર્ય કે કારણ નથી અને દુઃખનું કારણ પણ નથી. એ રીતે જ્યારે આત્મા ને આસવોનો ભેદ જાણે છે, ત્યારે જીવ ક્રોધાદિ આસ્રવોથી નિવર્તે છે; કારણ કે ક્રોધાદિથી ન નિવર્તનારને પારમાર્થિક ભેદજ્ઞાનની અસિદ્ધિ છે. જ્ઞાન હોય ત્યાં આસવથી નિવર્સેલો હોય છે, એ રીતે જ્ઞાનથી જ બંધનિરોધ થાય છે એમ કહ્યું, તેથી અજ્ઞાનશક્રિયાનયનો નિષેધ થયો; અને આત્મા ને આસવનું ભેદજ્ઞાન છતાં આસવથી નિવર્તે Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર નહીં એમ માનનારને જ્ઞાન જ નથી એમ કહ્યું, તેથી અજ્ઞાનાંશજ્ઞાનનયનો પણ નિષેધ થયો. અર્થાત્ ક્રોધાદિથી નિવર્તી આત્મામાં સ્થિર થનારને જ વાસ્તવિક ભેદજ્ઞાન થાય છે. આત્માના અનુભવ વખતે સમ્યફચારિત્ર પણ હોય છે, તેથી ત્યાં આસવનો નિરોધ છે. સમ્યગ્દર્શન થયા પછી ચારિત્રમોહને લઈને કંઈક મલિનતા થાય છે, પરંતુ તે આત્માને કર્મના ઉદયથી ભિન્ન જ જાણે છે. માન્યતા સાચી હોવાથી ત્યાં સમ્યગ્દર્શન હોય છે. અજ્ઞાન અવસ્થામાં જે કર્મ બંધાતાં હતાં તે કરતાં જ્ઞાન અવસ્થામાં બહુ અલ્પ કર્મ બંધાય છે, કારણ કે આસવનું મુખ્ય કારણ જે મિથ્યાત્વ અને અનંતાનુબંધી તેનો ત્યાં અભાવ છે. તેથી સમ્યગ્દષ્ટિને અબંધક કહ્યો છે. ચારિત્રમોહને લઈને ક્રોધાદિ ઉદય આવે, તો પણ પોતાને ક્રોધાદિરૂપ ન માને, તેથી અલ્પ બંધ થાય. જેટલું જ્ઞાન છે તેટલું અબંધપણું થાય છે. માલિની परपरिणतिमुज्झत् खंडयद् भेदवादानिदमुदितमखंड ज्ञानमुच्चंडमुच्चैः । ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तेरिह भवति कथं वा पौद्गलः कर्मबंधः ४७ ।। પરપરિણતિને છોડતું, મતિ શ્રુત આદિ જ્ઞાનના ભેદ માનવારૂપ વાદનું ખંડન કરતું, આ અખંડ સર્વોત્કૃષ્ટ જ્ઞાન અત્યંતપણે ઉદય થયું. તે જ્ઞાનમાં કર્તાકર્મની પ્રવૃત્તિને અવકાશ ક્યાંથી હોય? અથવા તે દશામાં પુદ્ગલકર્મબંધ પણ કેવી રીતે થાય ? (કલશ ૪૭) કેવી વિચારણાથી આત્મા આસવોથી નિવર્તે છે ? તે કહે છે : Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર अहमिक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो। तमि ठिओ तच्चित्तो सव्वे एए णेमि ॥७३॥ એક શુદ્ધ નિર્મમ ખરે, દર્શનશાન-સમસ્ત; તેમાં સ્થિત તલ્લીન હું, કરું સર્વ આ અરૂ. ૭૩ હું આ આત્મા પ્રત્યક્ષ અખંડ અનંત ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ અનાદિઅનંત નિત્યપ્રગટ વિજ્ઞાનઘન સ્વભાવવાળો હોવાથી એક છું; કારકચક્રની ક્રિયાઓથી રહિત માત્ર નિર્મળ અનુભૂતિરૂપ હોવાથી શુદ્ધ છું; પુદ્ગલ જેનો સ્વામી છે એવા વિશ્વપ્રમાણ ક્રોધાદિ ભાવોને પોતાના ન માનતો, તેના સ્વામીપણે કદાપિ ન પરિણમતો હોવાથી નિર્મમ છું; વસ્તુ માત્ર સામાન્ય અને વિશેષ રૂપે હોય તો પૂર્ણ કહેવાય છે તેથી દર્શન (સામાન્ય) અને જ્ઞાન (વિશેષ) રૂપે સંપૂર્ણ છું; વળી અરૂપી છતાં આકાશની જેમ વસ્તુવિશેષ છું. એવો હું સર્વ પરદ્રવ્યસંબંધી પ્રવૃત્તિને ત્યાગીને આત્મામાં નિશ્ચળ રહેલો, સર્વ પરદ્રવ્યનિમિત્તે થતા રાગાદિવિકલ્પરૂપ ચેતનચંચળતાને ત્યાગીને આત્માનો અનુભવ કરતો, અજ્ઞાનથી આત્મામાં ઉદય થતા આ સર્વ ક્રોધાદિ આસવોને ક્ષય કરું છું. એમ નિશ્ચય કરીને જેમ ઘણા કાળથી સમુદ્રના આવર્તમાં સપડાયેલું કહાજ એકાએક મુક્ત થાય તેમ શીધ્ર સર્વ વિકલ્પોને વણીને નિર્વિકલ્પ, અચળ, અમલ ભાવને અવલંબન કરતો આ આત્મા વિજ્ઞાનઘન બનીને ખરેખર આસવોથી નિવર્તે છે. જ્ઞાન અને આસવનિવૃત્તિનો એક કાળ કેવી રીતે છે ? તે કહે છે:जीवणिबद्धा एए अधुव अणिच्चा तहा असरणा य । । दुक्खा दुक्खफलात्ति य णादूण णिवत्तए तेहिं ॥७४॥ Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૦. શ્રી સમયસાર જીવનિબદ્ધ અધ્રુવ આ, અનિત્ય અશરણ તેમ; દુઃખ દુઃખફલ જાણીને, જીવ નિવર્તે એમ. ૭૪ લાખ ઝાડને બંધ અને ઘાત કરે છે, તેમ આસવો આત્મામાં બંધાયેલા છે અને આત્માના સ્વભાવનો ઘાત પણ કરે છે, એ રીતે વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી જીવરૂપ નથી જ; વાઈના રોગની જેમ તેનો વેગ વધતો ઘટતો હોવાથી આસવો અધુવ છે અને ચૈતન્યરૂપ જીવ તો ધ્રુવ જ છે; શીતઉષ્ણ દાહજ્વરની જેમ અનુક્રમે ઊપજતા હોવાથી આસવો અનિત્ય છે અને વિજ્ઞાનઘન જીવ તો નિત્ય જ છે; કામસેવનમાં ઉત્પન્ન થતા તીવ્ર કામસંસ્કાર વીર્ય છૂટી જતાં નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, તેમ કર્મોદય છૂટી જતાં આસવો વિલીન થાય છે, રોકી શકાતા નથી, માટે અશરણ છે અને સહજ શક્તિવાળો જીવ તો અન શરણરૂપ સ્વયંરક્ષિત જ છે; નિત્ય આકુળતા સ્વભાવવાળા હોવાથી આસવો દુ:ખરૂપ છે અને નિત્ય અનાકુળતાસ્વભાવવાળો જીવ તો દુઃખરૂપ નથી જ; ભાવિમાં આકુળતા ઉત્પન્ન કરનારા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી આસવો દુઃખફળને આપનારા છે અને સર્વ પુદ્ગલ પરિણામનો અહેતુ એવો જીવ તો દુઃખફળને આપનારો નથી જ. આ પ્રમાણે વિચારણા જ્યારે જાગે છે, ત્યારે તરત જ કર્મવિપાક શિથિલ થવાથી – જેમ આકાશમાં સૂર્યપ્રકાશનું ઉત્તરોત્તર વધવું ને મેઘપટળનું ઉત્તરોત્તર વિખેરાવું સાથે સાથે થાય છે તેમ--પોતાની સ્વાભાવિક ચૈતન્ય શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘન સ્વભાવવાળો થાય છે તેમ તેમ આત્મા આસવોથી નિવર્તે છે અને જેમ જેમ આસવોથી નિવર્તે છે તેમ તેમ વિજ્ઞાનઘન સ્વભાવવાળો થાય છે. તેથી આત્મામાં જ્ઞાન અને આસવનિવૃત્તિનો એક જ કાળ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર ૭૧ શાર્દૂલવિક્રીડિત इत्येवं विरचय्य संप्रति परद्रव्यानिवृत्तिं परां स्वं विज्ञानघनस्वभावमभयादास्तिनुवानः परम् । अज्ञानोत्थित कर्तृकर्मकलनात् क्लेशानिवृत्तः स्वयं ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान् ॥४८॥ આ પ્રમાણે પરદ્રવ્યથી સર્વથા નિવૃત્તિ કરીને, પોતાના વિજ્ઞાનઘન સ્વભાવને નિર્ભયતાથી અતિરૂપે તેમજ નિત્યરૂપે અનુભવતો અને અજ્ઞાનજનિત કર્તાકર્મ-અનુભવરૂપ ક્લેશથી નિવર્સેલો સ્વયં જ્ઞાની બનેલો આ પુરાણપુરુષ-શુદ્ધાત્મા જગતના સાક્ષીરૂપે હવે પછી પ્રકાશે છે. (લશ ૪૮) જ્ઞાની આત્મા શાથી ઓળખાય ? તે કહે છે - कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणामं । ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी ॥५॥ જીવ કર્મ-નોકર્મનાં, કરે નહીં પરિણામ; એ નિશ્ચય જે જાણતા, જ્ઞાની તેનું નામ. ૭૫ કર્મનાં પરિણામ-મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિને અને નોકર્મનાં પરિણામ-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૌલ્ય, સૌમ્ય આદિને પુદ્ગલ સાથે માટી ધટની સમાન વ્યાપ્યવ્યાપક સંબંધ છે અને આત્મા સાથે ઘટ-કુંભકાર સમાન વ્યાપ્યવ્યાપક સંબંધ નથી, તેથી તે સર્વ પુદ્ગલનાં પરિણામને જાણવારૂપ જે જ્ઞાન છે, તે જ્ઞાનપરિણામનો આત્મા માટીઘટની સમાન વ્યાપ્યવ્યાપકપણે કર્તા છે. પરમાં શેયજ્ઞાયક સંબંધ પણ વ્યવહારથી જ છે. નિશ્ચયથી તો આત્મા આત્માને જ જાણે એવા શુદ્ધ આત્મપરિણામનો જ આત્મા કર્તા છે. એમ જે જાણે તે જ્ઞાની છે. Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી સમયસાર मन्याप શાર્દૂલવિક્રીડિત व्याप्यव्यापकता तदात्मनि भवेनैवातदात्मन्यपि व्याप्यव्यापकभावसंभवमृते का कर्तृकर्मस्थितिः । इत्युद्दामविवेकघस्मरमहो भारेण भिंदंस्तमो ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान् ॥४९॥ વ્યાપ્યવ્યાપકપણે સ્વસ્વરૂપમાં હોય, પરસ્વરૂપમાં ન હોય; તો પછી વ્યાપ્યવ્યાપક ભાવના સંભવ વિના કર્તાકર્મની સ્થિતિ કયાંથી હોય ? અર્થાત્ પર એવા પુદ્ગલ સાથે જીવને કર્નાકર્મનો સંબંધ કયાંથી હોય? એ પ્રકારનો ઉદાર વિવેક થવાથી સર્વને પ્રસી જતું જ્ઞાનતેજ પોતાના પ્રભાવથી અજ્ઞાનઅંધકારને નાશ કરતું પ્રગટ છે, ત્યારે કર્તુત્વશૂન્ય થયેલો આત્મા જ્ઞાની થઈને શોભે છે. (કલશ ૪૯) - પુદ્ગલ કર્મને, સ્વપરિણામને, તેમજ પુદ્ગલકર્મના ફળને જાણનાર જીવને પુદ્ગલની સાથે કર્તાકર્મભાવ હોય છે કે નહિ ? તે કહે છે : णवि परिणमदि ण गिण्हदि उप्पजदि ण परदव्वपज्जाए । णाणी जाणतो वि हु पुग्गलकम्मं अणेयविहं ॥७६॥ णवि परिणमदि ण गिण्हदि उप्पजदिण परदव्वपजाए । णाणी जाणतो वि हु सगपरिणामं अणेयविहं ॥७७॥ णवि परिणमदि ण गिण्हदि उप्पजदिण परदव्वपजाए । णाणी जाणतो वि हु पुग्गलकम्मफलमणंतं ॥७८॥ જ્ઞાની પુગલકર્મનાં, જાણે વિધવિધ રૂપ; પણ ન ગ્રહે કે પરિણમે, ઊપજે નહિ તદ્રુપ. ૭૬ Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ * * * * * * 1 . * . . . . . * * ૨. કર્તાકર્મ અધિકાર નહિ ઊપજે કે પરિણમે, રહે ન પુદ્ગલ રૂપ જ્ઞાની નિજ પરિણામને, જાણે થઈ તદ્રુપ. ૭૭. કર્મવિપાક અનંતનાં, જાણે શાની રૂપ; પણ ન ગ્રહે કે પરિણમે, ઊપજે નહિ તદ્રુપ. ૭૮ પ્રાપ્ય અન્ય સ્થાનને પ્રાપ્ત થવું, વિકાર્ય અવસ્થામાં ફેરફાર થવો જેમકે માટીમાંથી ઘડો થવો, નિર્વત્યંઅવસ્થા ન ફરે પણ નવીન રચના થાય જેમકે તંતુમાંથી પટ-એમ વિવિધ પ્રકારે પરિણમતા પુદ્ગલ કર્મને જ્ઞાની (આત્મા) જાણે છે પરંતુ તે પુદ્ગલકર્મપરિણામને વ્યાપ્યવ્યાપકપણે ગ્રહણ કરતા નથી, તે રૂપે પરિણમતા નથી કે તેમાં ઊપજતા નથી. : ) - પ્રાપ્ય-વિકાર્ય-નિર્વર્ય લક્ષણવાળા સ્વપરિણામરૂપ ભાવકર્મને જ્ઞાની (આત્મા) જાણે છે અને તેમાં આદિ મધ્ય ને અંત એ સર્વ અવસ્થામાં વ્યાપીને ગ્રહણ કરવા, પરિણમવા અને ઊપજવારૂપ કિયાને જાણે છે, પરંતુ તે સ્વપરિણામના કારણભૂત ઉદય રમાવેલાં કર્મ સાથે વ્યાખવ્યાપકપણે પસ્મિમતા, ગ્રહણ કરતા કે ઊપજતા નથી. પ્રાપ્ય-વિકાર્ય-નિર્વર્ય લક્ષણવાળા સુખદુઃખાદિરૂપ અનંત ૫ગલ કર્મફળને પણ જ્ઞાની જાણે છે; પરંતુ તે પુદ્ગલકર્મફળપરિણામમાં વ્યાપ્યવ્યાપકપણે પરિણમતા, ગ્રહણ કરતા કે ઊપજતા નથી. | તેથી પ્રાપ્ત-વિકાર્ય-નિર્વર્ય લક્ષણવાળાં પુલકર્મ-પરિણામ, પુદ્ગલકર્મફલ પરિણામ અને સ્વપરિણામને જાણતા છતાં પદ્રવ્યપરિણામરૂપ કર્મને ન કરતા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ * * * નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર જીવપરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામના ફળને ન જાણતા એવા પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મ ભાવ હોય છે કે નહિ ? તે કહે છે : ૪ वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए । पुग्गलदव्वं पि तहा परिणमइ सएहिं भावेहिं ॥७९॥ તેમ જ પુદ્ગલદ્રવ્ય પણ, પરિણમે નિજ સ્વરૂપ; પણ ન ગ્રહે કે પરિણમે, ઊપજે નહિ પરરૂપ. ૭૯ જીવપરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામના ફળને પુદ્ગલદ્રવ્ય જાણતું નથી; તેમજ વ્યાખવ્યાપકપણે તે પર દ્રવ્ય પરિણામને ગ્રહણ કરતું નથી, તે રૂપે પરિણમતું નથી કે તેમાં ઉત્પન્ન થતું નથી. માત્ર પ્રાપ્ય-વિકાર્ય-નિર્વર્ય લક્ષણવાળ સ્વપરિણામમાં જ વ્યાપ્યવ્યાપકપણે પરિણમે-ગ્રહે-ઊપજે છે. તેથ પ્રાપ્ય-વિકાર્ય-નિર્વર્ય લક્ષણવાળાં જીવપરિણામ, સ્વપરિણામ કે સ્વપરિણામફળને ન જાણતા તેમજ ૫દ્રવ્યપરિણામરૂપ કર્મને ન કરતા પુદ્ગલને જીવની સાથે કર્તાકર્મભાવ નથી. સગ્ધરા ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन् व्यासृव्याप्यत्वमंतः कलयितुमसह नित्यमत्यंतभेदात् । अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत् विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः ॥ ५० ॥ જ્ઞાની પોતાની ને પરની પરિણતિને જાણતા અને પુદ્ગલ પોતાની ને પરની પરિણત્તિને ન જાણતા બન્ને એક બીજામાં વ્યાખવ્યાપક થવાને અસમર્થ સદા અત્યંત ભિન્ન છે. આ ભેદને જ્યાં સુધી વિજ્ઞાનરૂપ પ્રકાશ કરવતની સમાન નિર્દયપણે શીઘ્ર Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર ૭૫ પ્રગટ કરતો નથી, ત્યાં સુધી અજ્ઞાનથી આત્મા ને પુગલ વચ્ચે કર્તાકર્મની ભ્રાંતિ જણાય છે. (કલશ પ૦) આત્માનાં પરિણામ અને પુદ્ગલનાં પરિણામને અન્યોન્ય નિમિત્તપણે માત્ર છે પરંતુ કર્તાકપણું નથી : जीवपरिणामहे, कम्मत्तं पुग्गला परिणमंति । पुग्गलकम्मणिमित्तं तहेव जीवो वि परिणमइ ॥४०॥ णवि कुव्वइ कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे । अण्णोण्णणिमित्तेण दु परिणाम जाण दोण्हंपि ॥८१॥ एएण कारणेण दु कत्ता आदा सएण भावेण । पुग्गलकम्मकाणं ण दु कत्ता सव्वभावाणं ॥८२॥ ચિ પરિણતિના હેતુથી, થાય પુદ્ગલો કર્મ; કર્મ નિમિત્તે જીવ ભાવ, પરિણમતા બહુ ધર્મ. ૮૦ જીવ કરે નહિ કર્મગુણ; જીવગુણોને કર્મ; પણ અન્યોન્ય નિમિત્તથી, કર્તા નિજનિજ ધર્મ; ૮૧ - એ કારણ નિજ ભાવથી, કર્તા જીવ સદાય; પુદ્ગલકર્મકૃત ભાવનો, કદી ન કર્તા થાય. ૮૨ જીવપરિણામના નિમિત્તે પુદગલ કર્મભાવે પરિણમે છે અને પુદ્ગલપરિણામના નિમિત્તે જીવ વિભાવભાવે પરિણમે છે. એ રીતે જીવપુદ્ગલના પરિણામમાં અન્યોન્ય નિમિત્તભાવ કદાચિત્ છે, છતાં પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી જીવને પુદ્ગલપરિણામ સાથે અને પુદ્ગલકર્મને જીવપરિણામ સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. કેમકે જીવ માટીઘટના ન્યાયે વ્યાપ્યવ્યાપકપણે જેમ પોતાના ભાવનો કર્તા છે તેમ પુદ્ગલકર્મનો કર્તા નથી. તેથી નિશ્ચયથી જીવને પોતાનાં પરિણામ સાથે જ Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર કર્તાકર્મભાવ તથા ભોક્તાભોગ્યભાવ છે. તે નિશ્ચયને દર્શાવે છે -- णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि । वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ॥८३॥ કર્તા આત્મા આત્મનો, નિશ્ચયનયથી માન; ભોક્તા પણ નિજ ભાવનો, આત્મા નિશ્ચય જાણ. ૮૩ જેમ પવન નિમિત્તે સનતરંગ અને પવનના અભાવમાં અને તરંગ થતો સમુદ્ર આદિમધ્યમંતસર્વ કાળે પોતે પોતામાં જ પરિણમે છે, તેથી વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવકપણે પોતાનાં પરિણામનો જ કર્તાભોક્તા છે; તેવી રીતે આત્મા કર્મનિમિત્તે સંસારભાવે અને કર્મના અભાવમાં મુક્તભાવે પરિણમતો આદિમધ્યઅંત-સર્વકાળે પોતે પોતામાં જ પરિણમે છે. તેથી વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવકપણે પોતાનાં જ પરિણામનો કર્તાભોક્તા છે. એમ નિશ્ચયનયથી જીવ પરનો કર્તાભોક્તા નથી. હવે વ્યવહારને દર્શાવે છે - ववहारस्स दु आदा पुग्गलकम्मं करेदि णेयविहं । तं चेव पुणो वेयइ पुग्गलकम्म अणेयविहं ॥८४॥ કે આત્મા નય વ્યવહાથી, કર્તા પુદ્ગલ-કર્મ; ". ” ભોક્તા પણ તેનો તથા, બહુવિધ પુગલ-ધર્મ. ૮૪ " જેમ અંતરંગ વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવક પણે મૃત્તિક વડે જ કલશ કરાતો ભોગવાતો હોય છે તોપણ બાહ્ય વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવકપણે કલશની ઉત્પત્તિને અનુકૂળ હસ્તાદિકના વ્યાપારને કરતો અને કલશના પાણીથી થતી તૃપ્તિને અનુભવતો 5 'r - 'ક કે Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર કુંભાર લોકોમાં કલશનો કર્તાભોક્તા કહેવાય છે; તેમ અંતરંગ વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવકપણે પુદ્ગલદ્રવ્યવડે જ કર્મ કરાતાં ભોગવાતાં હોય છે તોપણ બાહ્ય વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવકપણે અજ્ઞાનથી પુદ્ગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ પરિણામને કરતો, અને પુદ્ગલકર્મના વિપાકથી ઉત્પન્ન થતી અને વિષયોની નિકટતાથી દોડી આવતી સુખદુઃખની પરિણતિને અનુભવતો જીવ પુદ્ગલ કર્મને કરે છે અને ભોગવે છે, એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસારપ્રસિદ્ધ વ્યવહાર છે. તેમાં દોષ બતાવે છે -- जदि पुग्गलकम्ममिणं कुव्वदितं चेव वेदयदि आदा। . दोकिरियावदिरित्तो पसजदि सो जिणावमदं ॥८५॥ જીવ કરે ને ભોગવે, કર્મને નિજ સમાન; ક્રિક્રિયાથી અભિન્ન એ, નહિ જિનમતે પ્રમાણ. ૮૫ આત્મા સ્વભાવનો કર્તા ને ભોક્તા છે તે જ પ્રકારે વ્યાખવ્યાપકપણે પુદ્ગલકર્મપરિણામનો પણ કર્તા અને ભોક્તા માનવાથી ક્રિક્રિયાવાદપણાનો પ્રસંગ આવે, જે જિન મતને પ્રમાણ નથી; કારણ કે તેમાં સ્વાર વિભાગ નષ્ટ થઈ જવાથી એક આત્માને અનેકપણે અનુભવતાં મિથ્યાત્વ પરિણમે છે. - ક્રિક્રિયાનો અનુભવ કરનાર મિથ્યાવૃષ્ટિ કેવી રીતે થાય છે? તે કહે છે : जह्मा दु अत्तभावं पुग्गलभावं च दोवि कुव्वंति ।। तेण दु मिच्छादिट्ठी दोकिरियावादिणो हुँति ॥८६॥ જેથી આત્મભાવ તેમ, પુદ્ગલભાવ કરાય; તિક્રિયાવાદી તેથી તે, મિથ્યાવૃષ્ટિ જ થાય. ૮૬ Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર જેવી રીતે કુંભાર અભિન્નપણે પોતાનાં પરિણામને કરે છે ને ભોગવે છે, તેવી રીતે ઘડાના પરિણામને કરતો ભોગવતો નથી. જો એમ કરે તો કુંભારને ઘડો થવાનો પ્રસંગ આવે, કે ઘડાને કુંભાર થવાનો પ્રસંગ આવે. તે પ્રકારે આત્મા આત્માનાં પરિણામને જેમ અભિન્નપણે કરે છે, તેવી રીતે પુદ્ગલ કર્મપરિણામને પણ હું અભિન્નપણે કરું છું અને ભોગવું છું એમ અજ્ઞાનથી માને તો તે મિથ્યાદ્રષ્ટિ થાય છે. આર્યા यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म । या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया ॥५१॥ જે પરિણમે તે કર્તા છે, પરિણામ તે કર્મ છે અને પરિણમવું એ ક્રિયા છે. એ ત્રણે કર્તા, કર્મ ને ક્રિયા વાસ્તવિક ભિન્ન નથી. (કલશ પ૧). આર્યા एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य । एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः ॥५२॥ પરિણમનાર, પરિણામ ને પરિણતિ એ ત્રણે એક જ દ્રવ્યમાં થાય છે; કારણ કે પર્યાયથી અનેક છતાં દ્રવ્ય સદાય એક જ છે. (કલશ પર) नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत । उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव सदा ॥५३॥ બે દ્રવ્ય સાથે મળીને પરિણમતાં નથી, બેનું એક પરિણામ થતું નથી અને બેની એક પરિણતિ થતી નથી. જે અનેક (જાદાં) છે તે સદા અનેક જ રહે છે. (કલશ પ૩) Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તકર્મ અધિકાર આર્યા नैकस्य हि कर्तारो द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य । नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात् ॥५४॥ એક દ્રવ્યના બે કર્તા, બે કર્મ કે બે ક્રિયા થાય નહિ, કારણ કે એક દ્રવ્યમાંથી અનેક દ્રવ્ય થાય નહિ. (કલશ પ૪) - શાર્દૂલવિક્રીડિત आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै१र्वारं ननु मोहिनामिह महाहंकाररूपं तमः । तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येक़वारं व्रजेत् तत्किं ज्ञानघनस्य बंधनमहो भूयो भवेदात्मनः ॥५५॥ પરને હું કરું છું એ પ્રકારનો મહા અહંકારરૂપ અંધકાર જગતવાસી જીવોને અત્યંત દુર્નિવાર છે. તે અહંકાર અનાદિકાળથી જીવની સાથે વળગેલો છે. જો એકવાર તે અહંકાર નિશ્ચયનયના અવલંબનથી દૂર થઈ જાય, તો પછી જ્ઞાનસ્વરૂપ આત્માને શું ફરી બંધ થાય ? (કલશ પ૫) અનુરુપ आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः । आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते ॥५६॥ આત્મા આત્મભાવોને કરે છે અને પર પુદ્ગલ) પરભાવોને કરે છે. આત્માના ભાવ આત્મારૂપ જ છે અને પરના ભાવ પરરૂપ જ છે. (કલશ પ૬) એમ બે ગાથામાં ક્રિક્રિયાવાદીનું સંક્ષેપ વ્યાખ્યાન કર્યું. હવે પ્રથમ ૧૧ અને પછી ૧૧ એમ ૨૨ ગાથામાં તેનો જ વિસ્તાર Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર કરીને સમજાવે છે. મિથ્યાત્વાદિ ગુગલનાં પરિણામ છે કે આત્માનાં પરિણામ છે? એ શંકાનું સમાધાન કરે છે - मिच्छत्तं पुण दुविही जीवमजीवं तहेव अण्णाणं । अविरदि' जोगो मोहो कोहादीया इमे भावा ॥७॥ જીવ અજીવ પ્રકારથી, મિથ્યાત્વના દ્વિભેદ; ક્રોધ મોહ અલ્લાના યોગ, અવિરતિ પણ તિભેદ. ૮૭ મિથ્યાત્વજ્ઞાને અવિરતિ યોગ આદિ અરીસામાંનું પ્રતિબિંબ અને મયૂરના દ્રષ્ટાંતે-જીવરૂપ ને અજીવરૂપ એમ દરેક બે પ્રકારે છે. જેમ અરીસામાં મયૂરનું પ્રતિબિંબ ભાસે છે ત્યાં લીલા પીળા નીલા કાળા રંગો મયૂરના સ્વદ્રવ્ય પ્રત્યે જોતાં મયૂરના છે અને અરીસાની સ્વચ્છતાના વિકાર પ્રત્યે જોતાં તે ભાવો અરીસાના છે; તેવી રીતે મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ યોગ આદિ આત્માના ઉપયોગમાં પ્રતિભાસે છે, ત્યાં તે મિથ્યાત્વાદિના સ્વદ્રવ્ય પ્રત્યે જોતાં અજીવ છે અને ચૈતન્ય ઉપયોગના વિકાર પ્રત્યે જોતાં તે ભાવો જીવ છે. તે ભાવો જીવ અજીવ કેવા પ્રકારે છે ? તે કહે છે. पुग्गलकम्म मिच्छं, जोगो अविरदि अण्णाणमजीवं । उवओगो अण्णाणं अविरइ मिच्छं च जीवो दु ॥४८॥ જડકર્મ-મિથ્યા અવિરતિ, યોગ અજ્ઞાન અજીવ; { ઉપયોગ-મિથ્યા અવિરતિ, યોગ અજ્ઞાન એ જીવ. ૮૮ જે ખરેખર મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ યોગ આદિ અજીવ છે, તે અમૂર્ત ચૈતન્યપરિણામથી વિલક્ષણ મૂર્ત પુદ્ગલરૂપ છે; અને જે મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ યોગ આદિ જીવ છે, તે મૂર્ત પુદ્ગલપરિણામથી વિલક્ષણ, અમૂર્ત ચૈતન્યના વિકારરૂપ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર ૮૧ તે મિથ્યાદર્શન આદિ ચૈતન્યના વિકાર કેવી રીત છે ! તે કહે છે. उवओगस्स अणाई परिणामा तिण्ण मोहजुत्तस्स । मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णायव्व ॥ ८९ ॥ મોહયુક્ત ઉપયોગનાં, અનાદિ ત્રણ પરિણામ; · મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ, અનંત દુઃખનાં ધામ. ૮૯ જેમ સ્ફટિકની સ્વચ્છતા સ્વસ્વરૂપે પરિણમવાને સમર્થ છતાં તમાલ, કેળ અને સુવર્ણપાત્રના સંસર્ગથી લાલ, લીલો ને પીળો એ ત્રણ રંગવાળો દેખાય છે તેમ આત્માનો ઉપયોગ સ્વસ્વરૂપે પરિણમવાને સમર્થ છતાં અનાદિ અન્ય વસ્તુરૂપ મોહ જેમાં અંતર્ગત રહ્યો છે એવા મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિના સંસર્ગથી એ ત્રણ પ્રકારના વિકારયુક્ત પરિણમે છે. એ આત્માના અશુદ્ધ પરિણામનો કર્તા કોણ છે ? તે કહે છે एएस य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो । जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता ॥ ९० ॥ નિશ્ચયથી ઉપયોગ છે, શુદ્ધ નિરંજન ભાવ; ત્રિવિધ પરિણમી તે બને, કર્તા વિવિધ વિભાવ. ૯૦ નિશ્ચયથી આત્મા શુદ્ધ નિરંજન ચૈતન્ય વસ્તુમાત્ર એક પ્રકારે છતાં અનાદિથી અન્ય એવા મોહ સહિત હોવાથી આત્મામાં ઉદય થતા મિથ્યાત્વઅજ્ઞાનઅવિરતિરૂપ વિકારના નિમિત્તે અશુદ્ધ સાંજન અનેક ભાવને પામેલો ત્રિવિધ વિકારે પરિણમીને જે જે ભાવને કરે છે તેનો કર્તા આત્માનો ઉપયોગ થાય છે. છે એમ જ્યારે ત્રિવિધ વિકારને આત્મા કરે છે ત્યારે પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વતઃ પરિણમે છે : Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર जं कुणइ भावमादा कत्ता सो होदि तस्स भावस्स । कम्मत्तं परिणमदे त िसयं पुग्गलं दव्वं ॥९१॥ જીવ કરે જે ભાવને, કર્તા તેનો થાય; જડ પુદ્ગલ પણ પરિણમે, સ્વયં કર્મરૂપ ત્યાંય. ૯૧ ૮૨ જેમ કોઈ સાધક મંત્રનું ધ્યાન કરે ત્યારે તેના નિમિત્તથી, વિષ ઊતરી જાય, સ્ત્રીઓ વશ થાય, બંધ તૂટે વગેરે આપોઆપ થાય છે; તેમાં સાધક તો ધ્યાનનો જ કર્તા છે. તેમ આત્મા મિથ્યાત્વાદિ સહિત જે જે ભાવો કરે તે તે ભાવોનો કર્તા થાય છે. ત્યારે આત્માના એ અશુદ્ધ ભાવોનું નિમિત્ત પામીને પુદ્ગલદ્રવ્ય મોહનીય આદિ અનેક કર્મરૂપે સ્વયં પરિણમે છે; તેમાં આત્મા તો પોતાના ભાવનો જ કર્તા છે. તે કર્મબંધનું મૂળ કારણ માત્ર અજ્ઞાન છે ઃ परमप्पाणं कुव्वं अप्पाणं पि य परं करितो सो । अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि ॥ ९२ ॥ પરને પોતાનાં કરે, પોતાને પર જેહ; ભૂલી કર્મ-કર્તા બને, જીવ અજ્ઞાની એહ. ૯૨ આ આત્મા અજ્ઞાનથી સ્વપરનો ભેદ ન જાણતો પરને આત્મારૂપ અને પોતાને પરરૂપ કરતો સ્વયં અજ્ઞાની બનેલો કર્તા ભાસે છે. તે આ પ્રકારે : રાગદ્વેષ સુખદુઃખાદિ અનુભવ કરાવનારાં પુદ્ગલકર્મપરિણામ છે તે શીતોષ્ણ અનુભવ કરાવનારાં પુદ્ગલ પરિણામની સમાન પુદ્ગલથી અભિન્ન અને આત્માથી નિત્ય અત્યંત ભિન્ન છે અને તે નિમિત્તે થતો આત્માનો અનુભવ આત્માની અભિન્ન છે અને પુદ્ગલથી નિત્ય અત્યંત ભિન્ન છે. એમ રાગદ્વેષ સુખદુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર ભેદ જાણતો નથી Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર ત્યારે જીવને શીત-ઉષ્ણની સમાન રાગદ્વેષ સુખદુઃખાદિરૂપે પરિણમવું અશક્ય છતાં અજ્ઞાનથી, હું રાગ કરું છું. ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા ભાસે છે. પરંતુ જ્ઞાનથી કર્મ બંધાતાં નથી : परमप्पाणमकुव्वं अप्पाणं पि य परं अकुव्वंतो । सो णाणमओ जीवो कम्माणकारओ होदि ॥ ९३ ॥ પોતાને પોતાપણે, જાણે અન્યને અન્ય; જીવ કર્મ-કર્તા મટે, શાનવાન તે ધન્ય. ૯૩ ૮૩ ખરેખર આ આત્મા જ્ઞાનથી જ સ્વપરનો ભેદ જાણે છે, ત્યારે પરને આત્મારૂપે અને આત્માને પરરૂપે ન કરતો સ્વયં જ્ઞાની બનેલો કર્તા ભાસતો નથી. તે આ પ્રકારે :- રાગદ્વેષસુખદુઃખાદિ અનુભવ કરાવનારાં જે પુદ્ગલકર્મ-પરિણામ છે, તે શીતોષ્ણ અનુભવ કરાવનારાં પુદ્ગલપરિણામની સમાન પુદ્ગલથી અભિન્ન અને આત્માથી નિત્ય અત્યંત ભિન્ન છે અને તે નિમિત્તે થતો આત્માનો અનુભવ આત્માથી અભિન્ન છે અને પુદ્ગલથી નિત્ય અત્યંત ભિન્ન છે. એમ પરસ્પર ભેદ જ્યારે જાણે છે, ત્યારે શીતઉષ્ણની સમાન રાગદ્વેષસુખદુ:ખાદિરૂપે પરિણમવું પોતાને અશક્ય છે એમ જાણતો, તે રૂપે લેશ પણ ન પરિણમતો, આત્માનું જ્ઞાનપણું પ્રગટ કરતો સ્વયં જ્ઞાનમય થઈને; આ હું માત્ર જાણું છું, રાગરૂપ છે તે પુદ્ગલ છે ઇત્યાદિ વિધિથી જ્ઞાનવિરુદ્ધ એવા સમગ્ર રાગાદિ કર્મનો જીવ અકર્તા ભાસે છે. અજ્ઞાનથી કર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે કહે છે :विविहो एसुवओगो अप्पवियप्पं करेइ कोहोऽहं । कत्ता तस्सुवओगस्स होइ सो अत्तभावस्स ॥९४॥ Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ • ૮૪ શ્રી સમયસાર કરે ત્રિવિધ ઉપયોગ આ, “હું ક્રોધાદિ' વિકલ્પ; કર્તા તે ઉપયોગનો, થાય જીવ સવિકલ્પ. ૯૪ મોહ વિકાર સહિત ચેતન સામાન્યપણે એક અજ્ઞાનરૂપ છે. તે આત્માને ને પરને ભેદરહિત જોતો જાણતો અને પરિણમતો વિશેષપણે ત્રણરૂપ થાય છે. તે અજ્ઞાન આત્મા ભાવક (ઉદય આવતાં ક્રોધાદિ કર્મ) અને ભાવ્ય (ક્રોધાદિ ભાવે પરિણમેલો આત્મા) એ બન્નેને એક સ્વરૂપ માનતો “હું ક્રોધાદિ છું એમ વિકારયુક્ત થતો તે વિકારયુક્ત ભાવોનો કર્તા થાય છે. આદિ' શબ્દથી માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન, સ્પર્શન વગેરે ભાવોનું પણ તથા પ્રકારે વ્યાખ્યાન વિચારી લેવું. એ જ પ્રકારે ય એવા ધર્માદિ અન્ય દ્રવ્યમાં પણ આત્મવિકલ્પ કરે છે તે કહે છે : तिविहो एसुवओगो अप्पवियप्पं करेइ धम्माई । कत्ता तस्सुवओगस्स होइ सो अत्तभावस्स ॥१५॥ કરે ત્રિવિધ ઉપયોગ આ, “હું ધર્માદિ’ વિકલ્પ, કર્તા તે ઉપયોગનો, થાય જીવ સવિકલ્પ. ૯૫ ઉપર કહ્યું તેવી જ રીતે અજ્ઞાન ઉપયોગ એક છતાં ત્રણ પ્રકારે પરિણમીને જોય જે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ તથા અન્ય જીવો છે, તેને જ્ઞાનરૂપ પોતાના આત્માથી ભિન્ન ન માનતો હું ધર્મ છું, અધર્મ છું, આકાશ છું, કાળ છું, પુદ્ગલ છું, અન્ય જીવરૂપ છું એમ ઉપાધિસહિત આત્મપરિણામનો કર્તા થાય છે. એ વાતને સ્પષ્ટ કરે છે Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર एवं पराणि दव्वाणि अप्पयं कुणदि मंदबुद्धीओ । अप्पाणं अवि य परं करेइ अण्णाणभावेण ॥१६॥ એવા અજ્ઞાન ભાવથી, પરને કરે સ્વરૂપ; મંદબુદ્ધિ માને અહા ! સ્વ-દ્રવ્યને પરરૂપ. ૯૬ કષાય સાથે એકરૂપ થયેલો ઉપયોગ, ભૂતાવિષ્ટની સમાન બળવાન બનીને અનેક આરંભનાં કાર્યો કરતો દેખાય છે અને ધર્માસ્તિકાયાદિ શેય સાથે એકરૂપ થયેલો ઉપયોગ, પાડાનું ધ્યાન કરનાર શિષ્ય આકાશને અડે એવા મોટા શીંગડાવાળા મહાપાડારૂપ પોતાને માનવા લાગ્યો, તેમ મન અને ઇન્દ્રિયના વિષયરૂપ શેયમાં જ્ઞાનરૂપ આત્માને મૂર્શિત કરતો, મડદારૂપ દેહમાં પરમામૃત વિજ્ઞાનઘન આત્માને એકરૂપ માનવાથી અજ્ઞાની થતો તે પ્રકારના ભાવનો કર્તા થાય છે. તેથી એમ નિશ્ચય થાય છે કે જ્ઞાનથી કર્તાપણું ટાળે છે: एदेण दु सो कत्ता आदा णिच्छयविदूहि परिकहिदो । एवं खलु जो जाणदि सो मुंचदि सव्वकत्तित्तं ॥१७॥ કર્તા જીવ અજ્ઞાનથી, કહે તત્ત્વજ્ઞ પ્રશસ્ત; એ જે જાણે તે તજે, પરકર્તુત્વ સમસ્ત. ૯૭ આ આત્મા અજ્ઞાનથી આત્મા સંબંધી પરના ને આત્માના એકપણાના વિકલ્પ કરવાથી નિશ્ચયથી કર્તા ભાસે છે. એમ જે જાણે છે, તે સર્વ કર્તુત્વને ત્યાગવાથી અકર્તા પ્રતિભાસે છે. તે આ પ્રકારે : આ આત્મા ખરે અનાદિથી અજ્ઞાની થયેલો, અજ્ઞાનથી અનાદિ સંસારની પ્રસિદ્ધિથી મિશ્ર સ્વાદ લેવાથી જેની ભેદવિજ્ઞાનશક્તિ ઢંકાઈ ગઈ છે એવો હોવાથી, પરને ને આત્માને એકપણે જાણે છે. તેથી હું ક્રોધ છું” એમ આત્માસંબંધી વિકલ્પ ; Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી સમયસાર કરવાથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક એવા વિજ્ઞાનઘન સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો વારંવાર અનેક વિકલ્પો કરતો કર્તા ભાસે છે. પરંતુ જ્ઞાની થતાં તે જ્ઞાનની આદિની પ્રસિદ્ધિથી ભિન્ન ભિન્ન સ્વાદ લેવાથી જેની ભેદવિજ્ઞાનશક્તિ ઊઘડી ગઈ છે એવો થવાથી સર્વ અન્ય રસોથી ભિન્ન અનાદિ અનંત નિરંતર અનુભવાતા અત્યંત મધુર ચૈતન્યસ્વરૂપ એક રસવાળો આ આત્મા છે; અને કષાયો ભિન્ન રસવાળા છે તેની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાન છે-એમ આત્માને ને પરને ભિન્ન જાણે છે; તેથી અકૃત્રિમ, એક, જ્ઞાનસ્વરૂપ જ હું છું, પરંતુ સંયોગજનિત અનેક એવા કષાયરૂપ હું નથી એમ જાણી “હું ક્રોધ છું' એવા આત્માસંબંધી વિકલ્પને જરા પણ કરતો નથી; તેથી સમસ્ત કર્તાપણાને ત્યાગે છે અને સદા ઉદાસીન અવસ્થાને ધારણ કરતો માત્ર જાણનાર રહે છે, ત્યારે નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાનઘન થયેલો અત્યંત અકર્તા પ્રતિભાસે છે. વસંતતિલકા अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी ज्ञानं स्वयं किल भवनपि रज्यते यः । पीत्वा दधीक्षुमधुराम्लरसातिगृद्ध्या गां दोग्धि दुग्धमिव नूनमसौ. रसालम् ॥५७॥ જે આત્મા પોતે જ્ઞાનરૂપ છતાં રાગ કરે છે, તે અજ્ઞાનથી તૃણ ને મિષ્ટાન્ન સાથે ખાનાર હાથી સમાન અવિવેકી છે અને ઉન્મત્ત પણ છે. જેમ કોઈ ઉન્મત્ત મનુષ્ય ખાંડવાળા દહીંને પીને તેના ખાટા મીઠા રસથી અતિ આસક્ત થયેલો એમ માને કે આ દૂધ જેવા રસવાળું છે અને તેથી ગાય દોહવાની ચેષ્ટા કરે તેના જેવો ઉન્મત્ત પણ છે. (કલશ પ૭) Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર શાર્દૂલવિક્રીડિત अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावंति पातुं मृगा अज्ञानात्तमसि द्रवंति भुजगाध्यासेन रज्जौ जनाः । अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरंगाब्धिवत् . शुद्धज्ञानमया अपि स्वयममी कर्त्रीभवंत्याकुलाः ॥ ५८ ॥ અજ્ઞાનથી હરણો આ પાણી છે એવી બુદ્ધિથી મૃગતૃષ્ણિકાને પીવા દોડે છે, અજ્ઞાનથી લોકો અંધકારમાં દોડીને સર્પ માનીને નાસે છે તેમ આ જીવો શુદ્ધ જ્ઞાનમય છતાં અજ્ઞાનથી અનેક વિકલ્પોની પરંપરા કરવાથી, પવનથી ઊછળતા તરંગોવાળા સમુદ્ર સમાન વ્યાકુળ થતા, કર્તા ભાસે છે. (કલશ ૫૮) વસંતતિલકા ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वाः पयसोर्विशेषम् । चैतन्यधातुमचलं स सदाधिरूढो जानाति एव हि करोति न किंचनापि ॥ ५९ ॥ જે જ્ઞાનથી વિવેક કરવાવડે--હંસની સમાન--આત્માને અને ૫૨ને ભિન્ન જાણે છે, તે જ્ઞાની અચળ ચૈતન્ય ધાતુને નિત્ય આશ્રય કરતા માત્ર જાણે જ છે. પરંતુ કંઈ કરતા નથી. (લશ ૫૯) મંદાક્રાંતા ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः । ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः क्रोधादेश्च प्रभवति भिदा भिंदती कर्तृभावम् ॥६०॥ ૮૭ Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર જ્ઞાનથી જ ઉષ્ણતા અગ્નિની અને શીતળતા પાણીની એમ ભેદ જણાય છે, જ્ઞાનથી જ શાકના અને મીઠાના સ્વાદનો ભેદ ઉલ્લસે છે તેવી રીતે જ્ઞાનથી જ પોતાના અજ્ઞાનરસથી વિકસતા નિત્ય ચૈતન્ય દ્રવ્યનો અને ક્રોધાદિનો ભેદ કર્તાપણાને દૂર કરતો પ્રગટ થાય છે. (કલશ ૬૦) ८८ અનુષ્ટુપ अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमंजसा । स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न क्वचित् ॥ ६१ ॥ આ પ્રમાણે આત્મા આત્માને પ્રગટપણે અજ્ઞાનરૂપ કરે કે જ્ઞાનરૂપ કરે તો પણ તે આત્મભાવનો જ કર્તા થાય છે. પરભાવનો કર્તા ક્યારેય થતો નથી. (લશ ૬૧) અનુષ્ટુપ आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम् । परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ॥६२॥ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં જ્ઞાન જ છે; તેથી જ્ઞાનથી જાદું શું કરે ? આત્મા પરભાવનો કર્તા છે એમ કહેવું એ વ્યવહારી જીવોનો મોહ છે. (કલશ ૬૨) તે મોહયુક્ત વ્યવહાર આ પ્રકારે છે ઃ ववहारेण दु आदा करेदि घडपडस्थाणि देव्वाणि । करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि ॥९८ ॥ ઘટ પટ રથ આદિ કરે, વ્યવહારે આ જીવ; કરણ કર્મ નોક્રર્મના, વિવિધ પ્રકાર તથૈવ. ૯૮ વ્યવહારથી જેમ આત્મા પોતાના વિકલ્પોવડે ઘટ પટ ૨થ આદિ પરદ્રવ્યરૂપ બાહ્ય કર્મને કરતો જણાય છે, તેમ પરદ્રવ્યાત્મક For Personal and Private Use Only Jain Educationa International Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર ૮૯ ઈન્દ્રિયાદિ કરણ, ક્રોધાદિ સમસ્ત અંતરંગ કર્મ અને પ્રાપ્ત થતા વિવિધ નોકર્મ-દેહાદિને પણ તેવી જ રીતે આત્મા કરે છે એમ વ્યવહારી જીવોનો મોહ છે. પરંતુ નિશ્ચય દ્રષ્ટિથી તે વ્યવહાર યથાર્થ નથી - 3 जदि सो परदव्वाणि य करिज णियमेण सम्पओ होन्ज। जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कता ॥१९॥ તે જો પરદ્રવ્યો કરે, અવરય તન્મય થાય; પણ નહિ તન્મય તેથી તે, ક યણ ને મનાય. હe જો આત્મા પરદ્રવ્યરૂપ કર્મને કરે તો પરિણામ-પરિણામીપણે તે પરદ્રવ્ય સાથે નિયમથી તન્મય થાય. એ રીતે અન્યદ્રવ્યરૂપ થતાં તેન. સ્વદ્રવ્યનો નાશ થાય. પરંતુ તેમ અન્ય સાથે તન્મય થતો નથી તેથી વ્યાપ્યવ્યાપકપણે આત્મા પરદ્રવ્યનો કર્તા નથી. . નિમિત્ત નૈમિત્તિકપણે પણ આત્મા પરદ્રવ્યનો કર્તા નથી :जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दव्वे । जोगुवओगा उप्पादमा य तेसिं हवदि कत्ता ॥१०॥ ઘટ પટ આદિ દ્રવ્યનો, કર્તા જીવ ન થાય; " નિમિત્ત યોગ-ઉપયોગનો, કતાં તે કહેવાય. ૧૦૦ વળી આત્મા ઘટપટાદિ અને ક્રોધાદિને નિમિત્તનૈમિત્તિકભાવે પણ કરતો નથી, કારણ કે એવો આત્માનો સ્વભાવ માનીએ તો તેને પરદ્રવ્યના નિત્યકર્તૃત્વનો પ્રસંગ આવે. નિમિત્તપણે કર્તા તો આત્માના યોગ ને ઉપયોગ છે. મનવચનકાયાના નિમિત્તે આત્મપ્રદેશોનું સકંપ થવું તે યોગ છે, અને રાગાદિયુક્ત જ્ઞાનની પરિણતિ થવી તે અશુદ્ધ ઉઘયોગ છે. એ બન્ને આત્માના એનિત્ય Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી સમયસાર પર્યાય છે, બધી અવસ્થામાં વ્યાપતા નથી. તે યોગ અને ઉપયોગ અનુક્રમે ઘટાદિના અને ક્રોધાદિના નિમિત્તમાત્રપણે કર્તા કહેવાય છે. આત્મા અજ્ઞાની થઈને પોતાના અશુદ્ધ યોગઉપયોગનો કર્તા - થાય છે. પરંતુ પારદ્રવ્યાત્મક કર્મનો કર્તા ક્યારેય થતો નથી. જ્ઞાની જ્ઞાનના જ કર્તા છે :जे पुग्गलदव्वाणं परिणामा होति णाणआवरणा । ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि णाणी ॥१०१॥ પુગલનાં પરિણામ જે, જ્ઞાનાવરણી કર્મ; કે કરે ન તેને આતમા, જ્ઞાની જાણે મર્મ. ૧૦૧ છે. જેમ કોઈ ગોરસ-અધ્યક્ષ (જોનાર) દૂધદહીંમાં થતા ફેરફારોને માત્ર જાણે પરંતુ પોતે કરતો નથી, તેવી રીતે જ્ઞાની જ્ઞાનાવરણ કર્મને થતાં જાણે છે, પરંતુ પોતે તેના કર્તા નથી. તે જાણવારૂપ જ્ઞાનક્રિયાના જ જ્ઞાની કર્તા છે. જ્ઞાનાવરણની જેમ બીજાં સાત કર્મ, મનવચનકાય, પાંચ ઇન્દ્રિય વગેરે વિષે પણ તથા પ્રકારે વિચારી લેવું. અજ્ઞાની પણ પરભાવનો કર્તા નથી - जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता । तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा ॥१०२॥ ન કરે શુભાશુભ ભાવ જે, કર્તા તેનો થાય; છે, એ જ શુભાશુભ ભાવનો, ભોક્તા જીવ ગણાય. ૧૦૨ - અજ્ઞાની પણ અનાદિ અજ્ઞાનને વશ સ્વપરના એકત્વઅધ્યાસથી, પુદ્ગલકર્મવિપાકથી થતા મંદતીવ્ર રસવડે, અચળ એક સ્વાદવાળા શુદ્ધભાવને મૂકીને જે અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવ કરે છે, તે શુભાશુભ ભાવનો જ કર્તા થાય છે. તે જ શુભાશુભભાવ Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર તેનું ભાવકર્મ છે. તેનો તે તન્મયપણે અનુભવ કરતો હોવાથી ભોક્તા પણ પોતાના જ ભાવનો થાય છે. એ રીતે અજ્ઞાની પણ પરભાવનો કર્તા થતો નથી. પરભાવને ઉપાદાનરૂપે કોઈ કરી શકે નહિ : जो जहि गुणे दव्वे सो अण्णम्हि दुण संकमदि दव्वे सो अण्णमसंकं तो कह तं परिणामए दव्वं ॥ १०३ ॥ જે દ્રવ્યે જે ગુણ તે, અન્યે ન સંક્રમાય, તો પરદ્રવ્યનું પરિણમન, તેનાથી શું થાય ? ૧૦૩ - ૯૧ આ લોકમાં જે કોઈ વસ્તુવિશેષ છે તે જે કોઈ ચેતન કે અચેતન દ્રવ્યગુણમાં પરિણમેલ હોય તેમાં જ પરિણમે, અન્યના દ્રવ્યગુણમાં સંક્રમે નહિ એવી અચળ વસ્તુસ્થિતિ છે, તેને મિથ્યા કરવા કોઈ સમર્થ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે કે બીજા દ્રવ્યના ગુણરૂપે સંક્રમણ કર્યા વિના તેને કેમ પરિણમાવે ? તેથી પરભાવને કરવા કોઈ સમર્થ નથી. તેથી એમ નક્કી થયું કે આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા છે :दव्वगुणस्स य आदा ण कुणदि पुग्गलमयह्नि कम्मह्नि । तं उभयमकुव्वतो तह्नि कहं तस्स सो कत्ता ॥१०४॥ જો પુદ્ગલના દ્રવ્યગુણ, આત્માથી ન કરાય; તો તે પુદ્ગલકર્મનો, કર્તા ક્યાંથી થાય ? ૧૦૪ Jain Educationa International જેમ માટીનો કલશ થવામાં માટી ને માટીના ગુણો જ કલશરૂપે પરિણમે છે, કુંભાર કે કુંભારના ગુણ કલશમાં સંક્રમણ કરે એ અશક્ય છે. તેથી કુંભાર વસ્તુતઃ તન્મયપણે કલશનો કર્તા થતો નથી તેમ પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ થવામાં પુદ્ગલદ્રવ્ય અને For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ - શ્રી સમયસાર પુદ્ગલદ્રવ્યના ગુણો જ કર્મરૂપે પરિણમે છે. આત્મદ્રવ્ય કે આત્મગુણો કર્મમાં સંક્રમણ કરે એ અશક્ય છે. એમ હોવાથી આત્મા પુલકર્મોનો અકર્તા છે. ૩૧૩મા એકતા છે. એ સિવાય જે છે તે ઉપચાર છે ? . जीवह्मि हेदुभूदे बंधस्स दु पस्सिदूण परिणामं । जीवेण कदं कम्म भण्णदि उवयारमत्तेण ॥१०५॥ જીવભાવ હેતુ થતાં, જોઈ બંધ પરિણામ; “જીવ-કૃત' કહે એમ જે, તે વ્યવહાર તમામ. ૧૦૫ આત્મા સ્વભાવથી પુદગલ કર્મબંધનું નિમિત્ત થવા યોગ્ય નહિ છતાં અનાદિ અજ્ઞાનથી, આત્મામાં અજ્ઞાનભાવના પરિણમનરૂપ નિમિત્તથી પરિણમતા પુદ્ગલકર્મને આત્માએ કર્યું એમ નિર્વિકલ્પ વિજ્ઞાનઘન સ્વભાવથી ભ્રષ્ટ થયેલા અજ્ઞાનીઓનો વિકલ્પ છે, તે સર્વ માત્ર ઉપચાર અથવા વ્યવહાર છે, પણ પરમાર્થ નથી. તે કેવી રીતે ? તે દ્રષ્ટાંતથી સમજાવે છે – जोधेहिं कदे जुद्धे राएण कदंति जंपदे लोगो । तह ववहारेण कदं णाणावरणादि जीवेण ॥१०६॥ યુદ્ધ કરે યોદ્ધાજનો, “કરે નૃપ' કહે લોક; તેમ કર્મ જીવે કર્યા', એ વ્યવહાર વિલોક. ૧૦૬ જેમ યુદ્ધ ક્રિયામાં સ્વયં પ્રવર્તતા યોદ્ધાઓવડે યુદ્ધ કરાતાં, તે ક્રિયામાં સ્વયં ન પ્રવર્તતા રાજાએ યુદ્ધ કર્યું એમ લોકો કહે છે તે ઉપચાર છે, પરમાર્થ નથી; તેમ જ્ઞાનાવરણઆદિ કર્મપરિણામમાં સ્વયં પરિણમતા પુદ્ગલદ્રવ્યવડે કર્મ કરાતાં જ્ઞાનાવરણાદિ કર્મપરિણામમાં સ્વયં ન પરિણમતા આત્માએ એ કર્મ કર્યા એમ જે Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ૨. કર્તાકર્મ અધિકાર કહેવાય છે તે ઉપચાર છે, પરમાર્થ નથી. તેથી સિદ્ધ થાય છે કે : उप्पादेदि करेदिय बंधदि परिणामएदि गिण्हदिय । आदा पुग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं ॥१०७॥ આત્મા પુગલને કરે, હે કરે બંધન; ઉત્પન્ન-પરિણમન કરે, એ વ્યવહાર-કથન. ૧૦૭ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી આત્મા પ્રાપ્ય-વિકાર્યનિર્વર્ય એ ત્રણ પ્રકારે પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મને ગ્રહણ કરતો, પરિણમાવતો, ઉપજાવતો, કરતો કે બાંધતો નથી. તેથી વ્યાપ્યવ્યાપકભાવના અભાવમાં પણ આત્મા કર્મને ગ્રહણ કરે છે, પરિણાવે છે, ઉપજાવે છે, કરે છે, બાંધે છે એમ જે કહેવાય છે તે ખરે ઉપચાર અથવા વ્યવહારનયનું કથન છે. તે કેવી રીતે ? તે દ્રષ્ટાંતથી સમજાવે છે - जह राया ववहारा दोसगुणुप्पादगोत्ति आलविदो । तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो ॥१०८॥ પ્રજાતણા ગુણદોષનો, કર્તા નૃપ ગણાય; કર્તા પરગુણદ્રવ્યનો, જીવ વ્યવહારે થાય. ૧૦૮ વ્યાપ્યવ્યાપકભાવના અભાવમાં જેમ પ્રજાના ગુણદોષને રાજા ઉત્પન્ન કરે છે, તેથી “યથા રાજા તથા પ્રજા” એમ ઉપચારથી કહેવાય છે, તેમ પુગલના ગુણદોષને ઉત્પન્ન કરનાર આત્મા છે એમ કહેવું તે ઉપચાર અથવા વ્યવહાર છે. વસંતતિલકા जीवः करोति यदि पुद्गलकर्म नैव कस्तर्हि तत्कुरुत इत्यभिशंकयैव । Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૪ एतर्हि संकीर्त्यते तीव्र र यमोह निवर्ह णाय शृणुत पुद्गलकर्मकर्तृ ॥ ६३ ॥ જો જીવ પુદ્ગલકર્મને નથી જ કરતો, તો પછી તેને કોણ કરે છે ? એમ શિષ્ય આશંકા કરે છે. તેથી હવે તેના તીવ્ર વેગવાળા મોહને દૂર કરવા માટે આચાર્ય કહે છે કે પુદ્ગલકર્મના કર્તા કહેવાય છે, તે સાંભળ :(કલશ ૬૩) શ્રી સમયસાર सामण्णपच्चया खलु चउरो भण्णंति बंधकत्तारो । मिच्छत्तं अविरमणं कसायजोगा य बोद्धव्वा ॥१०९ ॥ सिं पुणोवि य इमो भणिदो भेदो दु तेरसवियप्पो । मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं ॥ ११० ॥ एदे अचेदणा खलु पुग्गलकम्मुदयसंभवा जह्मा । तेजदि करंति कम्मं णवि तेसिं वेदगो आदा ॥ १११ ॥ गुणसणिदादु एदे कम्मं कुव्वंति पच्चया जह्मा । तह्या जीवोऽकत्ता गुणा य कुव्वंति कम्माणि ॥ ११२ ॥ મિથ્યાદર્શન અવિરતિ, કષાય યોગ પ્રકાર; કર્મબંધ કર્તા ખરે, છે, પ્રત્યય એ ચાર. ૧૦૯ મિથ્યાત્વથી સયોગીના, અંત સમય પર્યંત; તેર ભેદ પ્રત્યય તણા, તે પણ જડ અત્યંત. ૧૧૦ જડ કર્મોદયથી થયા, તેથી ગુણો અજીવ; તે જ કરે જો કર્મને, વેદે નહિ પણ જીવ. ૧૧૧ ગુણ નામે એ પ્રત્યયો, જેથી કર્તા કર્મ; જીવ અકર્તા કર્મનો, કર્મ ગુણોનો ધર્મ. ૧૧૨ પુદ્ગલ દ્રવ્યમય ચાર પ્રત્યયો મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ છે. તેના વિશેષ ભેદ મિથ્યાવૃષ્ટિથી સયોગી સુધી તેર ગુણસ્થાન Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ( 5 ) ૨. કર્તાકર્મ અધિકાર - ૯૫ છે. તે સર્વ પુદ્ગલ કર્મવિપાકના ભેદ હોવાથી અત્યંત અચેતન છે.' એ ચાર પ્રત્યયો અથવા તેર ગુણસ્થાન જ વ્યાપ્ય-વ્યાપકપણે કર્મને કરે છે એમ કહો તો ભલે એમાં જીવને કંઈ નથી. અહીં કોઈ તર્ક કરે કે પુદ્ગલમય મિથ્યાત્વાદિ પ્રત્યયોને વેદતો જીવ જ પુદ્ગલકર્મ કરે છે એમ કેમ નહિ ? તો કહે છે કે જીવને પુદ્ગલ સાથે ભાવ્યભાવકપણાનો પણ અભાવ છે તેથી તે દ્રવ્યમિથ્યાત્વાદિને વેદતો જ નથી તો પછી પુદ્ગલકર્મને કેમ કરે ? અર્થાત્ ન જ કરે. તેથી એમ નક્કી થયું કે પુદ્ગલ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના તેર ભેદરૂપ વિશેષ પ્રત્યયો જે ગુણસ્થાન કહેવાય છે, તે જ કર્મને કરે છે. તેથી પુદ્ગલકર્મનો કર્તા જીવ નથી, પણ ગુણસ્થાન છે અને તે ગુણસ્થાન પુદ્ગલમય હોવાથી વસ્તુતઃ એક પુદ્ગલદ્રવ્ય જ પુગલકર્મનો કર્તા છે. ચૌદમા અયોગી ગુણસ્થાને બંધ નથી તેથી અહીં તેરનું ગ્રહણ છે. જીવ અને પ્રત્યયોનું એકપણું નથી: जह जीवस्स अणण्णुवओगो कोहो वि तह जदि अणण्णो । जीवस्साजीवस्स य एवमणण्णत्तमावण्णं ॥११३ ॥ एवमिह जो दु जीवो सो चेव दुणियमदो तहाऽजीवो । अयमे यत्ते दोसो पच्चयणोकम्मकम्माणं ॥११४॥ अह दे अण्णो कोहो अण्णुवओगप्पगो हवदि चेदा । जह कोहो तह पच्चय कम्मं णोकम्ममवि अण्णं ॥११५॥ જીવ ઉપયોગ અનન્ય છે, તેમ હોય જો ક્રોધ જીવ અજીવ અનન્ય એ, બને મહાન વિરોધ. ૧૧૩ એમ જીવ પણ નિયમથી ધારે સ્વયં જડત્વ; પ્રત્યયના એકત્વથી, રહે નહીં બે તત્ત્વ. ૧૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કે ઉપયોગી જીવથી, ક્રોધ કહે તું અન્ય; તો પ્રત્યય નોકર્મ ને, કર્મ ક્રોધવત્ અન્ય. ૧૧૫ શ્રી સમયસાર જેમ જીવ અને ઉપયોગ અનન્ય છે, તેમ જીવ અને જડ ક્રોધ પણ અનન્ય હોય તો જીવને જડપણાની પ્રાપ્તિ થાય, તેથી જીવ અને અજીવ બન્ને એક થતાં દ્રવ્યની ભિન્નતાનો લોપ થાય, એ પ્રત્યક્ષ વિરોધ આવે છે. એ રીતે જડ પ્રત્યય, કર્મ, નોકર્મ વગેરે સાથે પણ જીવને અનન્ય માનતાં એ જ દોષ આવે છે. તેથી એમ સિદ્ધ થાય છે કે ઉપયોગાત્મક જીવ ભિન્ન અને જડસ્વભાવવાળા પ્રત્યય, કર્મ, નોકર્મ વગેરે ભિન્ન છે. એમ જીવ અને પ્રત્યયોનું એકપણું નથી. સાંખ્યમતવાદી શિષ્ય પ્રત્યે પુદ્ગલદ્રવ્યનો પરિણામી સ્વભાવ સિદ્ધ કરે છે : जीवे ण सयं बद्धं ण सयं परिणमदि कम्मभावेण । जइ पुग्गलदव्वमिणं अप्परिणामी तदा होदि ॥ ११६ ॥ कम्मइयवग्गणासु य अपरिणमंतीसु कम्मभावेण । संसारस्स अभावो पसज्जदे संखसमओ वा ॥ ११७ ॥ जीवो परिणामयदे पुग्गलदव्वाणि कम्मभावेण । ते सयमपरिणमंते कहं णु परिणामयदि चेदा ॥११८॥ अह सयमेव हि परिणमदि कम्मभावेण पुग्गलं दव्वं । जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा ॥ ११९ ॥ णियमा कम्मपरिणदं कम्मं चिय होदि पुग्गलं दव्वं । तह तं णाणावरणाइपरिणदं मुणसु तच्चेव ॥ १२० ॥ સ્વયં બદ્ધ ન જીવમાં, કરે ન નિજ પરિણામ; એમ હોય તો દ્રવ્ય-જડ, નહિ પરિણમે તમામ. ૧૧૬ For Personal and Private Use Only Jain Educationa International Page #138 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર પરિણમે નહિ વર્ગણા, કર્મ સ્વભાવે આપ; તો સંસાર અભાવ કે, સાંખ્ય તણો જ પ્રલાપ. ૧૧૭ કહો કે પુદ્ગલદ્રવ્યને, જીવ કરે કર્મરૂપ; કેમ અપરિણામી સ્વયં, કરાય કર્મસ્વરૂપ ? ૧૧૮ પુદ્ગલ પોતે પરિણમે, જો માને એ સત્ય; જીવ કરે છે કર્મને, એ સિદ્ધાંત અસત્ય. ૧૧૯ એમ નિયમથી પરિણમે, કર્મપણે જડદ્રવ્ય; જ્ઞાનાવરણાદિ ખરે, કર્મ જાણ જડ સર્વે. ૧૨૦ જો પુદ્ગલદ્રવ્ય કર્મભાવે પરિણમીને સ્વયં જીવમાં બંધાવારૂપે પરિણમે નહિ તો તે અંપરિણામી કહેવાય. એ રીતે સર્વ પુદ્ગલને અપરિણામી માનીએ તો સંસારઅભાવનો પ્રસંગ આવે. જીવ પુદ્ગલને કર્મભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી એમ તર્ક કરો તો તેમાં વિરોધ આવે છે, કારણ કે સ્વયં અપરિણામી સ્વભાવવાળાને પરિણમાવી શકાય નહિ અને જો સ્વયં પરિણામી સ્વભાવવાળા પુદ્ગલને જીવ પરિણમાવે છે એમ કહો તો તે ઘટતું નથી, કારણ કે જે પોતે પરિણમવાની શક્તિવાળું છે તે પરદ્રવ્યની અપેક્ષા રાખતું નથી. તેથી જેમ માટી અનુક્રમે ઘડારૂપે પોતે પરિણમે છે, તેમ પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પોતે પરિણમે છે. તેથી પુદ્ગલદ્રવ્યનો પરિણામી સ્વભાવ છે એમ સિદ્ધ થાય છે. ८७ ઉપજાતિ स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं यमात्मनस्तस्य स एव कर्ता ॥ ६४ ॥ એમ પુદ્ગલની સ્વાભાવિક પરિણમનશક્તિ નિર્વિઘ્ર સિદ્ધ થઈ, તે શક્તિને આધારે પુદ્ગલ પોતાનાં જેવાં પરિણામ કરે છે Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર ૯૮ તેનો કર્તા પુદ્ગલદ્રવ્ય જ છે. (કલશ ૬૪) એ જ પ્રમાણે ચેતનદ્રવ્યનું પરિણામીપણું સિદ્ધ કરે છે - ण सयं बद्धों कम्मे ण सयं परिणमदि कोहमादीहिं । जइ एस तुज्झ जीवो अप्परिणामी तदा होदी ॥ १२१ ॥ अपरिणमंत सयं जीवे कोहादिएहिं भावेहिं । संसारस्स अभावो पसज्जदे संखसमओ वा ॥ १२२ ॥ पुग्गलकम्मं कोही जीवं परिणामएदि कोहत्तं । तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो ॥ १२३ ॥ अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी । कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा ॥ १२४॥ कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा । माउवजुत्तो माया लोहुवजुत्तो हवदि लोहो ॥१२५ ॥ સ્વયં બદ્ધ ન કર્મમાં, કરે ન નિજ પરિણામ; એમ કહે તો જીવદ્રવ્ય, નહિ પરિણમે તમામ. ૧૨૧ સ્વયં જીવ ના પરિણમે, જો ક્રોધાદિ પ્રકાર; તો સંસાર-અભાવ કે, સાંખ્ય પ્રસંગ, વિચાર. ૧૨૨ ક્રોધ-કર્મ જો જીવને, કરે ક્રોધરૂપ માન; પણ જો જીવ ના પરિણમે, ક્રોધ-અકર્તા જાણ. ૧૨૩ આત્મા પોતે પરિણમે, જો માને એ સત્ય; કર્મ કરાવે ક્રોધને, એ સિદ્ધાંત અસત્ય. ૧૨૪ ક્રોધ-ઉપયુક્ત જીવ ક્રોધ, માન-યુક્ત જીવ માન; માયાલોભ-યુક્ત જીવ, માયા લોભ પ્રમાણ. ૧૨૫ જો જીવ ક્રોધાદિભાવે પરિણમીને સ્વયંકર્મમાં બંધાવારૂપે પરિણમે નહિ તો તે અપરિણામર્મી કહેવાય. એ રીતે સર્વ જીવને For Personal and Private Use Only Jain Educationa International Page #140 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર અપરિણામી માનીએ તો સંસારઅભાવનો પ્રસંગ આવે. જીવને પુદ્ગલ ક્રોધાદિ રૂપે પરિણાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી એમ તર્ક કરો તો તેમાં વિરોધ આવે છે, કારણ કે સ્વયં અપરિણામી સ્વભાવવાળાને પરિણાવી શકાય નહિ અને જો સ્વયં પરિણામી સ્વભાવવાળા જીવને પગલ પરિણમાવે છે એમ કહો તો તે ઘટતું નથી, કારણ કે જે પોતે જ પરિણમવાની શક્તિવાળું છે તે અન્ય દ્રવ્યની અપેક્ષા રાખતું નથી. તેથી જેમ ગરુડનું ધ્યાન કરતો સાધક પોતે ગરુડભાવવાળો થાય છે, તેમ ક્રોધાદિભાવે પરિણમેલો ઉપયોગ સ્વયં ક્રોધાદિરૂપે થાય છે. એ રીતે આત્મદ્રવ્ય પણ સ્વયં પરિણામી છે. ઉપજાતિ स्थितेति जीवस्य निरंतराया स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं यं स्वस्य तस्यैव भवेत्स कर्ता ॥६५॥ - એમ જીવની સ્વભાવભૂત નિરંતર પરિણમવારૂપ શક્તિ નિર્વિઘ સિદ્ધ થઈ. તે શક્તિને આધારે જીવ જે પોતાના ભાવ કરે છે, તેનો જ તે કર્તા થાય છે. - (કલશ ૬૫) આત્મા પોતાના ભાવનો કર્તા બે પ્રકારે થાય છે :जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स । णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स ॥१२६॥ . જીવ કરે જે ભાવને, કર્તા તેનો જાણ; ભાવ જ્ઞાનીના જ્ઞાનમય, અજ્ઞતણા વિણ જ્ઞાન. ૧૨૬ એમ આ આત્મા સ્વયં પરિણમન સ્વભાવવાળો છતાં જે ભાવને પોતે કરે છે તે ભાવ અથવા પરિણામ તેનું કર્મ છે. તે ભાવકર્મનો આત્મા કર્તા બે પ્રકારે થાય છે. જ્ઞાનીને સમ્યફ . Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર સ્વપરવિવેક વડે ભિન્ન આત્માની અનુભૂતિ અત્યંત પ્રગટ હોવાથી જ્ઞાનીના ભાવ જ્ઞાનમય જ હોય છે. અને અજ્ઞાનીને તો સમ્યક્ સ્વપરવિવેકના અભાવમાં ભિન્ન આત્માની અનુભૂતિ અત્યંત અપ્રગટ હોવાથી અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય જ હોય છે. ૧૦૦ જ્ઞાનમય અને અજ્ઞાનમય ભાવનું ફળ શું ? તે કહે છે - अण्णाणमओ भावो अण्णाणिणो कुणदि तेण कम्माणि । णाणमओ णाणिस्स दुण कुणदि ता दु कम्माणि ॥१२७॥ અજ્ઞતણા અજ્ઞાનમય--ભાવ, કરે તે કર્મ; જ્ઞાનીના તો જ્ઞાનમય, તેથી તે નિષ્કર્મ. ૧૨૭ અજ્ઞાનીને સમ્યક્ સ્વપર-વિવેકના અભાવમાં ભિન્ન આત્માની અનુભૂતિ અત્યંત અપ્રગટ હોવાથી અજ્ઞાનમય જ ભાવ હોય છે. તેથી અજ્ઞાની સ્વપરના એકત્વ અધ્યાસરૂપ ભ્રાન્તિ વડે જ્ઞાનમાત્રસ્વરૂપથી ભ્રષ્ટ થયેલો પર એવા રાગદ્વેષ સાથે એકમેક થઈને અહંભાવે પ્રવર્તતો, આ હું રાગ કરું છું, દ્વેષ કરું છું અથવા અન્ય રાગ કરે છે, દ્વેષ કરે છે એમ અજ્ઞાનમયભાવથી રાગદ્વેષને આત્માના કરતો કર્મબંધ કરે છે. અને જ્ઞાનીને તો સમ્યક્ સ્વપરવિવેક વડે ભિન્ન આત્માની અનુભૂતિ અત્યંત પ્રગટ હોવાથી જ્ઞાનમય જ ભાવ હોય છે. તેથી શાની સ્વપરના ભેદવિજ્ઞાન વડે જ્ઞાનમાત્રસ્વરૂપમાં સુસ્થિત રહેલા, પર એવા રાગદ્વેષથી ભિન્નપણે પ્રવર્તતા, સ્વાનુભવથી જ જેનો અહંભાવ દૂર થઈ ગયો છે એવા પોતે માત્ર જાણે જ છે, રાગ કે દ્વેષ કરતા નથી. એમ જ્ઞાનમયભાવથી રાગદ્વેષને આત્માના ન કરતા જ્ઞાની કર્મબંધ કરતા નથી. આર્યા ज्ञानमय एव भावः कुतो भवेद् ज्ञानिनो न पुनरन्यः । अज्ञानमयः सर्वः कुतोऽयमज्ञानिनो नान्यः For Personal and Private Use Only Jain Educationa International ૬૬ || Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ૨. કર્તાકર્મ અધિકાર જ્ઞાનીના સર્વ ભાવ શાથી જ્ઞાનમય જ હોય છે, અન્ય એટલે અજ્ઞાનમય કેમ નથી હોતા ? અને અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનમય જ શાથી હોય છે, અન્ય એટલે જ્ઞાનમય કેમ નથી હોતા ? (કલશ ૬૬) એ શંકાનું સમાધાન કરે છે - णाणमया भावाओ णाणमओ चेव जायए भावो । . जह्या तह्या णाणिस्स सव्वे भावा हु णाणमया ॥१२८॥ अण्णाणमया भावा अण्णाणो चेव जायए भावो । जह्मा तह्मा भावा अण्णाणमया अणाणिस्स ॥१२९॥ જ્ઞાનસ્વરૂપ સ્વભાવથી, થાય જ્ઞાનમય ભાવ; જ્ઞાનીના તેથી થતા, જ્ઞાનમયી સૌ ભાવ. ૧૨૮ આત્માનો અજ્ઞાનથી, ભાવ અને વિભાવ; અજ્ઞતણા અજ્ઞાનમય, તેથી થતા સૌ ભાવ. ૧૨૯ જેથી ખરેખર જ્ઞાનમય ભાવથી જે કોઈ પણ ભાવ થાય તે સર્વ જ્ઞાનપણાને ન ઓળંગતા જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના સર્વે ભાવો જ્ઞાનમય જ છે; અને જેથી અજ્ઞાનમય ભાવથી જે કોઈ પણ ભાવ થાય તે સર્વ અજ્ઞાનપણાને ન ઓળંગતા અજ્ઞાનમય જ હોય છે, તેથી અજ્ઞાનીના સર્વે ભાવો અજ્ઞાનમય જ હોય છે. - અનુષ્ટ્રપ ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि । सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवंत्यज्ञानिनस्तु ते ॥६७॥ જ્ઞાનીનાં સર્વે ભાવો જ્ઞાનથી બનેલા જ્ઞાનમય જ હોય છે; પરંતુ અજ્ઞાનીના તો સર્વે ભાવો અજ્ઞાનથી બનેલા અજ્ઞાનમય જ હોય છે. (કલશ ૬૭) Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી સમયસાર એ જ વાતનું સમર્થન દ્રષ્ટાંતથી કરે છે - कणयमया भावादो जायते कुंडलादयो भावा । अयमयया भावादो जह जायंते तु कडयादी ॥१३०॥ अण्णाणमया भावा अणाणिणो बहुविहा वि जायते । णाणिस्स दु णाणमया. सव्वे भावा तहा होति ॥१३१॥ કુંડલ આંદિ કનકમ, ઘાટ કનકના થાય; કડાં આદિ સૌ લોહમય, લોહતણા પર્યાય. ૧૩૦ અજ્ઞતણાં અજ્ઞાનમય, તેમાં વિવિધ પરિણામ; પણ જ્ઞાનીના જ્ઞાનમય, વર્તે ભાવ તમામ. ૧૩૧ જો કે પુગલનો સ્વયં પરિણમનસ્વભાવ છે, તો પણ કારણને અનુસરીને કાર્ય થાય છે. તેથી સુવર્ણનાં કુંડલ, કંઠી વગેરે કર્યા હોય તે સર્વ સુવર્ણજાતિને ન ઉલ્લંઘતાં સુવર્ણમય જ હોય છે, લોખંડમય સંભવતાં નથી; અને લોખંડનાં કડાં, કૂંચી વગેરે કર્યા હોય તે સર્વ લોખંડજાતિને ન ઉલ્લંઘતાં લોખંડમય જ હોય છે, સુવર્ણમય સંભવતાં નથી. ' - તેમ જીવનો સ્વયં પરિણમન સ્વભાવ છે. તો પણ કારણને અનુસરીને કાર્ય થાય છે. તેથી અજ્ઞાનીના સ્વયં અજ્ઞાનપરિણમનથી થતા ભાવો શુભાશુભ વિવિધ પ્રકારે છતાં સર્વ અજ્ઞાનજાતિને ન ઉલ્લંઘતા અજ્ઞાનમય જ હોય છે, જ્ઞાનમય સંભવતા નથી; અને જ્ઞાનીના સ્વયં જ્ઞાનપરિણમનથી થતા સર્વે ભાવો પવિત્ર જ્ઞાનજાતિને ન ઉલ્લંઘતા જ્ઞાનમય જ હોય છે, અજ્ઞાનમય સંભવતા નથી. અનુષ્ટ્રપલ अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाम् । द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम् ॥६८॥ Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ૨. કર્તાકર્મ અધિકાર - અજ્ઞાની અજ્ઞાનમય ભાવોની ભૂમિકાને વ્યાપીને દ્રવ્યકર્મના નિમિત્તભૂત ભાવો, જે અજ્ઞાન, મિથ્યાત્વ આદિ છે, તેના હેતુપણાને પામે છે. . (કલશ ૬૮) . તે દ્રવ્યકર્મના નિમિત્તભૂત ભાવોને વર્ણવે છે - अण्णाणस्स स उदओ जंजीवाणं अतच्चउवलद्धी । मिच्छत्तस्स दु उदओ जीवस्स असदहाणत्तं ॥१३२॥ उदओ असंजमस्स दुजं जीवाणं हवेइ अविरमणं । जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ ॥१३३॥ तं जाण जोगउदयं जो जीवाणं तु चिट्ठउच्छाहो । सोहणमसोहणं वा कायव्वो विरदि भावो वा ॥१३४॥ एदेसु हेदुभूदेसु कम्मइयवग्गणागयं जं तु । परिणमदे अट्ठविहं णाणावरणादि भावेहिं ॥१३५॥ तं खलु जीवणिबद्धं कम्मइयवग्गणागयं जइया ।। तइया दु होदि हेदू जीवो परिणामभावाणं ॥१३६॥ જેથી તત્ત્વ જણાય ના, અજ્ઞાનોદય જાણ; જેથી સત્ શ્રદ્ધાય ના, મિથ્યાત્વોદય માન. ૧૩૨ વળી અસંયમનો ઉદય, જે અવિરતિ પરિણામ, કલુષિત જીવ-ઉપયોગ જે, કષાય તે દુઃખધામ. ૧૩૩ ચેષ્ટાનો ઉત્સાહ તે યોગોદયરૂપ જાણ; શુભ-અશુભ વ્રત સહિત કે વ્રતવિણ તું પિછાન. ૧૩૪ હેતુભૂત એ ભાવથી, કર્મવર્ગણા વિવિધ જ્ઞાનાવરણાદિકપણે, પરિણમતી અડવિધ. ૧૩૫ જ્યારે તે કર્મવર્ગણા, જીવ સાથે બંધાય; ત્યારે પણ નિજ ભાવનો, જીવ જ હેતુ થાય. ૧૩૬ Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી સમયસાર તત્ત્વ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ તે ન જણાવારૂપ અતત્ત્વપ્રાપ્તિ જે જ્ઞાન સ્વરૂપ આત્મામાં અનુભવાય છે તે અજ્ઞાનનો ઉદય છે. તેની સાથે તન્મય એવા ચાર કર્મહતુ નીચે પ્રમાણે છે. ' (૧) તત્ત્વની અરુચિ અથવા અશ્રદ્ધા જે આત્મામાં અનુભવાય છે, તે મિથ્યાત્વનો ઉદય છે. (૨) વિષય કષાયથી પાછા ન હઠવારૂપ જે અવિરતિ જ્ઞાનસ્વરૂપ આત્મામાં અનુભવાય છે, તે અસંયમનો ઉદય છે. (૩) ક્રોધાદિમાં પરિણમવારૂપ જે કલુષિત ઉપયોગ જ્ઞાનસ્વરૂપ આત્મામાં અનુભવાય છે, તે કષાયનો ઉદય છે. (૪) મનવચનકાયાના વ્યાપારનો ઉત્સાહ જે જ્ઞાનસ્વરૂપ આત્મામાં અનુભવાય છે, તે યોગનો ઉદય છે. તે વ્રતાદિના કાર્યરૂપ હોય તો શુભ કહેવાય અને અવ્રતાદિરૂપ હોય તો અશુભ કહેવાય છે. એ મિથ્યાત્વાદિ ચારનો ઉદય હેતુરૂપ થતાં પુગલદ્રવ્ય કર્મવર્ગણારૂપે આવીને જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારે સ્વયં પરિણમે છે. તે જ્યારે આત્માના પ્રદેશો સાથે બંધાય છે, ત્યારે જીવ પણ સ્વયં અજ્ઞાની થયેલો, પરના અને આત્માના એક્વ-અધ્યાસથી, અજ્ઞાનમય એવા પોતાના અતત્ત્વ શ્રદ્ધાન આદિ ભાવોનો હેતુ થાય છે. - પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન જ જીવનાં પરિણામ છે અને જીવ દ્રવ્યથી ભિન્ન જ પુદ્ગલનાં પરિણામ છે એમ પ્રથમ બે અને પછી બે ગાથામાં આચાર્ય હવે ઉપસંહાર કરતાં પ્રતિપાદન કરે છે : जीवस्स दुकम्मेण य सह परिणामा हु होति रागादी । एवं जीवो कम्मं च दोवि रागादिमावण्णा ॥१३७॥ Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર एकस्स दु परिणामो जायदि जीवस्स रागमादीहिं । ता कम्मोदयहेदूहिं विणा जीवस्स परिणामो ॥१३८ ॥ કર્મની ભેળાં જીવનાં, રાગાદિક પરિણામ; ગણાય તો જીવ-કર્મ બે, રાગાદિનાં ધામ. ૧૩૭ પણ રાગાદિ ભાવ તો, ચેતનનાં પરિણામ; કર્મોદય-હેતુ-પૃથક્ જીવપરિણામ તમામ. ૧૩૮ ૧૦૫ નિમિત્તભૂત ઉદય આવતા પુદ્ગલકર્મની સાથે જ જીવનાં રાગાદિ અજ્ઞાન પરિણામ થાય છે, એમ જો વિતર્ક કરો તો, જેમ ચૂનો ને હળદર બે મળીને લાલ રંગ થાય છે, તેમ જીવ ને પુદ્ગલ બન્ને મળીને રાગાદિ અજ્ઞાનભાવને પામે. પરંતુ તેમ થતું નથી. તેથી નિમિત્તભૂત ઉદય આવતા પુદ્ગલકર્મથી ભિન્ન એકલા જીવના જ રાગાદિ અજ્ઞાન પરિણામ થાય છે. जड़ जीवेण सहच्चिय पुग्गलदव्वस्स कम्मपरिणामों । एवं पुग्गलजीवा हु दोवि कम्मत्तमावण्णा ॥ १३९ ॥ एकस्स दु परिणामो पुग्गलदव्वस्स कम्मभावेण । ता जीवभावहेदूहिं विणा कम्मस्स परिणामो ॥ १४० ॥ જીવભેળાં પુદ્ગલતણાં, કર્મરૂપ પરિણામ; પુદ્ગલ-જીવ ગણાય તો, ઉભય કર્મનાં ઠામ. ૧૩૯ કેવળ પુદ્ગલ એકનું, કર્મપણે પરિણામ; જીવભાવ-હેતુ-પૃથક્, કર્મરૂપ પરિણામ. ૧૪૦ નિમિત્તભૂત રાગાદિ અજ્ઞાન પરિણામયુક્ત જીવની સાથે જ પુદ્ગલદ્રવ્યનાં કર્મપરિણામ થાય છે એમ જો વિતર્ક કરો તો, જેમ હળદર ને ચૂનો બે મળીને લાલ રંગ થાય છે, તેમ પુદ્ગલ અને જીવ બન્ને મળીને કર્મપણાને પામે. પરંતુ તેમ થતું નથી. તેથી For Personal and Private Use Only Jain Educationa International Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી સમયસાર જીવના રાગાદિ ભાવથી ભિન્ન એકલા પુદ્ગલનાં જ કર્મપરિણામ થાય છે. શું આત્મામાં કર્મ બદ્ધસ્પષ્ટ છે કે અબĀસ્પષ્ટ છે ? તેનો ઉત્તર આચાર્ય નયવિભાગથી આપે છે ઃ जीवे कम्मं बद्धं पुटुं चेदि ववहारणयभणिदं । सुद्धणयस्स दु जीवे अबद्धपुढं हवइ कम्मं ॥ १४१ ॥ કર્મ જીવમાં બદ્ધસૃષ્ટ, માને નય વ્યવહાર; તે તેમાં અબદ્ધસૃષ્ટ, એ નિશ્ચય નિરધાર. ૧૪૧ જીવ અને પુદ્ગલકર્મના એક બંધપર્યાયપણાથી તેની અતિ ભિન્નતાના અભાવમાં જીવમાં કર્મ બંધાયેલાં ને સ્પર્શાયેલાં છે એમ વ્યવહારનયના પક્ષનું કથન છે; અને જીવપુદ્ગલના અનેક દ્રવ્યપણાથી અત્યંત ભિન્નતાને કારણે જીવમાં કર્મ બંધાયેલાં કે સ્પર્શાયેલાં નથી એમ નિશ્ચયનયના પક્ષનું કથન છે. એ નયોથી શું સાધ્ય છે ? તે કહે છે ઃ कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं । पक्खातिक्कतो पुण भण्णदि जो सो समयसारो ॥ १४२ ॥ બદ્ધ અબદ્ધ કર્મ જીવમાં, એ જાણો નયપક્ષ; પક્ષાતીત જે તે ખરે, સમયસાર પ્રત્યક્ષ. ૧૪૨ જીવમાં કર્મ બંધાયેલાં છે અથવા જીવમાં કર્મ બંધાયેલાં નથી, એ બન્ને નયપક્ષ છે. જે તે નયપક્ષની પાર જાય છે, તે સકલ વિકલ્પની પાર ગયેલો સ્વયં વિજ્ઞાનધનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર શુદ્ધાત્મા બને છે. અર્થાત્ જીવમાં કર્મ બદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તે જીવમાં કર્મ અબદ્ધ છે એ પક્ષની પાર જાય છે પણ વિકલ્પની પાર જતો નથી; અને જીવમાં કર્મ અબદ્ધ છે, એ For Personal and Private Use Only Jain Educationa International Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ૨. કર્તાકર્મ અધિકાર વિકલ્પ કરનાર જીવમાં કર્મ બદ્ધ છે એ પક્ષની પાર જાય છે પણ વિકલ્પની પાર જતા નથી; જીવમાં કર્મ બદ્ધ અબદ્ધ છે એમ વિકલ્પ કરનાર બન્ને પક્ષની પાર ન જતા વિકલ્પની પાર જતા નથી. તેથી જે સમસ્ત નયપક્ષની પાર જાય છે, તે સમસ્ત વિકલ્પની પણ પાર જાય છે. એમ જે સમસ્ત વિકલ્પની પાર જાય છે તે સમયસારને પ્રાપ્ત થાય છે. જો એમ છે તો પછી નિર્વિકલ્પ થવા માટે નયપક્ષ ત્યાગની ભાવના કોણ ન ભાવે ? કારણ કે – ઉપેન્દ્રવજા य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसंति नित्यम् । विकल्पजालच्युतशांतचित्तास्त एव साक्षादमृतं पिबंति ॥६९ ॥ જેઓ નયોના પક્ષપાતને છોડીને નિત્ય પોતાના સ્વરૂપમાં ગુપ્ત રહે છે અને વિકલ્પોની પરંપરારૂપ જાળથી મુક્ત શાંત ચિત્તવાળા થયા છે, તેઓ જ સાક્ષાત્ અમૃત પીએ છે. (કલશ ૬૯) તેથી નયપક્ષ ત્યાગની ભાવના ભાવવી જોઈએ તે માટે ૨૦ કલશ અહીં આપ્યા છે : .: ઉપજાતિ एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ ।। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७० ॥ एकस्य मूढो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ ।। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७१ ।। एकस्य रक्तो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ ।। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७२ ।। एकस्य दुष्टो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ७३ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી સમયસાર एकस्य कर्ता न तथा परस्य चिति द्वयोर्कीविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ७४ ॥ एकस्य भोक्ता न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ७५ ॥ एकस्य जीवो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ ।। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ७६ ॥ एकस्य सूक्ष्मो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ७७॥ एकस्य हेतुर्न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७८ ॥ एकस्य कार्यं न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ ।। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७९ ॥ एकस्य भावो न तथा परस्य चिति द्वयोविति पंक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८०॥ एकस्य चैको न तथा परस्य चिति द्वयोर्कीविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८१॥ एकस्य सांतो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥२॥ एकस्य नित्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव १८३॥ एकस्य वाच्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८४॥ एकस्य नाना न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥५॥ Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ૨. કર્તાકર્મ અધિકાર एकस्य चेत्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ ।। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८६॥ एकस्य दृश्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८७॥ एकस्य वेद्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८॥ एकस्य भातो न. तथा परस्य चिति द्वयोर्कीविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८९॥ એક કહે છે કે જીવ બદ્ધ છે અને એક કહે છે કે તેમ નથી એમ ચેતન વિષે બે નયના બે પક્ષપાત છે. જે તત્ત્વજ્ઞાની પક્ષપાતથી છૂટ્યા છે તેને નિત્ય ખરે ચેતન ચેતન જ છે. (કલશ ૭૦) એક કહે છે કે મૂઢ છે ... ચેતન જ છે. (કલશ ૭૧) એક કહે છે કે રાગી છે . ચેતન જ છે. (લશ ૭૨) એક કહે છે કે દ્વેષી છે.............ચેતન જ છે. (કલશ ૭૩) એક કહે છે કે કર્તા છે ... ચેતન જ છે. (કલશ ૭૪) એક કહે છે કે ભોક્તા છે ......ચેતન જ છે. (કલશ ૭૫) એક કહે છે કે જીવ (૧૦ પ્રાણયુક્ત) છે . ચેતન જ છે. (કલશ ૭૬) એક કહે છે કે સૂક્ષ્મ (અરૂપી) છે ... ચેતન જ છે (કલશ ૭૭) એક કહે છે કે હેતુ છે............... ચેતન જ છે. (ક્લશ ૭૮) એક કહે છે કે કાર્ય છે . ચેતન જ છે. (કલશ ૭૯) એક કહે છે કે ભાવ (અતિરૂપ) છે ચેતન જ છે. (ક્લશ ૮૦) એક કહે છે કે એક છે ... ચેતન જ છે. (ક્લશ ૮૧) Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી સમયસાર એક કહે છે કે સાંત (અંત સહિત) છે. ચેતન જ છે. (કલશ ૮૨) એક કહે છે કે નિત્ય છે....... ચેતન જ છે. (લશ ૮૩) એક કહે છે કે વાચ્ય છે. ચેતન જ છે. (કલશ ૮૪) એક કહે છે કે નાના (ભિન્ન ભિન્ન) છે...ચેતન જ છે. (કલશ ૮૫) એક કહે છે કે ચેત્ય (અનુભવાવાયોગ્ય) છે...........ચેતન જ છે. (કલશ ૮૬) એક કહે છે કે દૃશ્ય (દેખાવા યોગ્ય) છે...ચેતન જ છે.(કલશ ૮૭) એક કહે છે કે વેદ્ય (જણાવા યોગ્ય) છે...ચેતન જ છે. (ક્લશ ૮૮) એક કહે છે કે પ્રકાશમાન છે. ... ચેતન જ છે. (કલશ ૮૯) વસંતતિલકા स्वेच्छासमुच्छलदनल्प विकल्पजालामेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम् । अंतर्बहिः समर सैकरसस्वभावं स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम् ॥१०॥ આ પ્રમાણે સ્વચ્છેદે વિસ્તાર પામતી અનેક વિકલ્પોની પરંપરાવાળી મોટી નયપક્ષરૂપી અટવીને પાર કરીને, આત્મા અંતર અને બાહ્ય સમતારસ સ્વભાવવાળો જે પોતાનો સ્વાનુભૂતિરૂપ એક શુદ્ધ ભાવ તેને પ્રાપ્ત થાય છે. (કલશ ૯૦) રથોદ્ધતા इंद्रजालमिदमेवमुच्छलत् पुष्कलोच्चलविकल्पवीचिभिः । यस्य विस्फुरणमेव तत्क्षणं कृत्स्नमस्यति तदस्मि चिन्महः ॥९१॥ - અનેક મોટા વિકલ્પરૂપ ચંચળ તરંગોથી ઊછળતા ઇન્દ્રજાળ જેવા આ નયના ભાંગાઓને જેનું સ્કુરણ માત્ર તત્પણ સમસ્તપણે Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર દૂર કરે છે, તે ચૈતન્યતેજ હું છું. પક્ષાતીતનું સ્વરૂપ કેવું છે ? તે કહે છે दोहवि णयाण भणियं जाणइ णवरं तु समयपडिबद्धो । दु पक्खं गिम्हदि किंचिवि णयपक्खपरिहीणो ॥ १४३ ॥ જે નયપક્ષાતીત તે, નયપક્ષે ઉદાસ; જાણે યનયકથનને, સમયપ્રતિબદ્ધ ખાસ. ૧૪૩ જેમ કેવલી ભગવાન વિશ્વના સર્વ ભાવના સાક્ષી હોવાથી શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર-નિશ્ચય નયપક્ષના સ્વરૂપને માત્ર જાણે છે પરંતુ સદા પ્રકાશિત સહજ વિમલ સકલ કેવલજ્ઞાનવડે નિત્ય સ્વયં વિજ્ઞાનધન થયેલા, શ્રુતજ્ઞાનની ભૂમિકાની પાર ગયેલા, સમસ્ત નયપક્ષના પરિગ્રહથી રહિત હોવાથી કોઈ નયપક્ષને ગ્રહણ કરતા નથી; તેમ જેઓ શ્રુતજ્ઞાનના ક્ષયોપશમથી વિકલ્પ પ્રત્યે જનારા છતાં સર્વ પરભાવના પરિગ્રહથી નિવર્તેલા હોવાથી શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહા૨-નિશ્ચય નયપક્ષના સ્વરૂપને માત્ર જાણે જ છે પરંતુ તીક્ષ્ણ દૃષ્ટિથી શુદ્ધ નિત્ય ઉદિત ચૈતન્યરૂપ સ્વસમયમાં પરિણમેલા હોય ત્યારે સ્વયં વિજ્ઞાનઘન થયેલા, વિકલ્પરૂપ શ્રુતજ્ઞાનની ભૂમિકાની પાર ગયેલા, સમસ્ત નયપક્ષના પરિગ્રહથી રહિત હોવાથી કોઈ નયપક્ષને ગ્રહણ કરતા નથી, તેઓ પણ વાસ્તવિક સમસ્ત વિકલ્પોથી વિશેષે કરીને પર થયેલા પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યજ્યોતિ, આત્મખ્યાતિ, અનુભૂતિમાત્ર શુદ્ધાત્મા સમયસાર છે. ૧૧૧ (કલશ ૯૧) અર્થાત્ આત્માર્થને સાધનારા કોઈ નયનો આગ્રહ કે પક્ષપાત કરતા નથી, જાદા જાદા નયોદ્વારા તેઓ આત્માનું સ્વરૂપ ઓળખી લે છે, પછી તે નયોના સર્વ વિકલ્પોને ત્યાગીને પોતાના સ્વરૂપનો Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર ૧૧૨ અનુભવ કરવામાં મગ્ન થાય છે, ત્યારે અંતરાત્મા જ્ઞાની થયેલા તેઓને પણ કેવલીની સમાન નયાતીત કહેવાયોગ્ય છે. કારણકે અનુભવમાં નયોના કંઈ પણ વિકલ્પ રહેતા નથી. સ્વાગતા चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतयैकम् । बंधपद्धतिमपास्य समस्तां चेतये समयसारमपारम् ॥९२॥ ચૈતન્ય સ્વભાવના ગુણસમુદાયના ઉત્પાદવ્યયધ્રુવથી થતા, ત્રણે કાળના પર્યાયો નિશ્ચયનયથી એકદ્રવ્યરૂપ જ છે. તેથી સમસ્ત બંધપદ્ધતિ-કર્તાકર્મના પરિણામરૂપ ભાવો-ને દૂર કરીને, હું અનંત અપાર અવિનાશી એવા શુદ્ધાત્મા સમયસારને અનુભવું છું. (કલશ ૯૨) જે પક્ષાતીત છે તે જ સમયસાર છે એમ સિદ્ધ થાય છે ઃसम्मद्दंसणणाणं एदं लहदित्ति णवरि ववदेसं । सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो ॥१४४॥ જેનું કેવલ નામ છે, સમ્યગ્દર્શનશાન; તે નયપક્ષરહિત છે, સમયસાર ભગવાન. ૧૪૪ એમ સર્વ નયપક્ષને ઓળંગી ગયેલો જે આ સમયસાર છે તે એક જ કેવલ (માત્ર) સમ્યગ્દર્શનજ્ઞાન એવી સંજ્ઞા અથવા ઉપનામને પામે છે. જે ખરે સર્વ નયપક્ષથી અખંડિત રહેવા વડે સમસ્ત વિકલ્પરૂપ વ્યાપારથી વિરમેલો છે તે સમયસાર છે. પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી આત્મા જ્ઞાનસ્વભાવ છે એમ નિશ્ચય કરીને પછી તે આત્માનો અનુભવ કરવા માટે, ૫૨નો અનુભવ કરાવનારી સમસ્ત ઇન્દ્રિય અને મનની પ્રવૃત્તિરૂપ બુદ્ધિને Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ૨. કર્તાકર્મ અધિકાર . ગૌણ કરીને મતિજ્ઞાનને આત્માની સન્મુખ કરતો, અનેક નયના વિકલ્પોથી વ્યાકુળતા ઉપજાવતી શ્રુતજ્ઞાનની બુદ્ધિને ગૌણ કરીને શ્રુતજ્ઞાનને પણ આત્માની સન્મુખ કરતો, નિર્વિકલ્પ થઈને શીઘ પોતાના રસથી પ્રગટ થતા આદિ મધ્ય અંત રહિત, વ્યાકુળતા રહિત-શાંત, સર્વ વિશ્વની ઉપર તરતા સર્વોત્કૃષ્ટ, કેવલ એક અખંડ અનંત વિજ્ઞાનઘન પરમાત્મા સમયસારનો અનુભવ કરતો આત્મા જ સમ્યફ દેખાય છે અને જણાય છે; તેથી સમ્યગ્દર્શનજ્ઞાન એ સમયસાર જ છે. અર્થાત્ આત્મા સમ્યગ્દર્શનજ્ઞાન એવા ઉપનામથી ઓળખાય છે અને શુદ્ધ નિર્વિકલ્પ સ્વરૂપે તે જ સાક્ષાત ભગવાન સમયસાર છે. શાર્દૂલવિક્રીડિત आक्रामन्नविकल्पभावमचलं पौर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम् । विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान् ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किंचनैकोऽप्ययम् ॥१३॥ નયોના પક્ષથી રહિત નિર્વિકલ્પ ભાવને અચળપણે પ્રાપ્ત થતાં જે સમયનો સાર આત્મલીન પુરુષો વડે સ્વયં અનુભવાતો પ્રકાશે છે, તે વિજ્ઞાનરૂપ એક રસવાળો આ ભગવાન પવિત્ર પુરાણપુરુષ છે; જ્ઞાન અને દર્શન પણ તે જ છે અથવા બીજાં જે કંઈ સારરૂપ કહો તે પણ આ એક જ છે. (કલશ ૯૩) શાર્દૂલવિક્રીડિત दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौघाच्च्युतो दूरादेव विवेकनिम्रगमनानीतो निजौघं बलात् । विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्मा हरन् आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत् ॥१४॥ Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી સમયસાર જેમ કે પાણીનો વહેળો નદીના પ્રવાહને છોડીને દૂર ગયો હતો, તે પાછો કોઈ નીચી જમીનને આધારે પોતાના મૂળ પ્રવાહને આવી મળ્યો, તેમ આ આત્મા વિજ્ઞાનઘન સ્વભાવથી શ્રુત થયેલો ઘણા વિકલ્પોની જાળવાળા વિભાવરૂપ ગહન વનમાં ભમતો હતો, ત્યાં દૂરથી જ વિવેક એટલે ભેદજ્ઞાનરૂપ નીચી જમીનમાં ગમન કરવાથી વેગપૂર્વક પોતાના મૂળ સ્વભાવને પ્રાપ્ત થયો, ત્યારે એક વિજ્ઞાનરસરૂપ થયેલો પોતાના આત્મભાવને વિભાવમાંથી રોકીને આત્મભાવમાં ખેંચી લાવતો તે રસના રસિયા એવા જ્ઞાનીઓની ગતાનુગતતાને સદાને માટે પામે છે. અર્થાત્ અનંતા જ્ઞાનીઓ જે રૂપે પરિણમ્યા તે નિર્વિકલ્પસ્વરૂપે પરિણમે છે. (કલશ ૯૪) અનુરુપ विकल्पकः परं कर्ता विकल्पः कर्म केवलम् । न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति ॥१५॥ વિકલ્પવાળો ઉત્કૃષ્ટપણે કર્તા છે અને વિકલ્પ એ જ માત્ર તેનું કર્મ છે. તેથી વિકલ્પસહિત જીવનું કર્તાકર્મપણું કદાપિ નાશ પામતું નથી. (કલશ ૯૫) રથોદ્ધતા यः करोति स करोति केवलं . यस्तु वेत्ति स तु वेत्ति केवलम् । यः करोति न हि वेत्ति स क्वचित् यस्तु वेत्ति न करोति स क्वचित् ॥१६॥ જે કરે છે તે માત્ર કરે જ છે અને જે જાણે છે તે માત્ર જાણે જ છે. જે કરે છે તે ખરેખર જાણતો નથી અને જે જાણે છે તે કદી કરતો નથી. (કલશ ૯૬) Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્તાકર્મ અધિકાર ઇંદ્રવજા ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः । ज्ञप्ति: करोतिश्च ततो विभिन्ने જ્ઞાતા ન તિતતઃ સ્થિત ૬ ||૨૭ ।। (કર્મનું) કરવાપણું છે તેમાં જાણવાપણું (સાક્ષીભાવ) ભાસતું નથી ને જાણવાપણું છે તેમાં ક૨વાપણું ભાસતું નથી. એટલે જાણવું અને કરવું એ બન્ને ભિન્ન રહે છે. તેથી એમ સિદ્ધ થયું કે જે જ્ઞાતા છે તે કર્તા થતો નથી. (કલશ ૯૭) શાર્દૂલવિક્રીડિત कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि द्वंद्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः । ज्ञाता ज्ञातरि कर्मकर्मणि सदा व्यक्तेति वस्तुस्थितिनेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम् ॥९८ ॥ (ચેતન) કર્તા છે તે (પુદ્ગલરૂપ) કર્મમાં નિશ્ચયથી નથી, ને જે કર્મ છે તે કર્તામાં નિશ્ચયથી નથી. એમ બન્ને પ્રકારે નિષેધ કરાય છે તો તે કર્તાકર્મની સ્થિતિ શું ? ચેતન જ્ઞાતા છે તે જ્ઞાતાપણે જ રહે છે, કર્મ પુદ્ગલ છે તે પુદ્ગલપણે જ રહે છે, એમ પ્રગટ વસ્તુસ્થિતિ છે. તેમ છતાં સંસારરૂપી નેપથ્યમાં (અંતઃકરણમાં) અરેરે ! આ મોહ કેમ વેગપૂર્વક નાચે છે ? (કલશ ૯૮) અથવા ભલે નાચે તોપણ ૧૧૫ Jain Educationa International --- For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી સમયસાર, મંદાક્રાંતા कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि । ज्ञानज्योतिर्खलितमचलं व्यक्तमंतस्तथोच्चैश्चिच्छक्तीनां निकरभरतोऽत्यंतगंभीरमेतत् ॥१९॥ ચૈિતન્ય શક્તિઓના સમૂહના ભારથી અત્યંત ગંભીર, અચલ પ્રકાશવાળી આ જ્ઞાનજ્યોતિ અંતરમાં અતિશયપણે પ્રગટ થઈ છે, તેથી અજ્ઞાન અવસ્થામાં જેવો કર્તા હતો તેવો કર્તા હવે થતો નથી અને અજ્ઞાન અવસ્થામાં જેવું કર્મ હતું તેવું કર્મ પણ હવે થતું નથી. જ્ઞાન જ્ઞાનરૂપે રહે છે તેમજ પુદ્ગલ પણ પુદ્ગલરૂપે રહે છે. (કલશ ૯૯) એમ જીવ અને અજીવ ભિન્ન ઓળખાવાથી કર્તાકર્મ વેષ મૂકીને રંગભૂમિપરથી અદ્ગશ્ય થયાં. Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૩. પુણ્યપાપ અધિકાર હવે એક જ કર્મ બે વેષ ધારણ કરીને પુણ્ય અને પાપૃરૂપે પ્રવેશ કરે છે. દ્રુતવિલંબિત तदथ कर्म शुभाशुभभेदतो द्वितयतां गतमैक्यमुपानयन् । ग्लपितनिर्भरमोहरजा अयं स्वयमुदेत्यवबोधसुधाप्लवः ॥१००॥ શુભાશુભના ભેદથી બે પ્રકારે થયેલા કર્મની એકતા કરતો અને દૂર કરી છે મોહરૂપી કર્મ૨જ જેણે એવો આ જ્ઞાનરૂપી ચંદ્રમા હવે સ્વયં ઉદય થાય છે. (કલશ ૧૦૦) મંદાક્રાંતા एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमानादन्यः शूद्रो स्वयमहमिति स्नाति नित्यं तयैव । द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण ॥१०१॥ ૧૧૭ એક સાથે જન્મેલા શૂદ્રીના બે પુત્રોમાં એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો છે તે બ્રાહ્મણત્વના અભિમાનથી મદિરાને દૂરથી જ તજે છે અને બીજો હું શૂદ્ર છું એમ માનતો તેમાં હંમેશાં સ્નાન કરે છે અર્થાત્ ખૂબ પીએ છે. એમ બન્ને સાક્ષાત્ શૂદ્ર છતાં જાતિભેદની ભ્રાંતિથી ભિન્ન ભિન્ન આચરણ કરે છે. (કલશ ૧૦૧) તેમ પુણ્ય ને પાપ બન્ને અજ્ઞાનજનિત વિભાવથી ઉત્પન્ન થતા હોવાથી વાસ્તવિક એક જ જાતિના છે. તે કહે છે : Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं । कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ॥ १४५ ॥ કર્મ અશુભ કુશીલ ને, સુશીલ શુભ જગખ્યાત; કેમ સુશીલ ગણાય જે, કરાવતાં ભવપાત ? ૧૪૫ અશુભ કર્મ (પાપ) કુશીલ હોવાથી હેય છે અને શુભ કર્મ (પુણ્ય) સુશીલ હોવાથી ઉપાદેય છે એમ જગત જાણે છે, તો જે સંસારમાં પ્રવેશ કરાવે તે ઉપાદેય શી રીતે હોય ? અર્થાત્ ન હોય. વ્યવહારથી પુણ્ય સારું અને પાપ ખરાબ એમ ભેદ પડાય છે, પરંતુ એ પક્ષનો નિશ્ચયથી વિરોધ કરાય છે. તે નીચે પ્રમાણે : - ૧૧૮ ૧. હેતુ (ઉત્પત્તિ, કારણ) ભેદપક્ષ શુભ પરિણામથી પુણ્ય ઊપજે છે, અશુભ પરિણામથી પાપ ઊપજે છે. અભેદપક્ષ - બન્ને અજ્ઞાનજનિત વિભાવથી ઊપજે છે. ૨. સ્વભાવ. ભેદપક્ષ અભેદપક્ષ ૩. અનુભવ (ફળ અથવા રસ) ભેદપક્ષ શુભ પુદ્ગલરૂપ પુણ્ય છે. અશુભ પુદ્ગલરૂપ પાપ છે. બન્ને પુદ્ગલરૂપ છે. પુણ્ય શુભ ફળ - સુખ આપે છે, પાપ અશુભ ફળ-દુ:ખ આપે છે. અભેદપક્ષ - પૌદ્ગલિક સુખદુઃખ વ્યાકુળતા સહિત હોવાથી બન્ને દુ:ખરૂપ જ છે. ૪. આશ્રય. ભેદપક્ષ Jain Educationa International શુભ ક્રિયા મોક્ષમાર્ગનો આશ્રય કરે છે; અશુભ ક્રિયા બંધમાર્ગનો આશ્રય કરે છે. For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૩. પુણ્યપાપ અધિકાર ૧૧૯ અભેદપક્ષ - બને પુદ્ગલમય હોવાથી એક બંધમાર્ગનો જ આશ્રય કરે છે. વ્યવહારનય ભેદપક્ષનો આશ્રય કરી એ ચાર રીતે પુણ્યપાપને જુદાં મનાવે છે અને નિશ્ચયનય અભેદપક્ષના આશ્રયથી તેનો નિષેધ કરી પુણ્યપાપને એક મનાવે છે. અહીં નિશ્ચયનયનું કથન હોવાથી તેનું જ સમર્થન કરાય છે : ઉપજાતિ हेतुस्वभावानुभवाश्रयाणां सदाऽप्यभेदान्न हि कर्मभेदः । तबंधमार्गाश्रितमेकमिष्टं स्वयं समस्तं खलु बंधहेतुः ॥१०२ ॥ હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ ચારે પ્રકારે સદા અભેદતા હોવાથી પુણ્ય ને પાપમાં કર્મપણે ભેદ નથી. તે બન્ને સ્વયં સમસ્તપણે બંધનાં જ કારણ છે અને બંધમાર્ગ-સંસારને આશ્રય કરતાં હોવાથી એક અભિન્ન માનવાયોગ્ય છે. (કલશ ૧૦૨) શુભાશુભ બન્ને પ્રકારનાં કર્મ બંધનક્ત હોવાથી નિષેધ્યાં છેसोवणियं पि णियलं . बंधदि कालायसं पि जह पुरिसं । बंधदि एवं जीवं सुहमसुहं वा क दं कम्मं ॥१४६॥ तह्मा दु कुसीलेहिय रायं मा कुणह मा व संसग्गं । साधीणो हि विणासो कुसीलसंसग्गरायेण ॥१४७॥ સુવર્ણ કે લોખંડની, બેડી બેય સમાન; તેમ શુભાશુભ કર્મ તે, બંધન જીવને જાણ. ૧૪૬ કુશીલ બન્ને જાણીને, તજો રાગ-સંસર્ગ; કુશીલ-રતિ-સંસર્ગથી, વિણસે નિજ અપવર્ગ. ૧૪૭ Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી સમયસાર સોનાની ને લોઢાની બેડીની સમાન શુભકર્મ ને અશુભકર્મ બન્ને આત્માને બંધનકર્તા છે. તેથી જેમ હાથીને બંધનમાં પાડનારી સુરૂપ કે કુરૂપ હાથણી બન્ને સરખી રીતે બંધનું કારણ હોવાથી અહિતકારી થાય છે, તેવી રીતે શુભકર્મ અને અશુભકર્મ બન્નેને કુશીલ (અહિતકારી, જાણીને તેની સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કર્યો છે. મનથી અંતરંગ પરિચય તે રાગ છે અને બહિરંગ પરિચય તે સંસર્ગ છે. એ જ વાતનું અન્ય દૃષ્ટાંતથી સમર્થન કરે છે - जह णाम कोवि पुरिसो. છિયસીનં ન વિણા | वजेदि तेण समयं संसग्गं रायकरणं च ॥१४८॥ एमेव कम्मपयडी सीलसहावं च कुच्छिदं णाउं । वजति परिहरंति य तस्संसग्गं सहावरया ॥१४९॥ જેમ પુરુષ કો જાણીને, દુર્જન ને કુશીલ; સંગ રાગ તેનો તજે, સ્વયં રહે સુશીલ. ૧૪૮ તેમ જ સાધુ સ્વભાવરત, કર્મપ્રકૃતિ નિસાર; કુત્સિતશીલા જાણીને, કરે કર્મ પરિહાર. ૧૪૯ જેમ કોઈ શીલવાન સજ્જન પુરુષ કોઈ પરિચિત અન્ય જનને કુશીલવાન જાણીને પોતાના શીલની રક્ષા અર્થે તેની સાથેનો સંગ અને રાગ તજી દે છે, તેમ અભેદ રત્નત્રયલક્ષણ નિર્વિકલ્પ સમાધિરૂપ સ્વસ્વભાવમાં પરિણમેલા સાધુ શુભાશુભ સર્વ કર્મપ્રકૃતિઓના સ્વભાવને નિશ્ચયથી કુત્સિતશીલ એટલે કુચારિત્રવાળી હાનિકર્તા જાણીને તેની સાથેનો સંગ અને રાગ તજી દે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૩. પુણ્યપાપ અધિકાર ૧૨૧ બંધહેતુ હોવાથી શુભાશુભ બન્ને કર્મને આગમ અનુસાર નિષેધે છે : रत्तो बंधदि कम्मं मुंचदि जीवो विरागसंपत्तो । एसो जिणोवदेसो तह्या कम्मेसु मा रज्ज ॥ १५० ॥ રાગી બાંધે કર્મને, મુકાય જો વૈરાગ્ય; જિનવર બોધ રહસ્ય એ, કરો ન કર્મે રાગ. ૧૫૦ જે કર્મજનિત ભાવોમાં રાગ કરે છે તે કર્મથી બંધાય છે અને જે તેમાં વિરક્ત રહે છે તે કર્મથી મુકાય છે. આ જિન ઉપદેશનો સાર છે એમ આગમમાં કહ્યું છે, તેથી અરે જીવ ! તું શુભાશુભ સર્વ કર્મને બંધહેતુ જાણીને તેમાં રાગ ન કર. સ્વાગતા कर्म सर्वमपि सर्वविदो यद् बंधसाधनमुशन्त्यविशेषात् । तेन सर्वमपि तत्प्रतिषिद्धं ज्ञानमेव विहितं शिवहेतुः ॥ १०३ ॥ કેવલી ભગવાન વિશેષતા રહિત અભેદપણે સર્વ કર્મને બંધનાં કારણ કહે છે. તેથી સર્વ પ્રકારના કર્મનો નિષેધ છે. જ્ઞાન જ મોક્ષનું કારણ કહ્યું છે. (કલશ ૧૦૩) શિખરિણી निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः संत्यशरणाः । तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं स्वयं विंदंत्येते परमममृतं तत्र निरताः ॥१०४॥ શુભાશુભ બન્ને કર્મનો નિષેધ કરવાથી નિષ્કર્મપણું-નિવૃત્તિ પ્રવર્તે ત્યારે મુનિઓ ખરેખર અશરણ થતા નથી. જ્ઞાનમાં જ્ઞાનનું Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી સમયસાર પ્રવર્તવું એ જ તે વખતે તેમને શરણ છે અને તેમાં તન્મય થયેલા તે સાધુઓ પોતે પરમ અમૃતને અનુભવે છે. (કલશ ૧૦૪) જ્ઞાન મોક્ષહેતુ છે તે સિદ્ધ કરે છે - परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी । तहि द्विदा सहावे मुणिणो पावंति णिव्वाणं ॥१५१॥ સમય શુદ્ધ પરમાર્થ જે, મુનિ કેવલી સુજાણ; સ્વભાવસ્થિત તેથી મુનિ, પામે પદ નિર્વાણ. ૧૫૧ જ્ઞાન મોક્ષનું કારણ છે. જ્ઞાનમાં શુભાશુભ કર્મ બંધાતાં નથી તેથી જ્ઞાનને મોક્ષનું હેતુપણું છે. તે જ્ઞાન દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન ચૈતન્ય જાતિવાળો પરમાર્થ આત્મા છે, તે એકપણે જાણતો ને પરિણમતો સમય છે, સંપૂર્ણ નયપક્ષ રહિત એક જ્ઞાનમાત્ર હોવાથી શુદ્ધ છે, કેવલ ચૈતન્યવતુ હોવાથી કેવલી છે, મનનભાવવાળો હોવાથી મુનિ છે અને સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે. એ રીતે જે જ્ઞાનસ્વભાવ પરમાર્થ, સમય, શુદ્ધ, કેવલી, મુનિ, જ્ઞાની એવા નામથી પ્રસિદ્ધ છે, તે જ્ઞાનસ્વભાવમાં રહીને મુનિઓ મોક્ષ પામે છે. અહીં શબ્દભેદ છતાં વસ્તુભેદ નથી. તે પરમાર્થ જ્ઞાન વિના મોક્ષ નથી : परमट्टह्मि दु अठिदो जो कुणदि तवं वदं च धारेई । तं सव्वं बालतवं बालवदं विंति सव्वण्हू ॥१५२॥ પરમાર્થ-સ્થિત થયા વિના, ધારે તપવ્રત અશ; બાલ તપવ્રત તેહને, જાણે શ્રી સર્વજ્ઞ. ૧૫ર - જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે. કારણ કે પરમાર્થ એટલે જ્ઞાનસ્વરૂપ આત્મામાં સ્થિત થયા વિના અજ્ઞાની જીવ જે તપ કરે Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૩. પુણ્યપાપ અધિકાર છે કે વ્રત વગેરે ધારે છે તે મોક્ષનાં કારણ થતાં નથી, પરંતુ અજ્ઞાન સહિત હોવાથી બંધનાં કારણ થાય છે. તેથી શ્રી જિને તે સર્વને બાલતપ અને બાલવ્રત કહીને નિષેધ્યાં છે. મોક્ષહેતુ જ્ઞાન અને બંધહેતુ અજ્ઞાન નિયમથી છે : वदणियमाणि धरता सीलाणि तहा तवं च कुव्वंता । परमट्ट बाहिरा जे णिव्वाणं ते ण विंदंति ॥१५३॥ વ્રતનિયમોને ધારતા, તપ તપતા શીલવાન; પણ પરમાર્થ રહિત તો, પામે નહિ નિર્વાણ. ૧૫૩ ૧૨૩ જ્ઞાન એ જ મોક્ષ હેતુ છે, કારણ કે તેના અભાવમાં સ્વયં અજ્ઞાની થતા અજ્ઞાનીઓને અંતરંગ વ્રત નિયમ શીલ તપ વગેરે શુભકર્મના સદ્ભાવમાં પણ મોક્ષનો અભાવ છે. વળી અજ્ઞાન એ જ બંધહેતુ છે, કારણકે તેના અભાવમાં સ્વયં જ્ઞાની થતા જ્ઞાનીઓને બાહ્ય વ્રત નિયમ શીલ તપ વગેરે શુભકર્મના અભાવમાં પણ મોક્ષનો સદ્ભાવ છે. તાત્પર્ય કે અશુભભાવથી પાપ બંધાય છે, શુભભાવથી પુણ્ય બંધાય છે અને શુદ્ધભાવથી મોક્ષ થાય છે. પ્રાયે શુભ વિના શુદ્ધની પ્રાપ્તિ થતી નથી. પ્રથમ તો તે શુદ્ધભાવ પ્રાપ્ત થવા માટે કેટલીક પુણ્ય સામગ્રી તથા મંદકષાયરૂપ શુભ ભાવની પણ અપેક્ષા રહે છે. તે શુભ ભાવ થવામાં વ્રત તપ શીલ આદિ કારણ છે પણ વાસ્તવિક મોક્ષનું કારણ તો અત્યંતર ભેદજ્ઞાન સહિત નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિરતા કરવી એ જ છે. તે પરમાર્થ પ્રાપ્ત થયા વિના વ્રત તપ શાસ્ત્રજ્ઞાન આદિ કોઈ મોક્ષ માટે કાર્યકારી થતાં નથી. તેથી જ્ઞાન એ મોક્ષનું કારણ છે અને અજ્ઞાન એ બંધનું કારણ છે એવો નિયમ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી સમયસાર શિખરિણી यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति । अतोऽन्यबंधस्य स्वयमपि यतो बंध इति तत् ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम् ॥१०५ ॥ જે આ જ્ઞાનાત્મા ધ્રુવ અને અચળ થવાપણે પ્રકાશે છે તે જ મોક્ષનો હેતુ છે અને પોતે પણ સ્વયં મોક્ષરૂપ છે. આ જ્ઞાનાત્માથી ભિન્ન જે કંઈ છે તે બંધના હેતુ છે અને તે સ્વયં બંધરૂપ જ છે. તેથી જ્ઞાનાત્મપણે થવારૂપ અનુભૂતિ પ્રાપ્ત કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. (કલશ ૧૦૫) પુણ્યનો પક્ષ કરનારાને પ્રતિબોધવા કહે છે :परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति । संसारगमणहेतुं वि मोक्खहेर्दू अजाणता ॥१५४॥ અજ્ઞાને પરમાર્થહીન, કરે પુણ્ય-અભિલાષ; શિવ-ભવ-હેતુ અજાણ તે, ચહે પુણ્યથી મોક્ષ. ૧૫૪ એવા પરમાર્થબાહ્ય કોઈ જન આ જગતમાં સર્વ કર્મના ક્ષયથી થતા આત્મલાભરૂપ મોક્ષ મેળવવાની ઇચ્છાથી દીક્ષા ધારણ કરે છે ત્યારે પરમાર્થથી જ્ઞાનમાત્ર એકાગ્રતા લક્ષણવાળા સમયસારરૂપ સામાયિકની પ્રતિજ્ઞા કરીને, પછી જેનો અંત પામવો મુશ્કેલ છે એવાં કર્મની પરંપરાની પાર જવા અસમર્થ હોવાથી પરમાર્થભૂત જ્ઞાનાનુભવમાત્ર સામાયિક સ્વરૂપ આત્મસ્વભાવને ન મેળવતા, સ્કૂલ સંક્લેશ પરિણામરૂપ વાપબંધના કારણથી અટકયા છે અને સ્કૂલ વિશુદ્ધ પરિણામરૂપ પુણ્યબંધના કારણમાં પ્રવર્તે છે; તેઓ કર્મના તીવ્ર મંદ ઉદયના જ્ઞાન માત્રથી સંતુષ્ટ ચિત્તવાળા થયેલા, સ્વયં Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૩. પુણ્યપાપ અધિકાર ૧૨૫ અજ્ઞાનથી અશુભકર્મને બંધનું કારણ માને છે અને વ્રતનિયમ શીલ તપ આદિ શુભકર્મને બંધનું કારણ ન જાણતા તેને મોક્ષનાં કારણ માને છે. તેઓને પરમાર્થ મોક્ષનું કારણ દર્શાવે છે :जीवादीसदहणं सम्मत्तं तेसिमधिगमो णाणं । रायादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो ॥१५५॥ શ્રદ્ધા-સમજ જીવાદિની, સમ્યક દર્શન-જ્ઞાન; ચરણ ત્યાગ રાગાદિનો, મોક્ષપંથ એ માન. ૧૫૫ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ મોક્ષમાર્ગ છે. તેમાં જીવાદિના શ્રદ્ધાનપણે જ્ઞાનનું થયું તે સમ્યગ્દર્શન છે, જીવાદિની સમજણરૂપે જ્ઞાનનું થયું તે સમ્યજ્ઞાન છે અને રાગાદિના ત્યાગ કરવારૂપે જ્ઞાનનું થયું તે સમ્યફચારિત્ર છે. તેથી નિશ્ચયથી જ્ઞાન જ મોક્ષનું કારણ છે. અહીં તાત્પર્ય એ છે કે આ જગતમાં કોઈ મોક્ષને અર્થે અવ્રત અસંયમ આદિ છોડીને વ્રતસંયમ ધારણ કરે છે, અને તેથી મોક્ષ થશે એમ સંતોષ માને છે; પરંતુ અજ્ઞાન ટળીને જ્ઞાન થયું ન હોવાથી એ વ્રત વગેરે તેને પુણ્યનાં કારણે થાય છે, પણ મોક્ષનાં કારણ થતાં નથી. એવા મુમુક્ષુને વાસ્તવિક જ્ઞાન પમાડવા માટે અહીં જ્ઞાનનો ઉપદેશ છે. તેમાં તપ વ્રત આદિ છોડીને અસંયમમાં પ્રવર્તવા માટે ઉપદેશ છે એવો અનર્થ કોઈએ ગ્રહણ ન કરવો; કારણ કે જ્ઞાની તો સશીલવ્રતમાં પ્રવર્તીને તે સાધનમાં અટકી ન રહેતાં વ્રતતપના વિકલ્પને પણ જ્યાં સ્થાન નથી એવી નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાનભૂમિકામાં સ્થિર થવાનો જ પ્રયત્ન કરે છે. તેથી શિષ્યને પણ તે જ્ઞાનભૂમિકામાં રહીને મોક્ષ પ્રાપ્ત કરવાનો જ ઉપદેશ કરે Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી સમયસાર છે. વ્રતસંયમ ત્યાગીને અશુભમાં પ્રવર્તવાનો ઉપદેશ જ્ઞાની કરતા નથી. એ રીતે પરમાર્થ મહેતુ જ્ઞાન સિવાય અન્ય શુભાશુભ સર્વ કર્મનો નિષેધ કરાય છે - मोत्तूण णिच्छयटुं ववहारेण विदुसा पवटृति । परमट्ठमस्सिदाण दु जदीण कम्मक्खओ विहिओ ॥१५६॥ નિશ્ચયાર્થ તજી વિજ્ઞજન, ભજે નહીં વ્યવહાર; પરમાર્થાશ્રિત શ્રમણને, કહ્યો કર્મક્ષય સાર. ૧પ૬ જ્ઞાન સ્વદ્રવ્યસ્વભાવી હોવાથી તે જ્ઞાનનું પરમાર્થ મોક્ષહેતુ રૂપે થવું સંભવે છે; વ્રત તપ આદિ સ્વદ્રવ્યસ્વભાવી ન હોવાથી તે રૂપે જ્ઞાનનું થવું સંભવતું નથી. નિશ્ચયમોક્ષમાર્ગ એકદ્રવ્યસ્વભાવી છે. જ્ઞાન આત્મસ્વભાવી છે. માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. એટલે નિશ્ચયને મૂકીને બુદ્ધિમાન વ્યવહારમાં પ્રવર્તતા નથી કારણ કે નિશ્ચયને આશ્રય કરનાર શ્રમણ જ કર્મક્ષય કરે છે. અનુષ્ટ્રપ वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा । एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत् ॥१०६॥ જ્ઞાનસ્વભાવે પરિણમવું તે હંમેશા જ્ઞાનનું થયું છે અને તે એકદ્રવ્યસ્વભાવી હોવાથી તે જ મોક્ષનું કારણ છે. (કલશ ૧૦૬) અનુરુપ वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि । द्रव्यांतरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत् ॥१०७॥ કર્મ સ્વભાવે પરિણમવું તે જ્ઞાનનું થવું નથી, કારણ કે કર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩. પુણ્યપાપ અધિકાર પુદ્ગલરૂપ ભિન્નદ્રવ્યસ્વભાવી હોવાથી તે મોક્ષનું કારણ નથી. (કલશ ૧૦૭) અનુષ્ટુપ मोक्षहेतुतिरोधानाद्वंधत्वात्स्वयमेव च 1 मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते કરે છે. [o ૦૮ ] કર્મ મોક્ષહેતુ(જ્ઞાન)ને આવરણ કરનાર હોવાથી પોતે સ્વયં બંધરૂપ હોવાથી અને મોક્ષહેતુ (જ્ઞાન)ને રોકનાર ભાવ હોવાથી તેના નિષેધ કરાય છે. (કલશ ૧૦૮) ૧૨૭ આ કલશમાં જે ત્રણ કા૨ણો દર્શાવ્યા તેને હવે અનુક્રમે સિદ્ધ ૧. કર્મ મોક્ષહેતુને આવરણ કરે છે : + वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । मिच्छत्तमलोच्छण्णं तह सम्मत्तं खु णायव्वं ॥ १५७ ॥ वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो अण्णाणमलोच्छण्णं तह णाणं होदि णायव्वं ॥ १५८ ॥ वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । कसायमलोच्छण्णं तह चारितं पि णायव्वं ॥ १५९ ॥ જેમ વસ્ત્રનો શ્વેતગુણ, મલથી જાય છવાઈ; સમકિત મલ-મિથ્યાત્વથી, તેમ રહે અવરાઈ. ૧૫૭ જેમ વસ્ત્રનો શ્વેતગુણ, મલથી જાય છવાઈ; જ્ઞાન, અજ્ઞાન-કર્મથી, તેમ રહે અવરાઈ. ૧૫૮ જેમ વસ્રનો શ્વેતગુણ, મલથી જાય છવાઈ; સુચરણ કષાય-કર્મથી, તેમ રહે અવરાઈ. ૧૫૯ Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી સમયસાર જેમ રીતે વસ્ત્રનો શ્વેત સ્વભાવ પરભાવભૂત એવા મેલના સંબંધથી આચ્છાદિત થાય છે, તેવી રીતે મોક્ષહેતુ જ્ઞાનનો સમ્યકત્વસ્વભાવ પરભાવ ભૂત એવા મિથ્યાત્વ નામના કર્મમલથી આવરણ પામે છે, મોક્ષહેતુ જ્ઞાનનો જ્ઞાનસ્વભાવ પરભાવભૂત એવા અજ્ઞાન નામના કર્મમલથી આવરણ પામે છે, અને મોક્ષહેતુ જ્ઞાનનો ચારિત્રસ્વભાવ પરભાવભૂત એવા કષાય નામના કર્મમલથી આવરણ પામે છે. એ રીતે મોક્ષહેતુ જ્ઞાનને કર્મ આવરણ કરનાર હોવાથી તેનો નિષેધ કરાય છે. અર્થાત્ સમ્યફદર્શનજ્ઞાનચારિત્ર એ મોક્ષમાર્ગ છે તેમાં સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર જ્ઞાનના સ્વભાવ હોવાથી ત્રણે નિશ્ચયથી એક જ્ઞાનરૂપ છે, તેથી એક જ્ઞાન જ મોક્ષહેતુ છે. તે જ્ઞાન અથવા શુદ્ધાત્માને ઉપર કહ્યું તેમ કર્મ આવરણ કરે છે, તેથી કર્મનો નિષેધ કરાય છે. ૨.કર્મ સ્વયં બંધરૂપ છે - सो सव्वणाणदरिसी कम्मरएण णियेणवच्छण्णो । संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ॥१६०॥ સર્વ જ્ઞાનદર્શી છતાં, જીવ કર્મઆધીન; રહે ફરે સંસારમાં, સર્વ ન જાણે દીન. ૧૬૦ જ્ઞાનસ્વરૂપ આત્મા નિશ્ચયથી લોકાલોક પ્રકાશક સંપૂર્ણ જ્ઞાનદર્શન સ્વભાવવાળો છતાં અનાદિથી પોતાના જ અપરાધે કરીને, સ્વયં પરિણમતા કર્મમલના આવરણથી બંધ અવસ્થાને પામેલો અને તે બંધઅવસ્થામાં સર્વથા સર્વને જાણનાર એવા પોતાને ન જાણતો અજ્ઞાન ભાવથી જ કર્મ ઉપાર્જન કરીને તેમાં જકડાઈ રહેલો સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી તેને આવરણ Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૩. પુણ્યપાપ અધિકાર ૧૨૯ કરનાર કર્મ સ્વયં બંધરૂપ છે એ સિદ્ધ થાય છે. એમ કર્મ સ્વયં બંધરૂપ હોવાથી તેનો નિષેધ કરાય છે. ૩. કર્મ મોક્ષહેતુને રોકનાર પ્રતિપક્ષ ભાવ છે : सम्मत्तपडिणिबद्धं मिच्छत्तं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो मिच्छा दिट्टित्ति णायव्वो ॥ १६९ ॥ णाणस्स पडिणिबद्धं अण्णाणं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो अण्णाणी होदि णायव्वो ॥ १६२ ॥ चारित्तपडिणिबद्धं कसायं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो अचरित्तो होदि णायव्वो ॥ १६३ ॥ સમકિત રોધક કર્મ જે, તે મિથ્યાત્વ વદાય; તેના ઉદયે જીવ તો, મિથ્યાવૃષ્ટિ ગણાય. ૧૬૧ જ્ઞાનનિરોધક કર્મ જે, તે અજ્ઞાન વદાય; તેના ઉદયે જીવ તો, અજ્ઞાની લેખાય. ૧૬૨ ચારિત્રરોધી કર્મનું, કષાય નામ વદાય; તેના ઉદયે જીવને, કુચારિત્ર કથાય. ૧૬૩ મોક્ષહેતુના સમ્યક્ત્વસ્વભાવને રોકનાર મિથ્યાત્વ કર્મ છે. તેનો સ્વયં ઉદય થવાથી મિથ્યાત્વભાવે જીવ પરિણમે છે, મોક્ષહેતુના જ્ઞાનસ્વભાવને રોકનાર અજ્ઞાન કર્મ છે તેનો સ્વયં ઉદય થવાથી અજ્ઞાનભાવે જીવ પરિણમે છે, મોક્ષહેતુના ચારિત્રસ્વભાવને રોકનાર કષાયકર્મ છે તેનો સ્વયં ઉદય થવાથી અચારિત્રભાવે જીવ પરિણમે છે. એમ કર્મ, મોક્ષહેતુ જ્ઞાનને રોકનાર (પ્રગટ ન થવા દેનાર) અને પ્રતિપક્ષભાવને પ્રગટ કરનાર હોવાથી તેનો સર્વથા નિષેધ કરાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શાર્દૂલવિક્રીડિત संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा । सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन्नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं થાવતિ ||o ૦૬ II - મોક્ષાર્થીએ સમસ્ત કર્મમાત્ર ત્યાગવાયોગ્ય છે. ત્યાં પુણ્ય ને પાપનું ભિન્ન કથન શું કરવું? એ રીતે સમસ્ત કર્મ ત્યાગ થતાં નિષ્કર્મપણા સાથે જેનો સંબંધ છે એવું પ્રબળ રસવાળું જ્ઞાન હવે સમ્યક્ત્વાદિ નિજ સ્વભાવભાવે પરિણમવાથી મોક્ષનું કારણ થતું સ્વયં આગળ દોડે છે. (કલશ ૧૦૯) શ્રી સમયસાર શાર્દૂલવિક્રીડિત यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावत्र काचित्क्षतिः । किंत्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बंधाय तमोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः ॥ ११० ॥ જ્યાં સુધી જ્ઞાનની કર્મવિરતિ (નિષ્કર્મપણું) સમ્યક્ પરિપૂર્ણતાને પામે નહિ ત્યાં સુધી કર્મ અને જ્ઞાન બન્ને સાથે સાથે પણ રહે છે એમ કહેલું છે, તેમાં કંઈ હાનિ નથી. પરંતુ તે અંતરાત્મદશામાં પણ પરવશપણે જે કર્મ ઉદય આવે છે--સંકલ્પ વિકલ્પ થાય છે--તે તો બંધનું કારણ છે અને કર્મથી મુક્ત ૫૨મ શુદ્ધભાવે પરિણમતું જ્ઞાન છે, તે જ એક મોક્ષનું કારણ નક્કી છે. (કલશ ૧૧૦) શાર્દૂલવિક્રીડિત मग्नाः कर्मनयावलंबनपरा ज्ञानं न जानंति ये मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छंदमंदोद्यमाः For Personal and Private Use Only Jain Educationa International I Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩. પુણ્યપાપ અધિકાર ૧૩૧. विश्वस्योपरि ते तरंति सततं ज्ञानं भवंतः स्वयं ये कुर्वंति न कर्म जातु न वशं यांति प्रमादस्य च ॥१११॥ જે કર્મનયને અવલંબન કરનારા છે પણ જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતા નથી, તે સંસારમાં બૂડેલા છે અને જે જ્ઞાનનયને ઇષ્ટ માનતા છતાં નિરંતર સ્વચ્છેદે વર્તનારા પ્રમાદી થઈ રહ્યા છે, તે પણ વિષયાદિકમાં રક્ત હોવાથી સંસારમાં બૂડેલા છે; પરંતુ જેઓ નિરંતર જ્ઞાનમય થઈને પોતે કર્મ કરતા નથી તેમજ કદાપિ પ્રમાદને વશ થતા નથી અર્થાત્ રાગદ્વેષાદિ કર્મભાવને મૂકીને સ્વસ્વરૂપમાં ઉદ્યમ કરનારા છે, તેઓ સદા વિશ્વની ઉપર તરે છે અર્થાત્ મોક્ષ મેળવે છે: (કલશ ૧૧૧) મંદાક્રાંતા भेदोन्मादं भ्रमरसभरान्नाट यत्पीतमोहं मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन । हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण ॥११२॥ ભ્રાંતિરૂપી રસની અધિકતાથી શુભ અશુભ ભેદના ઉન્માદને નચાવતા અને જેણે મોહરૂપી દારૂ પીધો છે એવા સર્વ કર્મને બળપૂર્વક મૂળમાંથી ઉખેડીને, લીલામાત્રમાં પ્રગટ થતી કેવલજ્ઞાનરૂપી પરમકલા સાથે જેણે ક્રીડા આરંભી છે અને અજ્ઞાનતિમિરનો સર્વથા. નાશ કર્યો છે, એવી આ જ્ઞાનજ્યોતિ અતિશયપણે ફેલાય છે. (કલશ ૧૧૨) એ રીતે પુણ્ય ને પાપ એ બે વેષે કર્મ પ્રવેઠ્યું હતું તે અભેદ જણાવાથી એકરૂપ થઈને રંગભૂમિ પરથી નીકળી ગયું. Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ૪. આસ્રવ અધિકાર હવે આસ્રવ પ્રવેશ કરે છે. દ્રુવિલંબિત अथ महामदनिर्भरमंथरं समररंगपरागतमास्त्रवम् । अयमुदारगभीरमहोदयो जयति दुर्जयबोधधनुर्धरः ॥११३॥ પછી અત્યંત મદઝરતો હોવાથી મદમાતી મંદ ચાલે ચાલતો રણક્ષેત્રરૂપ રંગભૂમિપર આવેલો જે આસવરૂપ યોદ્ધો તેને આ ઉદાર. ગંભીર મહા યશસ્વી દુર્દય બોધરૂપી બાણાવળી (યોદ્ધો) જીતે છે. (કલશ ૧૧૩) આસ્રવનું સ્વરૂપ કહે છે : मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु । बहुविहया जीवे तस्सेव अणण्णपरिणामा ॥१६४॥ णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होंति । तेसिं पि होदि जीवो य रागदोसादिभावकरो ॥ १६५ ॥ મિથ્યાત્વાવિરતિ કષાય, યોગ જીવાજીવ ભેદ; બહુવિધ જીવ-વિકાર જે, તે જીવમાંહિ અભેદ. ૧૬૪ જ્ઞાનાવરણાદિક તણા, કારણ તેહ અજીવ; તેનું પણ કારણ બને, રાગાદિયુત જીવ. ૧૬૫ મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ એ આસ્રવો જીવ અજીવ એમ બે બે પ્રકારે છે. જીવ અથવા ભાવ મિથ્યાત્વઅવિરતિકષાયયોગ એ જીવના સ્વપરિણામથી થાય છે અને તે ચેતનના વિકારરૂપ ચિદાભાસ છે. અજીવ અથવા દ્રવ્યમિથ્યાત્વઅવિરતિકષાયયોગ Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૪. આવ અધિકાર ૧૩૩ એ પુલના સ્વપરિણામથી થાય છે અને તે પુદ્ગલના વિકારરૂપ છે. આસવનાં કારણ હોવાથી પ્રત્યયને પણ આસવ કહેવામાં આવે છે. દ્રવ્ય મિથ્યાત્વઅવિરતિકષાયયોગ એ જ્ઞાનાવરણાદિ આઠ કર્મ આવવાનાં કારણ છે, અને તે દ્રવ્ય મિથ્યાત્વાદિને આસવરૂપે પરિણમાવવામાં નિમિત્તભૂત ભાવ મિથ્યાત્વઅવિરતિકષાયયોગ અથવા રાગદ્વેષ મોહ છે. જે દ્રવ્ય પ્રત્યયો ઉદય આવે તેમાં એકાકાર : થઈને જીવ જો રાગાદિભાવે પરિણમે તો બંધ થાય, પરંતુ જીવ જો રાગાદિભાવે ન પરિણમે તો બંધ થાય નહિ. એકલા દ્રવ્યકર્મના ઉદયથી બંધ થતો હોય તો કોઈ છૂટી શકે નહિ. કારણ કે સંસારમાં કર્મનો ઉદય તો જ્ઞાની તેમજ અજ્ઞાની સર્વને હોય છે. પરંતુ દ્રવ્ય આસવથી ખેંચાઈને જીવ મિથ્યાત્વરાગદ્વેષ ભાવે પરિણમે તો જ આસવ થાય છે. તે દ્રવ્યપ્રત્યયો અને ભાવપ્રત્યયોના ઉત્તર ભેદ અનંત છે. એ રીતે રાગદ્વેષોહ આસવના નિમિત્તના નિમિત્ત હોવાથી તે પણ આસ્રવ કહેવાય છે, અને તે માત્ર અજ્ઞાનીને થાય છે. જ્ઞાનીને તેનો અભાવ છે તે દર્શાવે છે - णत्थि दु आसवबंधो सम्मादिहिस्स आसवणिरोहो । संते पुव्वणिबद्धे जाणदि सो ते अबंधंतो ॥१६६॥ સમ્યવ્રુષ્ટિ જીવને, હોય ન આસવ-બંધ; પૂર્વબદ્ધ જાણે છતાં, રાગરહિત અબંધ. ૧૬૬ સમ્યવ્રુષ્ટિ જ્ઞાનીને જ્ઞાનમય ભાવ હોવાથી, અજ્ઞાનજનિતરાગષમોહ ભાવોનો અવશ્ય નિરોધ થાય છે. તેથી નવાં કર્મ બંધાતાં નથી, પૂર્વે બાંધેલાં કર્મ ઉદય આવે છે તેને માત્ર જાણે જ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી સમયસાર સમ્યદ્રષ્ટિને ચારિત્રમોહના ઉદયરૂપ ધક્કાથી જે રાગાદિ થાય છે તેને તે ઇષ્ટ માનતા નથી, પરંતુ રોગરૂપ જાણીને ટાળવા ઇચ્છે છે, તે કારણથી થતા અલ્પબંધની અપેક્ષાએ સમ્યગૃષ્ટિને રાગરહિત નિત્ય અકર્તા કહેલ છે. જ્યાં રાગદ્વેષમોહ હોય ત્યાં આસવ હોય એવો નિયમ છે - भावो रागादिजुदो जीवेण कदो दु बंधगो भणिदो । रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि ॥१६७॥ જીવભાવ રાગાદિ યુત, કરે કર્મનો બંધ; રાગાદિથી વિમુક્ત તે, જ્ઞાયક માત્ર અબંધ. ૧૬૭ જેવી રીતે લોહચુંબકના સંપર્ક (નિકટતા) થી થતો આકર્ષણનો ભાવ સોયને બંધ પ્રતિ પ્રેરે છે, તેમ રાગદ્વેષમોહ સાથેના સંપર્કથી થતો અજ્ઞાનમયભાવ જીવને કર્મબંધ પ્રતિ પ્રેરે છે; અને જેમ લોહચુંબકની દૂરવર્તિતાથી પ્રગટ થતો આકર્ષણનો અભાવ સોયને બંધ પ્રતિ ન પ્રેરતાં સ્વભાવમાં સ્થિત કરે છે, તેમ રાગદ્વેષમોહ અને આત્માના ભેદજ્ઞાનથી પ્રગટ થતો જ્ઞાનમયભાવ જીવને કર્મબંધ પ્રતિ ન પ્રેરતાં પોતાના જ્ઞાનસ્વભાવમાં જ સ્થાપન કરે છે. જ્ઞાનીને એવો રાગાદિના સંપર્કરહિત ભાવ સંભવે છે - पक्के फलह्मि पडिए जह ण फलं बज्झए पुणो विंटे । जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेई ॥१६८॥ પાકું ફળ પડતાં ફરી, ડીટે નહિ જોડાય; કર્મભાવ ઝડતાં ફરી, ઉદય જીવે નહિ થાય. ૧૬૮ જેમ પાકેલું ફળ એક વાર ખરી જતાં ફરી તે ડીંટા સાથે બાઝતું નથી, તેમ કર્મોદયજન્ય ભાવ જીવભાવથી એક વાર છૂટો Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૪. આસ્રવ અધિકાર ૧૩૫ પડે તો ફરીથી તે જીવ સાથે જોડાતો નથી. આ પ્રમાણે જ્ઞાનીને રાગાદિના સંપર્કવાળા કર્મભાવથી રહિત જ્ઞાનમયભાવ સંભવે છે. શાલિની भावो रागद्वेषमोहै विना यो जीवस्य स्याद् ज्ञाननिवृत्त एव ।। रुंधन् सर्वान् द्रव्यकर्मास्रवौघान् एषोऽभावः सर्वभावास्रवाणाम् ॥११४॥ ... સર્વ દ્રવ્યકર્મના આસવના સમૂહને રોકતો અને સર્વ ભાવઆસવના અભાવરૂપ જે રાગદ્વેષમોહ રહિત એવો જીવનો આ ભાવ છે તે જ્ઞાનનો જ બનેલો છે. (કલશ ૧૧૪) જ્ઞાનીને દ્રવ્યાસવનો પણ અભાવ સંભવે છે : पुढवीपिंडसमाणा पुव्वणिबद्धा दु पच्चया तस्स । कम्मसरीरेण दु ते बद्धा सव्वे वि णाणिस्स ॥१६९॥ પૂર્વનિબદ્ધ પ્રત્યય થકી, જ્ઞાની રહે અબદ્ધ, પૃથ્વીપિંડ સમાન તે, કર્મ-શરીરે બદ્ધ. ૧૬૯ હવે જે પૂર્વે અજ્ઞાનથી બંધાયેલા મિથ્યાત્વઅવિરતિકષાયયોગ એ દ્રવ્યાસવરૂપ પ્રત્યયો છે તે જ્ઞાનીને ભિન્નદ્રવ્ય રૂ૫ અચેતન પુદ્ગલના પરિણામ હોવાથી પૃથ્વીપિંડ સમાન જણાય છે. કારણ કે તે સર્વ માત્ર કાર્મણ-શરીર સાથે બંધાયેલાં છે, જીવ સાથે બંધાયેલાં નથી. આથી જ્ઞાનીને દ્રવ્યાસવનો અભાવ સ્વભાવસિદ્ધ જ છે. તાત્પર્ય કે જે કર્મ સત્તામાં રહેલાં છે તે તો મૂઠીમાંના વિષની સમાન કંઈ બાધાપીડા કરતાં નથી અને જે કર્મ ઉદયમાં આવે છે તેમાં જ્ઞાની એકાકાર થતા નથી. એમ દ્રવ્યાસવ અને ભાવાસવ બન્નેથી રહિત હોવાથી જ્ઞાની નિરાસવ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ - શ્રી સમયસાર ઉપજાતિ भावात्रवाभावमयं प्रपन्नो द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः । ज्ञानी सदा ज्ञानमयैकभावो निरास्रवो ज्ञायक एक एव ॥११५ ॥ એમ ભાવાસવના અભાવને પામેલા અને દ્રવ્યાસવથી તો સ્વાભાવિકપણે જ ભિન્ન એવા જ્ઞાની સદા એક જ્ઞાનમયભાવવાળા જ્ઞાતા માત્ર હોવાથી નિરાસવ જ છે. (કલશ ૧૧૫) જ્ઞાની નિરાસવ કેવી રીતે છે? તે કહે છે :चउविह अणेमभेयं बंधते णाणदंसणगुणेहिं । समए समए जह्मा तेण अबंधोत्ति णाणी दु ॥१७०॥ દર્શનજ્ઞાન-ગુણે કરી, પ્રત્યય બાંધે ચાર; સમય સમય પણ બંધનો, જ્ઞાનીને પરિહાર. ૧૭૦ જ્ઞાનીને સમયે સમયે ઉદય આવતા મિથ્યાત્વ (સમ્યક્ત્વમોહનીયરૂપે) અવિરતિ, કષાય ને યોગ એ ચાર પ્રત્યયો દર્શનજ્ઞાન ગુણને જઘન્યગુણે પરિણમાવે છે, તેથી અનેક પ્રકારના નવીન પુદ્ગલકર્મ બંધાય છે. પરંતુ તેમાં જ્ઞાનીને આસવનો અભિપ્રાય કે ઈચ્છા નથી, તેથી અબંધક કહેવાતા જ્ઞાની નિરાસવ જ છે, અને ત્યયો કર્તા છે કારણ કે પ્રત્યયના ઉદયાનુસાર થતાં ગુણસ્થાન અથવા જ્ઞાનગુણનાં પરિણામ બંધહેતુ છે. જ્ઞાનગુણપરિણામ બંધહેતુ કેવી રીતે છે? તે કહે છે - जह्मा दु जहण्णादो णाणगुणादो पुणोवि परिणमदि । अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो ॥१७१॥ જઘન્ય જ્ઞાનગુણે કરી, પરિણમતા વિપરીત; ફરી પણ તેથી જ્ઞાનીને, અંશે બંધ ખચીત. ૧૭૧ Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ આ 10 I ] ૪ . . ૪. આસ્રવ અધિકાર ૧૩૭ જ્યાં સુધી જ્ઞાનગુણનો જધન્યભાવ-ક્ષયોપશમભાવ છે ત્યાં સુધી તે અંતર્મુહૂર્ત વિપરિણામી છે. અર્થાત્ અન્તર્મુહૂર્ત સુધી જ નિર્વિકલ્પ રહી શકે છે, ત્યાર બાદ પુનઃ પણ અન્ય પ્રકારે એટલે વિકલ્પ સહિત પરિણમે છે અને યથાખ્યાતચારિત્ર પહેલાં અવશ્ય થનારા રાગભાવના સદ્ભાવથી તે જ્ઞાનગુણપરિણામ બંધહેતું થાય જ છે. તાત્પર્ય કે સમ્યફષ્ટિ થયા પછી પણ આત્માનો ઉપયોગ જ્ઞાનમાં જઘન્યપણે પરિણમે છે કારણ કે અવિરતિ આદિ ત્રણ પ્રત્યયોનો તેમજ સમ્યકત્વ મોહનીયનો ઉદય હોવાથી ઉપયોગ અંતર્મુહૂર્તથી અધિક જ્ઞાનમાં સ્થિર થતો નથી. ફરી પાછો અન્ય ભાવમાં જાય છે તેથી જ્ઞાનીને અનિચ્છાએ બંધ થાય છે. છતાં અબંધક કહેવાય છે; કારણ કે ચોથા ગુણસ્થાને મિથ્યાત્વ અને અનંતાનુબંધીને લગતી ૧૬+૨૫ એ ૪૧ પાપપ્રકૃતિનો નિરોધ થાય છે. તે સિવાયની ૭૯ પ્રકૃતિમાંથી વિશેષે પુણ્ય પ્રકૃતિ બંધાય છે, તેની સ્થિતિ પણ મિથ્યાત્વ ગુણસ્થાન કરતાં ઘણી ઓછી અંતઃકોટાકોટીની પડે છે, તેથી અજ્ઞાની સાથે સરખાવતાં જ્ઞાની અબંધક કહેવાય છે. પરંતુ જ્ઞાનગુણની પૂર્ણતારૂપ યથાખ્યાતચારિત્ર ન પ્રગટે ત્યાં સુધી રાગભાવનો સદ્ભાવ હોવાથી જ્ઞાનીને પણ અનેક કર્મ અભિપ્રાયરહિતપણે બંધાય છે. તેમ કર્મબંધ છતાં જ્ઞાની નિરાન્સવ કેવી રીતે? તે કહે છેदंसपणाणचरित्तं जं परिणमदे जहाणभावेण । - णाणी सेण दुबझदि मुग्मलकम्मेण विविढे ॥१७॥ દર્શન જ્ઞાન ચરિત્ર ગુણ, પરિણમતા જે મંદ; , તેથી વિધવિધ કર્મનો શાનીને પણ બંધ કરે ' ' ', - ' ક * કે * Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી સમયસાર જ્ઞાનીને બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહ ઓસવનો અભાવ છે તેથી જ્ઞાની નિરાસવ છે. પરંતુ જ્યાં સુધી જ્ઞાનદર્શનચારિત્ર ગુણ પૂર્ણપણે ન પરિણમે ત્યાં સુધી જઘન્યજ્ઞાને અનુમાન કરાતા અબુદ્ધિપૂર્વક રાગાદિ કલંકના સદ્ભાવથી જ્ઞાનીને પુદ્ગલકર્મબંધ થયા કરે છે. તેથી જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં પૂર્ણપણે ન પરિણમે ત્યાં સુધી જ્ઞાનદર્શનચારિત્રને જ્ઞાનમાં સ્થિર કરવાનો પુરુષાર્થ સતત કર્તવ્ય છે. કેવલજ્ઞાન થતાં સાક્ષાત્ જ્ઞાનસ્વરૂપ થયેલો આત્મા સર્વથા નિરાસવ થાય છે. તાત્પર્ય કે જ્ઞાની સર્વ રાગભાવને-દોષોને હેય જાણે છે તેથી તેને છોડવાના જ પ્રયત્નમાં વર્તે છે. તે કેવી રીતે કે પોતાથી બને તેટલા પ્રમાણમાં તો રાગભાવને રોકે છે છતાં પરનિમિત્તથી અનિચ્છાએ રાગાદિ થાય તેને જાણે છે તે બુદ્ધિપૂર્વક રાગ છે અને સત્તામાંથી કર્મનો ઉદય થતો હોવાથી કેવલીગોચર સૂક્ષ્મ રાગભાવો થાય તે અબુદ્ધિપૂર્વક રાગ છે.' ( શાર્દૂલવિક્રીડિત संन्यस्यनिजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन् । उच्छिन्दन्परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भवन् आत्मा नित्य निरास्त्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा ॥११६॥ જ્ઞાન થતાં આત્મા બુદ્ધિપૂર્વક રાગને પોતાથી ભિન્ન જાણી નિરંતર સમગ્રપણે સ્વયં ત્યાગ કરતો જાય છે; અને અબુદ્ધિપૂર્વક રાગને પણ જીતવા માટે પોતાની જ્ઞાનશક્તિને વારંવાર ફોરવતો જાય છે; એ સતે જ્ઞાનની સર્વ પર પરિણતિને ઉચ્છેદતો પૂર્ણ થતો જાય છે. તેથી આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે તે નિત્યનિરાસવ જ થાય છે. (કલશ ૧૧૬) Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૪. આસ્રવ અધિકાર અનુષ્ટુપ सर्वस्यामेव जीवंत्यां द्रव्यप्रत्ययसंततौ । कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः ॥११७॥ સર્વ દ્રવ્ય આસવની સંતતિ વિદ્યમાન છતાં જ્ઞાની (ક્લશ ૧૧૭) નિત્યનિરાસ્રવ શી રીતે કહેવાય ? કહે છે - ૧૩૯ " એમ જો મનમાં શંકા થાય તો તે શંકાનું નિરાકરણ કરવા Jain Educationa International ૫૬૭ ॥ ॥ सव्वे पुव्वणिबद्धा दु पच्चया संति सम्मदिट्ठिस्स । उवओगप्पा ओगं बंधते कम्मभावेण ૫૨૭૨૦ संति दु णिरुवभोज्जा बाला इत्थी जहेव पुरिसस्स । बंधदि ते उभोजे तरुणी इत्थी जह णरस्स ॥ १७४॥ होदूण णिरुवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा । सत्तट्ठ विहां भूदा णाणावरणादिभावेहिं एदेण कारणेण दु सम्मादिट्टी अबंधगो भणिदो । आसवभावाभावे ण पच्चया बंधगा भणिदा ॥ १७६ । પૂર્વબદ્ધ પ્રત્યય સહુ, સત્તા ઉદયે ધાર; વર્તે તો પણ જ્ઞાનીને, બંધ ભાવ-અનુસાર. ૧૭૩ જેમ પુરુષને બાલ-સ્ત્રી, ઉપભોગને અયોગ્ય; બાંધે તે તરુણી થતાં, બન્ચે ભોગને યોગ્ય. ૧૭૪ તેમ નહીં જે ભોગ્ય તે, ઉદય થતાં ઉપભોગ્ય; પ્રત્યય બાંધે સાતઆઠ, જીવભાવને યોગ્ય. ૧૭૫ આ કારણથી જાણીએ, સમ્યગ્દષ્ટિ અબંધ; આસ્રવભાવ-અભાવમાં, પ્રત્યયથી નહિ બંધ. ૧૭૬ જેથી સત્તામાં રહેલાં પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો તત્કાળપરિણીત For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી સમયસાર બાલસ્ત્રી સમાન પૂર્વે ઉપભોગને અયોગ્ય છતાં, ઉદય અવસ્થામાં યૌવનપ્રાપ્ત પૂર્વપરિણીત સ્ત્રી સમાન ઉપભોગ યોગ્ય થાય છે, તો પણ કર્મઉદયનું કાર્ય-જીવના રાગાદિભાવના સદ્ભાવથી જ બાંધી શકે છે. તેથી જ્ઞાનીને જો પૂર્વબદ્ધ પ્રત્યયો છે તો ભલે હો. તથાપિ કર્મોદયનું કાર્ય રાગદ્વેષમોહ રૂપ આસવભાવના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધના હેતુ થતા નથી. તેથી જ્ઞાની તો નિત્ય નિરાસવ જ છે. r અર્થાત્ જેવી રીતે તરતની પરણેલી બાલસ્ત્રી પુરુષને ઉપભોગ્ય નથી તેથી બાંધી શકતી નથી, પરંતુ તે જ સ્ત્રી યૌવનને પ્રાપ્ત થતાં ઉપભોગ્ય થાય છે ત્યારે બાંધે છે; તેમ છતાં જો પુરુષ તેને વશ થાય તો જ તે યુવાન સ્ત્રી બાંધી શકે છે. તેવી રીતે જ્ઞાનીને જે કર્મ સત્તામાં રહ્યાં છે તે તો કંઈ અસર કરતાં નથી, પરંતુ જે દ્રવ્યપ્રત્યયો ઉદય આવે છે તેનું કાર્ય, રાગદ્વેષોહ ઉત્પન્ન કરાવીને જ્ઞાનાવરણાદિ સાત અને આયુષ સાથે આઠ એ પ્રકારે નવાં કર્મ બાંધવાનું છે. તેમ છતાં જીવભાવને અનુસરીને જ તે ઉદયકર્મ પણ બાંધી શકે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને રાગદ્વેષ મોહરૂપ ભાવઆસવનો અભાવ છે. તેથી દ્રવ્યપ્રત્યયો સત્તામાં હોય કે ઉદય આવે તો પણ બંધના કારણ થઈ શકતાં નથી. એ રીતે સર્વ પૂર્વબદ્ધ દ્રવ્યાસવની સંતતિ વિદ્યમાન છતાં રાગદ્વેષમોહરૂપ આસર્વભાવના અભાવમાં જ્ઞાની નિત્ય નિરાસવ જ છે. માલિની * ' विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः સમયમનુસરતો યદ્યપિ દ્રવ્યમા ! t '. तदपि सकलराग द्वेषमोहव्युदासाવતત ન નાતુ જ્ઞાનિમઃ - વર્મનંષ: ૨૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૪. આસ્રવ અધિકાર ૧૪૧ જો કે પૂર્વે બાંધેલા પ્રત્યયો સત્તાને છોડતા નથી, બાંધેલી સ્થિતિ અનુસાર સમય પામીને વ્યાસવરૂપે ઉદય આવે છે, તે ઉદયને આધીન બાહ્યપ્રવૃત્તિ પણ ક્વચિત્ થાય છતાં સંપૂર્ણ રાગદ્વેષમોહથી રહિત હોવાથી જ્ઞાનીને કોઈ વખતે કર્મબંધ નથી. (લશ ૧૧૮) અનુષ્ટુપ रागद्वेषविमोहानां ज्ञानिनो' यदसंभवः । तत एव न बंधोऽस्य ते हि बंधस्य कारणम् ॥ ११९ ॥ જ્ઞાનીને રાગદ્વેષમોહનો જેથી અસંભવ છે તેથી તેને બંધ નથી, કારણ કે બંધનું કારણ તે રાગદ્વેષમોહ જ છે. (કલશ ૧૧૯) એ જ અર્થનું સમર્થન કરે છે रागो दोसो मोहो य आसवा णत्थि सम्मदिट्ठिस्स । - ' तह्मा ता आसवभावेण विणा हेदूं ण पच्चया होंति ॥ १७७॥ हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं । तेसिं पि य रागादि तेसिमभावे ण बज्झति ॥ १७८ ॥ રાગદ્વેષમોહાસ્રવો, જ્ઞાનીને ન ગણાય; ભાવ વિના નહિ પ્રત્યયો, બંધન-હેતુ થાય. ૧૭૭ અષ્ટકર્મ-આસ્રવ તણા, હેતુ પ્રત્યય ચાર; તહેતુ રાગાદિ વિણ, ખાંધે નહીં' લગાર. ૧૭૮ 4 - + સમ્યગ્દષ્ટિને રાગદ્વેષોહ નથી, કારણ કે સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે. તેથી ઉદય આવતા દ્રવ્યાસવો ભાવાસવના હેતુ વગર આઠ કર્મના હેતુપણાને પામતા નથી. હેતુના અભાવમાં હેતુમાન ભાવો કાર્યને ઉપજાવી શકતા નથી. ' : સમ્યગ્દષ્ટિપણું રાગદ્વેષમોહના અભાવ વિના ન હોય, એવો For Personal and Private Use Only Jain Educationa International Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર અવિનાભાવી નિયમ કહ્યો તે અહીં મિથ્યાત્વ સંબંધી અનંતાનુબંધી રાગાદિનો અભાવ સમજવો. તેને જ રાગાદિ મુખ્યપણે માન્યા છે. સમ્યગ્દષ્ટિ થયા પછી ચારિત્રમોહ સંબંધી જે રાગાદિ રહે છે તેની અહીં ગણતરી કરી નથી કારણ કે તે ગૌણ છે. જેથી મિથ્યાત્વ અને તત્સંબંધી રાગદ્વેષના અભાવમાં નવાં કર્મ અલ્પ બંધાય છે ને મોક્ષનો સદ્ભાવ થાય છે, તેથી સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને બંધ નથી એમ અપેક્ષાએ કહ્યું છે. અહીં સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેલ છે તે પણ અપેક્ષાએ સમજવાનું છે. પ્રથમ તો જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય એમ સામાન્ય જ્ઞાનની અપેક્ષા લઈએ તો સર્વ જીવ જ્ઞાની છે. અને સમ્યજ્ઞાન મિથ્યાજ્ઞાનની અપેક્ષા લઈએ તો સમ્યગ્દર્શન અથવા આત્મજ્ઞાન થતાં જ્ઞાન સમ્યક્ થાય છે, એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ જ્ઞાની છે અને મિથ્યાવૃષ્ટિ અજ્ઞાની છે. જો સંપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લઈએ તો કેવલી ભગવાન જ્ઞાની છે, કારણકે જ્યાં સુધી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. એમ અનેકાંતથી વિધિનિષેધ સર્વ અપેક્ષાએ નિર્બાધ સિદ્ધ થાય છે. સર્વથા એકાંત કંઈ સાધી શકતું નથી. એ રીતે જ્ઞાનીને બંધ નથી એમ શુદ્ધનયથી કહેવાય છે. તે શુદ્ધનયનો મહિમા નીચેના કલશમાં પ્રગટ કરે છે : ૧૪૨ વસંતતિલકા अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्नमैकाग्रयमेव कलयंति सदैव ये ते । रागादिमुक्तमनसः सततं भवंतः पश्यंति बंधविधुरं समयस्य सारम् ॥१२०॥ - પ્રબળ જ્ઞાન જેનું ચિહ્ન છે એવા શુદ્ઘનયનું દૃઢ અવલંબન લઈને જેઓ સદા એકાગ્રતાને જ અનુભવે છે તેઓ નિરંતર For Personal and Private Use Only Jain Educationa International Page #184 -------------------------------------------------------------------------- ________________ ૪. આસ્રવ અધિકાર ૧૪૩ રાગાદિથી મુક્ત મનવાળા થતાં બંધરહિત સમયના સારને જુએ છે. અર્થાત્ શુદ્ધનયને આધારે શુદ્ધભાવમાં પરિણમે છે ત્યાં કર્મબંધ નથી. (કલશ ૧૨૦) प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयांति विमुक्त बोधाः । ते कर्मबंधमिह बिभ्रति पूर्वबद्धद्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम् ॥१२१॥ પરંતુ જેઓ શુદ્ધનયથી શ્રુત થઈને ફરીથી રાગાદિયુક્ત ભાવને પ્રાપ્ત થાય છે તેઓ બોધરહિત થયેલા પૂર્વે બાંધેલા દ્રવ્યાસવો વડે કરાતી વિચિત્ર વિકલ્પજાળરૂપ કર્મબંધને ધારણ કરે છે. (કલશ ૧૨૧) એ આશયને દૃષ્ટાંતથી સમજાવે છે - जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं । मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो ॥१७९॥ तह णाणिस्स दु पुव्वं जे बद्धा पच्चया बहुवियप्पं । बझंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा ॥१८०॥ પરિણમનને પામતો, પુરુષગૃહીત આહાર; ઉદરાગ્નિ-સંયોગથી, માંસ વસાદિ પ્રકાર. ૧૭૯ તેમજ જ્ઞાની જો કદી, તજે શુદ્ધનય ધર્મ; પૂર્વબદ્ધ પ્રત્યય થકી, બાંધે બહુવિધ કર્મ. ૧૮૦ જ્યારે જ્ઞાની શુદ્ધનયથી ટ્યુત થાય છે ત્યારે તેમને રાગાદિનો સદ્ભાવ થવાથી પૂર્વે બાંધેલા દ્રવ્યાસવા કર્મબંધના હેતુપણાને પામે છે. કારણકે હેતુના હેતુ રાગાદિના સદ્દભાવમાં કાર્યરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર હેતુમાનભાવનું અનિવાર્યપણું હોવાથી તે દ્રવ્યાસવો પુદ્ગલકર્મને જ્ઞાનાવરણાદિરૂપે પરિણમાવે છે. જેમકે પુરુષવડે આહાર ગ્રહણ કરાય છે, તો તે આહારનું ઉદરાગ્નિના સંયોગથી રસ, રુધિર, માંસ આદિ વિચિત્રભાવે અનિવાર્યપણે પરિણમન થાય છે, એ વાત પ્રસિદ્ધ છે. એમ શુદ્ધનયવિહીન જીવો કર્મબંધ કરે છે. ૧૪૪ અનુષ્ટુપ इदमेवात्र तात्पर्यं हेयः शुद्धनयो न हि । नास्ति बंधस्तदत्यागात्तत्त्यागाद् बंध एव हि ॥ १२२ ॥ અહીં અથવા આ ગ્રંથનું તાત્પર્ય એ છે કે શુદ્ઘનય છાંડવાયોગ્ય નથી કારણ કે તેનો ત્યાગ ન કરવાથી બંધ નથી અને તે શુદ્ધનયનો ત્યાગ કરે તો અવશ્ય બંધ થાય છે. (કલશ ૧૨૨) ॥ શાર્દૂલવિક્રીડિત धीरोदार महिम्न्यनादिनिधने बोधे निबधन्धृतिं त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वकषः कर्मणाम् । तंत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्द्बहि: पूर्ण ज्ञानघनौघमे कमचलं पश्यंति शांतं महः ॥ १२३ ॥ ધીર ઉદાર-અચળપણે સર્વ પદાર્થોને જોવા જાણવારૂપ મહિમાવાળા, અનાદિઅનંત જ્ઞાનમાં ધૃતિની સ્થિરતા-અચળ શ્રદ્ધા કરાવનાર અને સર્વ કર્મોને મૂળથી ઉખેડનાર એવા શુદ્ધનયને પુણ્યવાન મહાપુરુષોએ કદાપિ છોડવાયોગ્ય નથી. તે શુદ્ઘનયમાં રહેનારાઓ પરમાં જતાં પોતાનાં જ્ઞાનનાં કિરણોને, મતિ આદિ ભેદોને શીઘ્ર સમેટીને બહાર જતા રોકીને, પૂર્ણ જ્ઞાનઘનના સમૂહરૂપ એક માત્ર અચળ એવા પોતાના પરમ શાંત તેજસ્વરૂપને જાએ છે. (કલશ ૧૨૩) Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૪. આસ્રવ અધિકાર મંદાક્રાંતા रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्त्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु संपश्यतोऽन्तः स्फारस्फारै: स्वरसविसरै: प्लावयत्सर्वभावानालोकांतादचलमतुलं ज्ञानमुन्मग्रमेतत् ॥१२४॥ રાગાદિ આસવોનું સર્વ પ્રકારે નિર્ગમન થઈ જવાથી, નિત્ય પ્રકાશિત એવી કોઈ ૫૨મ વસ્તુને અંતરમાં સમ્યક્ષણે જોતું, ચૈતન્યશક્તિરૂપ સ્વરસના અનંત અનંત વિસ્તારવડે ત્રણે કાળના સર્વ પદાર્થોને પ્રતિબિંબિત કરતું, લોકાંત સુધી ફેલાયેલું, અચળ, અતુલ આ કેવળજ્ઞાન પ્રગટ થયું. (લશ ૧૨૪) એમ જ્ઞાનના પ્રગટ થવાથી રંગભૂમિપરથી આસ્રવ જતો રહ્યો. Jain Educationa International ૧૪૫ For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ૫. સંવર અધિકાર હવે સંવર પ્રવેશ કરે છે.. શાર્દૂલવિક્રીડિત आसंसारविरोधिसंवरजयैकांतावलिप्तास्रवन्यक्कारात् प्रतिलब्धनित्यविजयं संपादयत्संवरम् व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फुरज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृभते ॥१२५ ।। અનાદિ સંસાર કાળથી પોતાનો વિરોધ કરનાર પ્રતિપક્ષી એવા સંવરના જયથી એકાત્ત ગર્વિષ્ઠ થયેલા આસવને હઠાવવાથી સદાને માટે વિજયવંત બનેલા સંવરને પ્રાપ્ત કરતી, અર્થાત્ પરસ્વરૂપથી પાછી વળીને પોતાના સમ્યક સ્વરૂપમાં સ્કુરાયમાન થતી આ ઉજ્વલ ચૈતન્યજ્યોતિ હવે પોતાના ચૈતન્યરસની અતિશયતાના ભારથી ભરેલી ઉદય પામીને ફેલાય છે. (કલશ ૧૨૫) ભાવાર્થ : જે ચૈતન્યજ્યોતિ પ્રથમ પરમાં પરિણમતી હતી ત્યારે આસવરૂપ હતી, તે હવે પરરૂપથી પાછી વળીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં પરિણમતી સંવરરૂપ થાય છે. અર્થાતુ જ્યાં મિથ્યાત્વરાગાદિમાં પરિણમવારૂપ આસવ નથી ત્યાં સંવર છે. એમ આસવથી ઊલટું સંવરનું સ્વરૂપ છે. ત્યાં સકલ કર્મ-સંવરના પરમ ઉપાયરૂપ ભેદવિજ્ઞાનને પ્રથમ જ અભિનંદે છે – उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो । कोहे कोहो चेव हि उवओगे णस्थि खलु कोहो ॥१८१॥ Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭. ૫. સંવર અધિકાર अट्ठवियप्पे कम्मे णोकम्मे चावि णथि उवओगो । उवओगम्मि य कम्मं णोकम्मं चावि णो अत्थि ॥१८२॥ एयं तु अविवरीदं गाणं जइया दु होदि जीवस्स । तइया ण किंचि कुव्वदि भावं उवओगसुद्धप्पा ॥१८३॥ ક્રોધાદિક ક્રોધાદિમાં, ઉપયોગે ઉપયોગ; નહિ ઉપયોગે ક્રોધ કે, ક્રોધમહીં ઉપયોગ. ૧૮૧ અષ્ટકર્મ-નોકર્મમાં, નહિ ઉપયોગ લગાર; ઉપયોગે નોકર્મ કે, કર્મ નહીં નિર્ધાર. ૧૮૨ એમ જીવને ઉદ્ભવ્ય, સમ્યક જ્ઞાનસ્વભાવ; થતાં શુદ્ધ-ઉપયોગી તે, કરે નહીં પરભાવ. ૧૮૩ નિશ્ચયથી એક વસ્તુને બીજી વસ્તુ સાથે સંબંધ નથી. બન્નેના ભિન્ન પ્રદેશપણાથી એક સત્તાની અપ્રાપ્તિ છે. તે એકતા વિના એકનો બીજા સાથે આધારઆધેય સંબંધ પણ નથી. સ્વરૂપમાં રહેવાના લક્ષણવાળો જ આધાર આધેય સંબંધ છે. તેથી જ્ઞાન (ઉપયોગ) જાણવા રૂપે સ્થિત રહે છે. અને જાણવું એ જ્ઞાનથી અભિન્ન હોવાથી જાણવું એ જ્ઞાનમાં જ સ્થિત રહે છે. ક્રોધાદિ ક્રોધાદિ થવાના સ્વરૂપે સ્થિત રહે છે અને ક્રોધ થવો એ ક્રોધાદિથી અભિન્ન હોવાથી ક્રોધાદિમાં જ છે. ક્રોધાદિમાં કે કર્મ-નોકર્મમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિ કે કર્મ-નોકર્મ નથી; કારણ કે પરસ્પર અત્યંત વિપરીત સ્વરૂપે હોવાથી આધારઆધેય સંબંધ નથી. વળી જ્ઞાનને જાણવાનું સ્વરૂપ તેમ ક્રોધાદિ કરવાપણું અને ક્રોધાદિને ક્રોધાદિ કરવાનું સ્વરૂપ તેમ જાણવાપણું છે એમ હોવું પણ કોઈ રીતે શક્ય નથી. જાણવું અને ક્રોધાદિપણે થવું એ બે જુદા ભાવ જણાતા હોવાથી, સ્વભાવના ભેદથી વસ્તુભેદ અવશ્ય છે તેથી જ્ઞાનને અને અજ્ઞાનમય એવા ક્રોધાદિને આધારઆધેય સંબંધ નથી. જેમકે એક Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી સમયસાર જ આકાશને આપણી બુદ્ધિથી આપણે આધાર આધેય બન્ને હોવાનું સમજીએ છીએ ત્યારે આકાશમાં રહેલા અન્ય પદાર્થો સાથે આધારઆધેયપણાની અપેક્ષા નથી. તે અપેક્ષા વિના આખું એક આકાશ આકાશમાં જ રહેલું છે એમ વિચારવાથી ૫૨ સાથે આધારઆધેયપણું ભાસતું નથી. તેથી જ્ઞાન જ્ઞાનમાં જ છે અને ક્રોધાદિ ક્રોધાદિમાં જ છે. એમ ભેદવિજ્ઞાન સારી રીતે સિદ્ધ થયું. શાર્દૂલવિક્રીડિત 1 चंद्रप्यं जडरूपतां च दधतोः कृत्वा विभागं द्वयोरन्तर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः ॥ १२६ ॥ અજ્ઞાન અવસ્થામાં જ્ઞાન અને રાગાદિ એકપણે ભાસતાં હતાં. તેને અંત૨માં અનુભવઅભ્યાસના બળથી ઉગ્રપણે વિદારવાવડે ચેતનભાવને ધારણ કરતા જ્ઞાનનો અને જડભાવને ધારણ કરતા રાગાદિનો સર્વ પ્રકારે વિભાગ કરીને આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય થાય છે. તેથી શુદ્વજ્ઞાનના સમુદાયરૂપ એક આત્માનો આશ્રય કરનારા અને બીજાં જડ જે રાગાદિ તેથી વિરમેલા એવા હે સંતો ! તમે હવે આનંદ પામો. (કલશ ૧૨૬) એ ભેદજ્ઞાન જ્યારે જ્ઞાનના વિપરીતપણાની કણિકાને પણ ન પ્રાપ્ત કરાવતું નિશ્ચળ રહે છે, ત્યારે શુદ્ધોપયોગરૂપે જ્ઞાન જ્ઞાન જ માત્ર થતું કંઈ પણ રાગદ્વેષમોહરૂપ ભાવોને રચતું નથી. તેથી (૧) ભેદવિજ્ઞાનથી શુદ્ધાત્મપ્રાપ્તિ થાય છે. અને (૨) શુદ્ધાત્મપ્રાપ્તિથી રાગદ્વેષમોહના અભાવરૂપ લક્ષણવાળો સંવર થાય છે. એ બન્ને કેવી રીતે થાય છે તેનું સમાધાન આગળ કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૫. સંવર અધિકાર ૧૪૯ (૧) ભેદવિજ્ઞાનથી જ શુદ્ધાત્માની પ્રાપ્તિ શી રીતે થાય છે? તે કહે છે- ' ' , जह कणयमग्गितवियं पि कणयभावं ण तं परिच्चयदि । तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्त ॥१८४॥ एवं जाणदि णाणो अण्णाणी मुणदि रायमेवादं । अण्णाणतमोच्छण्णो आदसहावं . अयाणंतो ॥१८५॥ અગ્નિતત સુવર્ણ જો, તજે ન સ્વર્ણસ્વભાવ; કર્મોદય-સંતપ્ત પણ, તજે ન સંત સ્વભાવ; ૧૮૪ જ્ઞાની જાણે ભેદ એ, અજ્ઞ નહીં નિજરૂપ; અજ્ઞાનાચ્છાદિત લહે, રાગ જ આત્મસ્વરૂપ. ૧૮૫ ગમે તેટલા તીવ્ર અગ્નિથી તપ્ત થયેલું સુવર્ણ સુવર્ણપણાને છોડતું નથી, તેવી રીતે પ્રચંડ કર્મવિપાકથી કરાયેલું છતાં જ્ઞાન જ્ઞાનપણાને છોડતું નથી. જે સ્વભાવને છોડે તો વસ્તુનો નાશ થાય, પણ સત્ વસ્તુનો નાશ કોઈ કાળે થતો નથી, તેથી હજારો કારણ મળે છતાં સ્વભાવનો ત્યાગ થઈ શકે નહિ. આ સત્યને જ્ઞાની જાણે છે, તેથી તે પરિષહ-ઉપસર્ગમાં વિશેષપણે કર્મથી ઘેરાયેલા છતાં પણ રાગદ્વેષમોહને કરતા નથી, પરંતુ શુદ્ધાત્માને જ ઉપાસે છે. જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી, તે અજ્ઞાની અજ્ઞાનરૂપ અંધકારથી આવરણ પામવાના કારણે આત્મસ્વભાવને ચૈતન્ય ચમત્કાર માત્ર ન જાણતો રાગાદિ રૂપ માને છે. એમ રાગાદિને અને આત્માને એક માનતો રાગ કરે છે, દ્વેષ કરે છે, મોહ કરે છે, અને કદાપિ શુદ્ધાત્માને પ્રાપ્ત થતો નથી. તેથી ભેદવિજ્ઞાનથી જ' શુદ્ધાત્મપ્રાપ્તિ છે. (૨) શુદ્ધાત્મપ્રાપ્તિથી જ સંવર શી રીતે થાય તે કહે છે Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી સમયસાર सुद्धं तु वियाणंतो सुद्धं चेवप्पयं लहइ जीवो । जाणंतो दु असुद्धं असुद्धमेवप्पयं लहइ ॥१८६॥ શુદ્ધાત્માને જાણતો, જીવ લહે શુદ્ધાત્મ; પણ અશુદ્ધને જાણતો, લહે અશુદ્ધ જ આત્મ. ૧૮૬ જ્ઞાનમય ભાવથી જ્ઞાનમય ભાવ અને અજ્ઞાનમય ભાવથી અજ્ઞાનમય ભાવ પ્રાપ્ત થાય, એ ન્યાયે જે ખરેખર નિત્ય નિરંતર વહેતી ધારારૂપ જ્ઞાનથી શુદ્ધાત્માને ઉપાસે છે તે નવીન કર્માસવના નિમિત્તરૂપ રાગદ્વેષમોહની સંતતિના નિરોધથી શુદ્ધાત્માને મેળવે છે. અને જે નિત્ય અજ્ઞાનવડે અશુદ્ધ આત્માને ઉપાસે છે તે નવીન કર્માસવના નિમિત્તરૂપ રાગદ્વેષમોહિની સંતતિનો નિરોધ ન કરવાથી અશુદ્ધ આત્માને મેળવે છે. તેથી શુદ્ધાત્માની ઉપાસના અથવા પ્રાપ્તિથી સંવર થાય છે. માલિની : ય િથમ િધારાવાદિના વોધને ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते ।। तदयमुदयदात्माराममात्मानमात्मा परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति ॥१२७॥ આ આત્મા જો કોઈ પણ ઉપાયે નિરંતર વહેતી ધારારૂપ એકતાર જ્ઞાનપરિણતિથી નિશ્ચયપણે અનુભવાતા શુદ્ધાત્મામાં સ્થિર થઈને રહે, તો તે રાગાદિ પરપરિણતિના રોધરૂપ સંવરથી ઉદય થતા આત્માના આરામસ્થાનરૂપ શુદ્ધપરમાત્માને પ્રાપ્ત થાય છે. (કલશ ૧૨૭) કેવા પ્રકારે સંવર થાય છે ? તે કહે છે - अप्पाणमप्पणा रुधिऊण दोपुण्णपावजोएसु । दंसणणाणह्मि ठिओ इच्छाविरदो य अण्णहि ॥१८७॥ Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ૫. સંવર અધિકાર जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणा अप्पा । णवि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ॥१८८॥ अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ । लहइ अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं ॥१८९॥ પુણ્યપાપથી આત્મને, આત્મવડે કરી રોધ; દર્શનશાને સ્થિત થઈ, ઇચ્છા કરી નિરોધ; ૧૮૭ સર્વ સંગ વિમુક્ત જે, ધ્યાવે આત્મિક ધર્મ; ચિંતવતા એકત્વને, નહીં કર્મ-નોકર્મ; ૧૮૮ ધ્યાતાં એમ અનન્યમય, દર્શન જ્ઞાને યુક્ત; પામે શીધ્ર સ્વ-આત્માને, સર્વ કર્મથી મુક્ત. ૧૮૯ જે ખરેખર રાગદ્વેષમોહ જેનું મૂળ કારણ છે એવા પુણ્યપાપરૂપ શુભાશુભયોગમાં પ્રવર્તતા આત્માને આત્માવડે ઢ ભેદજ્ઞાનના અવલંબનથી અત્યંતપણે રોકીને, શુદ્ધ દર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે સ્થિર કરીને, સર્વ પરદ્રવ્યની ઇચ્છા ત્યાગવાવડે સર્વસંગવિમુક્ત થઈને નિત્ય અતિ નિષ્ઠપ થયેલો, કર્મ-નોકર્મને લેશ પણ ન સ્પર્શવાથી પોતાના ભિન્ન આત્માને જ આત્માવડે ધ્યાવતો, સ્વયં ચેતન હોવાથી એત્વને જ અનુભવે છે, તે ખરેખર એત્વના અનુભવથી અત્યંત ભિન્ન આશ્ચર્યકારી ચૈતન્ય ચમત્કારરૂપ આત્માનું ધ્યાન કરતો શુદ્ધ દર્શનજ્ઞાનમય એવા પોતાના શુદ્ધ આત્મદ્રવ્યને પ્રાપ્ત થાય છે. એ રીતે શુદ્ધાત્મપ્રાપ્તિ થતાં સર્વ પરદ્રવ્યમય પરિણતિને જ્યારે ઓળંગી જાય છે, ત્યારે શીધ્ર સર્વ કર્મથી સર્વથા મુક્ત પરમાત્મસ્વરૂપને પામે છે. આ સંવરનો પ્રકાર છે. માલિની : નિનહિમરતાનાં મૅવિજ્ઞાનશક્યા. भवति नियतमेषां शुद्धतत्त्वोपलंभः । Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ अचलितमखिलान्यद्रव्यदूरे स्थितानां भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः ॥ १२८ ॥ ભેદવિજ્ઞાનની શક્તિથી પોતાના મહિમામાં રક્ત થયેલાઓને નિયમથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. સર્વ અન્ય દ્રવ્યથી દૂર રહેલા તેઓને જ્યારે તે શુદ્ધાત્મામાં જ અચળપણે સ્થિરતા થાય છે ત્યારે અક્ષય કર્મમોક્ષ થાય છે, અર્થાત્ ફરી ન બંધાય એ રીતે સર્વ કર્મ છૂટે છે. (કલશ ૧૨૮) શ્રી સમયસાર ॥ १९० ॥ કેવા ક્રમે સંવર થાય છે ? તે કહે છે – तेसिं हेऊ भणिदा अज्झवसाणाणि सव्वदरसीहिं । मिच्छत्तं अण्णांणं अविरयभावो य जोगो य उअभावे णियमा जायइ णाणिस्स आसवणिरोहो । आसवभावेण विणा जायइ कम्मस्स वि णिरोहो ॥ १९९ ॥ कम्मस्स अभावेण य णोकम्माणं पि जायइ णिरोहो । णोकम्मणिरोहेण य संसारणिरोहणं होइ ॥ १९२॥ ' + 1. આસ્રવના હેતુ કહે, જ્ઞાની અધ્યવસાન, મિથ્યાદર્શન અવિરતિ, યોગ અને અજ્ઞાન. ૧૯૦ હેતુ-અભાવે નિયમથી, ભાવાસ્રવનો રોધ; ભાવાત્સવના રોધથી, કર્મતણો નિરોધ. ૧૯૧ કર્મતણા નિરોધથી, જો, નોકર્મ-નિરોધ; ને નોકર્મ-નિરોધથી, ભવસંતત્તિ-નિરોધ. ૧૯૨ ? Jain Educationa International આત્મા ને કર્મને એક માનવાથી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ લક્ષણવાળા અધ્યવસાનો જીવને થાય છે. તે અધ્યવસાનો રાગદ્વેષમોહ લક્ષણવાળા આસ્રવભાવના હેતુ છે, આસવભાવ કર્મ For Personal and Private Use Only ܕ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૫. સંવર અધિકાર ૧૫૩ આવવાના હેતુ છે, કર્મ નોકર્મના હેતુ છે, અને નોકર્મ સંસારના હેતુ છે. એ રીતે આ આત્મા સદા આત્મા ને કર્મના એકત્વઅધ્યાસથી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ લક્ષણવાળા અધ્યવસાનો કરે છે; તેથી રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ થાય છે; તેથી કર્મ આસ્રવે છે; તેથી નોકર્મ થાય છે અને તેથી સંસાર ઊપજે છે. પરંતુ જ્યારે આત્મા ને કર્મના ભેદવિજ્ઞાનથી શુદ્ધચૈતન્યચમત્કારમાત્ર આત્માને પ્રાપ્ત કરે ત્યારે મિથ્યાત્વ, ‘અજ્ઞાન, અવિરતિ અને યોગ લક્ષણવાળા અધ્યવસાનોનો અભાવ થાય, તેથી રાગદ્વેષમોહરૂપ આસવભાવોનો અભાવ થાય, તેથી કર્મનો પણ અભાવ થાય, તેથી અનુક્રમે નોકર્મનો પણ અભાવ થાય અને તેથી સંસારનો પણ અભાવ થાય. એમ આ સંવરનો ક્રમ છે. ઉપજાતિ संपद्यते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलंभात् । स भेदविज्ञानत एव तस्मात् तद्भेदविज्ञानमतीव भाव्यम् ॥१२९ ॥ સાક્ષાત્ શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિથી જ આ સંવર પ્રગટ થાય છે. તે શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિ ભેદવિજ્ઞાનથી જ છે, માટે તે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવું જોઈએ, વિચારવું જોઈએ. (કલશ ૧૨૯) અનુષ્ટુપ भावयेद्भेदविज्ञानमिदमच्छिन्नधारया | तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ॥ १३०॥ જ્યાં સુધી પ૨માંથી મુત થઈને-પરમાં જતું અટકીને, જ્ઞાન જ્ઞાનમાં સ્થિત ન થાય ત્યાં સુધી સતત વહેતી પરિણામધારાવડે આ ભેદવિજ્ઞાનની ભાવના કરવી જોઈએ. (લશ ૧૩૦) Jain Equationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી સમયસાર અનુપ भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन । अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ॥१३१॥ જે કોઈ સિદ્ધ થયા છે તે ખરેખર ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે અને જે કોઈ બંધાયા છે તે ખરેખર ભેદવિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. (કલશ ૧૩૧) મંદાક્રાંતા भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलंभात् રામપ્રતUTIો સંવેર | . बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत् ॥१३२ ॥ ભેદજ્ઞાન કરવાના અભ્યાસવડે શુદ્ધાત્માની પ્રાપ્તિ થવાથી રાગદ્વેષાદિનો સમુદાય વિલય થયો તેથી થયેલા કર્મના સંવરવડે આત્મામાં નિશ્ચળ રહેવારૂપ સંતોષને ધારણ કરતું, પરમ નિર્મળ પ્રકાશવાળું પ્રફુલ્લિત, એક એવું કેવળજ્ઞાન, જ્ઞાનસ્વરૂપ આત્મામાં નિયમથી શાશ્વતપણે ઉદય થયું. એમ શુદ્ધસ્વરૂપે પ્રગટ થતાં રંગભૂમિપરથી સંવર અદ્ગશ્ય થયો. Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૬. નિર્જરા અધિકાર હવે નિર્વિકલ્પ સમાધિરૂપ નિર્જરા સંવરસહિત પ્રવેશ કરે છે. શાર્દૂલવિક્રીડિત रागाद्यास्रवरोधतो निजधुरां धृत्वा परः संवरः कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुधन स्थितः । प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मूर्छति ॥१३३॥ રાગાદિ આસવો રોકાવાથી પોતાના સ્વરૂપની ધુરા-મર્યાદાને ધારણ કરીને નવા આવતા સર્વ કર્મોને દૂરથી જ અતિશયપણે રોકતો સંવરરૂપી ઉત્કૃષ્ટ યોદ્ધો ઊભો રહે છે, ત્યારે પૂર્વે બાંધેલાં કર્મોને બાળવાને હવે નિર્જરા વિસ્તાર પામે છે; કારણ કે આવરણરહિત થયેલી જ્ઞાનજ્યોતિ ખરેખર રાગાદિવડે મૂર્શિત થતી નથી. (કલશ ૧૩૩) દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ કહે છે - उवभोगमिंदियेहिं दव्वाणमचेदणाणमिदराणं । जं कुणदि सम्मदिट्टी तं सव्वं णिजर णिमित्तं ॥१९३।। ઇન્દ્રિય દ્વારા ભોગવે, દ્રવ્ય સચેત અચેત; તે પણ સમ્યવ્રુષ્ટિને, થાય નિર્જરા હેત. ૧૯૩ વિરાગીનો ઉપભોગ નિર્જરાર્થે છે. સમ્યષ્ટિ પાંચ ઇન્દ્રિયના ચેતન અચેતન વિષયોનો ઉપભોગ રાગરહિતપણે કરે છે. ઉદયાનુસાર ભોગ ભોગવવા છતાં તે પ્રત્યે તેને વૈરાગ્ય છે તેથી તેને પૂર્વકર્મ ભોગવાઈને નિર્જરે છે અને નવો બંધ થતો નથી. પણ મિથ્યાવૃષ્ટિને Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી સમયસાર ગજસ્નાનવત્ નિર્જરા હોવાથી સંવરનો અભાવ છે. આ દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહ્યું. શંકા - સમ્યગ્દષ્ટિને રાગદ્વેષ નથી એ કેવી રીતે? સમાધાન :- આ નિશ્ચયનયનો ગ્રંથ છે તેથી વીતરાગ સમ્યગ્દષ્ટિનું જ મુખ્યપણે ગ્રહણ કર્યું છે. પરંતુ અસંયત સમ્યગૃષ્ટિને પણ અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વનો અભાવ હોવાથી મિથ્યાવૃષ્ટિ સાથે સરખાવતાં ઘણી નિર્જરા થાય છે, એમ ઉત્તરોત્તર : વિશેષ વિશેષ નિર્જરા સમ્યવૃષ્ટિને થાય છે એમ સમજવું; કારણ કે મિથ્યાવૃષ્ટિની અપેક્ષાએ સમ્યવ્રુષ્ટિ અબંધક છે. હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છે - दव्वे उव जंते णियमा जायदि सुहं वा दुक्खं वा । तं सुहदुक्खमुदिण्णं वेददि अहणिज्जरं जादि ॥१९४॥ દ્રવ્યતણા ઉપભોગમાં, સુખ દુઃખ જે વેદાય; જ્ઞાનીને તે વેદતાં, અહો ! નિર્જરા થાય. ૧૯૪ જ્યારે ઉદય આવેલાં દ્રવ્યકર્મને જીવ ભોગવે છે, ત્યારે સ્વાભાવિક રીતે તેને શાતાઅશાતાના ઉદયવશ સુખદુઃખરૂપ ભાવ ઊપજે છે. મિથ્યાવૃષ્ટિ તે સુખદુઃખમાં ઉપાદેય બુદ્ધિથી “હું સુખી', હું દુઃખી' એમ તન્મય થતો રાગદ્વેષના સભાવથી ઉદય આવતાં કર્મથી અધિક નવાં કર્મ બાંધી લે છે. તેથી પૂર્વ કર્મ ભોગવવા છતાં તેને વાસ્તવિક નિર્જરા થતી નથી, પણ બંધ જ થાય છે. સમ્યગ્દષ્ટિ જીવ તે કર્મભનિત સુખદુઃખને આત્માના વીતરાગ સ્વસંવેદન ભાવથી ઉત્પન્ન થતા પારમાર્થિક સુખથી ભિન્ન જાણતો Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર ૧પ૭ ' હેયબુદ્ધિથી વેદે છે. હું સુખી,” “દુઃખી’ એમ તન્મયભાવે વેદતો નથી, પરંતુ પર રહીને સ્વસ્થ ભાવે વૈદે છે તેથી સમ્યગ્દષ્ટિને રાગાદિભાવના અભાવમાં ઉદયકર્મ બંધનિમિત્ત ન બનીને માત્ર નિર્જરી જાય છે. અર્થાત્ સમ્યદ્રષ્ટિને ગુણસ્થાન અનુસાર બંધ છે; છતાં વધારે પ્રમાણમાં તો નિર્જરા જ થાય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ આત્મજનિત સુખને ઉપાદેય જાણે છે અને વિષયસુખને હેય જાણે છે. પરંતુ ચારિત્રમોહના ઉદયરૂપ કોટવાલે પકડેલો ઇચ્છારહિતપણે સુખદુ:ખને ભોગવે છે. અહો ! તેથી તે ભોગો પણ તેને નિર્જરાનાં કારણ થાય છે. અનુપ तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल । यत्कोऽपि कर्मभिः कर्म भुंजानोऽपि न बध्यते ॥१३४॥ જેથી કોઈ (સમ્યવ્રુષ્ટિ) કર્મ ભોગવવા છતાં કર્મવડે બંધાતા નથી તે (૧) જ્ઞાનનું જ સામર્થ્ય છે અથવા તો ખરેખર તે (૨) વિરાગનું સામર્થ્ય છે. (કલશ ૧૩૪) (૧) તે જ્ઞાનસામર્થ્ય દર્શાવે છે :जह विसमुव जंतो वेज्जो पुरिसो ण मरणमुवयादि । पुग्गलकम्मस्सुदयं तह भुंजदि णेण बझए णाणी ॥१९५॥ વૈદ્ય ખાય વિષ તે છતાં, પણ તે મરે ન જેમ; ઉદયકર્મ વેદે છતાં, જ્ઞાની અબંધ એમ. ૧૯૫ જેમ કોઈ વિષવેદ્ય અમોઘ-અચૂક, ન ફરે તેવી રસાયણ વિદ્યાના બળે વિષની શક્તિને રોકવાથી બીજાને મરણનું કારણ એવું વિષ ખાવા છતાં પોતે મરતો નથી, તેમ જ્ઞાની ભેદજ્ઞાનરૂપ અમોઘ અધ્યાત્મ વિદ્યાના બળ વડે બીજાને રાગદ્વેષબંધનાં કારણ Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી સમયસાર એવા પુદ્ગલ કર્મના ઉદયને વેહ્તાં છતાં પોતે બંધાતા નથી. આ જ્ઞાનનું સામર્થ્ય કહ્યું. (૨) હવે વૈરાગ્યસામર્થ્ય દર્શાવે છે : जह मज्जं पिवमाणो अरदिभावेण मज्जदि ण पुरिसो । दव्वुवभोगे अरदो णाणी विण बन्झदि तहेव ॥ १९६ ॥ અરુચિથી મદિરા પીએ, તે જન થાય ન મત્ત; ભોગવતાં બંધાય ના, જ્ઞાની તેમ વિરક્ત. ૧૯૬ જેમ કોઈને મદિરા પ્રત્યે તીવ્ર અણગમો છે, તે કોઈ કારણસર મદિરા પીવા છતાં તીવ્ર અરતિભાવના સામર્થ્યથી ઉન્મત્ત થતો નથી; તેમ જ્ઞાનીને વિષયો પ્રત્યે તીવ્ર વૈરાગ્ય છે, તેથી વિષયસુખને ઉદયાનુસાર ભોગવવાં પડે છતાં તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યથી બંધાતા નથી. રથોદ્ધતા नाश्रुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना ज्ञानवै भवविरागताबलात् सेवकोऽपि तदसावसेवक : ૫૬૩૬ આ સમ્યગ્દષ્ટિ પુરુષ વિષયોને સેવવા છતાં જે વિષયસેવનનું ફળ, કર્મબંધ અને સંસાર-પરિભ્રમણ છે, તેને પામતો નથી; એ જ્ઞાનનો મહાન વૈભવ છે અને વિરાગતાની કોઈ અદ્ભુત શક્તિ છે કે જેથી તે વિષયોને સેવવા છતાં અસેવક રહે છે. (કલશ ૧૩૫) આગળ એ જ અર્થને દૃષ્ટાંતથી પ્રગટ કરે છે : सेवंतोवि ण सेवइ असेवमाणोवि सेवणो कोई । पगरणचेट्ठा कस्सवि ण य पायरणोत्ति सो होई ॥१९७॥ સેવે પણ નથી સેવતા, અસેવી સેવે કોય; મુનીમ કાર્ય સઘળાં કરે, સ્વામી શેઠ જ હોય. ૧૯૭ : Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર ૧૫૯ કોઈ સેવવા છતાં સેવતા નથી ને કોઈ ન સેવવા છતાં સેવે છે. જેમ કોઈ પુરુષ કાર્ય કરતો હોય છતાં તે કાર્યના સ્વામીપણાનો તેને અભાવ હોવાથી કર્તા કહેવાતો નથી અને તે કાર્યનો સ્વામી પોતે કાર્ય ન કરતો હોય છતાં સ્વામીપણાના સદૂભાવથી કાર્યનો કર્તા જવાબદાર કહેવાય છે. તેમ જ્ઞાની પૂર્વકર્મના ઉદયથી પ્રાપ્ત વિષયોને સેવવા છતાં રાગાદિના અભાવને કારણે વિષયસેવનફળના સ્વામીપણાનો તેમને અભાવ હોવાથી અસેવી જ છે અને મિથ્યાવૃષ્ટિ તો વિષયોને ન સેવતો હોય છતાં રાગાદિયુક્ત હોવાના કારણે વિષયસેવનફળના સ્વામીપણાનો તેને સદ્ભાવ હોવાથી સેવનાર જ છે. મંદાક્રાંતા सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या । यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात् ॥१३६॥ સમ્યદૃષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યશક્તિ હોય છે, કારણ કે તે આત્મસ્વરૂપના અનુભવનો અભ્યાસ કરવા માટે સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવારૂપ વિધિથી, આ સ્વ અને પર વસ્તુતઃ ભિન્ન છે એમ જાણીને, પોતાના સ્વસ્વભાવમાં રહે છે અને રાગયુક્ત એવા પરભાવથી સર્વથા વિરમે છે. (લશ ૧૩૬) સમ્યગ્દષ્ટિ સ્વપરનો ભેદ સામાન્યપણે આમ જાણે છે : उदयविवागो विविहो कम्माणं वण्णिओ जिणवरेहिं । पण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमिक्को ॥ १९८ ॥ જિનવર-વર્ણિત કર્મના, ઉદય વિપાક અનેક; તે કંઈ મુજ સ્વભાવ નહિ, જ્ઞાયક હું તો એક. ૧૯૮ For Personal and Private Use Only Jain Educationa International Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી સમયસાર સમ્યવ્રુષ્ટિ જાણે છે કે કર્મોદયના વિપાકથી જે વિવિધ પ્રકારના ભાવો થાય છે તે કોઈ મારા સ્વભાવ નથી. તેથી જાદો આ છે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ છે, તે હું છું. સમ્યવ્રુષ્ટિ સ્વપરનો ભેદ વિશેષપણે આમ જાણે છે - . पुग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो । : ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमिक्को ॥१९९॥ રાગાદિ જડ કર્મનો, આ જે ઉદય વિશેષ; તે પણ મુજ સ્વભાવ નહીં, જ્ઞાયક હું અવિશેષ. ૧૯૯ સમ્યગ્દષ્ટિ વિશેષપણે એમ જાણે છે કે આ જે રાગ ભાવ છે તે ખરેખર રાગ નામના પુદ્ગલકર્મના વિપાકથી ઉત્પન્ન થયો છે, પરંતુ તે મારો સ્વભાવ નથી. તેથી જુદો આ જે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવ છે તે હું છું. એ જ રીતે રાગને સ્થાને દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસના, સ્પર્શ મૂકીને ૧૬ સૂત્રોનું વ્યાખ્યાન કરી લેવું. અને એ જ રીતે અન્ય પણ વિચારી લેવાં. આ પ્રકારે સમ્યગ્દષ્ટિ સ્વસ્વભાવને જાણતો અને રાગાદિને ભિન્ન જાણીને છોડતો, નિયમથી જ્ઞાન અને વૈરાગ્ય સહિત હોય છે. एवं सम्मट्ठिी अप्पाणं मुणदि जाणगसहावं । उदयं कम्मविवागं य मुअदि तच्चं वियाणंतो ॥२००॥ જ્ઞાની એમ જ જાણતા, આત્મા જ્ઞાનસ્વભાવ; તત્ત્વ વિચારી ત્યાગતા, કર્માનિત પરભાવ. ૨૦૦ * આમ સમ્યગ્દષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે સર્વ પરસ્વભાવરૂપ ભાવોથી વિવેક કરીને ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ આત્માના તત્ત્વને જાણે છે. એમ તત્ત્વને જાણતા તેઓ સ્વભાવના Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર ગ્રહણથી અને પરભાવના ત્યાગથી પ્રાપ્ત થતા સ્વસ્વરૂપને વિસ્તારતા સર્વ કર્મોદયજન્ય ભાવોને છોડે છે. તેથી સય્યદ્રષ્ટિ નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે. મંદાક્રાંતા सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बंधो न मे स्यादित्युक्त्तानोत्पुलक वदना रागिणोऽप्याचरं तु । आलंबतां समितिपरतां ते यतोऽद्यापि पापा आत्मानात्मावगमविरहात्संति સમ્યક્ત્વરિત્તાઃ ॥૨૩૭|| આ હું તો સમ્યગ્દષ્ટિ છું અને મને કદાપિ કર્મબંધ થતો નથી, એમ કેટલાક પોતે રાગદ્વેષ પરિણામ સહિત છતાં ગર્વથી ઊંચું મુખ કરીને બોલે છે, તેઓ ભલે સમિતિમાં તત્પર રહીને મહાવ્રતોનું પાલન કરે તો પણ પાપી છે; કારણ કે તેઓને આત્મા ને અનાત્માનું જ્ઞાન ન હોવાથી ખરેખર સમ્યક્ત્વરહિત મિથ્યાવૃષ્ટિ જ છે. (કલશ ૧૩૭) ૧૬૧ परमाणुमित्तयं पि हु रायादीणं तु विज्जदे जस्स । वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि ॥ २०१ ॥ अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो । कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो ॥ २०२ ॥ અણુ માત્ર રાગાદિનું, જેને હૈયે હોય; તે જાણે નહિ આત્મને, આગમ જાણે તોય. ૨૦૧ આત્માને જાણે નહીં, અજીવને પણ તેમ; જીવાજીવ અજાણ તે, સમ્યગ્દષ્ટિ જ કેમ ? ૨૦૨ જેના હૃદયને વિષે પરદ્રવ્ય પ્રત્યે લેશ માત્ર પણ રાગ વર્તે છે તે સર્વ આગમનો જાણનાર અર્થાત્ ઘણા અધ્યાત્મ ગ્રંથોનો પારંગત Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ "૧૬ર શ્રી સમયસાર હોય છતાં, તેને જ્ઞાનમયભાવનો અભાવ હોવાથી આત્માને જાણતો નથી. એ રીતે જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો; કારણ કે સ્વરૂપની સત્તા ને પરરૂપની અસત્તાવડે એક જ વસ્તુનો નિર્ણય કરાય છે. એમ જે આત્મા-અનાત્માને જાણતો નથી તે જીવઅજીવને જાણતો નથી અને જે જીવાજીવને ન જાણે તે સમ્યવૃષ્ટિ કેમ હોય ? અર્થાત્ ન જ હોય. એ રીતે રાગીને વાસ્તવિક જ્ઞાનનો અભાવ છે. તેથી જે રાગી હોય તે સમ્યવ્રુષ્ટિ હોય નહિ, એવો નિયમ છે. એવા રાગી જીવોને શ્રીસદ્ગુરુ અત્યંત કરુણાથી જાગૃત કરે છે - મંદાક્રાંતા आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमंधाः । एतै तेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वमेति ॥१३८॥ હે અંધ પ્રાણીઓ ! સંસારમાં અનાદિથી પ્રતિપદે નિરંતર રાગવાળા તમે નિત્ય ઉન્મત્ત થઈને જે પદઅજ્ઞાનદશામાં સૂઈ રહ્યા છો, તે તમારું અપદ છે, અપદ છે. આમ આવો, આમ આવો. આ તમારું પદ છે, કે જ્યાં ચૈતન્ય આત્મા શુદ્ધ શુદ્ધ--દ્રવ્ય કર્મ અને ભાવક્ષ્મ રહિત-થયેલો, પોતાના અનંત ગુણોરૂપ રસથી ભરપૂર થઈને તેમાં જ પરિણમતો સ્થાયીભાવને પામે છે. (કલશ ૧૩૮) ભાવાર્થ - જેમકે કોઈ શ્રીમંત મદ્યપાનથી મત્ત થઈને કોઈ અપવિત્ર સ્થાને પડ્યો હોય તેને અન્ય કોઈ સજ્જનપુરુષ જાગૃત કરવા કહે કે ઊઠ, આ તારું સ્થાન નથી ! પછી તેને ઘેર લઈ જાય ને યોગ્ય સ્થાને આરામ કરાવે; પછી કહે કે આ તારું સ્થાન છે. તેમ જીવ કર્મના સંબંધથી પ્રાપ્ત સંસાર અવસ્થામાં નિરાંત વાળીને Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ૬. નિર્જરા અધિકાર બેઠો છે અને રાગાદિમાં પ્રવર્તે છે; તેને સદ્ગ ઉપદેશ છે કે આ વિભાવ તારા નથી, નિરંતર શુદ્ધભાવમાં પરિણમવું એ જ તારો સ્થાયી સ્વભાવ છે. અહીં શિષ્ય પૂછે છે કે હે ગુરુ ! તે પદ કયું છે ? તે કહે છે - आदह्मि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं । थिरमेगमिमं भावं उवलब्भंतं सहावेण ॥२७३॥ આત્મામાં જે અપદરૂપ, કર્મ કર્મકૃત ભાવ; તે ત્યાગી ગ્રહ એક આ, સહજપ્રાપ્ત સ્થિરભાવ. ૨૦૩ આ જગતમાં ભગવાન આત્મામાં ઘણા પ્રકારનાં કર્મનાં પરિણામ અને આત્માનાં પરિણામ થતાં દેખાય છે. તેમાં જે ભાવો આત્માના સ્વભાવરૂપે પ્રાપ્ત થતા નથી તે ખરેખર અનિયત અવસ્થાવાળા, અનેક, ક્ષણિક અને અશુદ્ધ છે. તે સર્વે ભાવો સ્વયં અસ્થાયી હોવાથી આત્માને ઠરવાનું સ્થાન થવા અશક્ય છે. તેથી તે આત્માના અપદ છે. પરંતુ જે ભાવ આત્માના સ્વભાવમાં પરિણમવાથી પ્રાપ્ત થતો સદા રહેનારો છે, એક છે, નિત્ય છે, શુદ્ધ છે, તે ભાવ સ્થિર રહી શક્યો હોવાથી આત્માને ઠરવાનું સ્થાન થવાયોગ્ય છે. તેથી તે જ આત્માનું પદ છે. માટે સર્વ અસ્થાયીભાવોને ત્યાગીને પરમાર્થમાં રસપૂર્વક તલ્લીન થવાથી સ્થાયીભાવે અનુભવાતું આ જ્ઞાન જ એક અનુભવવાયોગ્ય છે. ' અનુષ્ટ્રપ एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम् । अपदान्येव भासते पदान्यन्यानि यत्पुरः ॥१३९ ।। તે એક જ પદ અનુભવવાયોગ્ય છે કે જે પદ ચતુર્ગતિમાં ભટકવારૂપ વિપત્તિઓનું સ્થાન થતું નથી અને જેની સામે બીજા Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી સમયસાર સર્વ પદો-ચાર ગતિના પર્યાયો તથા રાગાદિ ભાવો-આત્માના અપદ ભાસે છે. અર્થાત્ ભોગવવાયોગ્ય નહિ એવા તુચ્છ ભાસે છે. (કલશ ૧૩૯) શાર્દૂલવિક્રીડિત एकं ज्ञायक भावनिर्भर महास्वादं समासादयन् स्वादं द्वंद्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन् । आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशे षोदयं सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम् ॥१४०॥ જાણવાનું કાર્ય નિરંતર કરે છે તેથી જ્ઞાયકભાવથી ભરપૂર એવા એક મહાસ્વાદને લેતાં, દ્વંદ્વ-ભેદવાળા સ્વાદને સહન કરવાને અસમર્થ અને પોતાની વાસ્તવિક વસ્તુ જે આત્મપરિણતિ તેને જાણતો આ આત્મા, આત્માના અનુભવપ્રભાવથી વિવશ-તેને આધીન-થયેલો, જ્ઞાનના મતિ શ્રુત આદિ કર્મજનિત ભેદોને ગૌણ કરીને સામાન્ય જ્ઞાનનો અનુભવ કરતો, સકલ જ્ઞાનને ખરેખર એક કરે છે. (કલશ ૧૪૦) તે પદ એક અભેદ જ્ઞાનરૂપ છે ઃ आभिणिबोहियसुदोहिमणकेवलं च तं होदि एकमेव पदं । सो एसो परमट्ठो जं लहिदं णिव्वुदिं जादि ॥ २०४ ॥ પંચ જ્ઞાન મતિ આદિ જે, એક જ પદે સમાય; જ્ઞાનપદ પરમાર્થ તે, પામ્યે મોક્ષ પમાય, ૨૦૪ આત્મા ખરે પરમ પદાર્થ છે. તે વાસ્તવિક જ્ઞાન છે. આત્મા એક જ પદાર્થ હોવાથી જ્ઞાન પણ એક જ પદ છે. જે આ જ્ઞાન Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર ૧૬૫ નામનું એક પદ છે, તે આ પરમાર્થરૂપ સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે. જ્ઞાનના મતિ શ્રત આદિ ભેદો તે પદને ભેદતા નથી, પરંતુ પ્રગટ કરે છે. જેમકે વાદળાંથી ઢંકાયેલા સૂર્યના, તે વાદળાંના વીખરાવા પ્રમાણે પ્રગટ થતા પ્રકાશના ભેદો સૂર્યના પ્રકાશસ્વભાવને ભેદતા નથી, પરંતુ પ્રગટ કરે છે, તેવી રીતે કર્યાવરણથી ઢંકાયેલા આત્માના તે કર્મના ક્ષયોપશમ પ્રમાણે પ્રગટ થતા જ્ઞાનના ભેદો આત્માના એક જ્ઞાનસ્વભાવને ભેદતા નથી, પરંતુ પ્રગટ કરે છે. માટે સકલ ભેદ રહિત આત્મસ્વભાવભૂત એક જ્ઞાન જ અવલંબવાયોગ્ય છે. તે અવલંબનથી સ્વ-પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિ નાશ થાય છે, આત્મલાભ થાય છે, અનાત્માનો ત્યાગ સિદ્ધ થાય છે, કર્મ મૂર્શિત કરતાં નથી, રાગદ્વેષમોહ ઉદ્ભવતા નથી, તેથી કર્મ આસવતાં નથી, તેથી કર્મ બંધાતાં નથી. પૂર્વે બંધાયેલાં કર્મ ભોગવાઈને નિર્જરી જાય છે. એમ સર્વ કર્મનો અભાવ થતાં સાક્ષાત મોક્ષ થાય છે. શાર્દૂલવિક્રીડિત अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमंडलर सप्रारभारमत्ता इव । यस्याभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन्. .. वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ॥१४१ ॥ સંપૂર્ણ પદાર્થના ગુણપર્યાયને જાણવારૂપ રસને પીને તેની અતિશયતાથી મત્ત થઈ હોય એવી જે આ સંવેદનની વ્યકિતઓજ્ઞાનીના જ્ઞાનભાવો-અત્યંત નિર્મળપણે સ્વયં પરિણમે છે. તે સર્વ ભાવોમાં અભિન્નરસવાળે આ ભગવાન, અદ્ભુત ગુણોનો નિધિ Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ આ શ્રી સમયસાર શ્રા ) ચૈતન્યનો સાગર આત્મા, એક હોવા છતાં અનેક થતો મતિ આદિ અનેક તરંગો સહિત પરિણમે છે. (કલશ ૧૪૧) શાર્દૂલવિક્રીડિત क्लिश्यतां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यंतां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम् । साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमते न हि ॥१४२ ॥ કોઈ જીવો જિજ્ઞાસા વિના અત્યંત દુષ્કર છતાં મોક્ષથી વિમુખ એવી ક્રિયાઓ વડે સ્વયં ક્લેશિત થાઓ અને કોઈ બીજા જીવો જિનાગમમાં કહેલા મહાવ્રત અને તપના ભારથી થાકેલા ચિરકાળ સુધી ક્લેશ પામો, પરંતુ સાક્ષાત મોક્ષરૂપ, સંસારક્લેશ રહિત પદશુદ્ધ ભાવ-જે આ સ્વયં અનુભવાય છે તે સમ્યજ્ઞાનરૂપ હોઈ જ્ઞાનગુણનાં અવલંબન વિના અન્ય કોઈ રીતે પ્રાપ્ત થઈ શકે તેમ નથી. (કલશ ૧૪૨) જ્ઞાન વિના અન્ય ઉપાયે તે પદની પ્રાપ્તિ નથી :णाणगुणेण विहीणा एयं तु पयं बहूवि ण लहंते । तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ॥२०५॥ જ્ઞાન વિના બહુ જન અહા ! લહે ન સ્વપદ નિવાસ; માટે જ્ઞાન ગ્રહણ કરો, જો છે શિવપદ આશ. ૨૦૫ સર્વ ક્રિયા વડે પણ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, કારણકે ક્રિયામાં જ્ઞાન પ્રકાશતું નથી. જ્ઞાન વડે જ જ્ઞાનની પ્રાપ્તિ છે કારણકે જ્ઞાનમાં જ જ્ઞાન પ્રકાશે છે. તેથી જ્ઞાનશૂન્ય ઘણા જનો ઘણી દુર્ઘટ ધર્મક્રિયાઓ કરવાં છતાં તે પદને મેળવતા નથી. અને તે પદને ન Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર ૧૬૭ મેળવતાં તેઓ કર્મથી મુકાતા નથી. તેથી જેને કર્મથી છૂટવું છે એવા મુમુક્ષુએ માત્ર જ્ઞાનના અવલંબનથી નિશ્ચિત એવું આ એક પદ અવશ્ય પ્રાપ્ત કરવા યોગ્ય છે. દ્રુતવિલંબિત पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल तत इदं निजबोधकलाबलात् कलयितुं यततां सततं जगत् । (૪૩ || ખરેખર આ પદ કર્મ-ક્રિયા વડે પ્રાપ્ત થવું દુર્લભ છે પરંતુ સહજ બોધલા-સ્વાભાવિક જ્ઞાનપરિણતિથી સુલભ છે; તેથી પોતાની જ્ઞાનપરિણતિના બળથી તેને અનુભવવાનો આ જગત સતત યત્ન કરે. (કલશ ૧૪૩) જ્ઞાનથી તે પદ પ્રાપ્ત કરવાની વિધિને કહે છે : एद िरदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदाि । " एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ॥ २०६ ॥ એમાં રત નિત્યે રહો, એથી ધરો સંતોષ; એથી તૃપ્ત સદા રહો, મેળવશો તો મોક્ષ. ૨૦૬ જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્ય આત્મા અથવા સાચું પોતાનું છે, એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદા પ્રીતિ કર; જેટલું આ જ્ઞાન છે તેટલી જ સત્ય આશિષ અથવા હિત-કલ્યાણ છે, એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદા સંતોષ માન; જેટલું આ જ્ઞાન છે તેટલું જ ખરેખર અનુભવવાયોગ્ય છે, એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદા તૃપ્ત રહે. હે ભવ્ય ! એ રીતે સદા આત્મરક્ત, આત્મસંતોષી અને આત્મતૃપ્ત એવા તને વચનથી વર્ણવી ન શકાય એવું સુખ પ્રાપ્ત થશે, તે તું તત્ક્ષણ પોતે જ જોઈશ, અન્યને પૂછીશ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ - શ્રી સમયસાર अचिंत्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिंतामणिरेष यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण ॥१४४ ॥ જેથી આ અચિંત્ય શક્તિવાળો દેવ શુદ્ધચૈતન્ય પોતે જ ચિંતામણિ છે, તેથી જ્ઞાની સર્વ પદાર્થની સિદ્ધિને આત્માપણે ધારણ કરે છે, તો પછી તેઓને અન્ય પરિગ્રહથી શું પ્રયોજન છે? અર્થાત્ જેની પાસે ચિંતામણિ હોય તે પરિગ્રહ શું કામ રાખે? (કલશ ૧૪૪) જ્ઞાની કેમ પરને ગ્રહણ કરતા નથી? તે કહે છે :को णाम भणिज्ज बुहो परदव्वं मम इमं हवदि दव्वं । अप्पाणमप्पणो परिग्गहं तु णियदं वियाणंतो ॥२०७॥ मझं परिग्गहो जइ तदो अहमजीवदं तु गच्छेज । णादेव अहं जह्या तह्मा ण परिग्गहो मज्झ ॥२०८॥ જ્ઞાની જાણે નિશ્ચયે, પરિગ્રહ નિજ ચિદ્રવ્ય; . કોણ સુજ્ઞ એવો કહે, “મારાં આ પર-દ્રવ્ય' ? ૨૦૭ જડ જો પરિગ્રહ મુજ ગણું, તો હું બનું અજીવ; તેથી જડ મારાં નહીં, હું તો જ્ઞાતા જીવ. ૨૦૮ જે જેનો ભાવ છે તે જ તેને પોતાનો છે અને તેનો જ તે સ્વામી છે. એવી તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના અવલંબનથી જ્ઞાની જાણે છે કે નિશ્ચયથી આત્મા જ એક આત્માનો પરિગ્રહ છે; કારણ કે આત્મા આત્મસ્વરૂપે જ રહે છે, પરને ગ્રહણ કરી શકતો નથી, તેથી “આ પરદ્રવ્ય મારું છે હું તેનો સ્વામી છું” એમ શી રીતે કહે ? જ્ઞાની વિચારે છે કે : Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર ૧૬૯ જો પરદ્રવ્ય મારું પોતાનું થાય તો હું તેરૂપે પરિણમું. એમ અજીવનો સ્વામી થતાં મને અજીવપણાનો પ્રસંગ આવે. તેમ ન થાઓ. હું તો એક જ્ઞાયકભાવનો જ સ્વામી છું. તેથી જ્ઞાતા જ રહીશ. પરદ્રવ્યને મારા પરિગ્રહરૂપે ગ્રહણ નહિ કરું. આ મારો નિશ્ચય છે. તેથી જ્ઞાની સામાન્યપણે સર્વ પરિગ્રહને ત્યાગે છે : छिज्जदु वा भिज्जदु वा णिज्जदुवा अहव जादु विप्पलयं। जह्मा तह्मा गच्छदु तहवि हु ण परिग्गहो मज्झ ॥२०९॥ છિન્ન-ભિન્ન સૌ થાવ કે, ભલે સર્વ લૂંટાવ; વિણસો કે વિખરાવ પણ, પરિગ્રહ નહિ મુજ થાવ. ૨૦૯ - જે પરદ્રવ્ય છે તે સર્વ પરદ્રવ્યરૂપ જ છે. તે મારું નથી, હું તેનો સ્વામી નથી. તેથી તે છેદાઈ જાઓ, ભેદાઈ જાઓ, કોઈ લઈ જાઓ અથવા નાશ પામો કે જ્યાં ત્યાં ચાલ્યું જાઓ, તેમાં મને હર્ષવિષાદ નથી. મારું જે સ્વરૂપ છે તે જ મારું પોતાનું છે અને તેનો જ હું સ્વામી છું. એમ જ્ઞાની જાણે છે. વસંતતિલકા इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहे तुम् । अज्ञानमुज्झितुमना अधुना विशेषाद् “યસ્તવ પરિત્યે પ્રવૃત્તઃ ૨૪૧ / - આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત પરિગ્રહને ત્યાગીને સ્વપર અવિવેકનું કારણ એવા અજ્ઞાનને છોડવાના મનવાળા જ્ઞાની હવે તે જ પરિગ્રહને વિશેષપણે ત્યાગવા તત્પર થાય છે. (કલશ ૧૪૫) જ્ઞાની વિશેષપણે સર્વ પરિગ્રહને ત્યાગે છે? Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી સમયસાર अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णिच्छदे धम्मं । अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि ॥२१०॥ अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णिच्छदि अधम्मं । अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि ॥२११॥ अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णिच्छदे असणं । अपरिग्गहो असणस्स जाणगो तेण सो होदि ॥२१२॥ अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णिच्छदे पाणं । अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि ॥२१३॥ નિરિચ્છ તે નિષ્પરિગ્રહી, જ્ઞાની ચહે ન “ધર્મ'; ધર્મ-અપરિગ્રહી તેથી તે, કેવલ જ્ઞાયક ધર્મ. ૨૧૦ નિરિચ્છ તે નિષ્પરિગ્રહી, ચહે ન જ્ઞાની અધર્મ; તે અધર્મ-અપરિગ્રહી, કેવલ જ્ઞાયક ધર્મ. ૨૧૧ નિરિચ્છ તે નિષ્પરિગ્રહી, અશન ન ઈચ્છે સંત; અપરિગ્રહી, તે અશનના, જ્ઞાયક તે ભગવંત. ૨૧૨ નિરિચ્છ તે નિષ્પરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પાન; પાન-અપરિગ્રહી તેથી તે, જ્ઞાતા તે ભગવાન. ૨૧૩ ઇચ્છા એ જ પરિગ્રહ છે, એમ ભગવાને કહ્યું છે. તેથી જેને ઇચ્છા નથી તેને પરિગ્રહ નથી. ઈચ્છા એ અજ્ઞાનમય ભાવ છે. જ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોવાથી તેમને ઈચ્છાનો અભાવ છે. ધર્મ (પુણ્ય), અધર્મ (પાપ) તથા આહાર પાણી આદિ સર્વ પરભાવોને જ્ઞાની ઇચ્છતા નથી, તેથી તે કોઈ જ્ઞાનીના પરિગ્રહ નથી. અર્થાત્ જ્ઞાનીના આહારાદિ શરીર અર્થે નહિ, પરંતુ જ્ઞાનદર્શનસંયમ અર્થે એટલે મોક્ષાર્થે થાય છે. એ રીતે અન્ય સર્વ ભાવને જ્ઞાની ઈચ્છતા નથી - Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ૬. નિર્જરા અધિકાર एमादिए दु विविहे सव्वे भावे य णिच्छदे णाणी । जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ ॥२१४॥ એમ સર્વ પરભાવમાં, જ્ઞાની નિરિચ્છ સાવ; નિરાલંબ સર્વત્ર તે, નિશ્ચિત જ્ઞાયક ભાવ. ૨૧૪ એ આદિ અન્ય પણ જે બહુ પ્રકારે પરદ્રવ્યના ભાવો છે તે સર્વને જ્ઞાની ઇચ્છતા નથી તેથી જ્ઞાનીને સર્વે પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. એમ જ્ઞાનીનું અત્યંત નિષ્પરિગ્રહીપણું સિદ્ધ થયું. એ રીતે સર્વ પ્રકારના બાહ્ય અત્યંતર ચેતન અચેતન પરપદાર્થના પરિગ્રહથી રહિત થવાથી જેણે સમસ્ત અજ્ઞાનને વમી નાખ્યું છે, એવા જ્ઞાની સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને નિશ્ચિત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવે પરિણમેલા સાક્ષાત્ વિજ્ઞાનઘન એવા પોતાના આત્માને અનુભવે છે. સ્વાગતા पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः । तद्भवत्वथ च रागवियोगात् नूनमेति न परिग्रहभावम् ॥१४६ ॥ પૂર્વે બંધાયેલાં એવાં પોતાનાં કર્મના ફળરૂપ વિપાકથી જ્ઞાનીને જો વિષયોનો ઉપભોગ છે તો તે ભલે હો, પણ રાગના વિયોગથી ખરેખર તે તેના પરિગ્રહભાવને પામતા નથી. (કલશ ૧૪૬) કર્મનો ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહરૂપ કેમ થતો નથી ? તે કહે છે : उप्पण्णोदयभोगो विओगबुद्धीए तस्स सो णिच्चं । कंखामणागयस्स य उदयस्स ण कुव्वए णाणी ॥२१५॥ Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જ્ઞાની સાંપ્રત ભોગમાં, રાખે વિયોગબુદ્ધિ; વળી અનાગત ભોગમાં, લેશ ન તેને વૃદ્ધિ. ૨૧૫ શ્રી સમયસાર કર્મઉદયનો ઉપભોગ અતીત, વર્તમાન અને અનાગત એ ત્રણ પ્રકારનો છે. તેમાં અતીત ભોગો તો પસાર થઈ ગયા હોવાથી જ્ઞાનીના પરિગ્રહભાવને ધારણ કરી શકતા નથી. વર્તમાન ભોગ જો રાગબુદ્ધિથી પ્રવર્તાવે તો જ તે પરિગ્રહ રૂપ થાય, પરંતુ જ્ઞાનીને રાગરૂપ અજ્ઞાનભાવનો અભાવ હોવાથી કર્મોદયજનિત વર્તમાન ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિથી પ્રવર્તાવતો દેખાતો નથી અને તે વર્તમાન ઉપભોગો ક્ષણે ક્ષણે નાશ પામતા હોવાથી, જ્ઞાની પ્રાપ્ત ભોગોમાં વિયોગબુદ્ધિ રાખે છે, તેથી વર્તમાન ભોગો જ્ઞાનીના પરિગ્રહ થતા નથી. અનાગત ભોગની ઇચ્છા થાય તો જ તે પરિગ્રહભાવને ધારણ કરે, પરંતુ જ્ઞાનીને ઇચ્છારૂપ અજ્ઞાનભાવનો અભાવ હોવાથી અનાગત ભોગને તો જ્ઞાની ખરેખર ઇચ્છતા જ નથી. તેથી અનાગત કર્મોદયનો ઉપભોગ પણ જ્ઞાનીને પરિગ્રહરૂપ થતો નથી. અનાગત ભોગોને જ્ઞાની કેમ ઇચ્છતા નથી ? તે કહે છે : जो वेददि वेदिज्जदि समए समए विणस्सदे उभयं । तं जाणगो द णाणी उभयंपि ण कंखड़ कयावि ॥ २१६ ॥ ક્ષણ ક્ષણ નાશ થતા રહે, વેદક વેધ દ્વિભાવ; જ્ઞાની જ્ઞાયક તેહના, ચહે ન એક્કે ભાવ. ૨૧૬ સ્વભાવભાવનું વપણું હોવાથી જ્ઞાની તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમાં નિત્ય રહે છે. અનાગત ભોગોની ઇચ્છા જ્ઞાની કરતા નથી. કારણ કે ઇચ્છારૂપ વેદ્યભાવ છે અને ભોગવવારૂપ વેદકભાવ Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર ૧૭૩ છે, એ બન્નેની અનવસ્થા છે. વસ્તુની ઇચ્છા થાય ત્યારે તે પ્રાપ્ત હોતી નથી અને વસ્તુ મળે ત્યાં સુધીમાં પ્રથમની ઈચ્છા નાશ પામી હોય છે અને બીજી ઈચ્છા અથવા તો તેથી વિપરીત ઇચ્છા થાય છે. એક સમયે સમયે વેદભાવ અને વેદકભાવ પલટાતા હોવાથી ઇચ્છાની તૃપ્તિ કદાપિ થતી નથી; એમ જાણનારા જ્ઞાની પોતાના નિશ્ચલ એક જ્ઞાયકભાવમાં વર્તે છે અને અનાગત ખ્યાતિ પૂજા લાભ ભોગ આદિની આકાંક્ષારૂપ સર્વ નિદાનભાવથી રહિત થાય છે. તેથી ભવિષ્યમાં પ્રાપ્ત થનારા એવા અનાગત ભોગો જ્ઞાનીના પરિગ્રહ થતા નથી. સ્વાગતા वेद्यवेदकविभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव । तेन कांक्षति न किंचन विद्वान्, सर्वतोऽप्यतिविरक्तिमुपैति ॥१४७ ।। વેદ્યભાવ અને વેદકભાવ એ બન્ને વિભાવ હોવાથી ચલઅસ્થિર છે. તેથી જે ઇચ્છિત છે તે ખરેખર ભોગવાતું નથી. તેથી વિદ્વાન પુરુષો કંઈ ઈચ્છતા નથી. સર્વ પદાર્થો પ્રત્યે અત્યંત વિરકત રહે છે. (કલશ ૧૪૭) જ્ઞાની કેવા પ્રકારે વિરક્ત રહે છે ? તે કહે છે : बंधुवभोगणिमित्ते अज्झवसाणोदएसु णाणिस्स । संसारदेह विसएसु णेव उप्पजदे रागो ॥२१७॥ ભવ-તન ઇન્દ્રિય વિષયમાં, બંધ-ઉપભોગ નિમિત્ત; અધ્યવસાન ઉદય થતાં, સંત નીરાગ ખચીત. ૨૧૭ કર્મના ઉદયથી અવ્યવસાન થાય છે. તેમાં જે સંસાર સંબંધી રાગદ્વેષમોહરૂપ અધ્યવસાન છે તે કર્મબંધના નિમિત્ત છે અને જે દેહ અને ઇન્દ્રિયવિષય સંબંધી સુખદુ:ખના વિકલ્પરૂપ અધ્યવસાન Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી સમયસાર છે તે ઉપભોગના નિમિત્ત છે. તે સર્વ અવ્યવસાનો ભિન્નસ્વભાવી હોવાથી જ્ઞાનીને તે પ્રત્યે રાગ નથી. જ્ઞાની તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવવાળા હોવાથી તે અધ્યવસાનોને પોતાના માનવારૂપ રાગ કરતા નથી. * અહીં તાત્પર્ય એ છે કે અજ્ઞાનદશામાં જીવને નિરંતર જે અધ્યવસાન થાય છે તે તપાસીએ તો તેમાંના ઘણા તો ઉપર કહ્યા તેવા વેદ્યવેદક ભાવ જેવા સર્વથા નિરર્થક અપધ્યાનરૂપ હોય છે, તેનાથી જીવને કંઈ લાભ ન થતાં ઘણા કર્મબંધ અને વ્યાકુળતારૂપ હાનિ જ થાય છે. જ્ઞાની એવા મિથ્યા અધ્યવસાનને તો ત્યાગે છે, કારણ મિથ્યાત્વ અને અજ્ઞાન ટળીને જ્ઞાન પ્રગટ થતાં મિથ્યાઅધ્યવસાન સહેજે મંદ પડી જાય છે. તેમ છતાં સમ્યગ્રુષ્ટિ જ્ઞાનીને પણ અવિરતિના ઉદયાનુસાર વ્યવહારમાં પ્રવર્તતાં સંસારમાં રાગદ્વેષ નિમિત્તે અને દેહના સુખદુ:ખ નિમિત્તે કાર્યકારી એવા અધ્યવસાન થાય છે. પરંતુ જ્ઞાની તે અધ્યવસાનોને ઇષ્ટ માનતા નથી, માત્ર નિર્વિકલ્પ જ્ઞાન-પરિણતિને જ ઇષ્ટ માને છે; તેથી જ્ઞાનીને અધ્યવસાનમાં રાગ નથી. ज्ञानिनो न हि परिग्रहभावं कर्म रागरसरिक्ततयैति । रंगयुक्तिरकषायितवस्त्रे स्वीकृतैव हि बहिर्जुठतीह ॥१४८॥ જ્ઞાનીની ક્રિયા રાગ રસ રહિતપણે થતી હોવાથી કર્મનો સંયોગ જ્ઞાનીના પરિગ્રહભાવને ધારણ કરતો નથી અર્થાત્ જ્ઞાનીને ગાઢ કર્મબંધ નથી. જેમકે રંગવાની ક્રિયા ફટકડી વગેરેના પાસ રહિત એવા અકષાયલા વસ્ત્રને થાય છે, ત્યારે રંગને સંયોગ તે વસ્ત્રને બહારથી જ રહે છે અર્થાત્ પાકો રંગ ચઢતો નથી. (કલશ ૧૪૮) Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર ૧૭૫ સ્વાગતા ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्व रागरसवर्जनशीलः । लिप्यते सकलकर्मभिरेषः कर्ममध्यपतितोऽपि ततो न ॥१४९ ॥ જેથી જ્ઞાની પોતાના આત્મપરિણમનરૂપ રસથી કરીને પણ સંપૂર્ણ રાગભાવરૂપ રસને ત્યાગવાના સ્વભાવવાળા છે, તેથી કર્મની વચ્ચે રહેવા છતાં તેઓ સર્વ કર્મોથી લપાતા નથી. (કલશ ૧૪૯) તે વિષે ગાથા કહે છે :णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममझगदो । णो लिप्पदि रजएण दु कद्दममझे जहा कणयं ॥२१८॥ अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो । लिप्पदि कम्मरएण दु कद्दममझे जहा लोहं ॥२१९॥ રાગ તજે સવિ દ્રવ્યમાં, જ્ઞાની કર્મ સુમધ્ય; જો રજથી લેપાય ના, કંચન કર્દમ મધ્ય. ૨૧૮ રાગ કરે સવિ દ્રવ્યમાં, અજાણ કર્મ સુમધ્ય; જો રજથી લેપાય છે, લોઢું કર્દમ મધ્ય. ૨૧૯ સુવર્ણ કાદવમાં પડ્યું હોય છતાં પોતાના અલિપ્ત સ્વભાવને લઈને જેમ લેવાતું નથી, તેમ જ્ઞાની ભોગક્રિયા અને અનેક પ્રકારનાં કાર્યો કરવા છતાં પરદ્રવ્ય પ્રત્યેના રાગને ત્યાગવાના સ્વભાવવાળા હોવાથી કર્મરજથી લેપાતા નથી. પરંતુ લો કાદવમાં પડ્યું હોય તો પોતાના કટાવાના સ્વભાવને લઈને જેમ લેપાય છે, તેમ અજ્ઞાની ભોગક્રિયા તથા સંસારના અનેક પ્રકારનાં કાર્યો કરતાં પરદ્રવ્ય પ્રત્યેના રાગને સ્વપણે ગ્રહણ કરવાના સ્વભાવવાળો હોવાથી કર્મરજથી લેપાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ { શ્રી સમયસાર શાર્દૂલવિક્રીડિત यादृक् तादृगिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः कर्तुं नैष कथंचनापि हि परैरन्यादृशः शक्यते । अज्ञानं न कदाचनापि हि भवेत् ज्ञानं भवत्संततं ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बंधस्तव ॥ १५० ॥ આ સંસારમાં જેનો જેવો સ્વભાવ હોય તેના વશથી તે તેવો રહે છે, બીજા વડે કોઈ રીતે અન્યથા થવાને શકય નથી. જ્ઞાન નિરંતર જ્ઞાનરૂપે જ પરિણમે છે, અન્યના નિમિત્તે કદાપિ અજ્ઞાનરૂપ થતું નથી, માટે હે જ્ઞાની, તું ભલે ભોગવ, તેમાં પરના અપરાધથી તને બંધ નથી. ( दुसरा १५० ) આમાં ભોગનો ઉપદેશ નથી પરંતુ પદાર્થને ભોગવવાથી પરના નિમિત્તે મને બંધ થાય છે એવી મિથ્યા માન્યતા દૂર ક૨વાનો हेतु छे. Jain Educationa International તે વિષે દૃષ્ટાંત આપે છે : दुं I भुंजंतस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे | संखस्स सेदभावो णवि सक्कदि किण्हगो काउं तह णाणिस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे भुंजंतस्स वि णाणं ण सक्कमण्णाणदं जइया स एव संखो सेदसहावं तयं पजहिदूण गच्छेज्ज किण्हभावं तइया सुक्कत्तणं पजहे तह णाणी वि हु जइया णाणसहावं तयं पजहिदूण । अण्णाणेण परिणदो तइया अण्णाणदं गच्छे ॥२२३॥ શંખ વિવિધ ભક્ષણ કરે, સચિત્ અચિત્ મિશ્રાર્થ; શ્વેત ભાવને કૃષ્ણ તે, કરવા નહીં સમર્થ. ૨૨૦ ॥ २२२ ॥ For Personal and Private Use Only ॥२२० ॥ । ॥२२१ ॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ૬. નિર્જરા અધિકાર જ્ઞાની પણ જે ભોગવે, સચિત્ અચિત્ મિશ્રાર્થ; જ્ઞાનભાવ અજ્ઞાન તે, કરવા નહીં સમર્થ. ૨૨૧ શ્વેતભાવ ત્યાગી સ્વયં, પરિણમે જો શંખ; શ્વેત ટળીને કૃષ્ણતા, પામે તે નિઃશંક. ૨૨૨ જ્ઞાન તજી જ્ઞાની યદા, પરિણમે વિપરીત; જ્ઞાન વમીને અજ્ઞતા, પામે તે નિશ્ચિત. ૨૨૩ જેમ શ્વેત શંખ સચિત્ અચિત કે મિશ્ર દ્રવ્યને ખાવાથી કાળો થતો નથી, તેમ જ્ઞાની સચિત્ અચિત્ કે મિશ્ર દ્રવ્યને ભોગવે તેથી જ્ઞાન અજ્ઞાનરૂ૫ થતું નથી, પરંતુ તે જ શંખ પરદ્રવ્યને ખાતાં કે ન ખાતાં જો પોતે શ્વેતરંગ તજીને કૃષ્ણરંગે પરિણમે તો તે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવતાં કે ન ભોગવતાં પોતે જ્ઞાનભાવને તજીને અજ્ઞાનભાવે પરિણમે તો તે અજ્ઞાની થાય છે અને કર્મ બાંધે છે. તે અજ્ઞાન સ્વયંકૃત હોવાથી જ્ઞાનીને પોતાના અપરાધથી કર્મબંધ થાય છે. શાર્દૂલવિક્રીડિત ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किंचित्तथाप्युच्यते भुंक्ष्ये हंत न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः । बंध: स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते ज्ञानं सन्वस बंधमेष्यपरथा स्वस्यापराधाद् ध्रुवम् ॥१५१ ॥ ' હે જ્ઞાની ! તારે કર્મ કદાપિ કરવું ઘટતું નથી છતાં તું કહે છે કે “હું ભોગવું છું પણ પરદ્રવ્ય મારું કદાપિ નથી.” તો તે ખેદરૂપ છે કારણ કે તેથી તો તું અયોગ્યને ભોગવનારો દુર્વ્યક્ત થયો. ઉપભોગ કરે અને બંધ ન થાય એમ માને તે શું તારો સ્વચ્છંદ નથી ? તું જ્ઞાનરૂપ પરિણામ પામીને રહે, નહિ તો પોતાના અપરાધથી તને બંધ થશે એ નક્કી છે. (કલશ ૧૫૧) Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ १७८ શ્રી સમયસાર શાર્દૂલવિક્રીડિત कर्तारं स्वफलेन यत्किल बलात्कर्मैव नो योजयेत् कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः । ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः ॥१५२ ॥ કર્મ પોતાનાં ફળ સાથે કર્તાને બળાત્કારે જોડતું નથી, પરંતુ કર્તા જો ફળની ઈચ્છાવાળો હોય તો અવશ્ય કર્મના ફળને પામે છે. તેથી કર્મના ફળની ઇચ્છાને ત્યાગવાના સ્વભાવવાળા મુનિ સમસ્ત રાગરચનાથી રહિત જ્ઞાનરૂપ થયેલા કર્મ (મનવચનકાયાની ક્રિયા) ४२१॥ छतi भवडे घात। नथी. ભાવાર્થ - ભાગમાં આસક્તિ અને કર્મના ફળની ઇચ્છા એ અજ્ઞાનજનિત ભાવો છે અને બંધનાં નિમિત્ત હોવાથી ત્યાગવાયોગ્ય (१५२) જ્ઞાનીને ભોગમાં આસક્તિ અને કર્મના ફળની ઈચ્છા હોય નહિ તે દ્રષ્ટાંતથી કહે છે - पुरिसो जह कोवि इह वित्तिणिमित्तं तु सेवए रायं । तो सोवि देइ राया विविहे भोए सुहुप्याए ॥२२४॥ एमेव जीवपुरिसो कम्मरयं सेवए सुहणिमित्तं । तो सोवि देइ कम्मो विविहे भोए सुहुप्पाए ॥२२५॥ जह पुण सो चिय पुरिसो वित्तिणिमित्तं ण सेवए रायं । तो सो ण देइ राया विविहे भोए सुहुप्पाए ॥२२६॥ एमेव सम्मदिट्ठी विसयत्थं सेवए ण कम्मरयं । तो सो ण देइ कम्मो विविहे भोए सुहुप्याए ॥२२७॥ छ. Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર ૧૭૯ નૃપતિને જો પુરુષ કો, સેવે વૃત્તિ-સુખાર્થ; નૃપતિ આપે તેહને, વિધવિધ ભોગ્ય પદાર્થ. ૨૨૪ સેવે જીવ જો કર્મરજ, લેવાને વિષયાર્થ; તેને આપે કર્મ તો, વિધવિધ ભોગ્ય પદાર્થ. ૨૨૫ રાજાને સેવે નહીં, જે નર વૃત્તિ-સુખાર્થ; રાજા પણ આપે નહીં, વિધવિધ ભોગ્ય પદાર્થ. ૨૨૬ તેમ કર્મરાજ સેવતા, જ્ઞાની નહિ વિષયાર્થ; તો નહિ કર્મ અપાવતાં, વિધવિધ ભોગ્ય પદાર્થ. ૨૨૭ જેમ કોઈ પુરુષ ફળ-પગાર વગેરે માટે રાજાની સેવા કરે છે તો રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ-પુણ્ય વગેરેની ઇચ્છાથી કર્મ કરે છે તો કમર તેને ફળ આપે છે. જેમ કોઈ પુરુષ ફળને અર્થે રાજાને સેવતો નથી તો રાજા તેને ફળ આપતો નથી, તેમ સમ્યગ્દષ્ટિ ફળને અર્થે કર્મ કરતા નથી તેથી કર્મ પણ તેમને ફળ આપતાં નથી. શાર્દૂલવિક્રીડિત त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किंत्वस्यापि कुतोऽपि किंचिदपि तत्कर्मावशेनापतेत् । तस्मिन्नापतिते त्वकं पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ॥१५३ ॥ જેણે ફળનો ત્યાગ કર્યો છે તે કર્મ કરતા નથી એમ અમે માનીએ છીએ, પરંતુ આ જ્ઞાનીને પણ ક્યાંકથી કંઈ પણ કર્મ પરવશપણે આવી પડે છે, તે આવી પડતા છતાં અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત એવા જ્ઞાની શું કર્મ કરે છે કે નથી કરતા એ કોણ જાણે છે ?! (કલશ ૧૫૩) Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી સમયસાર શાર્દૂલવિક્રીડિત सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमंते परं यद्वक्रेऽपि पतत्यमी भयचलत्रैलोक्यमुक्ताध्वनि । सर्वामेव निसर्गनिर्भयतया शंकां विहाय स्वयं जानंतः स्वमवध्यबोधवपुषं बोधाच्यवंते न हि ॥१५४॥ આ ઉત્કૃષ્ટ સાહસ સમ્યવૃષ્ટિ જ કરવાને સમર્થ છે કે ત્રણે લોક ભયથી પોતાના માર્ગને મૂકીને ચલાયમાન થાય એવો વજપાત થવા છતાં પોતે સ્વભાવજન્ય નિર્ભયતાથી સર્વ શંકાને છોડીને પોતાને અવધ્યબોધવપુ અર્થાત્ નાશરહિત જ્ઞાનમય દેહવાળા જાણતા તે જ્ઞાનમાર્ગથી કિંચિત્ ડગતા નથી. ભાવાર્થ- દેહના પડવાથી મારો નાશ થશે ? એવી શંકા સમ્યવૃષ્ટિને ગમે તેવા પ્રસંગમાં પણ ન જ થાય. (કલશ ૧૫૪) નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે તે કહે છે :सम्मद्दिट्टी जीवा णिस्संका होति णिब्भया तेण । सत्तभयविप्पमुक्का जह्मा तह्मा दु णिस्संका ॥२२८॥ સમકિતી નિઃશંક છે, નિર્ભય તેથી થાય; સાતે ભયથી મુક્ત તે, નિઃશંકિત સદાય. ૨૨૮ જેથી સમ્યગ્દષ્ટિ હંમેશાં સર્વ કર્મ અને કર્મફલ પ્રત્યે અભિલાષા રહિત અત્યંત નિરપેક્ષ હોય છે અર્થાત્ મોહાસક્તિથી મુક્ત થયેલા વ્યાકુળતા રહિત વર્તે છે તેથી ખરેખર તેઓ સ્વરૂપમાં અત્યંત નિઃશંક દારુણ નિશ્ચયવાળા થવાથી અત્યંત નિર્ભય સંભવે છે. સંસારદુઃખથી ભય થાય છે તે મુખ્યત્વે સાત પ્રકારે છે. (૧) આ લોકભય, (૨) પરલોકભય, (૩) વેદનાભય, (૪) અરક્ષાભય, (૫) Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર ૧૮૧ અગુપ્તિભય, (૬) મરણભય, (૭) અકસ્માતૃભય. સમ્યષ્ટિ નિઃશંક હોવાથી આ સાત પ્રકારના ભયથી સર્વથા મુક્ત હોય છે તે વિષે છ કલશ-કાવ્યો હવે કહે છે. (૧) આ લોકભય (૨) પરલોકભય વિષે કહે છે : શાર્દૂલવિક્રીડિત लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनश्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः । लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भीः कुतो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५५॥ જેથી કેવળ ચૈતન્યલોકને જ જ્ઞાની પોતે એકલા અસંગપણે અવલોકે છે કે આ ભિન્ન આત્માનો લોક છે તે શાશ્વત છે, એક છે અને સર્વ કાળ પ્રગટ છે, તે સિવાય “આ લોક” તારો નથી અને બીજો જે “પરલોક” તે પણ તારાથી પર-જાદો છે; એવા જ્ઞાનીને આ લોકભય કે પરલોકભય ક્યાંથી હોય ? નિઃશંક એવા તે જ્ઞાની નિરંતર પોતે પોતાના સહજ જ્ઞાન સ્વભાવને સદા અનુભવે છે. (કલશ ૧૫૫) (૩) વેદનાભય વિષે કહે છે : શાર્દૂલવિક્રીડિત एकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः । नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो નિરર્શાવ: સતતં સ્વયં સ સદનું જ્ઞાન સા વિંતિ રદ્દ II અભેદપણે ઉદય થતાં વેદ્યવેદકના બળથી સદા નિરાકુળ રહેનારા જ્ઞાનીઓ વડે આ એક માત્ર જ્ઞાનસ્વરૂપ આત્મા સ્વયં Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી સમયસાર અચળપણે અનુભવાય છે, તે સિવાય અન્યથી પ્રાપ્ત થતી વેદના વેદાતી નથી; એવા જ્ઞાનીને વેદનાભય ક્યાંથી હોય ? નિઃશંક એવા તે જ્ઞાની નિરંતર પોતે પોતાના સહજ જ્ઞાનસ્વભાવને સદા અનુભવે છે. (કલશ ૧૫૬) (૪) અરક્ષાભય વિષે કહે છે : શાર્દૂલવિક્રીડિત यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थिति - र्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः । अस्यात्राणमतो न किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५७॥ જ્ઞાન છે તે પોતે જ સત્ છે. અને જે સત્ છે તે નિયમથી નાશ પામતું નથી એવી પ્રગટ વસ્તુસ્થિતિ છે. તેથી ખરેખર તેનું અન્યવડે શું રક્ષણ કરવું ? આત્માને અરક્ષિતપણું જરા પણ નથી. તેથી જ્ઞાનીને અરક્ષાભય ક્યાંથી હોય ? નિઃશંક એવા તે જ્ઞાની નિરંતર પોતે પોતાના સહજ જ્ઞાનસ્વભાવને સદા અનુભવે છે. (કલશ ૧૫૭) (૫) અગુપ્તિભય વિષે કહે છે - શાર્દૂલવિક્રીડિત स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यच्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः । अस्यागुप्सिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५८॥ જેથી સ્વરૂપમાં કોઈ પણ પરવસ્તુ પ્રવેશવાને સમર્થ નથી તેથી વસ્તુનું પોતાનું સ્વરૂપ છે તે જ ખરેખર પરમ ગુપ્તિ છે. સહજ Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર ૧૮૩ જ્ઞાન છે તે આત્માનું સ્વરૂપ છે, તેને કોઈ અગુપ્તિ થતી નથી અર્થાત્ સ્વરૂપ સર્વથા ગુપ્ત જ છે તેથી જ્ઞાનીને અગુપ્તિભય કયાંથી હોય ? નિઃશંક એવા તે જ્ઞાની નિરંતર પોતે પોતાના સહજ જ્ઞાનસ્વભાવને સદા અનુભવે છે. (કલશ ૧૫૮) (૬) મરણભય વિષે કહે છે શાર્દૂલવિક્રીડિત प्राणोच्छेदमुदाहरति मरणं प्राणाः किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नो छिद्यते जातुचित् । तस्यातो मरणं न किंचन भवेत्तद्धीः कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥ १५९ ॥ પ્રાણોનો છેદ થવો તેને મરણ કહે છે. ખરેખર આત્માના પ્રાણ તો જ્ઞાન છે, તે સ્વયં શાશ્વત હોવાથી કદાપિ છેદાતા નથી. આથી આત્માને કંઈ મરણ થતું નથી. તો પછી જ્ઞાનીને મરણભય ક્યાંથી હોય ? નિઃશંક એવા તે જ્ઞાની નિરંતર પોતે પોતાના સહજ જ્ઞાનસ્વભાવને સદા અનુભવે છે. (કલશ ૧૫૯) (૭) અકસ્માત્ ભય વિષે કહે છે :-- શાર્દૂલવિક્રીડિત एकं ज्ञानमनाद्यनंतमचलं सिद्धं किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेशात्र द्वितीयोदयः । तन्नाकस्मिकमत्र किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥ १६० ॥ આ જ્ઞાનસ્વરૂપ આત્મા એક છે, અનાદિઅનંત અચળ છે અને ખરેખર તે સ્વતઃસિદ્ધ છે - પોતાથી જ પોતાને જાણે છે, અને For Personal and Private Use Only Jain Educationa International Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર ૧૮૪ જ્યાં સુધી છે ત્યાં સુધી એટલે સદાકાળ એ રૂપે જ રહેવાનો છે, તેમાં અન્યનો ઉદય નથી - તે અન્યરૂપે થતો નથી. એ રીતે આત્મામાં આકસ્મિક કંઈ બનતું નથી તેથી જ્ઞાનીને આકસ્મિકભય ચાંથી હોય ? નિઃશંક એવા તે જ્ઞાની નિરંતર પોતે પોતાના સહજ જ્ઞાનસ્વભાવને સદા અનુભવે છે. (કલશ ૧૬૦) હવે આગળ સમ્યગ્દષ્ટિનાં આઠ લક્ષણો કહેવાશે તે સૂચવવા કલશ કહે છે : મંદાક્રાંતા टंकोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्व भाज: सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नंति लक्ष्माणि कर्म तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणा नास्ति बंध: पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव ॥ १६१ ॥ ટંકોત્કીર્ણ સ્વરસથી ભ૨પૂર જ્ઞાનસર્વસ્વના ભાજન અર્થાત્ કેવલજ્ઞાનને પાત્ર બનેલા સમ્યગ્દષ્ટિના નિઃશંકિત આદિ આઠ લક્ષણો છે, જેથી તે સકલ કર્મને હણે છે અને તેથી તેને સંસાર અવસ્થામાં પણ ફરી પાછો કર્મનો બંધ લેશમાત્ર થતો નથી. પૂર્વ કર્મના ઉદયને ભોગવતાં નક્કી જ્ઞાનીને નિર્જરા જ છે.(કલશ ૧૬૧) સમ્યગ્દષ્ટિને નિર્જરાનાં કારણ એવાં નિઃશંકિત આદિ આઠ લક્ષણોનું સ્વરૂપ હવે આઠ ગાથામાં દર્શાવે છે : जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे । सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेयव्वो ॥२२९॥ કર્મબંધકર મોહકર ચાર પાદ, હણનાર; સમકિતી નિઃશંક છે, જ્ઞાનગુણ ધરનાર. ૨૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર જેથી સય્યદૃષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવવાલા હોવાને લીધે કર્મબંધનું કારણ એવી શંકાને ઉપજાવનારા મિથ્યાત્વાદિ ભાવના અભાવથી નિઃશંક છે, તેથી તેમને શંકાથી કરાતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. તાત્પર્ય કે જે શુદ્ધાત્મભાવનામાં નિઃશંક થઈને સ્વસંવેદનજ્ઞાનરૂપ ખડ્ગવડે બંધનાં કારણ અને સંસારવૃક્ષનાં મૂળ એવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગરૂપ કર્મબંધ અને મોહના ચાર પાયાને છેદી નાંખે છે, તે સમ્યગ્દષ્ટિ આત્મા નિઃશંક જાણવા. તેમને શંકાથી થતો બંધ નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા અવશ્ય છે. जो दु ण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम् । सो णिक्कंखो चेदा सम्मादिट्ठी मुणेयव्वो ॥ २३० ॥ કર્મફળે ને ધર્મમાં, કરે ન કાંક્ષા જેહ; નિષ્કાંક્ષિત જીંવ જાણવા, સમ્યગ્દષ્ટિ એહ. ૨૩૦ ૧૮૫ જેથી સમ્યગ્દષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવવાળા હોવાને લીધે સર્વ કર્મના ફળમાં અને સર્વ વસ્તુના ધર્મમાં કાંક્ષાના અભાવથી નિષ્કાંક્ષ છે, તેથી તેમને કાંક્ષાથી કરાતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. તાત્પર્ય કે જે શુદ્ધાત્મભાવનાથી ઊપજતા પરમાનંદસુખમાં તૃપ્ત થઈને પંચેન્દ્રિયવિષયસુખભૂત કર્મફળમાં તેમજ વિવિધ પ્રકારના વસ્તુધર્મમાં કાંક્ષા-ઇચ્છા કરતા નથી, તે સમ્યગ્દષ્ટિ આત્મા સંસારસુખમાં ઇચ્છા રહિત જાણવા. તેમને વિષયસુખની ઇચ્છાથી થતો બંધ નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા અવશ્ય છે. जो ण करेदि जुगुप्पं चेदा सव्वेसिमेव धम्माणं । सो खलु निव्विदिगिच्छो सम्मादिट्ठी मुणेयव्वो ॥२३१॥ Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કોઈ ન વસ્તુધર્મમાં, કરે જુગુપ્સા જેહ; નિર્વિચિકિત્સક જાણવા, સમ્યગ્દષ્ટિ એહ. ૨૩૧ શ્રી સમયસાર જેથી સમ્યગ્દષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવવાળા હોવાને લીધે સર્વ વસ્તુ અને તેના ધર્મમાં જાગુપ્સાના અભાવથી નિર્વિચિકિત્સક છે, તેથી તેમને વિચિકિત્સાથી કરાતો બંધ નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા અવશ્ય છે. તાત્પર્ય કે જે પરમાત્મતત્ત્વભાવનાના બળથી સર્વ વસ્તુ અને તેના ધર્મમાં કે દુર્ગંધાદિ પરિણામમાં જુગુપ્સા નિંદા કરતા નથી, તે નિર્વિચિકિત્સક સમ્યગ્દષ્ટિ જાણવા. તેમને પરદ્રવ્યના દ્વેષથી કરાતો બંધ નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા અવશ્ય છે. जो हवइ असम्मूढो चेदा सद्दिट्ठी सव्वभावेसु । सो खलु अमूढद्विट्ठी सम्मादिट्ठी मुणेयव्वो ॥ २३२ ॥ સત્કૃત્કૃષ્ટ સૌ ભાવમાં, મોહરહિત સદાય; અમૂઢદૃષ્ટિ જીવ તે, સમ્યગ્દષ્ટિ ગણાય. ૨૩૨ જેથી સમ્યગ્દષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવવાળા હોવાને લીધે સર્વ ભાવોમાં મોહના અભાવથી અમૂઢદૃષ્ટિ છે, તેથી તેમને મૂઢદૃષ્ટિથી કરાતો બંધ નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ છે. તાત્પર્ય કે જે આત્મા પોતાના શુદ્ધાત્મામાં શ્રદ્ધાન-જ્ઞાનઆચરણ કરવારૂપ નિશ્ચયરત્નત્રયની ભાવનાના બળથી શુભાશુભકર્મના પરિણામરૂપ બાહ્યવિષયમાં કે પરસમયમાં મૂઢતા રહિત છે, તે સમ્યગ્દષ્ટિ અમૂઢદૃષ્ટિ જાણવા. તેમને મૂઢતાથી કરાતો બંધ નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા અવશ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર ૨૩૩।। जो सिद्धभत्तित्तो उपगूहणगो दु सव्वधम्माणं । सो उपगूहणकारी सम्मादिट्ठी मुणेयव्वो ॥ २३३ ॥ સિદ્ધ સહજપદ ભક્તિયુત, વિભાવવારક જીવ; ઉપગ્હનકર જાણવા, સમ્યગ્દષ્ટિ સદૈવ.૨૩૩ જેથી સમ્યગ્દષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવવાળા હોવાને લીધે સમસ્ત આત્મશક્તિની વૃદ્ધિ કરવાથી ઉપબૃહક છે તેથી તેમને શક્તિની હીનતાથી કરાતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ૧૮૭ તાત્પર્ય કે શુદ્ધાત્મભાવનારૂપ નિશ્ચય સિદ્ધભક્તિથી યુક્ત થઈને મિથ્યાત્વ રાગાદિ સર્વ વિભાવ ધર્મોને ઢાંકનારા નાશ કરનારા છે, તે ઉપગ્રહનકારી સમ્યગ્દષ્ટિ જાણવાં. તેમને અનુપગ્રહનથી થતો બંધ નથી પરંતુ પૂર્વસંચિત કર્મની નિર્જરા અવશ્ય છે. उम्मग्गं गच्छंतं सगंपि मग्गे ठवेदि जो चेदा । सो ठिदिकरणजुत्तो सम्मादिट्ठी मुणेयव्वो ॥२३४॥ ઉન્માર્ગે ગત આત્મને, માર્ગે સ્થાપે જેહ; સ્થિતિકરણયુત જાણવા, સમ્યદૃષ્ટિ એહ. ૨૩૪ જ જેથી સમ્યગ્દષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવવાળા હોવાને લીધે મોક્ષમાર્ગમાં જ સ્થિતિ કરવાથી સ્થિતિકારી છે, તેથી તેમને મોક્ષમાર્ગથી પતિત થવાથી કરાતો બંધ નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા અવશ્ય છે. તાત્પર્ય કે જે મિથ્યાત્વ રાગાદિરૂપ ઉન્માર્ગે જતા પોતાના આત્માને, યોગાભ્યાસના બળથી, પોતાના શુદ્ધાત્માની ભાવનારૂપ મોક્ષમાર્ગમાં નિશ્ચળપણે સ્થાપે છે, તે સ્થિતિકરણયુક્ત સમ્યગ્દષ્ટિ જાણવા. તેમને અસ્થિતિકરણથી થતો બંધ નથી પરંતુ પૂર્વસંચિતકર્મની નિર્જરા અવશ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી સમયસાર जो कुणदि वच्छलत्तं तियेह साहूण मोक्खमग्गम्मि । सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेयव्वो ॥२३५॥ મુક્તિ-સાધક-ત્રય વિષે, વત્સલતા ધરનાર; વાત્સલ્યાંગી જાણવા, સમ્યગ્દષ્ટિ સાર. ૨૩૫ જેથી સમ્યગ્દષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવવાળા હોવાને લીધે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રને પોતાથી અભેદપણે સમ્યફ પ્રકારે જોવાથી-શ્રદ્ધવાથી માર્ગવત્સલ છે, તેથી તેમને માર્ગના તાત્પર્ય કે જે મોક્ષમાર્ગમાં સ્થિત થઈને પોતાના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્રરૂપ મોક્ષમાર્ગના ત્રણ સાધક (સાધુ)ની ભક્તિ વાત્સલ્યતા કરે છે, તે નિશ્ચયથી વાત્સલ્યભાવવાળા સમ્યગ્દષ્ટિ જાણવા. તેમને અવાત્સલ્યભાવથી થતો બંધ નથી પરંતુ પૂર્વસંચિતકર્મની નિર્જરા અવશ્ય છે. विजारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा । सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेयव्वो ॥२३६॥ વિદ્યારથ આરૂઢ થઈ, સપથ વિચરે જેહ; જ્ઞાન પ્રભાવક જાણવા, સમ્યૠષ્ટિ એહ. ર૩૬ જેથી સમ્યવ્રુષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવવાળા હોવાને લીધે સમસ્ત શક્તિના પ્રબોધરૂપ પ્રભાવને પ્રગટ કરવાથી પ્રભાવક છે, તેથી તેમને જ્ઞાનપ્રભાવની હીનતાથી કરાતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. તાત્પર્ય કે જે આત્મા પોતાના શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિરૂપ વિદ્યારથમાં આરૂઢ થઈને, ખ્યાતિપૂજાલાલભોગ-આકાંક્ષારૂપ નિદાનબંધ આદિ વિભાવ પરિણામથી થતા અને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર ૧૮૯ ભવ-ભાવ એ પાંચ પ્રકારના સંસારપરાવર્તનરૂપ દુઃખનાં કારણ એવા મનરૂપી રથના વિકલ્પોરૂપ વેગવાન ઘોડાઓ, જે પોતાના શત્રુ છે, તેને સ્વસ્થભાવરૂપ સારથીની મદદથી વિશેષ દૃઢ એવા ધ્યાનરૂપ ખડ્ઝવડે હણે છે અને જેમ વ્યવહારમાં જિનબિંબને રથમાં સ્થાપન કરીને નગર, વનમાં ફેરવે તેમ આત્માને સદ્વિદ્યારૂપી રથમાં બેસાડીને મોક્ષમાર્ગમાં ફેરવે છે અર્થાત્ શાસ્ત્રાભ્યાસથી ઉપયોગને સ્થિર કરે છે, તે સમ્યવ્રુષ્ટિ જિનાજ્ઞાનપ્રભાવી જાણવા. તેમને અપ્રભાવનાથી થતો બંધ નથી પરંતુ પૂર્વ સંચિત કર્મની નિર્જરા અવશ્ય છે. આ પ્રમાણે નિઃશંકિત આદિ સમ્યવ્રુષ્ટિના આઠ ગુણો જે સમ્યગ્દર્શનનાં આઠ અંગ કહેવાય છે તેનું વ્યાખ્યાન નિશ્ચયનયથી કર્યું. વ્યવહારથી તેનું સ્વરૂપ અંજનચોર આદિની કથાથી ઘટાવી લેવું. કારણ વ્યવહાર છે તે નિશ્ચયનો સાધક છે. જિનમાર્ગને પ્રવર્તાવવામાં બન્ને નયની જરૂર છે. વ્યવહાર વિના તીર્થ-તત્ત્વપ્રાપ્તિનાં કારણોનો નાશ થાય છે અને નિશ્ચય વિના તત્ત્વનો નાશ થાય છે. અહીં નિશ્ચયમોક્ષમાર્ગનું મુખ્યપણે કથન હોવાથી વ્યવહારની ગૌણતા છે. પરંતુ તેથી તેનો નિષેધ નથી. “દ્રવ્યસંગ્રહમાં બન્ને નયપૂર્વક નિઃશંકિત આદિ આઠ લક્ષણોનું વર્ણન કર્યું છે, ત્યાંથી વિશેષ જાણી લેવું. મંદાક્રાંતા रुंधन् बंधं नवमिति निजैः संगतोऽष्टाभिरंगैः प्रारबद्धं तु क्षयमुपनयन् निर्जरोज्जृभणेन । . सम्यग्दृष्टिः स्वयमतिरसादादि मध्यांतमुक्तं ज्ञानं भूत्वा नटति गगनाभोगरंगं विगाह्य ॥१६२ ।। પોતાના આઠ અંગ સહિત પરિણમવાથી નવીન કર્મબંધને Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી સમયસાર રોકતા અને સાથે નિર્જરાના વિશેષ વિકાસથી પૂર્વસંચિત કર્મને ક્ષય પમાડતા, સમ્યવૃષ્ટિ પોતે અત્યંત અનુભવરસપૂર્વક આદિ, મધ્ય ને અંત રહિત-ત્રિકાળ જે એક સરખા પ્રવાહવાળું ધારાવાહી જ્ઞાન છે, તે રૂ૫ થઈને આકાશ સમાન અરૂપી શુદ્ધસ્વરૂપના વિસ્તારવાળી નાટ્યશાળામાં પ્રવેશ કરીને નાચે છે. (ક્લશ ૧૬૨) ઉપસંહાર :-સંવરપૂર્વક નિર્જરાનું જે ઉપર વ્યાખ્યાન કર્યું તે નિર્જરા શુદ્ધાત્મામાં સ્થિરતારૂપ નિશ્ચયરત્નત્રયવાળા સમ્યકૃષ્ટિ જીવને બાહ્ય શુભાશુભ દ્રવ્યના અવલંબન રહિત વીતરાગ ધર્મધ્યાન તથા શુક્લધ્યાનરૂપ નિર્વિકલ્પસમાધિમાં થાય છે. તે સમાધિ અત્યંત દુર્લભ છે. કારણકે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી, પર્યાપ્ત, મનુષ્યદેહ, ઉત્તમ દેશ, ઉત્તમ કુળ, સારું રૂ૫, ઇન્દ્રિયકુશળતા, નીરોગીપણું, લાંબું આયુષ્ય, ઉત્તમ બુદ્ધિ, સદ્ધર્મનું શ્રવણ, ગ્રહણ, ધારણ તથા શ્રદ્ધાન થવું, વિષયસુખથી નિવર્તન સંયમ ધારણ કરવો, ક્રોધાદિ કષાયોને રોકવા, તપ કરવું અને એ રીતે સમાધિ પ્રાપ્ત કરવી-એ સર્વ, કર્મની પ્રબળતાને લઈને ઉત્તરોત્તર એક એકથી 'વિશેષ વિશેષ દુર્લભ છે. આવી દુર્લભ પરંપરાને જાણીને તાત્પર્ય એ છે કે, સમાધિમાં પ્રમાદ ન કરવો જોઈએ. કહ્યું છે કે અત્યંત દુર્લભ એવી બોધિને પામીને જે જીવ સમાધિમાં પ્રમાદ કરે છે, તે બિચારો સંસારરૂપી ભયંકર વનમાં ઘણા કાળ સુધી ભ્રમણ કરે છે. એમ શૃંગારરહિત પાત્રની સમાન શાંતરસરૂપે નિર્જરા રંગભૂમિપરથી નીકળી ગઈ. Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ છે. બંધ અધિકાર હવે જીવ સાથે બંધ પ્રવેશ કરે છે. શાર્દૂલવિક્રીડિત रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत् क्रीडतं रसभारनिर्भरमहानाट्येन बंधं धुनत् । • आनंदामृतनित्यभोजि सहजावस्थां स्फुटं नाटयद् धीरोदारमनाकुलं निरुपधिज्ञानं समुन्मज्जति ॥१६३॥ રાગાદિની અધિકતારૂપ મહારસ (મદિરા) થી સંપૂર્ણ જગતને ઉન્મત્ત કરીને મોહરસના ભારથી ભરપૂર મહાનૃત્ય વડે ક્રીડા કરતો જે બંધ, તેને ખંખેરીને દૂર કરતું અને જ્ઞાન હોય ત્યાં આનંદ હોય તેથી આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરતું, પોતે પોતાને જાણવારૂપ સહજ અવસ્થાને પ્રગટપણે નચાવતું, ધીર, ઉદાર, નિરાકુળ तथा यि २हित मे मा शान थाय छे. (सश १६3) બંધનું સ્વરૂપ વિચારવા પ્રથમ દૃષ્ટાંતથી બંધના કારણને प्रगट ७२ छ :जह णाम को वि पुरिसो णेहभत्तो दु रेणुबहुलम्मि । ठाणम्मि ठाइदूण य करेइ सत्थेहिं वायामं ॥२३७॥ छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ । सचित्ताचित्ताणं करेइ दव्वाणमुवघायं ॥२३८॥ उवघायं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं । णिच्छयदो चिंतिज हु किं पच्चयगो दु रयबंधो ॥२३९॥ जो सो दु णेहभावो तरि णरे तेण तस्स रयबंधो । णिच्छ यदो विण्णेयं ण कायचेट्ठाहिं सेसाहिं ॥२४०॥ Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી સનવતાર एवं मिच्छादिट्ठी वढें तो बहु विहासु चिट्ठासु । रायाई उवओगो कुव्वंतो लिप्पइ रयेण ॥२४१॥ કો પુરુષ નિજ દેહને, મર્દા તેલ સુહામ; રેણુમય મેદાનમાં, કરે શસ્ત્ર-વ્યાયામ. ૨૩૭ છેદન ભેદન તે કરે, અનેકવિધ તજાત; દ્રવ્ય સચિત્ત અચિત્તનો, વળી કરે ઉપઘાત. ૨૩૮ વિવિધ કરણથી તેહને, કરતાં એ ઉપઘાત; ધૂલિબંધ કારણ કર્યું, નિશ્ચય ચિંતો ભ્રાત. ૨૩૯ સ્નેહભાવ છે પુરુષમાં, તેથી ધૂલીબંધ; નહીં કાયચેષ્ટાદિથી, નિશ્ચયથી ધૂલિબંધ. ૨૪૦ મિથ્યાવૃષ્ટિની એમ જો, બહુવિધ ચેષ્ટા થાય; રાગાદિ ભાવો કર્યો, કર્મરજે લેપાય. ૨૪૧ જેમ કોઈ પુરુષ શરીરે તેલ ચોપડીને ધૂળવાળી જગ્યામાં હથિયારો વડે વ્યાયામ કરે છે, તેમ જ અનેક પ્રકારનાં ઉપકરણોવડે વૃક્ષ કાષ્ઠ આદિ સચિત્ત અચિત્ત પદાર્થોને છેદવા ભેદવારૂપ ઉપઘાત કરે છે; તે શરીરે ધૂળથી લેપાય છે, તેનું કારણ તપાસતાં તેલનું ચોપડવું એ જ કારણ છે કેમકે તે જ પુરુષ શરીરે તેલ ચોપડ્યા વિના તે દરેક ક્રિયા કરે તો તે ધૂળથી લપાતો નથી. તેવી રીતે મિથ્યાદ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિસહિત સર્વત્ર કર્મયોગ્ય વર્ગણાથી ભરપૂર એવા આ લોકમાં મનવચનકાયવડે અનેક ક્રિયા કરતો તેમજ અનેક પ્રકારનાં ઉપકરણો વડે સચિત્ત અચિત્ત વસ્તુઓનો ઉપઘાત કરતો કર્મરજથી બંધાય છે, તે બંધનું કારણ શું છે ? સ્વભાવથી કર્મવર્ગણાની બહુલતાવાળો લોક બંધનું કારણ નથી, કેમકે તેથી તો સિદ્ધોને પણ કર્મબંધનો પ્રસંગ આવે. મનવચનકાયાની ક્રિયા બંધનું કારણ નથી, કેમકે તેથી તો Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૭. બંધ અધિકાર યથાખ્યાતચારિત્રવાળા મુનિઓ (અગિયારમાથી તેરમા ગુણસ્થાન સુધી)ને પણ કર્મબંધનો પ્રસંગ આવે. સચિત્ત અચિત્ત વસ્તુનો ઉપઘાત બંધનું કારણ નથી, કેમકે તેથી તો સમિતિ પાળવામાં તત્પર એવા મુનિઓને પણ બંધનો પ્રસંગ આવે. તેથી રાગસહિતપણું એ જ એક બંધનું કારણ છે. પૃથ્વી न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा न नैककरणानि वा न चिदचिद्वधो बंधकृत् । यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभि: स एव किल केवलं भवति बंधहेतुर्नृणाम् ॥१६४॥ કર્મજની બહુલતાવાળું જગત અથવા તો ચપળ એવી યોગની ક્રિયા, કે ઇન્દ્રિય વગેરે કરણો અને ચેતન અચેતન વસ્તુનો ઘાત એ બંધ કરનારાં નથી, પરંતુ રાગાદિની સાથે એકતા પ્રાપ્ત કરતી જે ઉપયોગની ભૂમિકા છે તે જ માત્ર જીવોને વાસ્તવિક બંધનું કારણ ( दुसरा १६४ ) छे. હવે એ જ રીતે અબંધના કારણને પ્રગટ કરે છે ઃ जह पुण सो चेव णरो हे सव्वा अवणिये संते । रेणुबहु लम्मि ठाणे करेइ सत्थेहिं वायामं ॥ २४२ ॥ छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ | सचित्ताचित्ताणं करेइ दव्वाणमुवघायं ॥२४३॥ उवघायं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं । णिच्छयदोचिंतिज्जहु किं पच्चयगो ण रयबंधो ॥ २४४ ॥ जो सो अणेहभावो त िणरे तेण तस्सऽरयबंधो । णिच्छयदो विण्णेयं ण कायचेद्वाहिं से साहिं ॥ २४५ ॥ Jain Educationa International ૧૯૩ For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી સમયસાર एवं सम्मादिट्ठी वट्ट तो बहु विहे सु जोगेसु । अकरंतो उवओगे रागाइ ण लिप्पइ रयेण ॥२४६॥ વળી તે નર નિજ દેહને, કરી અસ્નિગ્ધ તમામ; રેણુમય મેદાનમાં, કરે શસ્ત્ર વ્યાયામ. ર૪૨ છેદન ભેદન તે કરે, અનેકવિધ તજાત; દ્રવ્ય સચિત્તઅચિત્તનો, વળી કરે ઉપઘાત. ૨૪૩ વિવિધ કારણથી તેહને, કરતાં એ ઉપઘાત; ધૂલિ-અબંધ કારણ કર્યું, નિશ્ચય ચિંતો વાત. ૨૪૪ સ્નેહ અભાવ તે પુરુષમાં, તેથી ધૂલિ-અબંધ; નહીં કાયચેષ્ટાદિથી, નિશ્ચય ધૂલિ-અબંધ. ૨૪૫ સમ્યવ્રુષ્ટિ ત્યમ કરે, બહુવિધ કાર્ય ઉપાય; અંતરમાં રાગાદિ વિણ, કર્મે ના લેપાય. ર૪૬ ફરી તે જ પુરુષ શરીર પરથી તેલની ચીકાશ દૂર કરીને એ જ ધૂળવાળી જગ્યામાં, એ જ હથિયારો વડે વ્યાયામ કરે છે, તેમજ અનેક પ્રકારનાં ઉપકરણો વડે તે જ સચિત્ત અચિત્ત વસ્તુઓનો ઉપઘાત કરે છે; તે શરીરે ધૂળથી લપાતો નથી. તેમાં ન લેવાવાનું કારણ તપાસતાં શરીરે તેલની ચીકાશનો અભાવ એ જ એક છે. તેવી રીતે સમ્યવૃષ્ટિ ઉપયોગમાં રાગાદિને ન કરતો તે જ સર્વત્ર કર્મયોગ્ય વર્ગણાથી ભરપૂર એવા આ લોકમાં મનવચનકાયા વડે સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઉપઘાત કરતો કર્મજથી બંધાતો નથી. અર્થાત્ સમ્યવૃષ્ટિ રાગાદિરહિતપણે મિથ્યાવૃષ્ટિ જેવી સર્વ ક્રિયા કરવા છતાં કર્મથી બંધાતો નથી. તે ન બંધાવાનું કારણ તપાસતાં બંધહેતુ રાગભાવનો અભાવ એ જ એક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૭. બંધ અધિકાર ૧૯૫ શાર્દૂલવિક્રીડિત लोकः कर्मततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत् तान्यस्मिन्करणानि संतु चिदचिद्व्यापादनं चास्तु तत् । रागादीनु पयोगभूमिमनयन् ज्ञानं भवन् केवलं बंधं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्दृगात्मा ध्रुवम् ॥१६५ ॥ કર્મવર્ગણાથી વ્યાપ્ત લોક છે તે ભલે હો, આત્માના પ્રદેશોને ચલિત કરનાર મનવચનકાયાની ક્રિયા ભલે હો, ઇન્દ્રિય વગેરે કરણો ભલે હો તેમજ ચેતન અચેતનનો ઘાત ભલે હો પરંતુ રાગાદિને ઉપયોગ ભૂમિકામાં ન લાવતા, કેવલ જ્ઞાનમય રહેતા આ સમ્યગ્રુષ્ટિ અહો ! આશ્ચર્ય છે કે ઉપર્યુક્ત કોઈ કારણથી બંધને પામતા નથી જ, એ નક્કી છે. (કલશ ૧૬૫) પૃથ્વી तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः । अकामकृतकर्म तन्मतमकारणं ज्ञानिनां द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च ॥१६६ ॥ તથાપિ જ્ઞાનીને મર્યાદારહિત સ્વચ્છંદપણે પ્રવર્તવું યોગ્ય નથી, કારણ કે સ્વચ્છંદ પ્રવૃત્તિ બંધનું ઘર છે. ઇચ્છારહિતપણે કરાયેલાં કર્મ જ્ઞાનીને બંધના કારણ નથી એમ માનેલું છે, કારણ કે કરે છે અને જાણે છે એ બન્ને શું વિરોધી નથી? અર્થાત્ વિરોધી છે. (કલશ ૧૬૬) વસંતતિલકા जानाति यः स न करोति, करोति यस्तु जानात्ययं न खलु तत्किल कर्मरागः । Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી સમયસાર रागं त्वबोधमयमध्यवसायमाहु - मिथ्यादृशः स नियतं स च बंधहेतुः ॥१६७॥ જે અનુભવમાં રહીને માત્ર જાણે છે, તે કંઈ કરે નહીં અને જે કરે છે, તે ખરેખર જાણતો નથી. કરવું તે તો ખરેખર કર્મમાં રાગ છે. રાગને મિથ્યાદ્રષ્ટિને અજ્ઞાનમય અધ્યવસાય કહેલો છે અને તે જ નિયમથી બંધનું કારણ છે. (स. १६७) - અન્યને મારવા જિવાડવા સંબંધી અધ્યવસાન અજ્ઞાનજનિત छते हे छ:जो मण्णदि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं । सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो ॥२४७॥ आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरेसि तुमं कह ते मरणं कयं तेसिं ॥२४८॥ आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरंति तुह कह ते मरणं कयं तेहिं ॥२४९॥ जो मण्णदि जीवेमि य जीविज्जामि य परेहि सत्तेहिं । सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो ॥२५०॥ आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू । आउं च ण देसि तुमं कहं तए जीवियं कयं तेसिं ॥२५१॥ आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू । आउं च ण दिति तुहं कहं णु ते जीवियं तेहिं ॥२५२॥ હું હણું પરને અને, પરથી હણાઉં એમ; માને તે જન મૂઢ છે, જ્ઞાની ન માને તેમ. ર૪૭ આયુક્ષયથી જીવને, મરણ કહે ભગવાન; તું આયુ ના હરી શકે, કેમ હરે પર પ્રાણ ? ૨૪૮ Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૭. બંધ અધિકાર આયુક્ષયથી જીવને, મરણ કહે ભગવાન; પર તવ આયુ હરે નહીં, કેમ હરે તવ પ્રાણ ? ૨૪૯ પરને હું જિવાડું ને, પરથી જીવું એમ; માને તે જન મૂઢ છે, જ્ઞાની ન માને તેમ. ૨૫૦ જીવન આયુષથી ટકે, એમ કહે ભગવાન; આયુષદાતા તું નહીં, તો શું દે પર પ્રાણ ? ૨૫૧ આયુષથી જીવિત રહે, ભાખે જિનવર એમ; આયુષ કો ના દઈ શકે, તને જિવાડે કેમ ? ૨૫૨ જે એમ માને છે કે હું ૫૨ જીવોને હણું છું કે પરવડે હણાઉ છું અથવા એમ માને કે ૫૨ જીવોને જિવાડું છું કે પર વડે હું જીવું છું, તે અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ છે. કારણ કે મરણનું કારણ આયુકર્મનો નાશ અને જીવનનું કારણ આયુકર્મનો નાશ ન થવો તે છે. કોઈથી કોઈનું આયુકર્મ નાશ કરાતું નથી કે અપાતું નથી. તેથી હું હણું છું, અન્યવડે હણાઉ છું વગેરે સર્વ અજ્ઞાન અધ્યવસાયો છે. જેને એવા અધ્યવસાયો નથી તે સમ્યગ્દષ્ટિ છે. ૧૯૭ એ જ રીતે દુઃખી સુખી કરવા સંબંધી અધ્યવસાન પણ અજ્ઞાનજનિત છે : जो अप्पणा दुमण्णदि दुक्खिदसुहिदे करेमि सत्तेति । सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो ॥२५३॥ कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे । कम्मं च ण देसि तुमं दुक्खिदसुहिदा कहं कया ते ॥ २५४ ॥ कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे । कम्मं च ण दिंति तुहं कदोसि कहं दुक्खिदो तेहिं ॥ २५५ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे । कम्मं च ण दिंति तुहं कह तं सुहिदो कदो तेहिं ॥ २५६ ॥ અન્ય જીવોને હું કરું, દુઃખી કે સુખી એમ; માને તે જન મૂઢ છે, જ્ઞાની ન માને તેમ. ૨૫૩ કર્મોદયથી જીવ સૌ, દુ:ખી કે સુખી થાય; કર્મ ન દે તું કેમ તો, દુઃખી સુખી કરાય ? ૨૫૪ કર્મોદયથી જીવ સૌ, દુ:ખી કે સુખી થાય; કર્મ ન દે તે કેમ તું, પરથી દુઃખી કરાય ? ૨૫૫ કર્મોદયથી જીવ સૌ, દુ:ખી કે સુખી થાય; કર્મ ન દે તે કેમ તું, પરથી સુખી કરાય ? ૨૫૬ ૧૯૮ વળી જે એમ માને છે કે હું પરને દુઃખી-સુખી કરું છું અથવા પરવડે દુઃખી-સુખી થાઉં છું તે પણ મૂઢ અજ્ઞાની-મિથ્યાવૃષ્ટિ છે, કારણકે કર્મવડે જીવો દુઃખી-સુખી થાય છે. તે કર્મો પોતાના પરિણામ વડે ઉપાર્જન કરાયેલાં છે અને કોઈને દેવાતાં લેવાતાં નથી. તેથી હું દુ:ખી કરું છું, સુખી કરું છું વગેરે સર્વ અજ્ઞાન અધ્યવસાયો છે. જેને એવા અધ્યવસાયો નથી તે સમ્યગ્દષ્ટિ છે. વસંતતિલકા सर्वं सदैव नियतं भवति स्वकीयकर्मोदयान्मरणजीवितमदुःखसौख्यम् । अज्ञानमेतदिह यत्तु परः परस्य कुर्यात्पुमान्मरणजीवितदुःखसौख्यम् ॥१६८॥ મરણ જીવન, દુ:ખ સુખ વગેરે સર્વ સદા નિયમથી પોતાના કર્મના ઉદય અનુસાર થાય છે, તેથી આ લોકમાં એક જણ બીજાના મરણ-જીવન, દુઃખ-સુખને કરે છે એમ જે માનવું તે અજ્ઞાન છે. (કલશ ૧૬૮) Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૭. બંધ અધિકાર ૧૯૯ વસંતતિલકા अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यंति ये मरणजीवितदुःखसौख्यम् । कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते मिथ्यादृशो नियतमात्महनो भवंति ॥१६९ ॥ પૂર્વકથિત અજ્ઞાનને પ્રાપ્ત થઈને જેઓ અન્ય વડે અન્યના મરણ-જીવન, દુ:ખ-સુખને થતાં જુએ છે (માને છે), તેઓ કર્મમાં અહંકારરૂપ રસ સહિત કર્મ કરવાની ઇચ્છાવાળા મિથ્યાવૃષ્ટિ છે; અને તે નિયમથી પોતે પોતાને બંધન કરનારા આત્મઘાતી થાય છે. (કલશ ૧૬૯) ઉપર્યુક્ત અધ્યવસાનો મિથ્યા છે તે કહે છે - जो मरइ जोय दुहिदो जायदि कम्मोदयेण सो सव्वो । । तह्मा दु मारिदो दे दुहाविदो चेदि ण हु मिच्छा ॥२५७॥ जो ण मरदि ण य दुहिदो સોવિ જ ખોયે વેવ વસ્તુ तह्मा ण मारिदो णो दुहाविदो चेदि ण हु मिच्छा ॥२५८॥ મરતા કે દુઃખી કો થતા, કર્મ ઉદયથી સર્વ; મારું હું, દુઃખી હું કરું, એ શું ન મિથ્યા ગર્વ ? ૨૫૭ ના મરતા દુઃખી ના થતા, કર્મ ઉદયથી તેમ; હું ન હણું દુઃખી ના કરું, ગર્વ ન મિથ્યા કેમ ? ૨૫૮ જે મરે છે, મરતો નથી, દુઃખી થાય છે, સુખી થાય છે તે સર્વ કર્મના ઉદયથી થાય છે. કર્મના અભાવમાં તેમ થવું અશક્ય છે. છતાં એમ માનવું કે હું મારું છું, હું મરાઉં છું, હું દુ:ખી-સુખી કરું છું, હું દુઃખી-સુખી કરાવું છું, એ શું મિથ્યા અધ્યવસાન નથી ? Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી સમયસાર અર્થાત્ મિથ્યા જ છે. અનુરુપ मिथ्यादृष्टेः स एवास्य बंधहेतुर्विपर्ययात् । य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य दृश्यते ॥१७० ॥ જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદ્રષ્ટિને અવશ્ય થતો. દેખાય છે તે સત્યથી વિપરીત મિથ્યા હોવાથી તેને અવશ્ય બંધનો હેતુ થાય છે. (કલશ ૧૭૦) એ અજ્ઞાન અધ્યવસાનથી કર્મ બંધાય છે તે કહે છે - एसा दु जा मई दे दुक्खिदसुहिदे करेमि सत्तेति । । एसा दे मूढमई सुहासुहं बंधए कम्मं ॥२५९॥ જીવોને દુઃખી સુખી, હું કરું મતિ જેહ; કર્મ શુભાશુભ બાંધતી, મૂઢમતિ તુજ એહ. ૨૫૯ તેથી હું જીવોને દુઃખી-સુખી કરું છું એવી જે તારી મતિ છે તે મૂઢમતિ-મિથ્યાત્વયુક્ત મતિજ્ઞાન અથવા અજ્ઞાન છે. અને તે મૂઢમતિ સ્વયં રાગાદિરૂપ હોવાથી શુભાશુભ કર્મબંધ કરાવે છે. એક માત્ર અધ્યવસાનને જ બંધહેતુપણું નિયમથી છે :दुक्खिदसुहिदे सत्ते करेमि जं एवमझवसिदं ते । तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि ॥२६०॥ मारेमि जीवावेमि य सत्ते जं एवमझवसिदं ते । तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि ॥२६१॥ દઉં જીવને સુખ દુઃખ એ, જે તુજ અધ્યવસાન; પાપપુણ્ય કર્મો તણાં, બંધક નિશ્ચય માન. ૨૬૦ Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૭. બંધ અધિકાર હણું જિવાડું જીવને, એ તુજ અધ્યવસાન; પાપપુણ્ય કર્મો તણાં, બંધક નિશ્ચય માન, ૨૬૧ મિથ્યાવૃષ્ટિને અનાદિથી થતા એક માત્ર અજ્ઞાનજનિત રાગમય અધ્યવસાન જ બંધહેતુ છે એમ નિશ્ચય માનવું જોઈએ, પરંતુ પુણ્યપાપના ભેદથી બંધહેતુનું દ્વિધાપણું છે એમ ન વિચારવું જોઈએ. કારણ કે હું દુઃખી કરું છું, મારું છું કે, હું સુખી કરું છું, જિવાડું છું, એ અશુભ શુભ બન્ને, અહંકારથી ભરેલાં રાગયુક્ત અજ્ઞાન અધ્યવસાન છે. તેથી એક માત્ર અધ્યવસાનને જ પુણ્ય તેમજ પાપ બન્નેનું બંધહેતુપણું હોવામાં અવિરોધ છે. તેથી હિંસા અધ્યવસાય એ જ હિંસા છે, એમ નક્કી થયું :अज्झवसिदेण बंधो सत्ते मारेउ मा व मारेउ । एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स ॥२६२॥ જીવ મરે કે ના મરે, અધ્યવસાન જ બંધ; નિશ્ચયથી એ જીવનો, જાણો બંધ-પ્રબંધ. ૨૬૨ ૨૦૧ પર જીવોને સ્વકર્મોદયની વિચિત્રતાને આધીન પ્રાણનાશ કદાચિત્ થાય કે ન થાય પરંતુ હું હણું એવો અહંકારરસથી ભરેલો જે હિંસા અધ્યવસાય છે, તે જ નિશ્ચયથી બંધહેતુ છે. નિશ્ચયથી પરના પ્રાણ હરવારૂપ પરભાવને કરવા કોઈ સમર્થ નથીં. જીવનમરણ એ તો કર્મને આધીન છે તેથી હિંસા અહિંસાના અધ્યવસાનથી કોઈ જીવને મારી કે જિવાડી શકતો નથી, પરંતુ તેથી બંધ અવશ્ય થાય છે. એ રીતે પાપ તેમજ પુણ્યમાં અધ્યવસાન જ બંધહેતુ છે :एवमलिये अदत्ते अबंभचेरे परिग्गहे चेव । कीरइ अज्झवसाणं जं तेण दु बज्झए पावं ॥ २६३ ॥ Jain Eociona International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર ૨૦૨ तह विय सच्चे दत्ते बंभे अपरिग्गहत्तणे चेव । कीरइ अज्झवसाणं जं तेण दु बज्झए पुण्णं ॥ २६४ ॥ એમ અસત્ય અદત્ત ને, મૈથુન પરિગ્રહ માંય; કરાય અધ્યવસાન તો, પાપ જરૂર બંધાય. ૨૬૩ તેમ જ સત્ય અચૌર્ય ને, બ્રહ્મ અપરિગ્રહ માંય; કરાય અધ્યવસાન તો, પુણ્ય જરૂર બંધાય. ૨૬૪ હિંસાના અધ્યવસાનની જેમ અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ સંબંધી જે અધ્યવસાન કરાય છે, તે સર્વ પાપબંધનાં કારણ છે; તથા અહિંસાના અધ્યવસાનની જેમ સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ સંબંધી જે અધ્યવસાન કરાય છે તે સર્વ પુણ્યબંધનાં કારણ છે. બાહ્યવસ્તુ બંધનું બીજું કારણ છે એમ પણ નથી : वत्थं पडुच्च जं पुण अज्झवसाणं तु होइ जीवाणं । णय वत्थुदो दु बंधो अज्झवसाणेण बंधोत्थि ॥ २६५ ॥ વસ્તુ આશ્રિત જીવને, વર્તે અધ્યવસાન; અવશ્ય તેથી બંધ છે, વસ્તુથી બંધ ન માન. ૨૬૫ અધ્યવસાન જ બંધહેતુ છે, બાહ્યવસ્તુ બંધહેતુ નથી. કારણ કે બાહ્યવસ્તુને બંધહેતુ-અધ્યવસાનના હેતુપણે જ સાર્થકપણું છે. પ્રશ્ન :- જો અધ્યવસાન જ બંધનું કારણ છે અને બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, તો પછી વ્રતોમાં બાહ્યવસ્તુઓનો ત્યાગ કરવાનું પ્રયોજન શું છે ? ઉત્તર ઃ- અધ્યવસાન ટાળવા માટે બાહ્યવસ્તુનો નિષેધ કરાય છે. બાહ્યવસ્તુના આધાર વગર અધ્યવસાનો થતાં નથી. જેમકે Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૭. બંધ અધિકાર ૨૦૩ " વંધ્યાપુત્રને હું હણું એવો અધ્યવસાન થતો નથી, પરંતુ આ વીરપુત્રવાળી માતાના પુત્રને હું હણું એવો અધ્યવસાન થાય છે. તેથી અધ્યવસાનના આશ્રયભૂત એવા બાહ્ય પદાર્થોનો પણ અત્યંત નિષેધ કરાય છે. છતાં બંધનું કારણ તો અધ્યવસાન જ છે; કેમ કે બાહ્યવસ્તુ હોય અને અધ્યવસાન ન થાય તો બંધ થતો નથી, જેમકે ઈર્યાસમિતિમાં પરિણમેલા મુનિના પગ નીચે અચાનક કોઈ જંતુ આવી પડે ને મરી જાય, તેથી તેમને હિંસા સંબંધી પાપબંધ થતો નથી. બાહ્યવસ્તુ જીવને તેવા ભાવ ન કરાવે તો તે બંધનું કારણ નથી. પરંતુ અધ્યવસાન તો તે ભાવરૂપ જ હોવાથી બંધનાં કારણ અવશ્ય છે. બંધના હેતુ એવા તે અધ્યવસાનને સ્વાર્થક્રિયાકારીપણાનો અભાવ છે તેથી તે મિથ્યા છે એમ દર્શાવે છે : दुक्खिदसुहिदे जीवे करेमि बंधेमि तह विमोचेमि । जा एसा मूढमई णिरत्थया सा हु दे मिच्छा ॥ २६६ ॥ જીવોને દુ:ખી સુખી, બદ્ધ-મુક્ત કરું હુંય; વ્યર્થ ખરે એ મૂઢ મતિ, મિથ્યા ધારે તુંય. ૨૬૬ પર જીવોને હું દુ:ખી કરું છું, સુખી કરું છું, બંધન કરું છું, મુક્ત કરું છું-એ આદિ સર્વ અધ્યવસાનને ‘ ૫૨ભાવને ૫૨ ક૨વા અસમર્થ છે ' એ ન્યાયે, સ્વાર્થક્રિયાકારીપણાનો અભાવ છે. તેથી ‘આકાશપુષ્પને હું ચૂંટું છું ' એ અધ્યવસાન જેમ મિથ્યા છે, તેમ આ સર્વ અધ્યવસાન મિથ્યા છે અને કર્મબંધના હેતુપણે માત્ર આત્માના અનર્થને માટે થાય છે. અધ્યવસાન સ્વાર્થક્રિયાકારી શાથી નથી ? તે કહે છે : Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી સમયસાર अज्झवसाणणिमित्तं जीवा बझंति कम्मणा जदि हि । मुच्चंति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुमं ॥२६७॥ જીવો અધ્યવસાનથી, કમેં જો બંધાય; મોક્ષમાર્ગ મુકાય છે, તો તુજથી શું થાય? ૨૬૭ હું પર જીવોને બાંધું , મુક્ત કરું એ જે અધ્યવસાન છે તેની અર્થક્રિયા છે, જીવોને બંધ કે મોક્ષ થાય તે હોવી જોઈએ. પરંતુ તેવા અધ્યવસાનના સદ્ભાવમાં પણ જીવો પોતાના સરાગ પરિણામના અભાવમાં બંધાતા નથી અને વીતરાગ પરિણામના અભાવમાં મુકાતા નથી; અને તેવા અધ્યવસાનના અભાવમાં પણ જીવો પોતાના સરાગ પરિણામનાં સદ્ભાવથી બંધાય છે અને વીતરાગ પરિણામના સર્ભાવથી છૂટે છે. તેથી પરમાં અકાર્યકારી હોવાથી તે સર્વ અધ્યવસાન મિથ્યા છે. અનુષુપ अनेनाध्यवसानेन निष्फलेन विमोहितः । तत्किंचनापि नैवास्ति नात्मात्मानं करोति यत् ॥१७१ ॥ આ નિષ્ફળ અધ્યવસાનથી મોહિત થયેલો અર્થાતુ પોતાના સ્વરૂપનું ભાન ભૂલેલો આત્મા ચારગતિરૂપ સંસારમાં એવી કોઈ અવસ્થા નથી અથવા એવો કોઈ પદાર્થ નથી કે જે રૂપ પોતાને ન કરતો હોય. - (કલશ ૧૭૧) જીવ પોતાને અનેકરૂપ કેવી રીતે કરે છે ? તે કહે છે - सव्वे करेइ जीवो अज्झवसाणेण तिरियणेरयिए । देवमणुये य सव्वे पुण्णं पावं च णेयविहं ॥२६८॥ धम्माधम्मं च तहा जीवाजीवे अलोयलोयं च । सव्वे करेइ जीवो अज्झवसाणेण अप्पाणं ॥२६९॥ Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ૭. બંધ અધિકાર નર નારક તિર્યંચ સુર, પુણ્ય પાપ વિસ્તાર; અધ્યવસાન કરી કરે, નિજને વિવિધ પ્રકાર. ૨૬૮ ધર્માધર્મ અજીવ જીવ, લોક અલોક વિચાર; અધ્યવસાન કરી કરે, નિજને સર્વ પ્રકાર. ૨૬૯ જેવી રીતે ક્રિયા કરવાના ભાવરૂપ હિંસા અધ્યવસાયથી જીવ પોતાને હિંસક કરે છે અને અન્ય અધ્યવસાયથી અન્યરૂપ કરે છે, તેવી રીતે ગતિનામકર્મના ઉદયથી જે ગતિ મળી હોય તેને આશ્રય જીવ પોતાને દેવ, મનુષ્ય, નારક, કે તિર્યંચ કરે છે. અર્થાત્ પ્રાપ્ત થયેલા દેહરૂપ પોતાને માને છે અને તેને આધારે સર્વ મિથ્યા અધ્યવસાનોની પરંપરા ચાલે છે. તેમજ પુણ્ય પાપના ઉદયમાં હું સુખી, હું દુઃખી એમ માને છે. એ રીતે કર્મના ઉદયમાં એકતા કરવાથી પોતાને અનેકરૂપ કરે છે. વળી પોતાને ભૂલીને જીવ જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અન્ય જીવ તથા અજીવ, લોકાકાશ અલોકાકાશ આદિ પર દ્રવ્યને જાણવામાં પ્રવર્તે છે ત્યારે તે તે શેયમાં તન્મય થતો ધર્માસ્તિકાયાદિરૂપ પોતાને કરે છે. ઈન્દ્રવજા विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विदधाति विश्वम् । मोहैककंदोऽध्यवसाय एष नास्तीह येषां यतयस्त एव ॥१७२॥ I વિશ્વના સર્વ પદાર્થોથી ભિન્ન હોવા છતાં જેના પ્રભાવથી આત્મા પોતાને વિશ્વરૂપ કરે છે, તે મોહના એક મૂળરૂપ આ અધ્યવસાય છે. આ સંસારમાં જેઓને એ અધ્યવસાય નથી તે મુનિઓ છે. (કલશ ૧૭૨) Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી સમયસાર તે કહે છે :एदाणि णस्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि । । ते असुहेण सुहेण व कम्मेण मुणी ण लिप्पंति ॥२७०॥ એ આદિ જેને નહીં, અધ્યવસાનો થાય; તે શુભાશુભ કર્મથી, મુનિજન ના લેપાય. ૨૭૦ ઉપર કહ્યા એ વગેરે સર્વ અધ્યવસાન સ્વયં અજ્ઞાન, અદર્શન અને અચારિત્ર એમ ત્રિવિધરૂપ હોવાથી આત્માને શુભાશુભ કર્મબંધના નિમિત્ત થાય છે. તે આ પ્રકારે--આ હું હણું છું ઈત્યાદિ જે અધ્યવસાન છે, તે વાસ્તવિક અજ્ઞાનપણાથી આત્માની સદ્ અહેતુક-સ્વભાવસિદ્ધ સહજ એક જ્ઞપ્રિક્રિયાનો અને રાગદ્વેષના ઉદયથી થતી હનનાદિ ક્રિયાઓનો ભેદ ન જાણવાથી, (૧) ભિન્ન આત્માના અજ્ઞાનરૂપ હોવાથી અજ્ઞાન છે, (૨) ભિન્ન આત્માના અદર્શનરૂપ હોવાથી અદર્શન છે, (૩) ભિન્ન આત્માના આચરણ રહિત હોવાથી અચારિત્ર છે. વળી આ ધર્માસ્તિકાય જણાય છે એવો અધ્યવસાય છે, તે પણ અજ્ઞાનમયપણાથી આત્માના સ્વભાવસિદ્ધ સહજ એક જ્ઞાનસ્વરૂપનો અને જ્ઞય એવા ધર્માસ્તિકાયાદિના સ્વરૂપનો ભેદ ન જાણવાથી, (૧) ભિન્ન આત્માના અજ્ઞાનરૂપ હોવાથી અજ્ઞાન છે, (૨) ભિન્ન આત્માના અદર્શનરૂપ હોવાથી અદર્શન છે, (૩) ભિન્ન આત્માના આચરણ રહિત હોવાથી અચારિત્ર છે. એ રીતે મિથ્યાજ્ઞાનદર્શનચારિત્રરૂપ હોવાથી તે સમસ્ત અધ્યવસાનો બંધના નિમિત્ત અવશ્ય છે. જેઓને આ અધ્યવસાનો નથી તે મુનિઓમાં શ્રેષ્ઠ છે. એવા કોઈ વિરલા મુનિઓ છે કે જેઓ સહજ એક Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૭. બંધ અધિકાર ૨૦૭ જ્ઞપ્તિક્રિયારૂપ, સહજ એક જ્ઞાયકભાવરૂપ અને સહજ એક જ્ઞાનરૂપ એવા ભિન્ન આત્માને સમ્યપણે જાણતા, જોતા ને આચરતા, સ્વાધીનપણે પ્રગટ થતી નિર્મળ અમંદ અંતર્જ્યોતિ વડે અજ્ઞાનાદિનો અત્યંત અભાવ કરવાથી શુભ કે અશુભ કર્મ વડે ખરેખર લેપાતા નથી. અહીં શિષ્ય પૂછે છે કે અધ્યવસાન વિષે વારંવાર કહો છો તે અધ્યવસાન શું છે ? તેના ઉત્તરમાં હવે અધ્યવસાનનું સ્વરૂપ પ્રગટ બતાવે છે : बुद्धी ववसाओवि य अज्झवसाणं मई य विण्णाणं । एकट्ठमेव सव्वं चित्तं भावो य परिणामो ॥२७१ ॥ બુદ્ધિ મતિ વ્યવસાય કે, ચિત્ત ભાવ વિજ્ઞાન; પરિણામ એકાર્થ સૌ, ગણાય અધ્યવસાન. ૨૭૧ બુદ્ધિ, વ્યવસાય, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ, પરિણામ એ બધા અધ્યવસાય કે અધ્યવસાનના પર્યાયવાચી શબ્દો છે. પોતાનો કે પરનો વિવેક કર્યા સિવાય જીવ જે નિશ્ચય કરે છે તે અધ્યવસાન છે, તેને જાણવા માત્ર તે બુદ્ધિ છે, નિશ્ચયમાત્ર તે વ્યવસાય છે, મનન માત્ર તે મતિ છે, વિશેષ વિચાર તે વિજ્ઞાન છે, ચેતના માત્ર તે ચિત્ત છે, તેનો પર્યાય તે ભાવ છે અને ચિત્તની પરિણતિ તે પરિણામ છે. તાત્પર્ય કે ભેદજ્ઞાનના અભાવમાં જીવ સંસાર, દેહ, પુણ્યપાપ અને જ્ઞેય આદિના અધ્યવસાનોને નિર્વિકલ્પ એવા શુદ્ધાત્મસ્વરૂપથી ભિન્ન છતાં એકરૂપ કરીને શ્રદ્ધે છે, જાણે છે, આચરે છે; તેથી મિથ્યાવૃષ્ટિ, મિથ્યાજ્ઞાની, મિથ્યાચારિત્રી થતાં કર્મબંધને કરે છે. પ્રશ્ન :- એમ ચાં સુધી પરભાવને આત્મામાં યોજે છે ? For Personal and Private Use Only Jain Educationa International Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી સમયસાર ઉત્તર :- જ્યાં સુધી આત્માના અનુભવરૂપ સમૃદ્ધિ અંતરમાં પ્રગટ થતી નથી અને સંકલ્પવિકલ્પ દૂર થતા નથી ત્યાં સુધી જીવ શુભાશુભ કર્મજનક અધ્યવસાનોને કરે છે. સંકલ્પવિકલ્પ છે તે સર્વે અધ્યવસાનરૂપ જ છે. પ્રશ્ન :- સંકલ્પવિકલ્પનું સ્વરૂપ શું છે? ઉત્તર :- દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ (દેહ સ્ત્રી પુત્ર ધન આદિ) રૂપ પરદ્રવ્યમાં મમતા મારાપણું કરવું, આ પદ્રવ્ય મારા છે એમ વિચારવું, તે સંકલ્પ છે. તથા આત્માનો જ્ઞાન ગુણ એક છતાં શેય અનેક હોવાથી આત્માના અભેદ એક જ્ઞાનસ્વભાવને ભૂલીને શેય અનુસાર જ્ઞાનને ભિન્ન ભિન્ન વિચારવું તે વિકલ્પ છે. જેમકે અરીસાનું સ્વરૂપ એક જ પ્રકારે છતાં તેમાં ઝળકતા પદાર્થોની ભિન્નતાથી અરીસામાં ભેદ કલ્પવામાં આવે, તે રીતે શેયની ભિન્નતાથી જ્ઞાનમાં ભેદ માનવો તે વિકલ્પ છે. આત્મા તો વિકાર રહિત શુદ્ધચેતના છે. તેના જ્ઞાનગુણમાં બધા પદાર્થો જણાય, તેરૂપ આત્માને માનવો તે વિકલ્પ છે. જ્ઞાન જ્ઞાનને આધારે જ રહેલું છે. મને લઈને જ્ઞાન છે એમ નથી. દેહ શેય છે. તેરૂપ પોતાને માનતાં હું દેહ છું, વાણિયો છું, બ્રાહ્મણ છું, પુરુષ છું, સ્ત્રી છું, સુખી છું, દુઃખી છું એ આદિ અહંભાવ થાય છે તે વિકલ્પ છે. મમત્વભાવથી સંકલ્પ થાય છે અને અહંભાવથી વિકલ્પ થાય છે. જ્ઞાનસ્વરૂપ આત્માને શેયથી ભિન્ન જાણવો અને પારદ્રવ્યમાં મારાપણું ન કરવું. એમ અહંભાવ મમત્વભાવ ટળે તો ભેદજ્ઞાન અથવા આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન થતાં અધ્યવસાન મટે અને એ રીતે બંધનો અભાવ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૭. બંધ અધિકાર શાર્દૂલવિક્રીડિત सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनैस्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः । सम्यङ्निश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नंति संतो धृतिम् ॥१७३॥ ૨૦૯ સર્વ અવસ્થામાં થતા જે જે અધ્યવસાનો છે તે સર્વ ત્યાગવાયોગ્ય છે, એમ જિનોએ કહ્યું છે. તેથી આચાર્ય કહે છે, હું એમ માનું છું કે પરને આશ્રય કરનાર એવો જે વ્યવહાર તે બધો જ છોડાવ્યો છે. તો પછી સંતજનો એક સમ્યક્ નિશ્ચયને નિષ્કપપણે અવલંબીને શુદ્ધજ્ઞાનધન મહિમાવાળા પોતાના આત્મામાં ધૃતિને કેમ બાંધતા નથી ? અર્થાત્ સ્થિરતારૂપ ધીરજ કેમ ધરતા નથી ? (કલશ ૧૭૩) એ વાતને આગળ કહે છે : एवं ववहारणओ पडिसिद्धो जाण णिच्छयणयेण । णिच्छयणयासिदा पुण मुणिणो पावंति णिव्याणं ॥ २७२ ॥ જાણ એમ વ્યવહારનય, નિશ્ચયથકી નિષિદ્ધ નિશ્ચય-આશ્રિત મુનિવરો, પામે મુક્તિ પ્રસિદ્ધ. ૨૭૨ નિશ્ચયનય આત્માશ્રિત છે અને વ્યવહારનય પરાશ્રિત છે તેમાં પરાશ્રિત એવા સમસ્ત અધ્યવસાનોને બંધના હેતુ જાણીને તેનો મુમુક્ષુને નિષેધ કરનાર નિશ્ચયનય વડે સમસ્ત વ્યવહારનયનો નિષેધ કરાયો છે, કેમકે વ્યવહારનય, શુભાશુભ અધ્યવસાનના સમૂહરૂપ સર્વથા પરાશ્રિત છે. તેથી અધ્યવસાનનો નિષેધ કરતાં વ્યવહારનયનો પણ નિષેધ થાય છે. નિશ્ચયનય આત્માને આધારે પ્રવર્તે છે, તેનો આશ્રય કરનારને એકાન્ત મોક્ષ થાય જ એવો Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી સમયસાર નિયમ છે. પરંતુ પરાશ્રિત એવા વ્યવહારનયનો આશ્રય કરનારને એકાન્ત મોક્ષ થાય જ એવો નિયમ નથી; દ્રષ્ટાંત તરીકે, કર્મથી કદી ન મુકાતો એવો કોઈ અભવ્ય જીવ પણ વ્યવહારનયનો આશ્રય કરીને મોક્ષમાર્ગનું આરાધન કરે છે. તાત્પર્ય કે પ્રથમ સવિકલ્પ અવસ્થામાં નિશ્ચયના સાધકરૂપે વ્યવહારનય પ્રયોજનભૂત છે, તથાપિ વિશુદ્ધજ્ઞાન દર્શન લક્ષણવાળા શુદ્ધાત્મામાં સ્થિત થયેલાઓને વ્યવહારનય અપ્રયોજનભૂત છે. અભવ્ય પણ વ્યવહારથી મોક્ષમાર્ગને આરાધે છે તે કેવી રીતે? તે કહે છે - वदसमिदीगुत्तीओ सीलतवं जिणवरेहि पण्णत्तं । कुव्वंतो वि अभव्वो अण्णाणी मिच्छदिट्ठी दु ॥२७३॥ मोक्खं असद्दहंतो अभवियसत्तो दु जो अधीएज । पाठो ण करेदि गुणं असद्दहंतस्स णाणं तु ॥२७४॥ सहदि य पत्तेदि य रोचेदि य तह पुणो य फासेदि । धम्म भोगणिमित्तं ण दु सो कम्मक्खयणिमित्तं ॥२७५ ।। જિનોક્ત વ્રતાપ શીલ ધરે, સમિતિ ગુતિ સહિત; છતાં અભવી અજ્ઞ જ રહે, મિથ્યાવૃષ્ટિ ખચીત. ૨૭૩ અભિવ્ય તો આગમ ભણે, વિના મોક્ષશ્રદ્ધાન; પઠન ન તેને ગુણ કરે, નથી જ્ઞાનનું ધ્યાન. ૨૭૪ . શ્રદ્ધા પ્રતીતિ રુચિ ધરે, વળી સ્પર્શ સુધર્મ; સર્વે ભોગનિમિત્ત તે, નહિ કરવા ક્ષય કર્મ. ૨૭૫ કોઈ અભવ્ય મંદ કષાયી થઈને જિનેશ્વરે કહેલાં બાહ્ય વ્રત સમિતિ ગુપ્તિ શીલ તપશ્ચરણ વગેરેને કરે છે પરંતુ મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિનો ઉપશમ, ભ્રયોપશમ કે ક્ષય કરી શકતો નથી; તેથી Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૭. બંધ અધિકાર ૨૧૧ શુદ્ધાત્મા જ ઉપાદેય છે એવી શ્રદ્ધા તેને થતી નથી; તેથી વાસ્તવિક મોક્ષની શ્રદ્ધા પણ તેને નથી. એવો અભવ્ય જીવ માનપૂજા અર્થે અગિયાર અંગ આદિ સમસ્ત ગ્રુત ભણી જાય તો પણ શ્રુતજ્ઞાનનું જે ફળ, દેહથી ભિન્ન એવા શુદ્ધાત્માનું જ્ઞાન-સમ્યજ્ઞાન, તે તેને હોતું નથી. તેથી વ્યવહારથી બાહ્યચારિત્ર પાળવા છતાં અને શાસ્ત્રપાઠ કરવા છતાં તેને આત્મસ્વરૂપનો લક્ષ ન હોવાથી તે અજ્ઞાની છે. વળી તેને સંસારના ભોગની જ ઇચ્છા હોવાથી ઈન્દ્ર આદિ પદવીના કારણ એવા પુણ્યબંધ માટે ધર્મ છે એમ માનીને વ્યવહારધર્મમાં શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, આચરણ કરે છે, પરંતુ કર્મક્ષય કરીને મોક્ષ પામવા માટે કરતો નથી. એમ આત્માના લક્ષ વગર પણ વ્યવહારધર્મને તેમજ દ્રવ્યશ્રુતને ઉગ્રપણે આરાધતો તે નવા રૈવેયક સુધીના ભોગોને પ્રાપ્ત કરે છે પરંતુ મોક્ષને કદાપિ પામતો નથી, કારણ કે તેને વાસ્તવિક ધર્મની શ્રદ્ધા કે અનુભવજ્ઞાન નથી. વ્યવહાર ને નિશ્ચય પ્રતિષેધ્ય-પ્રતિષેધક કેવા પ્રકારે છે? તે કહે છે : आयारादी णाणं जीवादी दंसणं च विण्णेयं । छज्जीवणिकं च तहा भणइ चरित्तं तु ववहारो ॥२७६॥ आदा खु मज्झ णाणं आदा मे दंसणं चरित्तं च । आदा पच्चक्खाणं आदा मे संवरो जोगो ॥२७७॥ જીવાદિક શ્રદ્ધાન ને, આચારાદિક જ્ઞાન; ચારિત્ર રક્ષા જીવની, એ વ્યવહાર પ્રમાણ. ૨૭૬ નિશ્ચય મુજ આત્મા સ્વયં, દર્શન જ્ઞાન ચરિત્ર; આત્મા પ્રત્યાખ્યાન ને, સંવર યોગ પવિત્ર. ૨૭૭ Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી સમયસાર - વ્યવહારથી જીવાદિ નવ તત્ત્વની શ્રદ્ધા તે દર્શન છે, આચારાંગ આદિ શાસ્ત્રોનું પઠન તે જ્ઞાન છે અને છકાય જીવની રક્ષા કરવી તે ચારિત્ર છે. એમ વ્યવહારમોક્ષમાર્ગ પરાશ્રિત અને ભેદવાળો છે. નિશ્ચયથી શુદ્ધાત્માને શ્રદ્ધાનું આશ્રયપણું હોવાથી શુદ્ધાત્મા દર્શન છે, જ્ઞાનનું આશ્રયપણું હોવાથી શુદ્ધાત્મા જ્ઞાન છે, ચારિત્રનું આશ્રયપણું હોવાથી શુદ્ધાત્મા ચારિત્ર છે; વળી શુદ્ધાત્મપરિણતિથી થતા રાગાદિના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન છે અને શુદ્ધાત્મામાં પરિણમવાથી કર્મ ન બંધાવારૂપ સંવર પણ થાય છે, તેથી શુદ્ધાત્મા જ પ્રત્યાખ્યાન અને સંવર પણ છે. એમ નિશ્ચયમોક્ષમાર્ગ સ્વાશ્રિત છે; અને એક અભેદરૂપ હોવાથી તેમાં વર્તનારને વ્યવહારમોક્ષમાર્ગનો નિષેધ કરાય છે. એકલા વ્યવહારથી મોક્ષની પ્રાપ્તિ નથી, પરંતુ નિશ્ચયમોક્ષમાર્ગમાં વર્તનારને સાથે વ્યવહાર હો કે ન હો તો પણ મોક્ષની પ્રાપ્તિ છે. વ્યવહારથી નિશ્ચય સાધ્ય છે, એ રીતે વ્યવહાર કાર્યકારી છે. વ્યવહાર-મોક્ષમાર્ગમાં વર્તતો ભવ્ય જીવ સાત પ્રકૃતિઓનો ઉપશમ, યોપશમ કે ક્ષય કરવાનો લક્ષ રાખે અને પરિણામે સમકિત પામીને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થાય, ત્યારપછી સર્વ વ્યવહાર ત્યાજ્ય છે. અથવા તો ત્રિગુપ્તિ અવસ્થામાં વ્યવહાર આપોઆપ છૂટી જાય છે. તેથી નિશ્ચય મોક્ષમાર્ગમાં સર્વ વ્યવહાર નિષેધ્યો છે, એમ તાત્પર્ય છે - ઉપજાતિ रागादयो बंधनिदानमुक्तास्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः । आत्मा परो वा किमु तनिमित्तमिति प्रणुनाः पुनरेवमाहुः ॥१७४ ॥ રાગાદિ બંધનાં કારણ કહ્યાં અને તે રાગાદિ શુદ્ધચેતન્યમાત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ૭. બંધ અધિકાર આત્માથી ભિન્ન છે એમ આપે કહ્યું તો તે રાગાદિ થવાનું નિમિત્તકારણ આત્મા છે કે બીજાં કંઈ છે ? એવા શિષ્યના પ્રશ્નથી પ્રેરણા કરાયેલા આચાર્ય ફરીથી કહે છે. (કલશ ૧૭૪) અર્થાત્ શરૂઆતમાં કહ્યું કે બંધનું કારણ રાગાદિ છે તો રાગાદિનું કારણ શું છે? તે કહે છે - जह फलिहमणी सुद्धो ण सयं परिणमइ रायमाईहिं ।। रंगिजदि अण्णेहिं दु सो रत्तादीहिं दव्वेहिं ॥२७८॥ एवं णाणी सुद्धो ण सयं परिणमइ रायमाईहिं । राइजदि अण्णेहिं दु सो रागादीहिं दोसेहिं ॥२७९।। જેમ સ્ફટિકમણિ શુદ્ધ તે, સ્વયં ન રંગ-સ્વરૂપ; પણ રંગીન પરદ્રવ્યથી, જણાય રંગીન રૂ૫. ર૭૮ જ્ઞાની તેમ વિશુદ્ધ જો, સ્વયં નિરંજન રૂપ; પણ રાગાદિ દોષથી, વિભાવરંજિત રૂ૫. ૨૭૯ જેમ સ્ફટિકમણિ પોતે વિશુદ્ધ છે પરંતું પરિણમન સ્વભાવવાળો છે, તે બાહ્ય ઉપાધિ ન હોય તો પોતાની મેળે રંગીન થતો નથી. જો રંગીન વસ્તુ સાથે હોય તો જ તે રંગવાળો દેખાય છે. તેમ આત્મા પોતે વિશુદ્ધ છે પરંતુ પરિણમન સ્વભાવવાળો છે, તે કર્મના ઉદયરૂપ બાહ્ય ઉપાધિ ન હોય તો પોતાની મેળે રાગાદિભાવે પરિણમતો નથી. પૂર્વે બાંધેલાં રાગાદિ દ્રવ્યકર્મ ઉદય આવે છે, તેમાં તદાકાર થવાથી આત્મા પોતાના શુદ્ધ સ્વભાવથી ચૂકીને વિપરીત એવા રાગાદિભાવે પરિણમે છે. તેથી જેમ સ્ફટિકમાં રંગનું કારણ બાહ્ય પદાર્થ છે, તેમ આત્મામાં રાગાદિ થવાનું કારણ આત્માથી ભિન્ન એવાં ઉદય આવતાં દ્રવ્યકર્મ છે. કર્મઉદય-રાગ-બંધ એમ સાંકળ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉપજાતિ न जातु रागादिनिमित्तभावमात्मात्मनो याति यथार्ककांतः । तस्मिन्निमित्तं परसंग एव वस्तुस्वभावोऽयमुदेति तावत् ॥१७५॥ શ્રી સમયસાર આત્મા પોતાના રાગાદિના નિમિત્તપણાને ક્યારેય પામતો નથી. જેમ કે સૂર્યકાન્તમણિને સૂર્ય સામે ધરે તો જ તેમાંથી અગ્નિ ઝરે છે, તેમ આત્માને રાગાદિ થવામાં પર એવાં ઉદયકર્મનો સંગ એ જ નિમિત્ત છે. એવો વસ્તુસ્વભાવ ઉદય થાય છે. (કલશ ૧૭૫) અનુષ્ટુપ इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः । ||૧૭૬ ॥ એવો વસ્તુસ્વભાવ પોતાનો છે, એમ શાની જાણે છે, તેથી તેઓ રાગાદિને પોતાના કરતા નથી, અર્થાત્ તેરૂપ પરિણમતા નથી અને તેથી કર્તા થતા નથી. (કલશ ૧૭૬) તે કહે છે : णय रायदोसमोहं कुव्वदि णाणी कसायभावं वा । सयमप्पणो ण सो तेण कारगो तेसिं भावाणं ॥ २८० ॥ કરે ન રાગાદિ સ્વયં, મોહ વિભાવ કાય; તેથી નહિ તે ભાવના, કારક જ્ઞાની થાય. ૨૮૦ રાગાદિ આત્માના નથી એમ વસ્તુસ્વભાવને જાણતા જ્ઞાની શુદ્ધભાવથી પડતા નથી તેથી રાગદ્વેષ મોહ આદિ ભાવે--પોતાની મેળે કે પરના નિમિત્તે--પરિણમતા નથી. એ રીતે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવવાળા જ્ઞાની રાગદ્વેષમોહાદિ ભાવોના અકર્તા છે એવો નિયમ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૭. બંધ અધિકાર અનુષ્ટુપ इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः । रागादीनात्मनः कुर्यादतो भवति कारकः ॥१७७॥ એવો વસ્તુસ્વભાવ પોતાનો છે એમ અજ્ઞાની જાણતો નથી, છે તેથી તે રાગાદિને પોતાના કરે છે, અર્થાત્ રાગાદિરૂપ પરિણમે છે અને તેથી કર્તા થાય છે. (કલશ ૧૭૭) ૨૧૫ તે કહે છે : . राय िय दोस िय कसायकम्मेसु चेवं जे भावा । तेहिं दु परिणमंतो रायाई बंधदि पुणो वि ॥२८१ ॥ રાગદ્વેષ કર્મોદયે, જે જે ભાવો થાય; તેવા ફરી બંધાય. ૨૮૧ તેમાં તન્મયતા થતાં, રાગાદિ આત્માના નથી એ ઉપર કહેલા વસ્તુસ્વભાવને ન જાણતો અજ્ઞાની, અનાદિકાળથી શુદ્ધસ્વભાવથી ભ્રષ્ટ થયેલો, કર્મના ઉદયથી થતા રાગદ્વેષમોહાદિ ભાવે પરિણમે છે. તેથી તે રાગદ્વેષમોહનો કર્તા થઈને બંધાય છે, એવો પ્રતિનિયમ છે. તેથી સિદ્ધ થાય છે કે ઃ : राय िय दोस िय कसायकम्मेसु चेव जे भावा । तेहिं दु परिणमंतो रायाई बंधदे चेदा ॥ २८२ ॥ રાગદ્વેષકર્મોદયે, જે જે ભાવો થાય; તેમાં જીવ તન્મય થતાં, રાગાદિક બંધાય. ૨૮૨ અજ્ઞાનીને પુદ્ગલકર્મના ઉદયમાં તન્મયતા થવાથી જે રાગદ્વેષમોહાદિ ભાવ થાય છે, તે જ પુદ્ગલકર્મબંધના હેતુ છે, કે જે પુદ્ગલકર્મબંધ ફરી ભવિષ્યમાં જીવને રાગદ્વેષમોહાદિ થવાના For Personal and Private Use Only Jain Educationa International Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ - શ્રી સમયસાર નિમિત્તરૂપ છે. તો પછી આત્માને રાગાદિનો અકર્તા કહ્યો છે, તે કેવી રીતે ? તે કહે છે - अपडिक्कमणं दुविहं. अपच्चक्खाणं तहेव विण्णेयं । एएणुवएसेण य अकारओ वण्णिओ चेया ॥२८३॥ अपडिक्कमणं दुविहं दव्वे भावे तहा अपच्चक्खाणं । एएणुवएसेण यं अकारओ वण्णिओ चेया ॥२८४॥ जावं अपडिक्कमणं अपच्चक्खाणं च दव्वभावाणं । कुव्वइ आदा तावं कत्ता सो होइ णायव्वो ॥२८५॥ દ્વિવિધ છે અપ્રતિક્રમણ, અને અપ્રત્યાખ્યાન; એ ઉપદેશે જીવને, કહ્યો અકારક માન. ૨૮૩ દ્રવ્ય ભાવ અપ્રતિક્રમણ, અને અપ્રત્યાખ્યાન; એ ઉપદેશે જીવને, કહ્યો અકારક માન. ૨૮૪ દ્રવ્યભાવ અપ્રતિક્રમણ, અને અપ્રત્યાખ્યાન; જીવ કરે છે ત્યાં સુધી, કારક તેને માન. ૨૮૫ અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન સંબંધી દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદે જે ઉપદેશ છે, તે એમ સૂચવે છે કે દ્રવ્યને નિમિત્તે ભાવ થાય છે. દ્રવ્યના નિમિત્ત વિના આત્મા રાગાદિનો કર્તા કહીએ તો તેને નિત્ય કર્તાપણાનો પ્રસંગ આવે અને તેમ થતાં મોક્ષપ્રાપ્તિ સંભવે નહિ. પૂર્વે અનુભવેલા પાંચ ઇન્દ્રિયોના વિષયો અને તે સંબંધી સંરંભ સમારંભ આરંભ વગેરે કર્યા હોય તેના સ્મરણરૂપે અધ્યવસાનની પરંપરારૂપ દ્રવ્ય અપ્રતિક્રમણ છે. તે જ પ્રમાણે ભવિષ્યમાં અનુભવવાના વિષયો અને તે સંબંધી કરવા ધારેલા Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૭. બંધ અધિકાર ૨૧૭ સંરંભ સમારંભ આરંભ વગેરેના વિકલ્પો કે ઇચ્છારૂપે અધ્યવસાનની પરંપરારૂપ દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે અને એ નિમિત્તે જે રાગદ્વેષ થાય તે ભાવ-અપ્રતિક્રમણ, અપ્રત્યાખ્યાન છે. અથવા ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને શમાવવાનો અભ્યાસ ન કરવો એ રૂપ ભાવ અપ્રતિક્રમણ અને ભાવ અપ્રત્યાખ્યાન છે. એમ દ્રવ્ય અને ભાવથી જે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છે, તે વર્તમાનમાં અધ્યવસાન અને રાગદ્વેષરૂપે જીવને કર્મબંધના કારણ થાય છે. તેથી અજ્ઞાની જીવના અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન જ કર્મબંધના કર્તા છે. દ્રવ્ય છે તે ભાવનું કારણ છે. દ્રવ્યથી ભૂતભાવિના અધ્યવસાનોનો ત્યાગ કરવારૂપ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન ન કરે, ત્યાં સુધી રાગદ્વેષના ત્યાગરૂપ ભાવ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થતાં નથી. જ્યારે જીવ નિમિત્તભૂત દ્રવ્યનું પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે છે, ત્યારે ભાવ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન પણ થાય છે અને તેમ થતાં જ્યારે કર્મ બંધાતાં અટકે છે, ત્યારે આત્મા જ્ઞાની થઈને સાક્ષાત્ અકર્તા થાય છે. અર્થાત્ ભૂતભાવી સંબંધી મિથ્યા વિકલ્પો તથા તે સંબંધી રાગદ્વેષથી મુક્ત થઈને અને વર્તમાનમાં ઉદય થતા કર્મ-નોકર્મથી પણ પોતાને ભિન્ન જાણીને નિર્વિકલ્પપણે સમભાવપૂર્વક ઉદયાનુસાર વર્તતા જ્ઞાનીને કર્મબંધ નથી. પરંતુ જ્યાં સુધી જીવ દ્રવ્ય અપ્રતિક્રમણ અને દ્રવ્ય અપ્રત્યાખ્યાન તજતો નથી ત્યાં સુધી તેને ભાવ અપ્રતિક્રમણ અને ભાવ અપ્રત્યાખ્યાનરૂપ રાગદ્વેષકષાયાદિનો અભાવ થતો નથી. તેથી વર્તમાનમાં વિકાર સહિત રાગાદિ કરતો પોતાને ભૂલીને કર્મનોકર્મમાં તન્મય થતો નિરંતર બંધાયા કરે છે. દ્રવ્ય અને ભાવને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે એમ ઉપર Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી સમયસાર, દર્શાવ્યું તેને સ્થૂલ દ્રષ્ટાંતથી સમજાવે છે : आधाकम्माईया पुग्गलदव्वस्स जे इमे दोसः । कह ते कुव्वइ णाणी परदव्वगुणा उ जे णिच्चं ॥२८६॥ आधाकम्मं उद्देसियं य पुग्गलमयं इमं दव्वं । कह तं मम होइ कयं जं णिच्चमचेयणं उत्तं ॥२८७॥ અધઃકર્મ ઇત્યાદિ આ, જે પુદ્ગલના દોષ; કેમ નિત્ય પરદ્રવ્યગુણ, કરે જ્ઞાની નિર્દોષ ? ૨૮૬ અધકર્મ ઉદ્દિષ્ટ છે, તે પુગલ આકાર; સદા અચેતન, તો બને “મુજકૃત” કયે પ્રકાર ? ૨૮૭) પાપકર્મથી તૈયાર કરેલ આહારમાં મુનિને અધકર્મ દોષ લાગે છે અને મુનિને માટે ખાસ તૈયાર કરેલા આહારમાં ઉદ્દેશિક દોષ લાગે છે. કારણ કે એવો આહાર સેવન કરનારના ભાવ અશુદ્ધ થાય છે અને તેથી પાપકર્મ બંધાય છે. ત્યાં અશુદ્ધ આહાર તૈયાર થવામાં મુનિ કારણ નથી, પરંતુ તેણે દ્રવ્યથી અને ભાવથી તેવા આહારનો ત્યાગ ન કર્યો એ જ બંધનું કારણ છે. તે જ આહાર કોઈ નિર્વિકલ્પ સમાધિમાં વર્તતા મુનિ ગ્રહણ કરે તો તેમને દોષ લાગતો નથી. કારણ કે તેઓ મનવચનકાયા કૃતકારિતઅનુમોદનારૂપ નવ પ્રકારે આહારની અશુદ્ધિરૂપ વિકલ્પથી સર્વથા પર છે. તેથી આહારાદિ વિષયમાં પરકૃતિ દોષથી તેમને બંધ નથી. જો અન્યના કાર્યથી દોષ લાગતો હોય તો જીવ કોઈ કાળે મુક્ત થાય નહિ. તેથી આત્મસ્વરૂપમાં વર્તતા જ્ઞાનીને આહારકૃત દોષ લાગતો નથી. સારાંશ - દ્રવ્ય છે તે ભાવનું નિમિત્ત છે અને ભાવથી નવાં કર્મ બંધાય છે, તે પાછાં ભવિષ્યમાં દ્રવ્યપણે ઉદય થાય છે. માટે સવિકલ્પ દશામાં દ્રવ્ય અને ભાવ એ બન્ને પ્રકારે પ્રતિક્રમણ Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૭, બંધ અધિકાર ૨૧૯ પ્રત્યાખ્યાન કરવાનાં કહ્યાં છે. નિર્વિકલ્પ દશામાં તો નિશ્ચયથી સર્વ પરદ્રવ્ય અને પરભાવનું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે જ, તેથી ત્યાં બંધનો પણ અભાવ છે. શાર્દૂલવિક્રીડિત इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात् तन्मूलं बहु भावसंततिमिमामुद्धर्तुकामः समम् । आत्मानं समुपैति निर्भरवहत्पूर्णेकसंविद्युतं येनोन्मूलितबंध एष भगवानात्मात्मनि स्फूर्जति ॥ १७८ ॥ આ પ્રમાણે વિચાર કરીને તથા સમગ્ર પરદ્રવ્યને બળપૂર્વક ત્યાગીને ૫૨દ્રવ્ય જેનું મૂળ છે એવા ઘણા ભાવોની પરંપરાને એકસાથે ઉડાવી દેવાની ઇચ્છાવાળા જ્ઞાની, અત્યંત ધારાવાહીપણે પોતામાં પરિણમતા એવા પૂર્ણ એક ચૈતન્યથી યુક્ત આત્માને મેળવે છે, કે જેથી બંધને મૂળમાંથી ઉખેડીને મુક્ત થયેલા ભગવાન પરમાત્મા આત્મામાં સ્ફુરાયમાન થાય છે. (કલશ ૧૭૮) મંદાક્રાંતા रागादीनामुदयमदयं दारयत्कारणानां कार्यं बंधं विविधमधुना सद्य एव प्रणुद्य । ज्ञानज्योति : क्षपिततिमिरं साधु सन्नद्धमेतत् तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति ॥ १७९ ॥ કારણરૂપ રાગાદિના ઉદયને નિર્દયપણે વિદારવાથી કાર્યરૂપ અનેક પ્રકારના બંધનો શીઘ્ર નાશ કરીને જેણે અજ્ઞાનતિમિરનો ક્ષય કર્યો છે અને પોતાના શુદ્ધ ગુણોથી સારી રીતે સજ્જ થઈ છે, એવી આ જ્ઞાનજ્યોતિ એ રીતે ફેલાઈ છે કે જે રીતે તેને હવે અન્ય કોઈ આવરણ કરી શકતું નથી. (કલશ ૧૭૯) Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી સમયસાર ચાર ગતિના સર્વ દુ:ખનું કારણ બંધ છે, તેથી તે હેય છે. તેનો નાશ કરવા માટે વિશેષ ભાવના કહે છે : શુદ્ધનિશ્ચયનયથી હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એક સ્વભાવવાળો છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, નિરંજન એવા પોતાના શુદ્ધાત્માની સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન અને અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રય સહિત નિર્વિકલ્પ સમાધિથી પ્રગટતા, વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભવ લક્ષણ છે જેનું, એવા સ્વસંવેદનજ્ઞાન વડે જણાવાયોગ્ય છું, આત્મગુણોથી ભરપૂર છું, ત્રણ લોકમાં ત્રણે કાળે મનવચનકાયા કૃતકારિતઅનુમોદનથી સર્વ પ્રકારના વિભાવોથી હું સર્વથા રહિત છું; સર્વ જીવો શુદ્ધ નિશ્ચયનયથી એ જ પ્રમાણે છે- એવી નિરંતર ભાવના કરવી જોઈએ. એમ જીવથી ભિન્ન થઈને બંધ રંગભૂમિપરથી નીકળી ગયો. Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૮. મોક્ષ અધિકાર હવે મોક્ષ પ્રવેશ કરે છે : શિખરિણી द्विधाकृत्य प्रज्ञाक्रकचदलनाद्बंधपुरुषौ नयन्मोक्षं साक्षात्पुरुषमुपलंभैकनियतम् । इदानीमुन्मज्जत्सहजपरमानंदसरसं परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते ॥ १८० ॥ પ્રજ્ઞારૂપી કરવત ચલાવવાવડે બંધ અને આત્મા બેને જુદા કરીને જે નિશ્ચિત એક (અનુભવરૂપ ભિન્ન) આત્માની પ્રાપ્તિ થઈ તેને સાક્ષાત્ મોક્ષ પ્રત્યે લઈ જતું, સહજ પરમાનંદ રસવાળું, ઉત્કૃષ્ટ પૂર્ણ જ્ઞાન હવે ઉદય થાય છે, તે પોતાની પૂર્ણતાને પ્રાપ્ત કરીને સર્વથા કૃતકૃત્ય થયું હોવાથી જયવંત વર્તે છે. (કલશ ૧૮૦) મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તે દૃષ્ટાંતદ્વારા સમજાવે છેઃजह णाम कोवि पुरिसो बंधणयम्मि चिरकालपडिबद्धी । तिव्वं मंदसहावं कालं च वियाणए तस्स ॥ २८८ ॥ जइ गवि कुणइ च्छेदं ण मुच्चए तेण बंधणवसो सं । काले उ बहुएण वि ण सो णरो पावड़ विमोक्खं ॥ २८९ ॥ इय कम्मबंधणाणं पएसठिइपयडिमेवमणुभागं । जाणतो वि ण मुच्चइ मुच्चइ सो चेव जड़ सुद्धो ॥ २९० ॥ જેમ પુરુષ કો બંધમાં, બંધાયો ચિરકાલ; જાણે પ્રકૃતિ બંધની, ને બંધનનો કાળ. ૨૮૮ છેદે કે છોડે નહીં, જો નર બંધન એહ; બંધમુક્ત તો થાય ના, બહુ કાળે પણ તેહ. ૨૮૯ Jain Educationa International ૨૨૧ For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી સમયસાર પ્રદેશ રસ સ્થિતિ પ્રકૃતિ, કર્મ તણા જે ભેદ; જાણ્યાથી જ છેદાય ના, શુદ્ધ સ્વરૂપે છેદ. ૨૯૦ જેમ કોઈ પુરુષ બંધનમાં પડ્યો હોય તેને હું બંધાયો છું એમ પ્રથમ ભાન થાય, પછી જ્યારથી બંધાયો છું? શાનાથી બંધાયો છું ? તે બંધ કેવા પ્રકારનો છે ? અર્થાત્ બેડી, સાંકળ કે દોરડાથી બંધાયો છું તે જાણે. પણ તેથી કંઈ બંધથી મુક્ત થઈ શકે નહિ. વળી તે બંધની પ્રકૃતિ-તીવ્ર મંદ આદિ સ્વભાવ વિચારે, તેમજ તે બંધથી કેવી રીતે છૂટી શકાય તેના ઉપાય રોજ માત્ર વિચાર્યા કરે તોપણ કંઈ તે બંધથી મુક્ત થઈ શકે નહિ. પરંતુ બંધનું સ્વરૂપ જાણીને અને ઉપાય વિચારીને તે પ્રમાણે પુરુષાર્થ કરે એટલે દોરડું, સાંકળ કે બેડીથી બંધાયો હોય તેને છોડી નાખે, કાપી નાખે, છેદી નાખે કે ભેદી નાખે ત્યારે બંધથી મુક્ત થાય. તેવી રીતે સંસારમાં જીવ અનાદિનો બંધનમાં પડ્યો છે એમ તેને ધર્મની પ્રાપ્તિ થતાં સમજાય છે. પછી તે જે કર્મોવડે બંધાયો છે, તેની ભિન્ન ભિન્ન પ્રકૃતિ સ્થિતિ અનુભાગ પ્રદેશ વગેરે કર્મગ્રંથ આદિથી જાણે તેથી શુભભાવ થવાથી પુણ્ય બાંધે, પણ બંધથી છૂટી શકે નહિ. વળી તે બંધનું સ્વરૂપ અને મુક્ત થવાના ઉપાય ચિંતવવારૂપ શુભભાવમાં પ્રવર્તે, તેથી સ્વર્ગાદિનું કારણ એવું પુણ્ય બાંધે પણ બંધથી મુક્ત થાય નહિ. પરંતુ જ્યારે તે બંધનું સ્વરૂપ જાણીને અને છૂટવાના ઉપાય વિચારીને તે પ્રમાણે પુરુષાર્થ કરે એટલે કે શુદ્ધભાવમાં સ્થિર થઈને કર્મબંધને છેદી નાખે ત્યારે મુક્ત થાય. જાણવા માત્રથી મોક્ષ નથી તે કહે છે : Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૮. મોક્ષ અધિકાર जह बंधे चिंतंतो बंधणबद्धो ण पावड़ विमोक्खं । तह बंधे चिंतंतो जीवो वि ण पावइ विमोक्खं ॥ २९९ ॥ કેવલ બંધ વિચારથી, બદ્ધ ન પામે મોક્ષ; કર્મ વિચારે જીવ પણ, પામે નહીં વિમોક્ષ. ૨૯૧ ૨૨૩ જેમ બંધનમાં પડેલો પુરુષ પોતે જેનાથી બંધાયો છે, તેના પ્રકાર વગેરે જાણવાથી કે છૂટવાના ઉપાય માત્ર વિચારવાથી છૂટી શકતો નથી; તેમ જીવ પોતે જે કર્મવડે બંધાયો છે, તેના પ્રકાર વગેરે જાણવાથી કે છૂટવાના ઉપાય માત્ર વિચારવાથી છૂટી શકે નહિ. ત્યારે મોક્ષનો હેતુ શો છે ? તે કહે છે : जह बंधे छित्तूण य बंधणबद्धो उ पावड़ विमोक्खं । तह बंधे छित्तूण य जीवो संपावइ विमोक्खं ॥ २९२ ॥ બંધન છેલ્લે બદ્ધ જન, પામે જેમ વિમોક્ષ; કર્મબંધ ઉચ્છેદીને, તેમ લહે જીવ મોક્ષ. ૨૯૨ જેમ બપુરુષ બેડી વગે૨ે છેદીને મુક્ત થાય છે, તેમ જીવ કર્મબંધન છેદીને મોક્ષ પામે છે. અહીં આત્મા અને કર્મને ભિન્ન ભિન્ન કરવાં એ જ મોક્ષનો હેતુ છે, એમ બતાવ્યું. તેમાં પ્રથમ બંધને જાણે, તેનું સ્વરૂપ તથા છેદવાના ઉપાય વિચારે, પછી છેદી શકે, તેથી યથાર્થ જ્ઞાન અને વિચારપૂર્વક જ બંધને છેદવાનું કાર્ય કરી શકાય છે તે યથાર્થ સમજવા ફરી પૂછે છે : શું બંધછેદ એ જ માત્ર મોક્ષહેતુ છે ? તેના ઉત્તરમાં કહે बंधाणं च सहावं वियाणिओ अप्पणो सहावं च । बंधेसु जो विरज्जदि सो कम्मविमोक्खणं कुणइ ॥२९३॥ For Personal and Private Use Only Jain Educationa International Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ પસાર જાણી બંધ સ્વભાવ પર, ને નિજ શુદ્ધસ્વભાવ; વિરક્ત બંધ વિષે રહે, તેને કર્મ-અભાવ. ૨૯૩ જે પોતાનું સ્વરૂપ નિર્વિકાર અનંતજ્ઞાનાદિરૂપ છે એમ જાણે અને તેને વિકાર કરનાર બંધનું સ્વરૂપ મિથ્યાત્વ-રાગાદિરૂપ છે એમ જાણે, એમ બન્નેના ભિન્ન ભિન્ન સ્વભાવને જાણીને બંધથી વિરક્ત થાય એટલે બંધ અને બંધના કારણને ક્લેશરૂપ જાણી તેથી વિરમે, તે જીવ સર્વ કર્મથી મુક્ત થાય છે. એ પ્રકારે આત્મા અને બંધને જાદા કરવા તે મોક્ષનો હેતુ છે. આત્મા ને બંધ શા વડે જુદા કરાય છે? તે કહે છે - जीवो बंधो य तहा छिज्जति सलक्खणेहिं णियएहिं । पण्णाछेदणएण उ छिण्णा णाणत्तमावण्णा ॥२९४॥ . નિશ્ચિત નિજ નિજ લક્ષણે, જીવ બંધ ભેદાય; પ્રજ્ઞા છીણીથી છેદતાં, ઉભય અલગ થઈ જાય. ૨૯૪ આત્માને અને બંધને જુદા કરવાના કાર્યમાં કરણ એટલે સાધન શું છે ? તેનો વિચાર કરતાં જણાય છે કે નિશ્ચયથી આત્માથી ભિન્ન અન્ય કરણનો અભાવ છે; તેથી આત્માથી અભિન્ન એવી વિવેકશક્તિ અથવા દિવ્ય પ્રજ્ઞા એ જ સાધન છે. તેનાવડે આત્મા અને બંધ પોતપોતાનાં નિશ્ચિત લક્ષણથી અવશ્ય ભિન્ન કરાય છે. આત્મા ને બંધ ચેતકચેત્યપણે અત્યંત નિકટ હોવાથી ભેદવિજ્ઞાનના અભાવમાં એકપણે વ્યવહાર કરાય છે તે પ્રજ્ઞાવડે ભિન્ન કેવી રીતે થઈ શકે ? તેના ઉત્તરમાં કહે છે કે જેમ બે પદાર્થ જોડેલા એકરૂપ લાગતા હોય, પરંતુ નિશ્ચિત ભિન્ન ભિન્ન લક્ષણકારા તે બે વચ્ચેનો સૂક્ષ્મ સાંધો શોધીને ત્યાં સાવધાનપણે છીણી Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ૮. મોક્ષ અધિકાર (કારીગરનું એક હથિયાર) પટકવામાં (ઠોકવામાં) આવે, તો તે બે પદાર્થ ભિન્ન થઈ જાય છે. તેવી રીતે આત્મા અને બંધ ચેતકચેત્યપણે અનાદિના અત્યંત નિકટ હોવાથી વ્યવહારથી એકરૂપ મનાય છે. તેમાં આત્માનું અસાધારણ લક્ષણ ચૈતન્ય છે તે બીજા કોઈ દ્રવ્યમાં નથી. તે ચૈતન્ય લક્ષણ જેમાં વ્યાપીને રહ્યું છે અને જેને વ્યાપીને વર્તે છે તે આત્માના સહવર્તી અને ક્રમવર્તી અનંત ગુણ અને પર્યાયો છે, તેમાં ચૈતન્યલક્ષણ અવિનાભાવિપણે નિરંતર વ્યાપીને રહે છે; તેથી તે સર્વ આત્માનું સ્વરૂપ છે, એમ નિશ્ચય કરવો. આત્મા ને કર્મના સંયોગથી થતા જે રાગાદિ છે તે બંધનું લક્ષણ છે. રાગાદિ આત્માના અસાધારણ લક્ષણ નથી, કારણકે તે આત્માના શુદ્ધ ગુણોને વિપરીત કરનારા ભાસે છે અને તે આત્માના બધા પર્યાયને વ્યાપીને રહેતા નથી. શુદ્ધ દશામાં રાગાદિ નથી. એ રીતે આત્માના ગુણ ને પર્યાયમાં વ્યાપતા ન હોવાથી રાગાદિ આત્માના સ્વભાવ નથી. પરંતુ જ્યાં રાગાદિ હોય ત્યાં ચેતન હોય એવું જે સાથે ઉદ્ભવવું થાય છે તે ચેત્યચેતક સંબંધથી થાય છે; જેમકે અંધારામાં દીવો હોય તો ઘડો વગેરે પ્રકાશે છે અથવા દિવસે સૂર્ય છે તેથી બધા પદાર્થો પ્રકાશે છે, ત્યારે બ્રાંતિથી આપણે ઘડાને કે પદાર્થોને પોતાથી જ પ્રકાશતા માનીએ છીએ. પરંતુ ખરી રીતે તે ઘટનું કે પદાર્થોનું પ્રકાશવું દીવાના કે સૂર્યના જ અસ્તિત્વને જાહેર કરે છે. તેવી રીતે આત્મા ચેતક (જોનાર જાણનાર) છે અને રાગાદિ ચેત્ય છે. તે બન્ને અત્યંત નિકટ હોવાથી એકરૂપ હોવાની ભ્રાંતિ થાય છે પરંતુ ત્યાં પ્રજ્ઞારૂપી આત્માની ભેદજ્ઞાનશક્તિ વડે વિચારીએ તો જેમ પ્રકાશક દીવો અને પ્રકાશ્ય ઘટાદિ ભિન્ન ભિન્ન છે, તેમ ચેતક આત્મા અને ચેત્ય રાગાદિ ભિન્ન ભિન્ન જણાય છે. જે રાગાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ * શ્રી સમયસાર ભાયમાન થાય છે તે પણ ખરી રીતે ભિન્ન એવા આત્માના જ અસ્તિત્વને જાહેર કરે છે. તે ભેદજ્ઞાન યથાર્થ રીતે ક્યારે થાય કે જ્યારે આત્મા સાવધાનપણે પોતાના શુદ્ધસ્વરૂપમાં સ્થિર થાય અને પ્રજ્ઞા અથવા ભેદજ્ઞાનવડે ઉદય આવતા રાગાદિને શુદ્ધ ચૈતન્ય આત્માથી ભિન્ન એવા કર્મબંધનાં લક્ષણ જાણે. | સ્ત્રગ્ધરા प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः सूक्ष्मेऽन्तःसंधिबंधे निपतति रभसादात्मकर्मोभयस्य । आत्मानं मग्नमंतः स्थिरविशदलसद्धानि चैतन्यपूरे बंधं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ ॥१८१ ॥ આ તીક્ષ્ણ પ્રજ્ઞારૂપ છીણી સાવધાન થયેલા કુશળ જ્ઞાનીઓ વડે કોઈ એવી રીતે પટકાય છે કે તે આત્મા અને કર્મનો બંધ થવામાં જે સ્વભાવ અને વિભાવના સૂક્ષ્મ લક્ષણભેદરૂપ અંતરંગ સંધિ છે ત્યાં એકાએક પડે છે. શું કરતી પડે છે ? આત્માને અંતરના સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન પ્રકાશવાળા ચૈતન્ય પ્રવાહમાં મગ્ન કરતી અને બંધને અજ્ઞાનભાવમાં નિયમિત કરતી, એમ ચારે તરફથી આત્માને અને બંધને ભિન્ન ભિન્ન કરતી પડે (કલશ ૧૮૧) આત્મા ને બંધને જુદા પાડીને પછી શું કરવું? તેમાં પ્રયોજન અથવા સાધ્ય શું છે ? તે કહે છે :जीवो बंधो य तहा छिज्जति सलक्खणेहिं णियएहिं । बंधो छएयव्वो सुद्धो अप्पा य घित्तव्वो ॥२९५॥ નિશ્ચિત નિજ નિજ લક્ષણે, જીવ-બંધનો ભેદ; છેદો બંધ અને લહો, આત્મા શુદ્ધ અભેદ. ૨૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૭. ૮. મોક્ષ અધિકાર આત્મા ને બંધને તેના નિશ્ચિત પોતપોતાના લક્ષણના જ્ઞાનવડે સર્વથા ભિન્ન કરવાયોગ્ય છે, પછી રાગાદિ જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને છોડી દેવા યોગ્ય છે અને ઉપયોગ જેનું લક્ષણ છે એવો શુદ્ધાત્મા જ ગ્રહણ કરવાયોગ્ય છે. એમ આત્મા ને બંધને છૂટા કરવામાં બંધત્યાગ અને શુદ્ધાત્માની પ્રાપ્તિ એ જ માત્ર પ્રયોજન છે. આત્માને ગ્રહણ કરવામાં સાધન પણ પ્રજ્ઞા જ છે તે કહે છે:कह सो धिप्पइ अप्पा पण्णाए सो उ धिप्पए अप्पा । जह पण्णाए विहत्तो वह पण्णाएव चित्तव्वो ॥२९६॥ આત્મા કેમ ગ્રહાય તે ? પ્રજ્ઞા વડે ગ્રહાય; ભિન્ન કર્યો પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જ પમાય. ૨૯૬ શિષ્ય પૂછે છે કે બંધથી ભિન્ન કરેલો શુદ્ધાત્મા શા વડે ગ્રહણ કરાય છે ? તેના ઉત્તરમાં કહે છે કે પ્રજ્ઞા વડે જ આ શુદ્ધાત્મા ગ્રહણ કરવા યોગ્ય છે. કારણ કે સ્વયં આત્માને ભિન્ન કરનારની સમાન, શુદ્ધાત્માને ગ્રહણ કરનાર દિવ્ય પ્રજ્ઞા એ જ એક કરણ અથવા સાધન છે. તેથી જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કરાયો તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવા યોગ્ય છે. અર્થાત્ પ્રજ્ઞારૂપી આત્માનું દિવ્ય અસ્ત્ર એક અભિન્ન કરણ છે. તે વડે પોતાના ઉપયોગ લક્ષણે કરીને જેમ આત્મા બંધથી છોડાવાય છે તેમ તે વડે જ સ્વભાવનું ગ્રહણ પણ કરાય છે. તે પ્રજ્ઞા એ જ આત્માની દિવ્ય બુદ્ધિ કે વિવેકશક્તિ છે કે જે વડે કર્મ-નોકર્મથી આત્મા ભિન્ન અવલોકાય છે, એમ સાવધાન થઈને તે પ્રજ્ઞા વડે અંતરમાં જોતાં ત્યાં સ્વભાવ વિભાવ રૂપ બે પ્રકારની પરિણામધારાનો ભેદ દૃષ્ટિગોચર થાય છે, પછી તે પ્રજ્ઞા વડે જ વિભાવથી વિરમીને ૧૧ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર સ્વભાવમાં સ્થિરતા પણ કરાય છે. એ સર્વ ક્રિયા પ્રજ્ઞા વડે એક જ ક્ષણમાં કરી શકાય છે. એવું તે પ્રજ્ઞાનું અદ્ભુત માહાત્મ્ય હોવાથી અહીં મોક્ષપ્રકરણમાં તેને ભગવતી પ્રજ્ઞા કહી છે. ૨૨૮ આત્મા પ્રજ્ઞા વડે કેવી રીતે ગ્રહણ કરાય છે ? તે કહે છે पणाए घित्तव्वो जो चेदा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परेति णायव्वा ॥ २९७ ॥ નિશ્ચય પ્રજ્ઞાગ્રાહ્ય જે, ચેતન તે હું-રૂપ; સકલ ભાવ અવશેષ તે, મુજથી ભિન્ન સ્વરૂપ. ૨૯૭ પ્રજ્ઞા વડે પોતાના લક્ષણોથી ઓળખીને ભિન્ન કરાયેલો જે આ શુદ્ધાત્મા તે હું છું. અને તેનાં ભિન્ન લક્ષણોથી ઓળખાતા જે આ રાગાદિ ભાવો વ્યવહારથી આત્માના કહેવાય છે તે ચૈતન્યસ્વરૂપ આત્મામાં વ્યાપતા ન હોવાથી નિશ્ચયનયે મારાથી અત્યંત ભિન્ન છે. તેથી હું પોતે જ, મારા વડે જ, મારા માટે જ, મારાથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. અને ચેત એટલે જ્ઞાનદર્શનરૂપે ઉપયોગનું પરિણમવું તેમાં કર્તા કર્મ ને ક્રિયા ત્રણે અભેદપણે આત્મારૂપ હોવાથી જે શુદ્ધાત્માને ગ્રહણ કરું છું તે ચેતનાર એવો હું ચેતું છું, ચેતનાર વડે ચેતું છું, ચેતનાર માટે ચેતું છું, ચેતનારથી ચેતું છું, ચેતનારમાં ચેતું છું, ચેતનારને ચેતું છું. અથવા નિર્વિકલ્પ સમાધિમાં સર્વ વિકલ્પ રહિત હોવાથી ચેતનાર એવો હું ચેતતો નથી, ચેતનાર વડે ચેતતો નથી, ચેતનાર માટે ચેતતો નથી, ચેતનારથી ચેતતો નથી, ચેતનારમાં ચેતતો નથી, ચેતનારને ચેતતો નથી; પરંતુ સર્વવિશુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ હું છું. શાર્દૂલવિક્રીડિત भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद् भेत्तुं हि यच्छक्यते चिन्मुद्रांकितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम् । For Personal and Private Use Only Jain Educationa International Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૯ ૮. મોક્ષ અધિકાર भियंते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यतां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति ॥१८२॥ પોતાના લક્ષણના બળથી સર્વ ભેદ્યને ભેદીને જે ભેદાવા માટે શક્ય નથી તે ચિમ્મુદ્રાથી અંક્તિ અર્થાત્ એક ચેતના લક્ષણથી લલિત નિર્વિભાગ મહિમાવાળો શુદ્ધચૈતન્યમાત્ર હું છું. આત્માના કારકો, ધર્મો કે ગુણો ભેદ સહિત કદાપિ વિચારાય છે તો ભલે તેમ હો, પરંતુ વિશુદ્ધ ચૈતન્યરૂપ જે પરમાત્મભાવ છે તેમાં કંઈ ભેદ પડતો નથી. તે (કલશ ૧૮૨) - તે શુદ્ધ ચેતના દર્શન અને જ્ઞાન એ બે ભેદે છે, તે કહે છે - पण्णाए चित्तव्वो जो दट्ठा सो अहं तु णिच्छयदो। . अवसेसा जे भावा ते मज्झ परेत्ति णायव्वा ॥२९८ ॥ पण्णाए चित्तव्यो जो णादा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परेत्ति णायव्वा ॥२९९॥ નિશ્ચય પ્રજ્ઞાગ્રાહ્ય જે, દ્રા તે હું રૂપ; સકલ ભાવ અવશેષ તે, મુજથી ભિન્ન સ્વરૂપ. ર૯૮ નિશ્ચય પ્રજ્ઞાગ્રાહ્ય જે, જ્ઞાતા તે હું રૂપ; સકલ ભાવ અવશેષ તે, મુજથી ભિન્ન સ્વરૂપ. ૨૯૯ દરેક પદાર્થ સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે હોય, તેથી ચેતના પણ સામાન્ય દર્શનરૂપ અને વિશેષ જ્ઞાનરૂપ એમ બે પ્રકારે છે. ચેતયિતા (ચેતના)ની સમાન દ્રષ્ટાપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ છે તેથી ચેતયિતાના કારકો પ્રમાણે દ્રષ્ટાપણાના અને જ્ઞાતાપણાના કારકો પણ થાય છે. તે નીચે મુજબ છે. હું દ્રષ્ટા આત્માને ગ્રહણ કરું છું. જે હું ગ્રહણ કરું છું તે વાસ્તવિક માત્ર જોઉં જ છું. જોનાર એવો હું જોઉં છું, જોનાર વડે Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર ૨૩૦ જોઉં છું, જોનાર માટે જોઉં છું, જોનારથી જોઉં છું, જોનારમાં જોઉં છું, જોનારને જોઉં છું. અથવા નિર્વિકલ્પ સમાધિમાં સર્વ વિકલ્પ રહિત હોવાથી જોનાર એવો હું જોતો નથી, જોનાર વડે જોતો નથી, જોનાર માટે જોતો નથી, જોનારથી જોતો નથી, જોનારમાં જોતો નથી, જોનારને જોતો નથી પરંતુ સર્વવિશુદ્ધ દર્શન માત્ર ભાવ હું છું. .. વળી હું જ્ઞાતા આત્માને ગ્રહણ કરું છું. જે હું ગ્રહણ કરું છું તે વાસ્તવિક માત્ર જાણું જ છું. જાણનાર એવો હું જાણું છું, જાણનાર વડે જાણું છું, જાણનાર માટે જાણું છું, જાણનારથી જાણું છું, જાણનારમાં જાણું છું, જાણનારને જાણું છું. અથવા નિર્વિકલ્પ સમાધિમાં સર્વ વિકલ્પ રહિત હોવાથી જાણનાર એવો હું જાણતો હું નથી, જાણનાર વડે જાણતો નથી, જાણનાર માટે જાણતો નથી, જાણનારથી જાણતો નથી, જાણનારમાં જાણતો નથી, જાણનારને જાણતો નથી, પરંતુ સર્વવિશુદ્ધ જ્ઞાન માત્ર ભાવ હું છું. એમ ચેતના દર્શનજ્ઞાનરૂપ પોતાના સામાન્ય અને વિશેષ સ્વરૂપને ઓળંગતી નથી, જો ઓળંગે તો સામાન્યવિશેષ રહિત થવાથી ચેતના જ ન રહે, તે ચેતનાના અભાવમાં બે દોષ આવે-૧. સ્વગુણના નાશથી ચેતનાનું અચેતનપણું થાય અથવા ૨. વ્યાપક એવા ગુણોના અભાવથી વ્યાપ્ય એવા દ્રવ્યનો અભાવ થાય. તેથી તે દોષો દૂર કરવા દર્શનજ્ઞાનમયી ચેતના માન્ય કરવાયોગ્ય છે. શાર્દૂલવિક્રીડિત अद्वैतापि हि चेतना जगति चेद् दृग्ज्ञप्तिरूपं त्यजेत् तत्सामान्यविशेषरूपंविरहात्साऽस्तित्वमेव त्यजेत् । तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापकादात्मा चान्तमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपास्तिचित् ॥१८३॥ For Personal and Private Use Only Jain Educationa International Page #272 -------------------------------------------------------------------------- ________________ ૮. મોક્ષ અધિકાર સંસારમાં ચેતના અદ્ભુત છે, પણ જો તે પોતાના દર્શનજ્ઞાન સ્વરૂપને તજે તો સામાન્યવિશેષરૂપનો ત્યાગ થવાથી પોતાના અસ્તિત્વને જ તજી દે, અર્થાત્ દર્શનજ્ઞાનનો ત્યાગ કરવાથી ચેતનને જડતા પ્રાપ્ત થાય અથવા વ્યાપક વિના વ્યાપ્ય આત્મા નાશને પામે. પરંતુ તેમ થવું સંભવતું નથી તેથી નક્કી ચેતના દર્શનજ્ઞાન સ્વરૂપવાળી છે. (કલશ ૧૮૩) ઇંદ્રવજા एकश्चितश्चिन्मय एव भावो भावाः परे ये किल ते परेषाम् । ग्राह्यस्ततश्चिन्मय एव भावो भावाः परे सर्वत एव हेयाः ॥ १८४ ॥ ચિન્મય-જ્ઞાનદર્શનમય ચેતના-એ એક જ ભાવ ચૈતન્યનો પોતાનો છે, તે સિવાય જે બીજા ભાવો છે તે પરના-પુદ્ગલના છે. તેથી એક ચિન્મયભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે. તે સિવાયના બીજા ભાવો સર્વથા ત્યાગવા યોગ્ય છે. (કલશ ૧૮૪) તે કહે છે : - ૨૩૧ को नाम भणिज बुहो णाउं सव्वे पराइए भावे । मज्झमिति य वयणं जाणंतो अप्पयं सुद्धं ॥ ३०० ॥ પરભાવો પર જાણીને, લહી નિજ આત્મા શુદ્ધ; કોણ કહે પર મારું આ ? શાને જેહ પ્રબુદ્ધ. ૩૦૦ આ પ્રમાણે જે ખરેખર પરના ને આત્માના નિશ્ચિત સ્વ સ્વ લક્ષણવડે વિભાગ પાડનારી પ્રજ્ઞાવડે જ્ઞાની થાય, તે ખરેખર એક ચિન્માત્ર ભાવને જ પોતાનો જાણે છે અને બાકીના મિથ્યાત્વરાગાદિ સર્વ કર્મજનિત વિભાવભાવોને શુદ્ધાત્માથી ભિન્ન ૫૨ના જાણે છે. એમ જાણનાર સમ્યગ્દષ્ટિ આ પરભાવ મારા છે એમ કેમ કહે ? અર્થાત્ ન જ કહે. કારણ કે નિશ્ચયથી પર સાથે આત્માને Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી સમયસાર સ્વસ્વામીસંબંધનો અસંભવ છે. તેથી સર્વથા ચૈતન્યભાવ ગ્રહણ કરવા યોગ્ય છે અને તે સિવાયના સર્વે ભાવો છોડવાયોગ્ય છે એમ સિદ્ધાંત છે. શાર્દૂલવિક્રીડિત सिद्धांतोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसंति विविधा भावा पृथग्लक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि ॥१८५ ।। આ સિદ્ધાંત ઉદારચિત્તવાળા તથા ઉદારચરિત્રવાળા મોક્ષાર્થીઓએ સેવવાયોગ્ય છે કે હું તો એક શુદ્ધ (કર્મરહિત) ચૈતન્ય સ્વરૂપ પરમજ્યોતિ માત્ર સદા છું આ મારાથી ભિન્ન લક્ષણવાળા નાના પ્રકારના ભાવો ઉદ્ભવે છે તે હું મારું સ્વરૂપ) નથી, કારણકે તે સર્વ મારાથી ભિન્ન એવા પરદ્રવ્ય છે. (કલશ ૧૮૫) અનુષ્ટ્રપ परद्रव्यग्रहं कुर्वन् बध्येतैवापराधवान् । बध्येतानपराधो न स्वद्रव्ये संवृतो यतिः ॥१८६॥ પરદ્રવ્યને ગ્રહણ કરતો (વિભાવમાં પરિણમતો) અપરાધી જીવ બંધાય છે; અને પોતાના દ્રવ્યમાં (સ્વરૂપમાં) સંવૃત થયેલા અનપરાધી મુનિ બંધાતા નથી. (કલશ ૧૮૬) આગળ એ વાતને દ્રષ્ટાંતથી કહે છે :थेयाई अवराहे जो कुव्बइ सो उ संकिदो भमई । मा बझेजं केणवि चोरोत्ति जणहि वियरंतो ॥३०१॥ जो ण कुणइ अवराहे सो णिस्संको उजणवए भमई । ण वि तस्स बज्झिदुं जे चिंता उप्पजदि कयाइ ॥३०२॥ Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૮. મોક્ષ અધિકાર ૨૩૩ एवह्मि सावराहो बज्झामि अहं तु संकिदो चेया । . जइ पुण णिरवराहो णिस्संकोहं ण बज्झामि ॥३०३॥ ચૌર્યાદિ અપરાધ યુત, જે જન જગમાં હોય; જનપદમાં શંકિત ફરે, રખે ન બાંધે કોય. ૩૦૧ જે જન કદી કરે નહીં, ચૌર્યાદિ અપરાધ; ફરે બંધચિંતા રહિત, નિઃશંક નિરપરાધ. ૩૦૨ અપરાધી સાશંક છે, હું બંધાઈશ એમ; નિરપરાધી નિઃશંક કે, હું બંધાઉં જ કેમ ? ૩૦૩ આ લોકમાં પરદ્રવ્ય આદિ હરણ કરનાર અપરાધી ચોરને હું બંધાઈશ એવી શંકા રહે છે અને કોટવાલ આદિ પકડે ત્યારે છૂટવા માટે તે દંડ ભરે છે. પરંતુ પારદ્રવ્યાદિ હરણ ન કરનાર નિર્દોષને તેવી શંકા થતી નથી અને દંડ પણ ભરવો પડતો નથી. તેવી રીતે જે શુદ્ધસ્વરૂપથી ભિન્ન એવા રાગાદિભાવોને ગ્રહણ કરે છે- પરભાવમાં પરિણમે છે. તે અપરાધી થાય છે. તેને હું આઠ કર્મોવડે બંધાઈશ એવી શંકા રહે છે, ત્યારે કર્મબંધથી ન બંધાવા તે પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ આદિ કરવારૂપ દંડ આપે છે. પરંતુ જે શુદ્ધ ચૈતન્ય લક્ષણવાળા સ્વસ્થભાવમાં પરિણમે છે, તે મિથ્યાત્વરાગાદિ રહિત નિરપરાધ હોવાથી, તેને કોઈ કર્મવડે બંધાવાની શંકા થતી નથી, તેથી પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ આદિ વિના પણ અનંત જ્ઞાનાદિરૂપ નિર્દોષ પરમાત્મભાવનાથી જ શુદ્ધ થાય છે, એમ નિયમ છે. આથી સર્વથા સર્વ પરભાવના ત્યાગવડે શુદ્ધ આત્મા ગ્રહણ કરવો જોઈએ. તેમ કરવાથી જ જીવ નિરપરાધી થાય છે. આ અપરાધ તે શું છે ? તે નિરપરાધ શબ્દની વ્યુત્પત્તિ દ્વારા સમજાવે છે : Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર संसिद्धिराधसिद्धं साधियमाराधियं एयट्टं । अवगयराधों जो खलु चेया सो होइ अवराधो ॥३०४ ॥ जो पुण णिरवराधी चेया णिस्संकिओ उ सो होइ । आराहणाइ णिच्चं वट्टेइ अहंति जाणंतो ॥ ३०५ ॥ એકાર્થે સંસિદ્ધિ ને, સાધિત સિદ્ધારાધ; રાધ ગણો સૌ; જે વિના, જીવ બને અપરાધ, ૩૦૪ નિરપરાધી ચેતના, નિત્ય રહે નિઃશંક ‘ચિદ્રૂપ' હું સંવેદને, દૃઢ આરાધન-રંગ. ૩૦૫ ૨૩૪ ત્રણે કાળના મિથ્યાત્વવિષયકષાયાદિ વિભાવ પરિણામથી રહિત નિર્વિકલ્પ સમાધિમાં રહીને પોતાના શુદ્ધ આત્માનું આરાધન સેવન કરવું તે રાધ છે. સંસિદ્ધિ, સિદ્ધિ, સાધિત, આરાધિત ઇત્યાદિ સર્વ રાધના પર્યાયવાચી શબ્દો છે. જે ભાવમાં આ રાધ નથી તે અપરાધ છે. જેનામાં રાધ એટલે શુદ્ધાત્માનું આરાધન નથી, તે પોતે અભેદનયથી અપરાધ કહેવાય છે અથવા તો સાપરાધ કહેવાય છે. અને તેથી વિપરીત જે ત્રિગુપ્તિ યુક્ત શુદ્ધાત્માનું આરાધન કરનારા છે તે નિરપરાધ કહેવાય છે. એમ જે સાપરાધ છે તે શુદ્ધાત્મસિદ્ધિના અભાવમાં પરદ્રવ્યને ગ્રહણ કરતો બંધશંકાયુક્ત સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક જ છે. અને જે નિરપરાધ છે તે શુદ્ધાત્મસિદ્ધિના સદ્ભાવમાં સમગ્ર પરદ્રવ્યના પરિહારથી બંધશંકાનો અસંભવ થતાં ઉપયોગ એક લક્ષણવાળો હું એક શુદ્ધ આત્મા જ છું એમ નિશ્ચય કરતો સદા શુદ્ધાત્મસિદ્ધિલક્ષણવાળી આરાધના સહિત વર્તતો આરાધક જ હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૮. મોક્ષ અધિકાર ર૩પ માલિની अनवरतमनंतैर्बध्यते सापराधः स्पृशति निरपराधो बंधनं नैव जातु । नियतमयमशुद्धं स्वं भजन्सापराधो भवति निरपराधः साधु शुद्धात्मसेवी . ॥१८७॥ સાપરાધ જીવ નિરંતર અનંત કર્મોવડે બંધાય છે અને નિરપરાધ જીવ કદી પણ બંધને સ્પર્શતો નથી. પોતાના અશુદ્ધ સ્વરૂપને ભજતો આ જીવ નિયમથી સાપરાધ હોય છે અને શુદ્ધાત્માને સેવનાર સાધુપુરુષ નિયમથી નિરપરાધ હોય છે. (કલશ ૧૮૭) અહીં શિષ્ય પ્રશ્ન પૂછે છે : હે ભગવન્ ! પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન કરવા વડે જ આત્મા નિરપરાધ થઈ શકે છે તો પછી આ શુદ્ધાત્માની આરાધનામાં પ્રયત્ન કરવાનું શું પ્રયોજન છે ? વળી સાપરાધને અપ્રતિક્રમણાદિ, અપરાધનો નાશ કરનાર ન હોવાથી વિષકુંભ છે અને પ્રતિક્રમણાદિ, અપરાધનો નાશ કરનાર હોવાથી અમૃતકુંભ છે. વ્યવહારસૂત્રમાં કહ્યું છે કે : अप्पडिकमणमपडिसरणं अप्पडिहारो अधारणा चेव ।। अणियत्ती य अणिंदाऽगरुहाऽसोही य विसकुंभो ॥१॥ पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य ।। णिंदा गरुहा सोही अट्ठविहो अमयकुंभो दु ॥२॥ અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપ્રતિહરણ, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગઈ, અશુદ્ધિ, એ આઠ પ્રકારે વિષકુંભ છે. તથા પ્રતિક્રમણ, અતિસરણ, પ્રતિહરણ, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગર્તા, શુદ્ધિ એ આઠ પ્રકારે અમૃતકુંભ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી સમયસાર ઉપર્યુક્ત પ્રશ્નનો ઉત્તર આપે છે :पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य । जिंदा गरहा सोही अट्ठविहो होइ विसकुंभो ॥३०६॥ अप्पडिकमणमप्यडिसरणं अप्परिहारो अधारणा चेव । अणियत्ती य अणिंदाऽगरहाऽसोही अमयकुंभो ॥३०७॥ પ્રતિક્રમ પ્રતિસર ધારણા, નિવૃત્તિ પરિહાર; નિંદા ગઈ શુદ્ધિ એ, અડ વિષકુંભ પ્રકાર. ૩૦૬ પ્રતિક્રમ પ્રતિસર ધારણા, નિવૃત્તિ પરિહાર; નિંદા ગહ શુદ્ધિથી, અતીત અમીઘટ ધાર. ૩૦૭ (૧) પ્રતિક્રમણ--થયેલા દોષોને છોડવા, (૨) પ્રતિસરણ-- સમ્યક્ત્વાદિ ગુણોમાં પ્રેરાવું, (૩) પ્રતિકરણ અથવા પરિહાર-- મિથ્યાત્વરાગાદિ દોષોને દૂર કરવા, (૪) ધારણા--પંચ નમસ્કાર આદિ મંત્ર અથવા પ્રતિમા વગેરે બાહ્યદ્રવ્યના અવલંબનથી ચિત્તને સ્થિર કરવું. (૫) નિવૃત્તિ-બાહ્ય વિષયકષાયમાં પ્રવર્તતા ચિત્તને પાછું ફેરવવું, (૬) નિંદા--આત્મસાક્ષીએ પોતાના દોષ વિચારવા, (૭) ગÚ--ગુરુસાક્ષીએ પોતાના દોષ પ્રગટ કરવા, (૮) શુદ્ધિ-- થયેલા દોષ માટે પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી. એ આઠ પ્રકારના વિકલ્પરૂપ શુભોપયોગ છે, તે સવિકલ્પ સરાગ ચારિત્ર અવસ્થામાં મિથ્યાત્વવિષયકષાય પરિણતિરૂપ અશુભપયોગની અપેક્ષાએ અમૃતકુંભ છે, પરંતુ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ લક્ષણવાળી સ્વયંશુદ્ધ ત્રીજી ભૂમિકા છે, તે ભૂમિકામાં એટલે વીતરાગ ચારિત્રમાં પ્રવર્તનારા જ્ઞાનીઓને આ શુભ ઉપયોગરૂપ પ્રતિક્રમણાદિ વિષકુંભ છે. અપ્રતિક્રમણાદિ બે પ્રકારે છે. (૧) અજ્ઞાનીજન આશ્રિત (૨) Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૮. મોક્ષ અધિકાર ૨૩૭ જ્ઞાનીજન-આશ્રિત. અજ્ઞાનીજન-આશ્રિત અપ્રતિક્રમણાદિ વિષયકષાયની પરિણતિરૂપ હોવાથી વિષકુંભ જ છે. પરંતુ જ્ઞાનીજન-આશ્રિત અપ્રતિક્રમણાદિ તો શુદ્ધાત્માનાં સમ્યફ શ્રદ્ધાજ્ઞાનપરિણતિરૂપ ત્રિગુપ્તિયુક્ત હોવાથી અમૃતકુંભ છે. તે અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિકા તો સ્વયં શુદ્ધાત્મસિદ્ધિરૂપે સર્વ અપરાધ અને દોષરૂપ વિષને નાશ કરતી હોવાથી સાક્ષાત્ સ્વયં અમૃતકુંભ જ છે. - જે દ્રવ્યપ્રતિક્રમણાદિરૂપ બીજી ભૂમિકા છે તે શુદ્ધભાવરૂપ ત્રીજી ભૂમિકાને લક્ષે કરવામાં આવે તો સર્વ અપરાધરૂપ વિષને દૂર કરવાને સમર્થપણે અમૃતકુંભ છે. પરંતુ એ ત્રીજી ભૂમિકા ન જોનારને અર્થાત શુદ્ધભાવના લક્ષ વિના દ્રવ્યપ્રતિક્રમણાદિ દોષ દૂર કરવાને અસમર્થપણે વિપક્ષકારી અર્થાત્ શુભાશુભ બંધનું કારણ હોવાથી વિષકુંભ છે. એમ ત્રીજી ભૂમિકાના લક્ષે વ્યવહારથી પ્રતિક્રમણાદિને અમૃતકુંભપણું છે અને તે લક્ષના અભાવમાં દ્રવ્યપ્રતિક્રમણાદિને પણ અપરાધપણું છે. તેથી તૃતીયભૂમિકાથી જ નિરપરાધપણું છે એમ નક્કી થાય છે. તે ભૂમિકાની પ્રાપ્તિ માટે જ આ દ્રવ્યપ્રતિક્રમણાદિ કરવાયોગ્ય છે. આથી એમ ન સમજવું કે વ્યવહારસૂત્ર અનુસાર પ્રતિક્રમણાદિ જયવંત છે, કારણ કે પ્રતિક્રમણાદિ વડે મોક્ષ નથી. પરંતુ અપ્રતિક્રમણ અને પ્રતિક્રમણ સિવાયની જે જ્ઞાનીજન-આશ્રિત અપ્રતિક્રમણાદિરૂપ શુદ્ધાત્મસિદ્ધિલક્ષણવાળી દુષ્કર ભૂમિકા છે તેથી મોક્ષ છે. નિશ્ચયથી એ જ અમૃતકુંભ છે અને એ લક્ષ દ્રવ્યપ્રતિક્રમણાદિ કરાય તો વ્યવહારથી અમૃતકુંભ છે. નિશ્ચયથી તો તે પણ વિષકુંભ જ છે. વ્યવહારથી અમૃતકુંભ થવાનું કારણ ત્રીજી ભૂમિકાનો લક્ષ છે તેથી ત્રીજી ભૂમિકા જ જયવંત વર્તે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી સમયસાર अतो हताः प्रमादिनो गताः सुखासीनतां प्रलीनं चापलमुन्मूलितमालंबनम् । आत्मन्येवालानितं च चित्तमासंपूर्णविज्ञानघनोपलब्धेः ॥१८८॥ આથી જે (ધર્મક્રિયામાં) પ્રમાદી છે તે તો વિષયસુખોમાં આસક્ત હોવાથી નાશ પામેલા છે. તેમ જ જે ક્રિયાકાંડની ચપળતામાં અત્યંત લીન થઈને નિશ્ચયરૂપ ધ્યેયના અવલંબનને છોડી દે છે, તેઓ પણ નાશ પામેલા છે. તેથી સંપૂર્ણ વિજ્ઞાનઘનની પ્રાપ્તિ થતાં સુધી ચિત્તરૂપી હાથીને આત્મારૂપી થાંભલા સાથે બાંધી રાખવો જોઈએ. અર્થાત્ ધર્મધ્યાન વડે યથાશક્તિ ચિત્તને આત્મામાં લીન કરવું જોઈએ. (કલશ ૧૮૮) વસંતતિલકા यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात् । । तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽधः किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः ॥१८९ ।। જ્યાં શુભક્રિયારૂપ પ્રતિક્રમણને પણ વિષકુંભ કહ્યો છે ત્યાં અશુભક્રિયારૂપ અપ્રતિક્રમણ તો અમૃત કયાંથી જ થાય ? તો મનુષ્ય નીચે નીચે પડતો પ્રમાદ શા માટે કરે છે ? પ્રમાદરહિત થઈને ઊંચે ઊંચે શા માટે ચઢતો નથી? (કલશ ૧૮૯) - પૃથ્વી प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः कषायभर गौर वादलसत्ता प्रमादो यतः । अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन् मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात् ॥१९॥ Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૮. મોક્ષ અધિકાર ૨૩૮ કષાયની અધિકતાથી થતું ભારેપણું-આળસુપણું છે તે જ પ્રમાદ છે. એવા પ્રમાદવાળા આળસુ જીવને શુદ્ધભાવ ક્યાંથી થાય ? આ કારણે પોતાના રસથી ભરપૂર સ્વભાવમાં નિશ્ચળ થયેલા મુનિ પરમ શુદ્ધતાને પામે છે, તેમ જ તેઓ શીધ્ર મુક્ત થાય ' (કલશ ૧૯૦) હવે મોક્ષનો ક્રમ દર્શાવતું કાવ્ય કહે છે - શાર્દૂલવિક્રીડિત त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः । बंधध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छलच्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते ॥१९१॥ અશુદ્ધતાના કરનાર સંપૂર્ણ પારદ્રવ્યને ખરેખર ત્યાગીને જે પોતે પોતાના દ્રવ્યમાં રતિ કરે છે, તે સર્વ અપરાધથી રહિત એટલે આરાધક થયેલા મુનિ, બંધનો નાશ કરીને નિત્ય પ્રગટ એવી જે પોતાની ચૈતન્યજ્યોતિ તેમાં નિર્મળપણે ઊછળતા ચૈતન્યરૂપી અમૃતના પૂરથી પૂર્ણ મહિમાવાળા શુદ્ધ આત્મા થતા, કર્મબંધથી મુકાય છે. મોક્ષ પામે છે. (કલશ ૧૯૧) હવે અંતમંગલરૂપે પૂર્ણજ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે : મંદાક્રાંતા बंधच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेत - नित्योद्योतस्फुटितसहजावस्थमेकांतशुद्धम् ।। एकाकारस्वरसभरतोऽत्यंतगंभीरधीरं पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ॥१९२॥ Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી સમયસાર બંધનો છેદ થવાથી અક્ષય અતુલ મોક્ષને અનુભવતું, નિત્ય પ્રકાશિત એવી પોતાની સહજ અવસ્થાને પ્રગટ કરતું, એકાન્ત શુદ્ધ, પોતાના એકાકાર-અભેદ રસથી ભરપૂર હોવાથી અત્યંત ધીર ગંભીર, દેદીપ્યમાન, પોતાના અચળ મહિનામાં લીન થયેલું એવું પૂર્ણજ્ઞાન પ્રગટ થયું, અર્થાત્ કેવલજ્ઞાન પ્રગટ થયું. (કલશ ૧૯૨) એમ રાગાદિ રહિત શાંતરસમાં પરિણમેલા શુદ્ધાત્મારૂપે મોક્ષ શૃંગારરહિત પાત્રની સમાન રંગભૂમિપરથી નીકળી ગયો. Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર હવે સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. | મંદાક્રાંતા नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान् दूरीभूतः प्रतिपदमयं बंधमोक्षप्रक्लृप्तेः । શુદ્ધ: શુદ્ધ સ્વરસવિસર પૂofપુળ્યાવસાર્વિष्टं कोत्कीर्ण प्रकटमहिमा स्फूर्जति ज्ञानपुंजः ॥१९३॥ સર્વ કર્તાભોક્તાદિ ભાવોને સારી રીતે ક્ષય કરીને અને દરેક અવસ્થામાં જેમાંથી બંધમાક્ષની કલ્પના પણ દૂર થઈ છે, જે રાગાદિથી અને કર્માવરણથી રહિત હોવાથી શુદ્ધ શુદ્ધ અત્યંત શુદ્ધ છે, જે પોતાના રસના ફેલાવથી સંપૂર્ણ, પવિત્ર અને અચળ જ્યોતિરૂપ છે તથા જે ટંકોત્કીર્ણ સદા પ્રગટ રહેવારૂપ માહાલ્યવાન છે એવો આ જ્ઞાનકુંજ ઉદય થાય છે. અર્થાત્ સર્વવિશુદ્ધ કેવળજ્ઞાન ઉદય થાય છે. (કલશ ૧૯૩) આ છેલ્લો અધિકાર સમયસાર ગ્રંથની ચૂલિકા એટલે ઉપસંહારરૂપે છે. ચૂલિકામાં ઉક્ત-કહેલી વાત અગત્યની હોવાથી ફરી કહે, અનુક્ત--કોઈ વાત કહેવાની રહી ગઈ હોય તે કહે અને મિશ્ર, એમ રહ્યુંસહ્યું કથન સંક્ષેપથી કરાય છે, તેમ અહીં પણ કર્યું છે. અશુદ્ધ સંસારી જીવ અશુદ્ધ નિશ્ચયનયથી કર્તુત્વભોક્નત્વ, બંધમોક્ષાદિ સહિત છે; પરંતુ સર્વવિશુદ્ધ પારિણામિકભાવગ્રાહકપણે, શુદ્ધ ઉપાદાનરૂપે અથવા શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી તે કર્તુત્વભાક્નત્વ, Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર બંધમોક્ષાદિ અશુદ્ધ પરિણામોથી રહિત છે. એ વિષે પહેલી ૧૩ ગાથામાં કહેશે. ૨૪૨ અનુષ્ટુપ कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत् । अज्ञानादेव कर्तायं तदभावादकारकः ॥१९४॥ આ ચેતનનો જેમ ભોત્વસ્વભાવ નથી, તેવી રીતે કર્તૃત્વસ્વભાવ પણ નથી. અજ્ઞાનથી જ આ જીવ કર્તા છે અને અજ્ઞાનનો અભાવ થવાથી અકર્તા છે. (કલશ ૧૯૪) પ્રથમ આત્માનું અકર્તાપણું દૃષ્ટાંતપૂર્વક બતાવે છે :दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहि जाणसु अणणं । जह कडयादीहिं जु पज्जएहिं कणयं अणण्णमिह ॥ ३०८ ॥ जीवस्साजीवस्स दु जे परिणामा दु देसिया सुत्ते । तं जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि ॥ ३०९ ॥ ण कुदोचि वि उप्पण्णो जह्मा कज्जं ण तेण सो आदा । उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होइ ॥ ३१० ॥ कम्मं पडुच्च कत्ता कत्तारं तह पडुच्च कम्माणि । उप्पज्जंति य णियमा सिद्धी दुण दीसए अण्णा ॥ ३११ ॥ દ્રવ્ય સ્વગુણ પર્યાયથી, સદાય એકાકાર; કડાં આદિ પર્યાયમાં, કનક ન અન્ય પ્રકાર. ૩૦૮ સૂત્રે જીવ-અજીવનાં, દર્શાવ્યાં પરિણામ; તેને જીવ-અજીવથી, અનન્યરૂપે જાણ. ૩૦૯ આત્મા પરથી ન ઊપજે, તેથી ન કાર્ય ગણાય; ઉપજાવે નહીં અવરને, કારણ કેમ મનાય ? ૩૧૦ કર્તા કર્માપેક્ષ ને, કર્ણાપેક્ષિત કર્મ ; નહીં અન્યથા સિદ્ધિ છે. સમજો તેનો મર્મ. ૩૧૧ . Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૪૩ જેવી રીતે સુવર્ણ પોતાના પર્યાયો કંકણ કડાં વગેરે સાથે એકરૂપ અનન્ય છે, તેવી રીતે દરેક દ્રવ્ય પોતપોતાના પર્યાયો સાથે અનન્ય છે. ચેતનના પર્યાય ચેતન જ છે, અચેતન નથી; અને અચેતનનાં પર્યાય અચેતન જ છે, ચેતન નથી. જિનોક્ત પરમાગમ સૂત્રમાં જીવઅજીવ દ્રવ્યનાં જે જે પર્યાય પરિણમે છે. તેથી દ્રવ્ય ને તેનાં પરિણામ અનન્ય છે એમ જાણો. આત્મા કર્મ-નોકર્મથી ઉત્પન્ન થતો નથી તેથી અજીવના કાર્યરૂપ નથી અને ઉપાદાનપણે કર્મ-નોકર્મને ઉત્પન્ન કરતો નથી તેથી અજીવના કારણરૂપ પણ નથી. પરંતુ કર્મ-નોકર્મનું નિમિત્ત પામીને આત્મા નરનારકાદિરૂપે ઉત્પન્ન થાય છે, અને આત્માના વિભાવભાવોનું નિમિત્ત પામીને કર્મ-નોકર્સ ઉત્પન્ન થાય છે, તે સમજાવવા માટે અન્ય ઉપાય ન હોવાથી માત્ર ઉપચારથી કર્તા કર્મની સિદ્ધિ છે. નિશ્ચયથી જીવને અજીવના કર્તાપણાની સિદ્ધિ થતી નથી, તેથી આત્મા પરદ્રવ્યનો અર્તા જ સ્થિત રહે છે. " શિખરિણી अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरच्चिज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः तथाऽप्यस्यासौ स्याद्यदिह किल बंधः प्रकृतिभिः स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः ॥१९५।। એમ આ જીવ પોતાના રસથી વિશુદ્ધ હોવાથી અકર્તા છે. તે સ્કુરાયમાન થતી ચૈતન્યજ્યોતિ વડે લોકના સર્વ પદાર્થોને પ્રતિબિંબિત થવાનું સ્થાન છે. તેમ છતાં આત્માને સંસારમાં પ્રકૃતિઓ વડે આ બંધ થાય છે એમ કહેવું એ ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા છે. (કલશ ૧૯૫) Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી સમયસાર ભાવાર્થ - શુદ્ધનયથી જીવ પરદ્રવ્યનો કર્તા નથી, પરંતુ કેવળજ્ઞાન સ્વરૂપ હોવાથી સમસ્ત પદાર્થોને પ્રતિબિંબિત થવાનું સ્થાન છે. આવો પ્રભાવવાળો છતાં અજ્ઞાનનો કોઈ એવો ગહન મહિમા છે કે જેથી આત્મા પ્રકૃતિથી બંધાઈને જન્મમરણ કરે છે. શુદ્ધ એવા આત્માને જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે એ અજ્ઞાનનું માહાભ્ય કેવી રીતે છે તે બતાવે છે : चेया उ पयडीअटुं उप्पज्जइ विणस्सइ । पयडी वि चेययटुं उप्पजइ विणस्सइ ॥३१२॥ एवं बंधो उ दुण्हं वि अण्णोण्णप्पच्चया हवे । अप्पणो पयडीए य संसारो तेण जायए ॥३१३॥ ચેતન ઊપજે વિણસે, પ્રકૃતિ નિમિત્ત ત્યાંય; જીવ નિમિત્તે પ્રકૃતિ- વ્યય ઉત્પાદ જણાય. ૩૧૨ એમ પરસ્પર હેતુથી, થાય બંધ વ્યવહાર; આત્મા પ્રકૃતિ ઉભયથી, ઉદ્ભવતો સંસાર. ૩૧૩ અનાદિ કાળથી જીવ નિશ્ચિત સ્વલક્ષણના અજ્ઞાનથી પર ને આત્માનો એકત્વ અધ્યાસ કરવાથી કર્તા થતો પ્રકૃતિનિમિત્તે પરભાવમાં પરિણમતો ઊપજે છે ને નાશ થાય છે. અર્થાત્ વિભાવભાવે પરિણમે છે. પ્રકૃતિ પણ આત્માના રાગાદિ વિભાવ પરિણામોનું નિમિત્ત પામીને જ્ઞાનાવરણાદિ કર્મરૂપે ઊપજે છે અને નાશ થાય છે. એમ આત્મા ને પ્રકૃતિને વાસ્તવિક કર્તાકર્મપણાનો અભાવ થતાં અન્યોન્યના નિમિત્તનૈમિત્તિકભાવે બંધ થાય છે. તેથી સંસાર થાય છે. એ રીતે કર્તાકર્મનો વ્યવહાર છે, તે અજ્ઞાનનો જ મહિમા છે. એમ ક્યાં સુધી અજ્ઞાની રહે છે ? તે કહે છે - Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૯. સવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૪૫ जा एस पयडीअटुं चेया व विमुंचए । अयाणओ हवे ताव मिच्छाइट्ठी असंजओ ॥३१४॥ जया विमुंचए चेया कम्मफलमणंतयं । तया विमुत्तो हवइ जाणओ पासओ मुणी ॥३१५॥ એ પ્રકૃતિ-નિમિત્તનો, જીવ કરે નહિ ત્યાગ; ત્યાં સુધી તે છે અજ્ઞ ને, મિથ્યાવૃષ્ટિ સરાગ. ૩૧૪ સકલ કરમફલનો યદા, ત્યાગે ભોક્તાભાવ; જ્ઞાતા દ્રષ્ટા તે મુનિ, વર્તે મુક્ત સ્વભાવ. ૩૧૫ પ્રકૃતિસ્વભાવ એટલે જ્ઞાનાવરણાદિ આઠ પ્રકૃતિના ઉદયથી થતો સ્વભાવ, અર્થાત્ ચાર ગતિ, શરીર, રાગાદિભાવ, સુખદુ:ખ આદિ વેદન વગેરે કર્મના ઉદયમાં એકતા કરવી તે પ્રકૃતિસ્વભાવ છે. જ્યાં સુધી આત્મા પોતાના શુદ્ધ પરમાત્મસ્વભાવરૂપ નિશ્ચિત લક્ષણના અજ્ઞાનથી આત્માને બંધનું કારણ એવા પ્રકૃતિ સ્વભાવને છોડતો નથી, ત્યાં સુધી સ્વપરના એકત્વ જ્ઞાનથી અજ્ઞાની થાય છે, સ્વપરના એકત્વ દર્શનથી મિથ્યાદ્રષ્ટિ થાય છે, સ્વપરની એત્વપરિણતિથી અસંયમી થાય છે અને ત્યાં સુધી જ પર એવા દેહાદિ અને આત્માનો એકત્વ અધ્યાસ કરવાથી તે કર્તા થાય છે. પરંતુ જ્યારે તે જ આત્મા પોતાના શુદ્ધ પરમાત્મસ્વભાવરૂપ નિશ્ચિત લક્ષણના જ્ઞાનથી આત્માને બંધનું કારણ એવા પ્રકૃતિસ્વભાવને છોડે છે, ત્યારે સ્વપરના ભેદજ્ઞાનથી જ્ઞાની થાય છે, સ્વપરના ભદદર્શનથી સમ્યગ્દષ્ટિ થાય છે તથા સ્વપરની ભેદપરિણતિથી સંયમી થાય છે અને ત્યારે જ પર એવા દેહાદિ અને આત્માનો એકત્વ અધ્યાસ ન કરવાથી અકર્તા થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી સમયસાર, અનુછુપ भोक्तृत्वं न स्वभावोऽस्य स्मृतः कर्तृत्ववच्चितः । अज्ञानादेव भोक्तायं तदभावादवेदकः ॥१९६॥ આ ચેતનનો જેમ કર્તૃત્વસ્વભાવ નથી તેવી રીતે ભોસ્તૃત્વસ્વભાવ પણ નથી. અજ્ઞાનથી જ આ જીવ ભોક્તા છે. અને અજ્ઞાનનો અભાવ થવાથી અભોક્તા છે. (કલશ ૧૯૬) તથા પ્રકારે આત્માનું અભોક્તાપણું બતાવે છે - अण्णाणी कम्मफलं पयडिसहावट्ठिओ दु वेदेइ । णाणी पुण कम्मफलं जाणइ उदियं ण वेदेइ ॥३१६॥ કર્મ તણાં ફળ વેદતો, પ્રકૃતિવશ જો અજ્ઞ, ઉદિત કર્મફળ જાણતા, પણ વેદ નહિ વિજ્ઞ. ૩૧૬ અજ્ઞાની જીવ શુદ્ધાત્મજ્ઞાનના અભાવમાં આત્મા અને કર્મનો ભેદ સમજવાને અસમર્થ હોવાથી આત્મસ્વરૂપ અને પ્રકૃતિ સ્વભાવને એક જાણે છે, એક શ્રદ્ધે છે અને તેમાં તન્મય થઈને એકરૂપે પરિણમે છે, તેથી કર્મના ફળને અહંભાવપૂર્વક અનુભવતો કર્મનો ભોક્તા થાય છે. જ્ઞાની તો શુદ્ધાત્મજ્ઞાનના સદ્ભાવથી આત્મસ્વરૂપનો અને પ્રકૃતિ સ્વભાવનો ભેદ જાણવાને સમર્થ છે; તેથી ભેદજ્ઞાનવડે આત્મસ્વરૂપ અને પ્રકૃતિ સ્વભાવને ભિન્ન જાણે છે, ભિન્ન શ્રદ્ધ છે અને ભિન્નપણે પરિણમે છે; તેથી પ્રકૃતિસ્વભાવને છોડીને એક શુદ્ધાત્મભાવને જ અહંપણે અનુભવતા ઉદયાગત કર્મફલને માત્ર જાણે છે, પરંતુ પોતાને તે રૂપ ન માનતા તેમાં હર્ષવિષાદપૂર્વક ન પરિણમતા હોવાથી ભોક્તા થતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર શાર્દૂલવિક્રીડિત अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद् वेदको ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचित् वेदकः । इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां જ્ઞાનિતા ||૧૧૭ || ૨૪૭ અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવમાં નિરત (આસક્ત, તલ્લીન) હોવાથી હમેશાં ભોક્તા થાય છે; જ્ઞાની તો પ્રકૃતિ-સ્વભાવથી વિરત (અનાસક્ત, ઉદાસીન) છે તેથી ક્યારેય ભોક્તા થતા નથી. આ પ્રકારના નિયમને યથાર્થ વિચારીને પોતાનું હિત ઇચ્છનાર ચતુર પુરુષોએ અજ્ઞાનતા તજી દેવી અને કેવળ શુદ્ધાત્મસ્વરૂપ તેજમાં અચળપણે પરિણમવાવડે જ્ઞાનભાવનું સેવન કરવું યોગ્ય છે. (કલશ ૧૯૭) અજ્ઞાની પ્રકૃતિસ્વભાવને છોડતો ન હોવાથી અવશ્ય કર્મનો ભોક્તા થાય છે એ નિયમને દૃષ્ટાંતપૂર્વક કહે છે : ण मुयइ पयडिमभव्वो सुड्डुवि अज्झाइऊण सत्थाणि । गुडदुर्द्धपि पिबंता ण पण्णया णिव्विसा हुंति ॥३१७॥ અભવ્ય ભણી સુશાસ્ત્રને, તજે ન પ્રકૃતિ-દર્પ; દૂધ મધુર પીવા છતાં, વિષ તજે નહિ સર્પ. ૩૧૭ જેમ વિષભાવ દૂર કરવાને સમર્થ એવું સાકરવાળું મીઠું દૂધ પીવા છતાં સર્પ નિર્વિષ થતો નથી, તેવી રીતે કર્મભાવ દૂર કરવાને સમર્થ એવાં વીતરાગ શાસ્ત્રો સારી રીતે ભણવા છતાં અભવ્ય જીવ શુદ્ધાત્મજ્ઞાનરૂપ ભાવશ્રુતના અભાવમાં મિથ્યાત્વ, રાગાદિરૂપ પ્રકૃતિસ્વભાવને છોડતો નથી. તેથી એવો નિયમ કરાય છે કે અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં જ પરિણમતો હોવાથી વેદક (ઉદયાગત Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કર્મનો ભોક્તા) જ છે. પરંતુ જ્ઞાની અવેદક છે એવો નિયમ છે ઃ णिव्वेयसमावण्णो णाणी कम्मफलं वियाणेइ । महुरं कडुयं बहुविहमवेयओ तेण सो होई ॥३१८ ॥ જ્ઞાની જાણે કર્મફલ, મધુર કટુક બહુવિધ; અંતરમાં નિર્વેદમય, તેથી અવેદક કીધ. ૩૧૮ શ્રી સમયસાર જ્ઞાની તો અભેદ એવા ભાવશ્રુતજ્ઞાન લક્ષણવાળા શુદ્ધાત્મજ્ઞાન સહિત હોવાથી ૫૨થી પોતાને અત્યંત ભિન્ન જાણતા પ્રકૃતિસ્વભાવને સ્વયમેવ તજે છે. ત્યારબાદ જ્ઞાતાપણું એ આત્માનો ગુણ હોવાથી ઉદય આવતા મધુર, કટુક કર્મફળને માત્ર જાણે છે; પરંતુ આત્મજ્ઞાન થતાં પરદ્રવ્યને અહંપણે અનુભવવાને અયોગ્ય હોવાથી વેદતા નથી. એમ જ્ઞાની પ્રકૃતિસ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે. તાત્પર્ય કે તત્ત્વજ્ઞાની તો સંસાર શરીર અને ભોગથી વિરક્ત થયેલા, ઉદયાગત કર્મને આત્માથી ભિન્ન જાણે છે. તેઓ શુભાશુભ કર્મના ફળને અનેક પ્રકારના મધુરા અને કડવા રસ આપનાર પરદ્રવ્યરૂપ જાણે છે ને તે સર્વથી વિરક્ત રહે છે. એમ જ્ઞાની અંતરમાં નિર્વેદમય એટલે વૈરાગ્ય સહિત હોવાથી અભોક્તા જ કહેવાય છે. વસંતતિલકા ज्ञानी करोति न न वेदयते च कर्म जानाति केवलमयं किल तत्स्वभावम् । करणवेदनयोरभावा जानन्परं च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव ॥ १९८ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૪૯ જ્ઞાની કર્મને કરતા નથી અને તેના ફળને વેદતા નથી. આ કર્મનો સ્વભાવ છે એમ માત્ર જાણે છે; પરંતુ જાણતા છતાં પણ કર્તાભોક્તાપણાનો અભાવ હોવાથી શુદ્ધસ્વભાવમાં નિશ્ચળ રહેલા તેઓ મુક્ત જ છે. (કલશ ૧૯૮) એ જ વાતનું સમર્થન કરે છે. : वि कुव्व णवि वेयइ णाणी कम्माइ बहुपयाराई । जाणइ पुण कम्मफलं बंधं पुण्णं च पावं च ॥ ३९९ ॥ કરે નહીં વેદે નહીં, જ્ઞાની કર્મ પ્રબંધ; કેવલ જાણે કર્મફલ, પુણ્ય પાપ ને બંધ. ૩૧૯ જ્ઞાનીને કર્મચેતના અને કર્મફલચેતનાના અભાવથી સ્વયં અકર્તાપણું અને અભોક્તાપણું છે. તેથી તેઓ કર્મ કરતા નથી અને વેદતા પણ નથી. પરંતુ જ્ઞાનચેતનાયુક્ત હોવાથી જ્ઞાતાપણે શુભાશુભ કર્મબંધ-કર્મફલને માત્ર જાણેજ છે. એ કેવી રીતે ? તે દૃષ્ટાંતથી કહે છે : दिट्ठी जहेव णाणं अकारयं तह अवेदयं चेव । जाणइ य बंधमोक्खं कम्मुदयं णिज्जरं चेव ॥ ३२० ॥ કારક વેદક જ્ઞાન નહિ, ચક્ષુસમ નિર્દોષ; કેવલ જાણે બંધ ને, ઉદય, નિર્જરા મોક્ષ. ૩૨૦ જેવી રીતે લોકમાં દ્રશ્યથી દૃષ્ટિ અત્યંત ભિન્ન હોવાથી દૃશ્યને કરવા ભોગવવા અસમર્થ છે, તેથી તે દૃશ્યને કરતી કે વેદતી નથી. નહિ તો અગ્નિને જોતાં બળતણની જેમ તેને પ્રજ્વલિત કરનારી થાય અને લોઢું જેમ અગ્નિમાં તપે તેમ પોતે તપી પણ જાય. પરંતુ દૃષ્ટિ માત્ર દર્શન સ્વભાવવાળી હોવાથી વસ્તુને કેવળ જાએ જ Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી સમયસાર છે. તેમ જ્ઞાન-સ્વરૂપ આત્મા પણ સ્વયં દ્રષ્ટિરૂપ-દ્રષ્ટા છે. તે કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી કર્મને કરવા ભોગવવાને અસમર્થ છે. તેથી કર્મને કરતો કે વેદતો નથી. પરંતુ જ્ઞાનસ્વભાવવાળો હોવાથી કર્મના ઉદય, બંધ, મોક્ષ, નિર્જરા વગેરેને માત્ર જાણે જ છે. આ પ્રમાણે સાદ્વાદથી કર્તાપણું અને ભોક્તાપણું હોવા વિષે અને ન હોવા વિષે સમજાવ્યા પછી હવે જે એકાન્તવાદીઓ જૈનમાં તેમજ અન્ય મતોમાં છે તેઓની માન્યતાઓમાં જે દોષ આવે છે તે દર્શાવી સ્યાદ્વાદયુક્ત અનેકાંત વસ્તુસ્થિતિને પ્રગટ કરે છે : અનુરુપ ये तु कर्तारमात्मानं पश्यंति तमसा तताः । सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षुताम् ॥१९९॥ અજ્ઞાનાંધકારથી વ્યાપ્ત થયેલા જેઓ આત્માને કર્તાપણે જાએ છે તેઓને મુમુક્ષતા હોવા છતાં સામાન્ય મનુષ્યોની સમાન મોક્ષ થતો નથી. (કલશ ૧૯૯) જેઓ આત્માને એકાન્ત ર્તા માને છે તેઓને ઈશ્વર કે વિષ્ણુ કર્તા છે એમ માનનાર લોકસમુદાયની સમાન મોક્ષ થતો નથી. તે કહે છે :लोयस्स कुणइ विण्हू सुरणारयतिरियमाणुसे सत्ते । समणाणं पि य अप्या जइ कुव्वइ छविहे काये ॥३२१॥ लोयसमणाणमेयं सिद्धंतं जइ ण दीसइ विसेसो । लोयस्स कुणइ विण्हू समणाण वि अप्पओ कुणइ ॥३२२॥ एवं ण कोवि मोक्खो दीसइ लोयसमणाण दोण्हं पि । णिच्चं कुव्वंताणं सदेवमणुयासुरे लोए ॥३२३॥ Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર કહે લોક વિષ્ણુ કરે, સુર નર નારક જેમ; આત્મા કરે છકાયને, શ્રમણ ગણે જો એમ, ૩૨૧ લોક શ્રમણ મત એક તો, ભેદ ન ભાસે ત્યાંય; વિષ્ણુ કર્તા જન ગણે, શ્રમણ ગણે જીવ જ્યાંય; ૩૨૨ લોક શ્રમણ એ ઉભયનો, મોક્ષ ન એમ ભળાય; સુરનર નારક લોકત્રય, કરતાં એમ સદાય. ૩૨૩ . વીતરાગ ધર્મ સ્યાદ્વાદથી યુક્ત તથા મોક્ષને આપનાર લોકોત્તર-અલૌકિક છે અને અન્ય મતો માત્ર સાંસારિક ફળ આપનાર હોવાથી લૌકિક છે. લોકના મત પ્રમાણે સુર નારક તિર્યંચ મનુષ્યથી યુક્ત આ સૃષ્ટિને વિષ્ણુ અથવા ઈશ્વરે ઉત્પન્ન કરી છે એમ માનવામાં આવે છે, તેવી જ રીતે શ્રમણ-લોકોત્તર વીતરાગ મતમાં પણ જો એમ માનવામાં આવે કે છકાય જીવ અથવા દેહ, કર્મ વગેરેને આત્મા ઉત્પન્ન કરે છે, તો લોકના મિથ્યામતમાં અને શ્રમણોના મતમાં ખાસ વિશેષતા ન રહે. કારણ કે લોકના મત પ્રમાણે વિષ્ણુ કર્તા છે, તેવી રીતે શ્રમણના મત પ્રમાણે આત્મા કર્તા થાય. એ બન્ને સિદ્ધાંત સરખા ભૂલવાળા છે, તેથી વિષ્ણુને કર્તા માનનાર લોકોની જેમ, આત્માને એ કાન્ત દેહાદિનો કર્તા માનવાથી તેને નિત્યદ્ભૂત્વપણાને પ્રસંગ આવે. એમ હંમેશાં કર્તા માનવાથી લોકોત્તર મતવાળા મુનિઓ પણ મોક્ષ પામે નહિ. અનુષુપ नास्ति सर्वोऽपि संबंधः परद्रव्यात्मतत्त्वयोः । कर्तृकर्मत्वसंबंधाभावे तत्कर्तृता कुतः ॥२०० ॥ પરદ્રવ્ય સાથે આત્માનો સર્વ સંબંધમાંથી કોઈ પણ પ્રકારનો Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી સમયસાર સંબંધ નથી. તે રીતે કર્તાકર્મસંબંધના અભાવમાં આત્માને કર્તાપણું ક્યાંથી હોય ? (કલશ ૨૦૦) વ્યવહારના કથનને એકાન્તે નિશ્ચયરૂપ માનનાર મિથ્યાવૃષ્ટિ થાય છે તે દૃષ્ટાંતથી બતાવે છે : ववहारभासिएण उ परदव्वं मम भांति अविदियत्था । जाणंति णिच्छयेण उ ण य मह परमाणुमिच्चमवि किंचि ॥ ३२४ ॥ जह कोवि णरो जंपड़ अह्यं गामविसयणयररटुं । णय हुंति तस्स ताणि उ भाइ य मोहेण सो अप्पा ॥ ३२५ ॥ एमेव मिच्छदिट्ठी णाणी णिस्संसयं हवइ एसो । जो परदव्वं मम इदि जाणंतो अप्पयं कुणइ ॥ ३२६ ॥ तह्माण मेत्ति णिच्चा दोण्ह वि एयाण कत्तविवसायं । परदव्वे जाणंतो जाणिजो दिट्ठिरहियाणं ॥ ३२७॥ ‘અન્ય દ્રવ્ય મારાં' કહે, વ્યવહારે મૂઢ અજ્ઞ; પરમાણુય મારું નહિ, જાણે નિશ્ચય-વિજ્ઞ, ૩૨૪ ગામ નગર રાષ્ટ્રાદિને, ‘મુજ' કહે જન જેમ; પણ તે તેનાં થાય ના, કહે મોહથી એમ. ૩૨૫ જ્ઞાની પણ પરદ્રવ્યને, જાણે ‘મારાં' એમ; મિથ્યાવૃષ્ટિ તે બને, સંશય તેમાં કેમ ? ૩૨૬ તેથી પરની કર્તૃતા, લહે લોકમુનિ અજ્ઞ; ગણે ઉભયને દૃષ્ટિહીન, પરથી વિરક્ત વિજ્ઞ. ૩૨૭ તત્ત્વજ્ઞ એવા જ્ઞાની વ્યવહારથી પરદ્રવ્યને મારું છે એમ કદાચ કહે પરંતુ નિશ્ચયથી તો કંઈ પણ પરદ્રવ્ય પ૨માણુ માત્ર પણ વસ્તુતઃ મારું નથી એમ જાણે છે. તેથી ઊલટું અજ્ઞાની પરદ્રવ્ય મારું છે એમ કહે છે અને એ રીતે જ વાસ્તવિક માને પણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૩ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર - જેમકે વ્યવહારથી મારું ગામ, મારું નગર, મારું રાષ્ટ્ર, મારો દેશ એમ બોલાય છે તે વ્યવહારનો એકાત્ત આગ્રહ કરીને કોઈ મોહથી એમ કહે કે આ ગામ, નગર, રાષ્ટ્ર, દેશ મારાં–મારી માલિકીનાં છે ! તો લોકો તેને વ્યવહારમૂઢ, મિથ્થામાન્યતાવાળો, અજ્ઞાની જાણે છે; કારણ કે વાસ્તવિક તે ગામ, નગર, રાષ્ટ્ર કે દેશ તેનાં નથી. તેવી રીતે પોતાને જ્ઞાની કહેવડાવનાર પણ પરદ્રવ્યને “મારાં છે' એમ પોતાનાં નહિ છતાં પોતાનાં કરે તો તે પણ મિથ્યાવૃષ્ટિ થાય છે એમાં કંઈ શંકા નથી. તેથી લોકો તથા એકાન્તવાદી મુનિઓ એ બન્નેનો ભિન્ન એવા પદ્રવ્યમાં જે કર્તાપણાનો નિશ્ચય છે તે તેઓના સમ્યગ્દર્શન રહિતપણાથી છે, એમ તત્ત્વને જાણનાર સુજ્ઞજનો નક્કી જાણે. વસંતતિલકા एकस्य वस्तुन इहान्यतरेण सार्द्ध संबंध एव सकलोऽपि यतो निषिद्धः । तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम् ॥२०१॥ એક વસ્તુનો બીજી વસ્તુ સાથેનો સંબંધ આ લોકમાં સર્વ પ્રકારે જેથી નિષેધ કરાયેલો છે તેથી વસ્તુભેદ હોવાથી તેમાં કર્તાકર્મની ઘટના બનતી નથી; માટે લોકો તેમજ મુનિઓ આત્મતત્ત્વને અકર્તાપણે જુએ એ ઇચ્છવાયોગ્ય છે. (કલશ ૨૦૧) વસંતતિલકા ये तु स्वभावनियमं कलयंति नेममज्ञानमग्नमहसो बत ते वराकाः । कुर्वंति कर्म तत एव हि भावकर्म - कर्ता स्वयं भवति चेतन एव नान्यः ॥२०॥ Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી તેઓ, અજ્ઞાનમાં ડૂબી ગયું છે તેજ-વર્ચસ જેનું એવા તે, બિચારા કર્મ કરે છે, ત્યારે પણ આત્મા તો માત્ર ભાવકર્મનો જ કર્તા થાય છે. કારણ કે રાગાદિ ભાવકર્મનો કર્તા ચેતન પોતે જ છે, અન્ય પુદ્ગલ આદિ રાગાદિના કર્તા નથી. (કલશ ૨૦૨) અહીં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે આપે કર્મ બે રૂપે કહ્યાં તેમાં દ્રવ્યકર્મ પુદ્ગલરૂપ છે અને તેનો કર્તા આત્મા નથી એમ કહ્યું. હવે આ ભાવકર્મ ચેતનરૂપ છે એમ આપ કહો છો તો તેનો કર્તા ને ભોક્તા ચેતન છે ? અચેતન છે ? કે બન્ને છે ? ૨૫૪ તેના ઉત્તરમાં આચાર્ય મિથ્યાત્વપ્રકૃતિનું દૃષ્ટાંત આપીને સમજાવે છે કે ભાવકર્મનો કર્તાભોક્તા અન્ય નથી પણ આત્મા જ છે : मिच्छत्तं जइ पयडी मिच्छाइट्ठी करेइ अप्पाणं । तला अचेयणा ते पयडी णणु कारगो पत्तो ॥ ३२८ ॥ अहवा एसो जीवो पुग्गलदव्वस्स कुणइ मिच्छत्तं । तह्मा पुग्गलदव्वं मिच्छाइट्ठी ण पुण जीवो ॥ ३२९ ॥ अह जीवो पयडी तह पुग्गलदव्वं कुणंति मिच्छत्तं । तह्मा दोहि कयं तं दोण्णिवि भुंजंति तस्स फलं ॥३३०॥ अह ण पयडी ण जीवो पुग्गलदव्वं करेदि मिच्छत्तं । तह्मा पुग्गलदव्वं मिच्छत्तं तं तु ण हु मिच्छा ॥ ३३९ ॥ જડપ્રકૃતિ મિથ્યાત્વથી, જીવ મિથ્યાત્વી કરાય; તો તો પુદ્ગલ પ્રકૃતિ, કર્તા બની ગણાય. ૩૨૮ આત્મા પુદ્ગલને કરે, જો મિથ્યાત્વસ્વરૂપ; પુદ્ગલ મિથ્યાત્વી બને, પણ નહિ જીવ તદ્રુપ. ૩૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર પુદ્ગલને મિથ્યાત્વ જો, કરે પ્રકૃતિ જીવ બેય; તો હિષ્કૃત ફલ તેહનું, વેદે પણ બન્નેય. ૩૩૦ પ્રકૃતિ, જીવ કરે ન જો, પુદ્ગલને મિથ્યાત્વ; પુદ્ગલ મિથ્યાત્વી ઠરે, મિથ્યા મત સાક્ષાત. ૩૩૧ (૧) જો મિથ્યાત્વપ્રકૃતિનો ઉદય આત્માને મિથ્યાવૃષ્ટિ કરે છે એમ હું માને તો તે તારી અચેતન પુદ્ગલ પ્રકૃતિ કર્તા થઈ અને આત્મા અકર્તા થયો. તેથી બંધનો અભાવ થતાં સંસારનો પણ અભાવ થાય. એ પ્રત્યક્ષ વિરોધ છે. (૨) અથવા જો આ જીવ પુદ્ગલ દ્રવ્યને ભાવમિથ્યાત્વરૂપ કરે છે પરંતુ પોતે તેમ પરિણમતો નથી એમ માને તો એકલું પુદ્ગલદ્રવ્ય મિથ્યાત્વરૂપ થયું. એ રીતે આત્માને એકાન્તે અપરિણામી માનતાં તેને બંધ અને સંસારનો અભાવ થાય. એમાં પણ પ્રત્યક્ષ વિરોધ છે. ૨૫૫ (૩) પૂર્વોક્ત દૂષણ ટાળવા તું એમ કહે કે જીવ અને પ્રકૃતિ બન્ને મળીને તે ભાવમિથ્યાત્વને કરે છે તો જીવની સમાન અચેતન પ્રકૃતિને પણ ભોક્તાપણાનો પ્રસંગ આવે. પરંતુ તેમ ઘટતું નથી. (૪) અથવા પુદ્ગલને મિથ્યાત્વરૂપ ન તો પ્રકૃતિ કરે છે ન તો જીવ કરે છે. પુદ્ગલ પોતે જ ભાવ મિથ્યાત્વરૂપે પરિણમે છે એમ માનવું તે શું સાક્ષાત્ અસત્ય નથી ? અર્થાત્ તે પણ મિથ્યા અથવા અસત્ય છે. શાર્દૂલવિક્રીડિત कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयो रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः । Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ॥२०३॥ શ્રી સમયસાર ભાવકર્મ કાર્ય હોવાથી કોઈના કર્યા વગર થતાં નથી. તે જીવ અને પ્રકૃતિ એ બન્નેનાં નથી, કારણ કે તેથી જ્ઞાનરહિત એવી પ્રકૃતિને પોતાના કર્મનું ફળ ભોગવવારૂપ ભાવનો પ્રસંગ આવે; વળી તે ભાવકર્મ (કૃતિઃ) એકલી પ્રકૃતિનાં નથી, કારણ કે પ્રકૃતિ તો અચેતન પ્રકાશે છે. તેથી જીવ જ તેનો કર્તા છે અને તે ભાવકર્મ જીવનાં કર્મ છે, કારણ કે તે પરિણામ જ્ઞાનસ્વરૂપ એવા આત્માને અનુસરનારાં છે, જ્ઞાનરહિત એવા પુદ્ગલને અનુસરનારાં નથી. (કલશ ૨૦૩) હવે આત્મા એકાન્તે અકર્તા છે અને જ્ઞાન, અજ્ઞાન, સુખ, દુ:ખ આદિ સર્વ કર્મપ્રકૃતિ વડે જ કરાય છે, એવી સાંખ્યમત અનુસાર એકાન્ત માન્યતા કરનાર પ્રતિ, આત્મા કથંચિત્ કર્તા છે, એવી વસ્તુસ્થિતિને સ્યાદ્વાદયુક્ત વચનથી દર્શાવે છે. તે વિષે આદ્યકલશ કહે છે : શાર્દૂલવિક્રીડિત कर्मैव प्रवित कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां कर्तात्मैष कथंचिदित्यचलिता कैश्चिच्छ्रुतिः कोपिता । तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्ध स्याद्वादप्रतिबंधलब्धविजया वस्तुस्थितिः स्तूयते ॥ २०४ ॥ આત્માના કર્તાપણાનું સર્વથા ખંડન કરનારા એવા કેટલાક મતવાદીઓએ, કર્મ જ કર્તા છે એમ તર્ક કરીને, આત્મા કથંચિત્ કર્તા છે એવી જે અચલિત શ્રુતિ તેને કોપાયમાન કરી છે; અર્થાત્ ત્રિકાલાબાધિત સત્ય એવાં ભગવાનનાં વચનોનો વિરોધ Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ૯. સવિશુદ્ધજ્ઞાન અધિકાર કર્યો છે. તે ઉદ્ધત અને મોહયુક્ત બુદ્ધિવાળા મતવાદીઓના બોધસમજણની સમ્યફપ્રકારે શુદ્ધિ કરવા માટે, સ્યાદ્વાદ સાથે જોડાણ હોવાથી જે વિજય પામી છે એવી વાસ્તવિક વસ્તુસ્થિતિની प्रशंसा ४२।५ छ. (१२. २०४) પ્રથમ કર્મ જ કર્તા છે એ મિથ્યા મત દર્શાવી તેનું નિરાકરણ रेछ :- प. कम्मेहिं दु अण्णाणी किजइ णाणी तहेव कम्मेहि । कम्मेहिं सुवाविजइ जग्गाविज्जइ तहेव कम्मेहिं ॥३३२॥ कम्मेहिं सुहाविज्जइ दुक्खाविजइ तहेव कम्मेहिं । कम्मेहिं य मिच्छत्तं णिजइ णिजइ असंजमं चेव ॥३३३॥ कम्मेहिं भमाडिज्जइ उड्ढमहो चावि तिरियलोयं च । कम्मेहिं चेव किजइ सुहासुहं जित्ति यं किंचि ॥३३४॥ जह्मा कम्मं कुव्वइ कम्मं देई हरत्ति जं किंचि । तह्मा उ सव्वजीवा अकारया हुंति आवण्णा ॥३३५॥ पुरिसित्थियाहिलासी इत्थीकम्मं च पुरिसमहिलसइ । एसा आयरियपरंपरागया एरिसी दु सुई ॥३३६॥ तह्मा ण कोवि जीवो अबंभचारी उ अझ उवएसे । जह्मा कम्मं चेव हि कम्म अहिलसइ इदि भणियं ॥३३७॥ जह्या घाएइ परं परेण घाइजए य सा पयडी । एएणच्छेण किर भण्णइ परघायणामित्ति ॥३३८॥ तह्मा ण कोवि जीवो वघायओ अत्थि अह्म उवएसे । जह्मा कम्मं चेव हि कम्मं घाएदि इदि भणियं ॥३३९॥ एवं संखुवएसं जे उ परूविंति एरिसं समणा । तेसिं पयडी कुव्वइ अप्पा य अकारया सव्वे ॥३४०॥ Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી સમયસાર अहवा मण्णसि मझं अप्पा अप्पाणमप्पणो कुणई । एसो मिच्छ सहावो तुम्हें एयं मुणंतस्स ॥३४१॥ अप्पा णिच्चो असंखिजपदेसो देसिओ उ समयहि । ण वि सो सक्कइ तत्तो हीणो अहिओ य काउं जे ॥३४२॥ जीवस्स जीवरूवं वित्थरदो जाण लोयमित्तं खु । तत्तो सो किं हीणो अहिओ य कहं कुणइ दव्वं ॥३४३॥ • अह जाणओ उ भावो णाणसहावेण अत्थि इत्ति मयं । तह्मा ण वि अप्पा अप्पयं तु सयमप्पणो कुणइ ॥३४४॥ જીવને કરતું જ્ઞાની ને, અજ્ઞાની પણ કર્મ; કર્મ સુવાડે જીવને, જગાડતું પણ કર્મ. ૩૩૨ સુખી કરે પણ કર્મ ને, દુઃખી કરે પણ કર્મ; કર્મ કરે મિથ્યાત્વી ને, અસંયમી પણ કર્મ. ૩૩૩ ઊર્ધ્વ અધો ઇહ લોકમાં, ભ્રમણ કરાવે કર્મ; કાર્ય શુભાશુભ થાય છે, કરે સર્વ તે કર્મ. ૩૩૪ જેથી કર્મ સઘળું કરે, હર્તા દાતા સોય; તેથી ઠરતું એમ કે, જીવ અકારક હોય. ૩૩૫ પુરુષવેદ સ્ત્રીને ચહે, નરને ચહે સ્ત્રીવેદ; એ આચાર્યપરંપરા, શ્રુતિનો પણ સંકેત. ૩૩૬ તેથી અમ ઉપદેશમાં અબ્રહ્મચારી ન કોય; કર્મ જ ઇચ્છે કર્મને, શ્રુતિ પ્રતિપાદન સોય. ૩૩૭ જે પ્રકૃતિ પરને હણે, પરથી વળી હણાય; નામકર્મની પ્રકૃતિ તે પરઘાત કહાય. ૩૩૮ તેથી અમ ઉપદેશમાં, ઘાતક જીવ ન કોય; કર્મ જ હણતું કર્મને, કપિલવચન છે સોય. ૩૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર સાંખ્યતણો ઉપદેશ એ, પ્રરૂપે શ્રમણાભાસ; તેથી અકર્તા જીવ ઠરે, પ્રકૃતિ કર્તા ખાસ. ૩૪૦ “મુજ આત્મા મુજ આત્માને કરે' એમ તું માન; તે મિથ્યાત્વસ્વભાવ તુજ, મિથ્યા તુજ પ્રમાણ. ૩૪૧ આત્મા સશાસ્ત્ર કહ્યો, નિત્ય અસંખ્ય પ્રદેશ; કરવા હીનાધિક તે, કોઈ સમર્થ ન લેશ. ૩૪૨ જીવપ્રદેશ વિસ્તારથી, લોક પ્રમાણ ગણાય; હીનાધિક ના થાય તે, ન જેવદ્રવ્ય કરાય. ૩૪૩ જ્ઞાયકભાવ રહે કહો, જ્ઞાયકભાવે, સ્થિત; તો પણ આત્મા આત્મનો, કર્તા નહીં ખચીત. ૩૪૪ સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિ કર્તા છે અને આત્મા કૂટસ્થ અપરિણામી હોવાથી અકર્તા છે. તેને અનુસરીને કેટલાક શ્રમણો પણ એમ પ્રરૂપે છે કે કર્મપ્રકૃતિઓ એકલી જ કર્તા છે. જેમકે : જ્ઞાનાવરણ કર્મના ઉદયથી અજ્ઞાન થાય છે અને જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી જ્ઞાન થાય છે તેથી કર્મવડે જ આત્મા અજ્ઞાની કે જ્ઞાની કરાય છે. તેવી રીતે નિદ્રા નામના દર્શનાવરણ કર્મના ઉદયથી નિદ્રા આવે છે અને તેના ક્ષયોપશમથી જાગૃત થવાય છે. તેથી કર્મવડે જ ઊંઘાડાય છે, કે જગાડાય છે. ૩૩ર વળી શાતાવેદનીના ઉદય વગર સુખની પ્રાપ્તિ નથી તેથી કર્મ જ સુખી કરે છે અને અશાતાવેદનીના ઉદયથી કર્મ જ આત્માને દુઃખી કરે છે. તેમ દર્શનમોહના ઉદયથી જીવ મિથ્યાદ્રષ્ટિ થાય છે અને ચારિત્રમોહના ઉદયથી અસંયમી કરાય છે. ૩૩૩ આનુપૂર્વી કર્મના ઉદયથી જીવ ઊંચે દેવલોકમાં, નીચે નરકમાં અને તિછ મધ્યલોકમાં લઈ જવાય છે. તેથી કર્મ વડે જ જીવને Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી સમયસાર ત્રણ લોકમાં ભ્રમણ કરાવાય છે. એ રીતે જે કંઈ શુભ કે અશુભ થાય છે તે સર્વ પણ પ્રશસ્ત અપ્રશસ્ત રાગ નામના કર્મવડે જ કરાય છે. ૩૩૪ કારણ કે કર્મ જ કરે છે, કર્મ જ આપે છે અને કર્મ જ હરી લે છે. તે માટે સર્વ જીવો હંમેશાં અકર્તા જ છે. આમ નિશ્ચય કરીને પછી તેઓ ભગવાનના વચનોને સાંખ્યમત અનુસાર એકાન્ત ઘટાવે છે કે, ૩૩૫ આચાર્ય પરંપરાથી આવેલી શ્રુતિ પણ એ જ અર્થ કહે છે ! કે પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની ઇચ્છા કરે છે અને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની ઇચ્છા કરે છે. - ૩૩૬ તેમાં કર્મ જ કર્મની અભિલાષા કરે છે. તેથી અમારા મત પ્રમાણે કોઈ જીવ અબ્રહ્મચારી થતો નથી. ૩૩૭ વળી પરઘાત નામકર્મ વડે જીવ પરને હણે છે અને ઉપઘાત નામકર્મવડે પોતાને હણે છે કે દુઃખી કરે છે, - ૩૩૮ તેમાં કર્મ જ કર્મનો ઘાતક છે. આત્મા કદાપિ ઘાતક થતો નથી. કારણ કે તે તો સર્વથા અકર્તા છે. ૩૩૯ આ પ્રમાણે જે શ્રમણો સાંખ્યમત અનુસાર શાસ્ત્રનું પ્રરૂપણ કરે છે તેઓના મત પ્રમાણે પ્રકૃતિ એકાન્ત કર્યા છે અને સર્વ આત્માઓને એકાન્ત અર્તાપણાની પ્રાપ્તિ થાય છે. ૩૪૦ પરંતુ જિનવાણી સ્યાદ્વાદયુક્ત છે તેથી એકાન્ત માનનાર પર તે વાણીનો કોપ ઊતરશે એવા ભયથી તેઓ અપેક્ષા પલટીને કહે છે કે પ્રકૃતિ કર્મ કરે છે અને “આત્મા આત્માનો કર્તા છે.” તથા પ્રકારે વિવાદ કરતા સાંખ્યમતાનુયાયી શિષ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર પ્રત્યે આચાર્ય કહે છે કે એમ માનવાનો તારો સ્વભાવ પણ મિથ્યા છે. ૩૪૧ કારણ કે આત્મા નિત્ય છે અને અસંખ્યાતપ્રદેશી છે. તેને હીનાધિક કરવાને કોઈ સમર્થ નથી, એમ શાસ્ત્રમાં કહ્યું છે. અર્થાત્ આત્મા નિત્ય હોવાથી તેને બનાવવાનું પ્રયોજન નથી કારણ કે નિત્યપણું ને કરાવાપણું એ બેને વિરોધ છે. ૩૪૨ ૨૬૧ વળી લોકાકાશના પ્રદેશપ્રમાણ દરેક આત્માના પ્રદેશો છે તેને વધઘટ કરવા કોઈ સમર્થ નથી. તેમજ સૂકા અને ભીના ચામડાની જેમ નિયમથી જે સંકોચ વિસ્તાર થાય છે, તેને પણ આત્મા પોતે કરતો નથી. એ પ્રકારે આત્મા આત્માનો કર્તા નથી. ૩૪૩ અથવા એમ કહો કે આત્મા જ્ઞાયક ભાવવાળો હોવાથી પોતાના જ્ઞાનસ્વભાવને કરે છે અને કર્મનો કર્તા કર્મ જ છે, તો તે પણ મિથ્યા છે. કારણ કે આત્મા પોતાના જ્ઞાનસ્વભાવમાં સ્થિર રહે, ત્યારે તે જ્ઞાતાપણાને અને કર્તાપણાને અત્યંત વિરોધ હોવાથી મિથ્યાત્વાદિ થાય નહિ. પરંતુ મિથ્યાત્વાદિ તો થાય છે અને તે મિથ્યાત્વાદિરૂપ ભાવકર્મના કર્તા કર્મ છે એમ જે પ્રરૂપણ કરાય છે તે અજ્ઞાનરૂપ વાસનાનો ઉઘાડ છે. આત્મા જ્ઞાનસ્વભાવી છતાં અનાદિથી મિથ્યાત્વાદિના ઉદયમાં જ્ઞેયજ્ઞાનના ભેદરહિતપણે પરને આત્મા જાણતો, પર્યાય વિશેષની અપેક્ષાએ અજ્ઞાન પરિણામે પરિણમવાથી તેને ભાવકર્મનું કર્તાપણું છે. પરંતુ એ રીતે અનાદિથી અજ્ઞાનભાવે પરિણમતા આત્માને જ્યારે શેયજ્ઞાનનું ભેદવિજ્ઞાન થાય છે, ત્યારે આત્માને આત્મા જાણતો પર્યાય વિશેષની અપેક્ષાએ પણ જ્ઞાનસ્વરૂપે એટલે જ્ઞેયથી ભિન્ન જ્ઞાનપરિણામે પરિણમતો, માત્ર જ્ઞાતા જ Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી સમયસાર રહે છે ત્યારે સાક્ષાત્ અર્જા થાય છે. ત્યારે સ્વભાવનો જ માત્ર કર્તા હોવાથી આત્મા આત્માનો કર્તા છે એમ કહી શકાય. પરંતુ તે પહેલાં અકર્તા અથવા આત્મા આત્માનો કર્તા કહી શકાય નહિ. ૩૪૪ શાર્દૂલવિક્રીડિત माऽकर्तारममी स्पृशन्तु पुरुषं सांख्या इवाप्यार्हताः कर्तारं कलयंतु तं किल सदा भेदावबोधादधः । ऊर्ध्वं तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम् ॥२०५ ॥ અહિતના મતવાળા જૈનો પણ આત્માને સાંખ્યમતવાદીની પેઠે સર્વથા અકર્તા ન માનો. પરંતુ ભેદજ્ઞાન થાય તે પહેલાં આત્માને સદા કર્મનો કર્તા છે એમ જાણો અને ભેદજ્ઞાન થયા પછી પ્રબળપણે પોતાના જ્ઞાનધામમાં રહેલા આ આત્માને પોતાને કર્તાભાવથી યુત થયેલો એક પરમ અચળ જ્ઞાતા તરીકે પ્રત્યક્ષપણે જાઓ. (કલશ ૨૦૫). હવે બૌદ્ધ આત્માને ક્ષણિક માને છે તેને અનુસરીને કોઈ એકાન્ત પર્યાયાર્થિક નયનું પ્રરૂપણ કરે છે તે મિથ્યા છે એમ કહે છે. માલિની क्षणिकमिदमिहैकः कल्पयित्वात्मतत्त्वं निजमनसि विधत्ते कर्तृभोक्त्रोर्विभेदम् । अपहरति विमोहं तस्य नित्यामृतौघैः स्वयमयमभिषिचंश्चिच्चमत्कार एव ॥२०६॥ અહીં કોઈ એક આ આત્મતત્ત્વને એકાન્ત ક્ષણિક માનીને Jain Educationa International For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૬૩ પોતાના મનમાં કર્તા ને ભોક્તામાં ભેદ કરે છે. પરંતુ આ અદ્ભુત ચૈતન્યચમત્કાર નિત્ય અમૃતના સમુદાયથી સિંચાતો પોતે જ તેના મોહને દૂર કરે છે. અર્થાત્ “હું છું” “હું છું” એમ નિરંતર અનુભવમાં આવે છે અને “બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય” એવા પ્રત્યક્ષ અનુભવથી ક્ષણિકવાદ મિથ્યા ઠરે છે. (લશ ર૦૬) અનુષ્ટ્રપ वृत्त्यंशभेदतोऽत्यंतं वृत्तिमन्नाशकल्पनात् । अन्यः करोति भुंक्तेऽन्य इत्येकांतश्चकास्तु मा ॥२०७॥ અવસ્થાના પલટવાથી જો વસ્તુનો પણ સર્વથા નાશ કલ્પવામાં આવે તો અન્ય કરે અન્ય ભોગવે, એમ માનવું પડે. માટે તેવું એકાન્ત ન પ્રકાશો. (કલશ ૨૦૭) તથા પ્રકારે અનેકાંતને પ્રગટ કરીને ક્ષણિકવાદને નિષેધે છે :केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो । जह्या तह्मा कुव्वदि सो वा अण्णो व णेयंतो ॥३४५॥ केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो । जह्मा तह्मा वेददि सो वा अण्णो व णेयंतो ॥३४६॥ जो चेव कुणइ सो चिय ण वेयए जस्स एस सिद्धंतो । सो जीवो णायव्वो मिच्छादिट्ठी अणारिहदो ॥३४७॥ अण्णो करेइ अण्णो परिभुंजइ जस्स एस सिद्धंतो । सो जीवो णायव्वो मिच्छादिट्ठी अणारिहदो ॥३४८॥ કોઈ પર્યાયે જીવ સ્થિર, કોઈ વડે પલટાય; ન તો કર્તા એ અન્ય વા, ના એકાન્ત મનાય. ૩૪૫ કોઈ પર્યાયે જીવ સ્થિર, કોઈ વડે પલટાય; તો ભોક્તા એ અન્ય વા, ના એકાન્ત મનાય. ૩૪૬ Jain Educationa International For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ કર્તા તે ભોક્તા નહીં, એ મત ગણે પ્રમાણ; જાણો મિથ્યાવૃષ્ટિ તે, જિનસિદ્ધાન્ત-અજાણ. ૩૪૭ એક કરે ભોક્તા અવર, એ મત ગણે પ્રમાણ; જાણો મિથ્યાવૃષ્ટિ તે, જિનસિદ્ધાન્ત-અજાણ. ૩૪૮ જીવ પ્રતિસમયે થતા અગુરુલઘુગુણરૂપ પરિણમનની અપેક્ષાએ ક્ષણિક હોવાથી અને અચલિત ચૈતન્ય સાથે સદા રહેનારા અન્વય ગુણોની અપેક્ષાએ નિત્ય હોવાથી કોઈ પ્રકારે નાશ પામે છે અને કોઈ પ્રકારે નાશ પામતો નથી, એમ જીવનું સ્વરૂપ દ્વિસ્વભાવી છે. તેથી જે કરે છે તે જ ભોગવે છે, કે એક કરે છે અને અન્ય ભોગવે છે એમ એકાન્તે કહી શકાય નહિ. શ્રી સમયસાર ? ' તેવી જ રીતે પર્યાયાર્થિક નયવિભાગથી જોતાં જીવ ક્ષણે ક્ષણે નાશ પામે છે અને દ્રવ્યાર્થિક નયવિભાગથી જોતાં જીવ જ્ઞાનાદિગુણે નિત્ય રહે છે; તેથી જે કરે છે તે જ ભોગવે છે અથવા એક કરે છે અને અન્ય ભોગવે છે એમ એકાન્તે કહી શકાય નહિ. આ પ્રમાણે અનેકાન્ત હોવા છતાં જે વર્તમાનની ક્ષણ છે તે જ પરમાર્થથી વસ્તુપણું છે, એમ વસ્તુના અંશમાં સંપૂર્ણ વસ્તુપણું કલ્પીને, શુદ્ધ વર્તમાનભાવરૂપ એકાંત ૠજીસૂત્રનયના પક્ષમાં સ્થિત થઈને, જેઓ બૌદ્ધમતની સમાન કહે છે કે, જે કરે છે તે તો નાશ પામે છે તેથી તે વેદતો નથી એમ એકાન્તે જેઓ માને છે તેઓ અર્હતના સ્યાદ્વાદ મતને ન જાણતા હોવાથી મિથ્યાવૃષ્ટિ છે. Jain Educationa International અથવા ફળ ભોગવતી વખતે અન્ય પર્યાય ઊપજે છે તેથી અન્ય કરે છે અન્ય ભોગવે છે, એમ એકાન્તે જે માને છે તે પણ મિથ્યાદૃષ્ટિ છે, અર્હતના મતમાં નથી; કારણકે વૃત્તિઅંશ-પર્યાય For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર અવસ્થાભેદોનું ક્ષણિકપણું હોવા છતાં વૃત્તિમ-દ્રવ્ય-વસ્તુરૂપ ચૈતન્યચમત્કાર જે ટંકોત્કીર્ણ છે તેનો અંતરમાં પ્રતિભાસ થાય છે. તેથી વસ્તુ એકાન્તે નિત્ય કે અનિત્ય નથી. શાર્દૂલવિક્રીડિત $ आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यान्धकैः कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः । चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रेरितै - रात्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तैक्षिभिः ॥ २०८ ॥ ૨૬૫ સર્વથા શુદ્ધ આત્માને ગ્રહણ કરવાની ઇચ્છાવાળા પોતાને માનતા, વધારે સમયવાળો આત્મા લેતાં તેમાં કાળની ઉપાધિ લાગીને અતિવ્યાપ્તિ થવાથી ઘણી અશુદ્ધિ આવશે એમ માનીને, વર્તમાન સમયવર્તી પર્યાયને ગ્રહણ કરનાર શુદ્ધ ઋસૂત્રનયથી પ્રેરાયેલા એવા કેટલાક ટૂંકી દૃષ્ટિવાળાઓ તથા પૃથુકો (બૌદ્ધો)એ આત્માને ક્ષણિક કલ્પીને, સૂત્ર રહિત માત્ર એક એક મોતીને જોનાર જેમ હારને તજી દે તેવી રીતે, દ્રવ્ય અને પર્યાયથી નિત્યાનિત્ય એવો જે વાસ્તવિક આત્મા તેને છોડી દીધો છે. (કલશ ૨૦૮) वा શાર્દૂલવિક્રીડિત कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव संचिंत्यताम् । प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचित् चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः ॥ २०९ ॥ યુક્તિના વશથી ભલે આત્મામાં કર્તા અને ભોક્તાનો ભેદ હો કે અભેદ હો અથવા આત્મા કર્તા અને ભોક્તા નથી એમ પણ હો પરંતુ તેમાં વસ્તુનો જ યથાર્થ વિચાર થવો જોઈએ, કારણ કે આ Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રી સમયસાર લોકમાં બુદ્ધિમાન પુરુષો વડે સૂત્રમાં પરોવેલી માળા સમાન આત્મામાં પરોવાયેલી ચૈતન્યના ભાવરૂપ ચિંતામણિની માળા કદાપિ ભિન્ન કરી શકાતી નથી, તેથી તે અમને ચારે બાજાથી અખંડ એકરૂપે જ પ્રકાશો. (કલશ ૨૦૯) ભાવાર્થ - પર્યાય સહિત છતાં આત્મા વસ્તુપણે એક અખંડ છે. રથોદ્ધતા व्यावहारिकदृशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते । निश्चयेन यदि वस्तु चिंत्यते कर्तृ कर्म च सदैकमिष्यते ॥२१०॥ વ્યવહારદૃષ્ટિથી જ માત્ર કર્તા અને કર્મ ભિન્ન મનાય છે. જો નિશ્ચય-પરમાર્થદ્રષ્ટિથી વસ્તુનો વિચાર કરવામાં આવે તો કર્તા અને કર્મ સદા એકરૂપે મનાય. ' (કલશ ૨૧૦) હવે વસ્તુસ્થિતિ જેમ છે તેમ વ્યવહાર અને નિશ્ચયનયથી સ્યાદ્વાદપૂર્વક દર્શાવે છે. અર્થાત્ વ્યવહારથી ભાવકર્મને નિમિત્તે જે દ્રવ્યકર્મ બંધાય છે અને આત્માને વિભાવમાં પ્રેરનાર પુણ્યપાપરૂપે જે દ્રવ્યકર્મ ઉદય આવે છે, તેનો આત્મા ભિન્નપણે કર્તા ને ભોક્તા મનાય છે; અને નિશ્ચયથી તો પોતાનાં સમયે સમયે થતાં પરિણામરૂપ ભાવકર્મનો જ આત્મા કર્તા તેમ જ ભોક્તા છે. તે દૃષ્ટાંત દ્વારા કહે છે : जह सिप्पिओ उ कम्मं कुव्वइ ण य सो उ तम्मओ होइ। तह जीवो वि य कम्मं कुव्वइ ण य तम्मओ होइ ॥३४९॥ जह सिप्पिओ उ करणेहिं कुव्वइ ण सो उ तम्मओ होइ । तह जीवो करणेहिं कुव्वइ ण य तम्मओ होइ ॥३५०॥ Jain Educationa International For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર जह सिप्पिओ उ करणाणि गिलइ ण य सो उ तम्मओ होइ । तह जीवो करणाणि उ गिलइ ण य तम्मओ होइ ॥३५१॥ जह सिप्पिओ उ कम्मफलं भुंजइ ण य सो उ तम्मओ होइ । तह जीवो कम्मफलं भुंजइ ण य तम्मओ होइ ॥३५२॥ एवं ववहारस्स उ वत्तव्वं दरिसणं समासेण । सुणु णिच्छयस्स वयणं परिणामकयं तु जं होइ ॥३५३॥ जह सिप्पिओ उ चिटुं कुब्वइ हवइ य तहा अणण्णो से । तह जीवोवि य कम्मं कुव्वइ हवइ य अणण्णो से ॥३५४॥ जह चिटुं कुव्वंतो उ सिप्पिओ णिच्च दुक्खिओ होइ । तत्तो सिया अणण्णो तह चिटुंतो दुही जीवो ॥३५५॥ કર્મ કરે શિલ્પી છતાં, બને ન તન્મય જેમ; કર્મ કરે ઑવ તે છતાં, બને ન તન્મય એમ. ૩૪૯ કરણ વડે શિલ્પી કરે, બને ન તન્મય જેમ; કરણ વડે જીંવ પણ કરે, બને ન તન્મય તેમ. ૩૫૦ કરણ ગ્રહે શિલ્પી છતાં, બને ન તન્મય જેમ; કરણ ગ્રહે ઑવ તે છતાં, બને ન તન્મય તેમ. ૩૫૧ શિલ્પી કર્મફળ ભોગવે, બને ન તન્મય જેમ; જીવ કર્મફળ ભોગવે, બને ન તન્મય તેમ. ૩૫ર સંક્ષેપે વ્યવહારનો, એ મત કહ્યો વિચાર; સાંભળ નિશ્ચય વચન જે, નિજપરિણતિ આધાર. ૩૫૩ શિલ્પી જે ચેણ કરે, તે તેનાથી અનન્ય; તેમ જીવ ચેષ્ટા કરે, તેથી તેય અનન્ય. ૩૫૪ ચેષ્ટા કરતો શિલ્પી જે, દુઃખી બને સદૈવ; દુઃખથી જેમ અનન્ય તે, ચેષ્ટાથી દુઃખી જીવ. ૩૫૫ જેમ કોઈ શિલ્પી, સુવર્ણકારાદિ પોતાથી ભિન્ન એવાં કુંડલાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર ૨૬૮ કર્મને કરે છે, પોતાથી ભિન્ન એવાં હથોડી વગેરે કરણ (સાધનો) વડે કરે છે; તથા તે કર્મના બદલામાં ગામમાંથી જે ધનાદિ મળે તેને ભિન્નપણે ભોગવે છે પરંતુ પોતે કુંડલ સાથે, કરણ સાથે કે ધન સાથે એકરૂપ તન્મય થતો નથી, તેવી રીતે જીવ પણ પોતાથી ભિન્ન એવાં દ્રવ્યકર્મને કરે છે, પોતાથી ભિન્ન એવા મનવચનકાયારૂપ કરણવડે કરે છે; તેમ જ કર્મના ફળરૂપ પુણ્યપાપના ઉદયને ભિન્નપણે ભોગવે છે પરંતુ પોતે કર્મ સાથે, કરણ સાથે કે કર્મફળ સાથે એકરૂપ તન્મય થતો નથી. એમ વ્યવહારનું કથન ઉપરોક્ત ચાર ગાથામાં દૃષ્ટાંત સહિત સંક્ષેપમાં કર્યું. હવે બે ગાથામાં હે શિષ્ય ! તું નિશ્ચયનું કથન સાંભળ કે જે આત્માનાં પરિણામના આધારે . કરાયેલું છે. જેમ કોઈ શિલ્પી-સુવર્ણકાર આદિ કારીગર હું કુંડલાદિ આ આ પ્રકારે કરું છું એવા આત્મપરિણામરૂપ કર્મને તન્મયપણે કરે છે તેવી રીતે જીવ પણ પોતાની શુદ્ધ પરિણતિના અભાવમાં મિથ્યાત્વરાગાદિ ભાવરૂપ કર્મને તન્મયપણે કરે છે. કાર્ય કરતો સુવર્ણકાર જેમ શ્રમથી દુઃખ લક્ષણવાળા આત્મપરિણામની ચેષ્ટાન્નુરૂપ કર્મફલને તન્મયપણે ભોગવે છે તેમ પોતાના શુદ્ધ આત્માનુભવરૂપ સુખના અભાવમાં જીવ વિભાવથી દુઃખલક્ષણવાળા આત્મપરિણામની ચેષ્ટાન્નુરૂપ કર્મફલને તન્મયપણે ભોગવે છે. અર્થાત્ શિલ્પીને હર્ષશોકના જે પરિણામ થાય છે તે કાર્યના શ્રમ સહિત હોવાથી દુઃખરૂપ જ છે. તેમ જીવને કર્મજનિત હર્ષશોકનાં જે પરિણામ થાય છે તે વિભાવસહિત હોવાથી વાસ્તવિક દુઃખરૂપ જ છે. એમ આત્મા ભાવકર્મનો તન્મયપણે કર્તા ને ભોક્તા છે પણ દ્રવ્યકર્મ સાથે તન્મય નથી, માત્ર નિમિત્તનૈમિત્તિક સંબંધ છે તેથી દ્રવ્યકર્મનો કર્તા-ભોક્તા વ્યવહારથી કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર નર્દટક ननु परिणाम एव किल कर्म विनिश्चयतः स भवति नापरस्य परिणामिन एव भवेत् । न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः ॥ २११ ॥ ૨૬૯ નિશ્ચયથી જે પરિણમનાર વસ્તુ-કર્તા છે, તે જ ખરેખર કર્મ થાય છે. કારણ કે કર્મ-પરિણામ પોતાનાં (પરિણામી દ્રવ્યનાં) જ થાય છે, અન્ય દ્રવ્યનાં નહિ. આ જગતમાં કર્તા વિનાનું કર્મ નથી અને વસ્તુની સ્થિતિ એકરૂપે-ફૂટસ્થ અપરિણામી-નથી; તેથી આત્માના પરિણમવારૂપ કર્તાપણાથી જ પરિણામરૂપ કર્મ થાય છે, તે ભલે હો. (કલશ ૨૧૧) હવે એક દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે પરિણમતું નથી. દરેક પોતપોતાના ગુણોમાં જ પરિણમે છે એવી વસ્તુસ્થિતિને નિશ્ચય અને વ્યવહારથી દશ ગાથામાં આગળ દર્શાવશે. તે વિષે પ્રથમ ત્રણ કલશ કહે છે : પૃથ્વી बहिर्लुठति यद्यपि स्फुरदनंतशक्तिः स्वयं तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम् । स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यते ॥ २१२ ॥ જો કે વસ્તુમાં અનંત શક્તિ પ્રકાશે છે-વિકસે છે, તો પણ એક વસ્તુની અંદર અન્ય વસ્તુ પ્રવેશ કરતી નથી, બહાર જ રહે છે. એમ સર્વ વસ્તુ પોતપોતાના સ્વરૂપમાં નિયમથી ૨હે તે ઇષ્ટ છે, છતાં શા માટે આ જીવ સંસારમાં મોહને વશ થઈને પોતાના સ્વભાવથી ચલિત થવાનું માનીને વ્યાકુળ થતો ક્લેશયુક્ત For Personal and Private Use Only Jain Educationa International Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી સમયસાર થાય છે ?! (કલશ ર૧૨) રથોદ્ધતા वस्तु चैकमिह नान्यवस्तुनो येन तेन खलु वस्तु वस्तु तत् । निश्चयोऽयमपरो परस्य कः । किं करोति हि बहिर्जुठन्नपि ॥२१३॥ એક વસ્તુ અન્ય વસ્તુની થતી નથી, તેથી ખરેખર તે વસ્તુ વસ્તુરૂપ જ રહે છે. આ નિશ્ચય છે. તેથી બાહ્ય સંસર્ગ છતાં એક બીજીને શું કરે? (કલશ ૨૧૩) રથોદ્ધતા यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः किंचनापि परिणामिनः स्वयम् । व्यावहारिकदृशैव तन्मतं नान्यदस्ति किमपीह निश्चयात् ॥२१४॥ એક વસ્તુ અન્ય સ્વયં પરિણામી વસ્તુને કંઈ પણ કરે છે, એવી જે માન્યતા છે તે માત્ર વ્યવહારદ્રષ્ટિથી છે. પરંતુ નિશ્ચયથી તો વસ્તુ સ્વયં પરિણમે છે. તેને પરિણમાવનાર અન્ય કોઈ વસ્તુ આ જગતમાં છે નહિ. (કલશ ૨૧૪) તે નિશ્ચય અને વ્યવહાર દ્રષ્ટિને અહીં ક્ષેતિકા અથવા ખડીચૂનાના દ્રષ્ટાંતથી સમજાવે છે :जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होइ । तह जाणओ दु ण परस्स जाणओ जाणओ सो दु ॥३५६॥ जह सेडिया दुण परस्स सेडिया सेडिया य सा होइ । तह पासओ दु ण परस्स पासओ पासओ सो दु ॥३५७॥ Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होइ । तह संजओ दु ण परस्स संजओ संजओ सो दु ॥३५८॥ जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होइ । तह दंसणं दु ण परस्स दंसणं दंसणं तं तु ॥३५९॥ एवं तु णिच्छयणयस्स भासियं णाणदंसणचरित्ते । सुणु ववहारणयस्स य वत्तव्वं से समासेण ॥३६०॥ जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण. । तह परदव्वं जाणइ णाया वि सयेण भावेण ॥३६१॥ जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण । तह परदव्वं पस्सइ जीवो वि सयेण भावेण ॥३६२।। जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण । तह परदव्वं विजहइ णाया वि सयेण भावेण ॥३६३॥ जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण । तह परदव्वं सद्दहइ सम्मदिट्ठी सहावेण ॥३६४॥ एवं ववहारस्स दु विणिच्छओ णाणदंसणचरित्ते । भणिओ अण्णेसु वि पजएसु एमेव णायव्वो ॥३६५॥ सेभ ५ ५२नी नहीं, uी तो ५२५३५; , જ્ઞાયક તેમ ન પર તણો, જ્ઞાયક જ્ઞાયકરૂપ. ૩૫૬ જેમ ખડી પરની નહીં, ખડી તો ખડી સ્વરૂપ; દર્શક તેમ ન અન્યનો, દર્શક દર્શકરૂ૫, ૩૫૭ જેમ ખડી પરની નહીં, ખડી તો ખડી સ્વરૂપ; સંયત તેમ ન અન્યનો, સંયત સંયતરૂપ. ૩૫૮ જેમ ખડી પરની નહીં, ખડી તો ખડીસ્વરૂપ; દર્શન તેમ ન અન્યનું, દર્શન દર્શનરૂપ. ૩૫૯ Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર શ્રી સમયસાર દર્શન જ્ઞાન ચરણ વિષે એ નિશ્ચય-ભાષિત; હવે સુણો સંક્ષેપથી, નયવ્યવહાર કથિત. ૩૬૦ પરને શ્વેત કરે ખડી, નિજ સ્વભાવે જેમ; જ્ઞાતા પરને જાણતો, સહજ સ્વભાવે તેમ. ૩૬ ૧ પરને શ્વેત કરે ખડી, નિજ સ્વભાવે જેમ; પરને દેખે જીવ પણ, સહજ સ્વભાવે તેમ. ૩૬૨ પરને શ્વેત કરે ખડી, નિજ સ્વભાવે જેમ; જ્ઞાતા પરને ત્યાગતો, સહજ સ્વભાવે તેમ. ૩૬૩ પરને શ્વેત કરે ખડી, નિજ સ્વભાવે જેમ; પરને શ્રદ્ધે સમકિતી, સહજ સ્વભાવે તેમ. ૩૬૪ દર્શનશાનચરણ વિષે, નિર્ણત એ વ્યવહાર; તેમ બીજા પર્યાયનો, લહો સ્પષ્ટ નિર્ધાર. ૩૬૫ - જેમકે ક્ષેતિકા-ખડીનો સ્વભાવથી જ શ્વેતગુણથી ભરપૂર છે. તેનાથી ભીંત વગેરે સફેદ કરાય છે એવો વ્યવહાર છે, પરંતુ તેમાં ખડી ભીંતનું શું કરે છે ? અને શું નથી કરતી ? એ બન્ને પ્રકાર વિચારાય છે. જો ખડી ભીંતને સફેદ કરવાથી ભીંતની થતી હોય તો તે ખડીનો નાશ થાય પરંતુ એમ એક દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે પરિણમતું નથી; તેથી ખડી ભીંતરૂપ થતી નથી, પરંતુ સ્વસ્વામીઅંશ છે. અર્થાત્ ખડી તો ખડીરૂપે જ રહે છે, એમ નિશ્ચય છે. એ રીતે ખડી પોતે ખડીરૂપે જ રહેવા છતાં પોતાના ક્ષેતગુણના સમુદાયથી ભીંતને સફેદ કરે છે એમ વ્યવહાર છે. તેવી રીતે આત્મદ્રવ્ય સ્વભાવથી જ જ્ઞાનગુણથી ભરપૂર છે. તેનાથી પુદ્ગલાદિ પરદ્રવ્ય જણાય છે એવો વ્યવહાર છે, પરંતુ Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૦૩ તેમાં આત્મા જ્ઞેયનું શું કરે છે ? અને શું નથી કરતો ? એ બન્ને પ્રકાર વિચારાય છે : જો આત્મા જ્ઞેયને જાણવાથી શેયરૂપ થતો હોય તો આત્માનો નાશ થાય, પરંતુ એમ એક દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે પરિણમતું નથી; તેથી આત્મા જ્ઞેયરૂપ થતો નથી. પરંતુ સ્વસ્વામીઅંશ છે. અર્થાત્ આત્મા આત્માનો જ સ્વામી છે એટલે આત્મા આત્મારૂપે જ રહે છે એમ નિશ્ચય છે. એ રીતે આત્મા આત્મારૂપે જ હોવા છતાં પોતાના જ્ઞાનગુણના પરિણમનથી શેયને જાણે છે એમ વ્યવહાર છે. જ્ઞાનના દૃષ્ટાંત પ્રમાણે દર્શન (દેખવું), સંયમ (ચારિત્ર, ત્યાગ), દર્શન (શ્રદ્ધા) ઇત્યાદિ ગુણો આત્માના સ્વભાવરૂપ જ છે. પરદ્રવ્યને દેખવા, ત્યાગવા કે શ્રદ્ધવા છતાં આત્મા આત્મારૂપે જ રહે છે એમ નિશ્ચય છે. આત્મા પરદ્રવ્યને દેખે છે, ત્યાગે છે, શ્રદ્ધે છે એમ કહેવું એ વ્યવહાર છે. ભાવાર્થ:- જેમ શ્વેતતા ખડીનો સ્વભાવ છે તેમ જ્ઞાન, દર્શન, સંયમ, શ્રદ્ધા ઇત્યાદિ આત્માના અનેક સ્વાભાવિક ગુણો છે. તે ગુણોને આધારે આત્મા જાણે, દેખે, ત્યાગે, શ્રદ્ધે છતાં આત્માને પરદ્રવ્ય સાથે અભેદતા થતી નથી એમ નિશ્ચય છે; અને જેમ ખડી ભીંતને શ્વેત કરે છે તેમ આત્મા પરને જાણે છે, દેખે છે, ત્યાગે છે, શ્રદ્ધે છે ઇત્યાદિ કહેવાય છે તે વ્યવહાર છે. અર્થાત્ આત્મા ૫૨માં જતો નથી કે પરદ્રવ્ય આત્મામાં આવતું નથી તેથી નિશ્ચયથી તો આત્મા પોતાના સ્વરૂપને જ તન્મયપણે જાણે છે, દેખે છે, શ્રદ્ધે છે અને પોતાના જ વિભાવોને ત્યાગે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી સમયસાર શાર્દૂલવિક્રીડિત शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतोनैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यांतरं जातुचित् । ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदय: किं द्रव्यांतरचुंबनाकुलधियस्तत्त्वाच्च्यवंते जनाः ॥२१५ ॥ શુદ્ધદ્રવ્યના કથનમાં અર્પિત છે બુદ્ધિ જેની એવા તત્ત્વને સમ્યક પ્રકારે જોનાર મનુષ્યને એક દ્રવ્યમાં અન્ય દ્રવ્ય કંઈ પણ પ્રવેશ કરીને રહેલું છે એમ કદાપિ ભાસતું નથી. જ્ઞાન જે શેયને જાણે છે તે તેના શુદ્ધ સ્વભાવનો જ ઉદય છે. તેમ છતાં અન્ય દ્રવ્યને ગ્રહણ કરવાની ઇચ્છાથી વ્યાકુળ બુદ્ધિવાળા લોકો નિરર્થક શા માટે પોતાના સ્વરૂપથી શ્રુત થાય છે ? (કલશ ૨૧૫) મંદાક્રાંતા शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेषमन्यद् द्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः । ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमिर्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ॥२१६॥ શુદ્ધ આત્મદ્રવ્ય સ્વરસે પરિણમે ત્યાં સ્વભાવ સિવાય બીજાં શું હોય? અથવા જો તે અન્ય દ્રવ્યરૂપ થાય તો પછી તેનો સ્વભાવ શું રહે ? ચાંદનીનું રૂપ ભૂમિને ઉજાળે છે પરંતુ ભૂમિ ચાંદનીની થતી નથી જ, તેમ જ્ઞાન શેય પદાર્થોને સદા જાણે છે પરંતુ જોય પદાર્થો જ્ઞાનરૂપ થતા નથી જ. શેય શેય રહે છે ને જ્ઞાન જ્ઞાન રહે છે. (કલશ ર૧૬) મંદાક્રાંતા : રાજયમુદતે તાવતત્ર યાવત્ ज्ञानं ज्ञानं भवति न पुनर्बाध्यतां याति बोध्यम् । Jain Educationa International For Personal and Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ज्ञानं ज्ञानं भवति तदिदं न्यक्कृताज्ञानभावं भावाभावो भवति तिरयन् येन पूर्णस्वभावः ॥ २१७ ॥ ૨૭૫ આત્મામાં રાગદ્વેષ ત્યાં સુધી ઉદય થાય છે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપે અને જ્ઞેય જ્ઞેયરૂપે ભિન્ન જણાતાં નથી. તેથી જેણે તે અજ્ઞાનભાવ દૂર કર્યો છે એવું આ જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમો કે જેથી તે ભાવાભાવ-રાગદ્વેષ શમાઈ જઈ પૂર્ણ સ્વભાવ પ્રગટ થાય. (उाश २१७) આત્મા અન્યદ્રવ્યરૂપે પરિણમતો નથી છતાં જે પદ્રવ્યમાં રાગદ્વેષ થાય છે તે શાથી થાય છે ? એ હવે વિચારાય છે. તેમાં પ્રથમ રાગદ્વેષને છોડવા માટે વિષયાદિ નિમિત્તકારણોનો ઘાત કરવા માગતા શિષ્યને ઉપાદાન કારણની મુખ્યતા દર્શાવે છે. રાગદ્વેષ ટાળવાનો ઉપાય અજ્ઞાનભાવ દૂર કરવો એ છે તે दुहे छे : दंसणणाणचरितं किंचि वि णत्थि दु अचेयणे विसये । तह्मा किं घादयदे चेदयिदा तेसु विसएसु ॥३६६ ॥ दंसणणाणचरितं किंचि वि णत्थि दु अचेयणे कम्मे । तह्मा किं घादयदे चेदयिदा तम्मि कम्मम्हि ॥ ३६७॥ दंसणणाणचरितं किंचि वि णत्थि द अचेयणे काये । तह्या किं घादयदे चेदयिदा तेसु कायेसु ॥ ३६८ ॥ णाणस्स दंसणस्स य भणिओ घाओ तहा चरितस्स । णवि तहिं पुग्गलदव्वस्स कोऽवि घाओ उ णिछिट्टो ॥३६९ ॥ जीवस्स जे गुणा केइ णत्थि खलु ते परेसु दव्वेसु । तह्मा सम्माइट्ठिस्स णत्थि रागो उ विसएसु ||३७० ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ શ્રી સમયસાર रागो दोसो मोहो जीवस्सेव य अणण्णपरिणामा । एएण कारणेण उ सद्दादिसु णत्थि रागादि ॥३७१॥ દર્શન-જ્ઞાન-ચરિત્ર તો, જડ વિષયે ન જરાય; તેથી તે વિષયો તણો, ઑવ હત્તા ન ગણાય. ૩૬૬ દર્શન-જ્ઞાન-ચરિત્ર તો, જડ કર્મે ન જરાય; તેથી તે જડ કર્મનો, ઑવ હત્તા ન ગણાય. ૩૬૭ દર્શન-જ્ઞાન-ચરિત્ર તો, જડ કાયે ન જરાય; તેથી તે જડ કાયનો, જીવ હત્તા ન ગણાય. ૩૬૮ દર્શન-શાન-ચરિત્રનો, જીવ કરે ઉપઘાત; પણ નહિ પુદ્ગલ દ્રવ્યનો, સિદ્ધાન્ત વિખ્યાત. ૩૬૯ પરદ્રવ્ય એકેય ના, જીવગુણ ખરે જણાય; તેથી ન સમ્યવ્રુષ્ટિને, વિષયે રાગ જરાય. ૩૭૦ રાગ દ્વેષ ને મોહ એ, ઑવના અનન્ય ભાવ; તેથી ન શબ્દાદિક વિષે, રાગાદિક-સદ્ભાવ. ૩૭૧ જે જેથી અભિન્ન હોય તે તેના ઘાતથી હણાય છે. જેમકે પ્રદીપના ઘાતથી પ્રકાશ હણાય છે અને પ્રકાશના ઘાતથી પ્રદીપ હણાય છે. પરંતુ જે જેથી ભિન્ન હોય તે તેના ઘાતથી હણાય નહિ. જેમકે ઘડામાં રહેલ દીપક ઘડાથી ભિન્ન છે, તેથી તે દીપકના ઘાતથી ઘડાનો નાશ થતો નથી અને ઘડાના ઘાતથી દીપકનો નાશ થતો નથી. તેવી રીતે આત્માના ધર્મ જ્ઞાનદર્શનચારિત્ર છે તે પુદ્ગલદ્રવ્યના ઘાતથી હણાતા નથી અને જ્ઞાનદર્શનચારિત્રના ઘાતથી ૫ગલ દ્રવ્યનો નાશ થતો નથી. તેથી દર્શનશાનચારિત્ર પુદ્ગલદ્રવ્યમાં નથી, એમ સિદ્ધ થાય છે. નહિ તો પુદ્ગલદ્રવ્યના ઘાતથી જ્ઞાનાદિનો ઘાત ને જ્ઞાનાદિના ઘાતથી પુદ્ગલદ્રવ્યનો ઘાત અનિવાર્યપણે થાય. એ જ પ્રમાણે જે કોઈ પણ જીવના ગુણો છે, તે Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૭૭ સર્વે પરદ્રવ્યમાં નથી એમ સમ્યફ રીતે અમે દેખીએ છીએ. નહિ તો ઉપર કહ્યું તેમ જીવગુણના ઘાતથી પુદ્ગલદ્રવ્યનો ઘાત અને પુદ્ગલદ્રવ્યના ઘાતથી જીવગુણનો ઘાત અનિવાર્યપણે થવો સંભવે. જો એમ છે તો સમ્યગ્દષ્ટિને વિષયોમાં રાગ ક્યાંથી થાય? અર્થાત્ ન જ થાય. તો પછી રાગાદિને ઉત્પન્ન કરનારી ખાણ કઈ છે ? અર્થાત્ રાગદ્વેષની ઉત્પત્તિ શાથી છે? રાગદ્વેપમોદાદિ જીવનાં જ અજ્ઞાનમય. પરિણામ છે, તેથી ચેતન છે અને વિષયો અચેતન પરદ્રવ્ય હોવાથી તે રાગદ્વેષાદિ વિષયોમાં વર્તતા નથી. વળી તે અજ્ઞાનમય ભાવ હોવાથી સમ્યગ્દષ્ટિને સંભવતા નથી. એમ વિષયોમાં ન વર્તતા અને સમ્યગદૃષ્ટિને ન સંભવતા તે રાગદ્વેષ નિશ્ચયથી અભાવરૂપ જ છે. અર્થાત્ રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી છે, જ્ઞાનવૃષ્ટિથી જોતાં તે જણાતા નથી. - તાત્પર્ય કે દર્શનજ્ઞાનચારિત્ર ચેતનના ગુણો છે તે અચેતન એવા શબ્દાદિ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મમાં અને ઔદારિકાદિ પાંચ શરીરમાં નથી. તેથી તે વિષયાદિનો ઘાત કરવાનું આત્માને શું પ્રયોજન છે ? પરંતુ શબ્દાદિ પંચેન્દ્રિયના વિષયોની અભિલાષારૂપ, દ્રવ્યકર્મના નિમિત્તભૂત અને કાયાના મમત્વરૂપ જે મિથ્યાજ્ઞાન છે તેનો નિર્વિકલ્પ સમાધિદ્વારા ઘાત કરવો જોઈએ. તેવી જ રીતે મિથ્યાચારિત્રનો ત્યાગ કરવો એ જ રાગદ્વેષ દૂર કરવાનો ઉપાય છે. મંદાક્રાંતા रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात् तौ वस्तुत्वप्रणिहितदृशा दृश्यमानौ न किंचित् । Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી સમયસાર सम्यग्दृष्टिः क्षपयतु ततस्तत्त्वदृष्ट्या स्फुटतौ ज्ञानज्योतिर्व्वलति सहजं येन पूर्णाचलार्चिः ॥२१८॥ આ જગતમાં જ્ઞાન અજ્ઞાનભાવે પરિણમવાથી જ રાગદ્વેષ થાય છે, પરંતુ વાસ્તવિક રીતે સ્થિર ઉપયોગરૂપ જ્ઞાનચક્ષુથી જોવામાં આવે તો તે રાગદ્વેષ ક્યાંય દેખાતા નથી. તેથી સમ્યગ્દષ્ટિ જીવે તત્ત્વદૃષ્ટિથી સ્પષ્ટપણે જોવાવડે તે રાગદ્વેષનો ક્ષય કરવો, કે જેથી પૂર્ણ અને અચળ પ્રકાશવાળી જ્ઞાનજ્યોતિ સહજ પ્રગટ થઈને દીપે છે. (કલશ ૨૧૮) શાલિની रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या नान्यद् द्रव्यं वीक्ष्यते किंचनापि । सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यंतं स्वस्वभावेन यस्मात् ॥२१९ ॥ તત્ત્વદ્રષ્ટિથી જોતાં રાગદ્વેષને ઉત્પન્ન કરનાર કોઈ પણ અન્ય દ્રવ્ય દેખાતું નથી કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ અત્યંત પ્રગટપણે પોતપોતાના સ્વભાવવડે અંતરમાં થતી પ્રકાશે છે. (કલશ ૨૧૯) નિશ્ચયનયમાં ઉપાદાન કારણની મુખ્યતા છે તેથી આત્માનાં અશુદ્ધ પરિણામ તે જ રાગદ્વેષ થવામાં મુખ્ય કારણ કહ્યાં છે. અચેતન એવા વિષયાદિ ચેતન રાગાદિને ઉત્પન્ન કરવામાં કારણ નથી, એમ નિશ્ચય છે. તે કહે છે : अण्णदविएण अण्णदवियस्स ण कीरए गुणुप्पाओ । तह्मा उ सव्वदव्वा उप्पजंते सहावेण ॥३७२॥ ઊપજે નહિ કો દ્રવ્યથી, પરના ગુણ જરાય; દ્રવ્યોમાં પરિણામ તો, સહજ સ્વભાવે થાય. ૩૭ર Jain Educationa International For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૭૯ જેવી રીતે માટીનો ઘડો બને છે તે કુંભારરૂપે થતો નથી પરંતુ અચેતન માટીરૂપે જ રહે છે, તેમ દરેક દ્રવ્ય પર્યાય પલટવા છતાં પોતાના સ્વભાવે જ ઉત્પન્ન થાય છે. એક દ્રવ્ય અન્ય દ્રવ્યના ગુણોને ઉત્પન્ન કરી શકે નહિ; કારણકે દ્રવ્ય પોતાના ગુણોમાં જ પરિણમે છે, પોતાથી ભિન્ન એવા નિમિત્તના ગુણોને ધારણ કરતું નથી. તેથી રાગાદિને ઉત્પન્ન કરનાર પારદ્રવ્ય છે એમ અમે માનતા નથી. માટે તે વિષયાદિ પરદ્રવ્ય પ્રત્યે અમે કોપ કરતા નથી. ' માલિની यदिह भवति रागद्वेषदोषप्रसूतिः कतरदपि परेषां दूषणं नास्ति तत्र । स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः ॥२२० ॥ આ જગતમાં જે રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે, તેમાં પરદ્રવ્યનો જરા પણ દોષ નથી. આ આત્મા પોતે અપરાધી થાય ત્યારે ત્યાં અજ્ઞાન ફેલાય છે, એમ સર્વને વિદિત થાઓ, અને તે અજ્ઞાન અસ્ત પામો. હું તો જ્ઞાનરૂપ છું. (કલશ ૨૨૦) રથોદ્ધતા रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयंति ये तु ते । उत्तरंति न हि मोहवाहिनीं । शुद्धबोधविधुरांध बुद्धयः ॥२२१॥ રાગદ્વેષની ઉત્પત્તિમાં જે પરદ્રવ્યને જ કારણ માને છે, તે શુદ્ધબોધથી રહિત અંધબુદ્ધિવાળાઓ મોહરૂપી નદીને ઓળંગી શક્તા જ નથી. " (કલશ ૨૨૧) Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી સમયસાર તાત્પર્ય કે અનાદિકાળથી સંસારમાં ભમતાં મોક્ષમાર્ગ એટલે કારણસમયસારની પ્રાપ્તિ થવી ઉત્તરોત્તર અત્યંત દુર્લભ છે. તે જ્યારે કાળલબ્ધિ પામીને જીવ મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય કરે અને ચારિત્રમોહનો પણ ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય કરે ત્યારે તત્ત્વની શ્રદ્ધા, જ્ઞાન અને રાગદ્વેષરહિત ચારિત્ર એમ ભેદ રત્નત્રયાત્મક વ્યવહાર-કારણસમયસાર પ્રાપ્ત થાય છે, જેનાથી શુદ્ધાત્મતત્ત્વના શ્રદ્ધાનજ્ઞાનચારિત્રરૂપ અભેદ રત્નત્રયાત્મક, નિર્વિકલ્પસમાધિરૂપ નિશ્ચય-કારણસમયસારની પ્રાપ્તિ થાય છે. તેનાથી કેવલજ્ઞાનાદિ અનંતચતુષ્ટયની પ્રાપ્તિરૂપ કાર્યસમયસારની પ્રાપ્તિ થાય છે. બાહ્ય ઉપાયોરૂપ વ્યવહાર મોક્ષમાર્ગ અને આત્માની શુદ્ધિરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ એમ કારણસમયસાર બે પ્રકારે છે. તે કારણસમયસારથી રહિત અજ્ઞાની જીવને વિષયોમાં રાગદ્વેષ થાય છે. તેનાં અજ્ઞાન અને રાગદ્વેષ દૂર કરવા અહીં ઉપદેશ આપે प्रिंदियसंथुयवयणाणि पोग्गला परिणमंति बहुयाणि । ताणि सुणिऊण रूसइ तूसइ य पुणो अहं भणिओ ॥३७३॥ पोग्गलदव्वं सद्दत्तपरिणयं तस्स जइ गुणो अण्णो । तह्मा ण तुमं भणिओ किंचिवि किं रूससि अबुद्धो ॥३७४॥ असुहो सुहो व सद्दो ण तं भणइ सुणसु मंति सो चेव । ण य एइ विणिग्गहिउं सोयविसयमागयं सदं ॥३७५॥ असुहं सुहं व रूवं ण तं भणइ पिच्छ मंति सो चेव । ण य एइ विणिग्गहिउं चक्खुविसयमागयं रूवं ॥३७६॥ असुहो सुहो व गंधो ण तं भणइ जिग्घ मंति सो चेव । ण य एइ विणिग्गहिउं घाणविसयमागयं तु गंधं ॥३७७॥ Jain Educationa International For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર असुहो सुहो व रसो ण तं भणइ रसय मंति सो चेव ।। ण य एइ विणिग्गहिउं रसणविसयमागयं तु रसं ॥३७८॥ असुहो सुहो व फासो ण तं भणइ फुससु मंति सो चेव । .. ण य एइ विणिग्गहिउं कायविसयमागयं फासं ॥३७९॥ असुहो सुहो व गुणो ण तं भणइ बुझ मंति सो चेव । . ण य एइ विणिग्गहिउं बुद्धिविसयमागयं तु गुणं ॥३८०॥ असुहं सुहं व दव्वं ण तं भणइ बुज्झ मंति सो चेव । ण य एइ विणिग्गहिउं बुद्धिविसयमागयं दव्वं ॥३८१॥ एयं तु जाणिऊण उवसमं व गच्छई मूढो । णिग्गहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो ॥३८२॥ નિંદા સ્તુતિ વચનોરૂપી, પુલ પરિણતિ થાય; મને કહ્યું” ગણી સુણી ધરે, રોષ તોષ જીવ ત્યાંય. ૩૭૩. શબ્દપણું પુદ્ગલતણું, જડ ગુણ તુજથી અન્ય; તને કહી તે શું શકે ? રોષ કરે શું અજ્ઞ ? ૩૭૪ શબ્દ શુભાશુભ ના કહે, “તું સુણ મુજને” એમ; જીવ પણ ગ્રહવા જાય ના, શબ્દ કર્ણગત તેમ; ૩૭૫ રૂપ શુભાશુભ ના કહે, “તું જો મુજને' એમ; જીવ પણ ગ્રહવા જાય ના, ચક્ષુગત રૂ૫ તેમ; ૩૭૬ ગંધ શુભાશુભ ના કહે, “સૂંઘ મને તું” એમ; જીવ પણ ગ્રહવા જાય ના, ગંધઘાણગત તેમ; ૩૭૭ શુભ અશુભ રસ ના કહે, “ચાખ મને તું એમ; જીવ પણ ગ્રહવા જાય ના, રસનાગત રસ તેમ; ૩૭૮ સ્પર્શ શુભાશુભ ના કહે, “સ્પર્શ મને તું” એમ; જીવ પણ ગ્રહવા જાય ના, સ્પર્શ કાયગત તેમ; ૩૭૯ Jain Educationa International For Personal and Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી સમયસાર ગુણ શુભાશુભ ના કહે, “જાણ મને તું' એમ; જીવ પણ ગ્રહવા જાય ના, મતિગોચર ગુણ તેમ; ૩૮૦ દ્રવ્ય શુભાશુભ ના કહે, “જાણ મને તું એમ; જીવ પણ ગ્રહવા જાય ના, દ્રવ્ય મતિગત તેમ. ૩૮૧ મૂઢ આવું જાણ્યા છતાં, બને ન ઉપશમવંત; શિવબુદ્ધિ પામ્યા વિના, પરગ્રહણે મતિમંત ૩૮૨ ઘટ વગેરે પદાર્થોને પ્રદીપ પ્રકાશે છે ત્યારે જેમ કોઈ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કહે તેમ ઘટાદિ બાહ્ય પદાર્થો “મને પ્રકાશિત કરો” એમ પ્રદીપને પ્રેરણા કરતા નથી અને પ્રદીપ પણ લોહચુંબકથી આકર્ષાયેલી સોયની જેમ પોતાનું સ્થાન છોડીને પ્રકાશવા માટે ઘટાદિની સમીપ જતો નથી. પરંતુ પ્રકાશવું એ પ્રદીપનો સ્વભાવ છે. તે વસ્તુસ્વભાવ હોવાથી પરથી ઉત્પન્ન થવા તથા પરને ઉત્પન્ન કરવાને અશક્ય છે. તેથી ઘટાદિની હાજરીમાં કે ગેરહાજરીમાં પણ પ્રદીપ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. એમ સ્વરૂપથી જ પ્રકાશતા તે પ્રદીપને, વસ્તુસ્વભાવથી જ વિચિત્રરૂપે પરિણામેલા સારા નરસા ઘટપટાદિ પદાર્થો લેશ પણ વિક્રિયા માટે થતા નથી. તેવી રીતે આત્મા બાહ્ય પદાર્થોને જાણે છે ત્યારે તે પદાર્થો ને તેના ગુણો શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ આદિ જેમ કોઈ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કહે તેમ “મને સાંભળ ,” “મને જો” “મને સુંધ” મને ચાખ,” “મને સ્પર્શ” એમ પોતાને જાણવાના કાર્યમાં આત્માને જોડતા નથી; અને આત્મા પણ લોહચુંબકથી આકર્ષાયેલી સોયથી જેમ પોતાનું સ્થાન છોડીને જાણવા માટે તે વિષયોની સમીપ જતો નથી. પરંતુ જાણવું એ આત્માનો સ્વભાવ છે. તે વસ્તુ સ્વભાવ હોવાથી પરથી ઉત્પન્ન થવા તથા પરને ઉત્પન્ન કરવાને અશક્ય છે. તેથી વિષયોની હાજરીમાં કે ગેરહાજરીમાં Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૮૩ પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. એમ સ્વરૂપથી જ જાણતા તે આત્માને, વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પ્રાપ્ત થતા સારા નરસા શબ્દાદિ બાહ્ય પદાર્થો લેશ પણ વિક્રિયાને માટે થતા નથી. આ પ્રમાણે આત્મા જાણવામાં આવતાં પદાર્થોથી સદા ઉદાસીન જ છે, એમ વસ્તુસ્થિતિ છે. તેમ છતાં જે રાગાદિ થાય છે, તેનું કારણ અજ્ઞાન છે. કેમકે પોતાનું સ્વરૂપ ન જાણનાર અજ્ઞાની જીવને રાગ દ્વેષ થાય છે. કારણ-સમયસારથી યુક્ત જ્ઞાનીને રાગદ્વેષ થતા નથી. - શંકા :- બંધ અધિકારની ગાથા ર૭૮,૨૭૯ માં આપે કહ્યું હતું કે રાગાદિમાં પર એવું દ્રવ્યકર્મ નિમિત્ત છે અને આત્મા તો સ્ફટિક સમાન શુદ્ધ છે અને અહીં રાગાદિ થવામાં પરદ્રવ્ય કારણ નથી પરંતુ આત્માનો બુદ્ધિદોષ અથવા અજ્ઞાન કારણ છે એમ કહો છો, એ પૂર્વાપર વિરોધ છે. સમાધાન - ત્યાં બંધ અધિકારમાં જ્ઞાની જીવની મુખ્યતા હતી, તેથી જ્ઞાની રાગાદિમાં પરિણમતા નથી એમ કહ્યું હતું અને અહીં અજ્ઞાની જીવને સંબોધીને કહ્યું છે, તેથી વિરોધ નથી. વ્યવહાર અને નિશ્ચય કારણસમયસારથી રહિત અજ્ઞાની જીવ પોતાની બુદ્ધિના દોષથી શબ્દાદિ વિષયોને બહાને રાગાદિ રૂપે પરિણમે છે, તેમાં પર એવા શબ્દાદિનો દોષ નથી એમ અહીં કહેવું છે. શાર્દૂલવિક્રીડિત पूर्णकाच्युतशुद्धबोधमहिमा बोधो न बोध्यादयं । यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव । तद्वस्तुस्थितिबोधवंध्यधिषणा एते किमज्ञानिनो रागद्वेषमयी भवंति सहजां मुंचंत्युदासीनताम् ॥२२२ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર પૂર્ણ એક અચ્યુત શુદ્ધ બોધમહિમાવાળો, જ્ઞાનસ્વરૂપ આત્મા બોધ્ય એવા પદાર્થોથી કંઈ પણ વિક્રિયાને પામતો નથી, જેમકે દીવો પ્રકાશિત કરાયેલા પદાર્થોથી વિક્રિયાને પામતો નથી. તે વસ્તુસ્થિતિનાં જ્ઞાનથી રહિત બુદ્ધિ છે જેની એવા આ અજ્ઞાનીઓ કેમ નિરર્થક રાગદ્વેષવાળા થાય છે, અને પોતાની સહજ ઉદાસીનતાને છોડી દે છે ?! (કલશ ૨૨૨) ૨૮૪ શાર્દૂલવિક્રીડિત रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृश: पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात् । दूरारूढचरित्रवैभवबलाच्चंचच्चिदर्चिर्मयीं विंदन्ति स्वरसाभिषिक्त भुवनां ज्ञानस्य संचेतनाम् ॥२२३॥ રાગદ્વેષરૂપ વિભાવથી મુક્ત થયેલા તેજવાળા, નિરંતર પોતાના સ્વભાવને સ્પર્શ કરતા, ભૂત અને ભવિષ્યનાં કર્મથી છૂટા પડેલા અને વર્તમાનના કર્મોદયથી ભિન્ન વર્તતા આત્મામાં પરિણમવારૂપ ચારિત્રમાં અત્યંત આરૂઢ થયેલા તથા તે ચારિત્રરૂપ વૈભવના બળથી પ્રકાશતી ચૈતન્યરૂપ જ્યોતિવાળા જ્ઞાનીઓ પોતાના રસથી ત્રણ ભુવનને અભિષેક કરતી જ્ઞાનચેતનાને અનુભવે છે. (કલશ ૨૨૩) જ્ઞાની અને અજ્ઞાનીની અપેક્ષાએ ચેતના બે પ્રકારની છે : જ્ઞાનચેતના અને અજ્ઞાનચેતના. જ્ઞાનચેતનામાં રાષરહિત શુદ્ધાત્મસ્વરૂપમાં વિહરવારૂપ નિશ્ચયચારિત્ર હોય છે અને તે ચારિત્ર નિશ્ચયપ્રતિક્રમણ, નિશ્ચયપ્રત્યાખ્યાન અને નિશ્ચયઆલોચના સહિત હોય છે. તે જ્ઞાનચેતના વિષે કહે છે : Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર कम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं । तत्तो णियत्तए अप्पयं तु जो सो पडिक्कमणं ॥ ३८३ ॥ कम्मं जं सुहमसुहं ज िय भावह्नि बज्झइ भविस्सं तत्तो णियत्तए जो सो पच्चक्खाणं हवइ चेया ॥ ३८४ ॥ जं सुहमसुहमुदिण्णं संपदि य अणेयवित्थरविसेसं ! । तं दोसं जो चेयइ सो खलु आलोयणं चेया ॥ ३८५ ॥ णिच्चं पच्चक्खाणं कुव्वइ णिच्चं पडिक्कमदि यो य । णिच्चं आलोचेयइ सो हु चरितं हवइ चेया ॥ ३८६ ॥ કર્મ શુભાશુભ પૂર્વકૃત, બહુ વિસ્તાર પ્રકાર; આત્મા તેથી નિવર્તતો, પ્રતિક્રમણ તે સાર. ૩૮૩ ભાવિ શુભાશુભ કર્મના, ભાવો બંધ-નિદાન; તેથી નિવર્તે આતમા, તે છે પ્રત્યાખ્યાન. ૩૮૪ ઉદય શુભાશુભ કર્મનો, વર્તમાનમાં હોય; જ્ઞાયક જાણે દોષ તે, જીવ આલોચન સોય. ૩૮૫ પ્રત્યાખ્યાન સદા કરે, વળી પ્રતિક્રમણ પવિત્ર; આલોચન કરતો ખરે, આત્મા તે ચારિત્ર. ૩૮૬ ખરેખર જે આત્મા પુદ્ગલકર્મવિપાકથી થતાં ભાવોથી પોતાને પાછો વાળે છે, તે આત્મા કારણભૂત પૂર્વકર્મને પ્રતિક્રમતો (ઓળંગી જતો) પોતે જ પ્રતિક્રમણરૂપ થાય છે, કર્મના કાર્યભૂત ભવિષ્ય કર્મનું પ્રત્યાખ્યાન કરતો પોતે જ પ્રત્યાખ્યાનરૂપ થાય છે, અને વર્તમાન કર્મવિપાકને આત્માથી અત્યંત ભિન્ન વિચારતો પોતે જ આલોચનારૂપ થાય છે. ૨૮૫ એ પ્રમાણે નિરંતર પ્રતિક્રમણ કરતો, નિરંતર પ્રત્યાખ્યાન કરતો, નિરંતર આલોચના કરતો-પૂર્વકર્મના કાર્યરૂપ અને આગામી Jain Educationa International For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી સમયસાર બે પ્રકાર છે. તે અજ્ઞાનચેતનાવડે જીવને સંસાર-દુઃખનાં બીજ એવાં આઠ કર્મ બંધાય છે. તેથી મોક્ષની ઇચ્છાવાળા પુરુષે અજ્ઞાનચેતનાના નાશને માટે સર્વકર્મસંન્યાસત્યાગ)ની તથા સર્વકર્મફલસંન્યાસની ભાવનાને નચાવીને (સારી રીતે ભાવીને) આત્મસ્વભાવભૂત એક માત્ર ભગવતી જ્ઞાનચેતના જ સદા ધારણ કરવી જોઈએ. તે અજ્ઞાનચેતનાના ત્યાગની ભાવનાને વિવિધ પ્રકારે નીચે મુજબ ભાવે છે. (૧) પ્રથમ સકલ કર્મચેતનાત્યાગની ભાવનાને ભાવે છે - આર્યા कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः । परिहत्य कर्म सर्वं परमं नैष्कर्म्यमवलम्बे ॥२२५ ।। મનથી, વચનથી અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રિવિધ ત્રિવિધરૂપ તથા ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ ત્રિકાલ સંબંધીના સર્વ કર્મોને છોડીને હું પરમ નિષ્કર્મતારૂપ જ્ઞાનચેતનાનું અવલંબન કરું છું. (કલશ ૨૨૫) ઉપરના કલશમાં આપેલા નવ ભેદોના સંબંધ કરવાવડ કર્મચેતનાત્યાગની ભાવનાને વિસ્તારથી ભાવે છે. તેમાં ભૂતકાળ સંબંધી પ્રતિક્રમણના ૪૯ ભેદ થાય છે તે નીચે પ્રમાણે : (૧) મનથી (૨) વચનથી (૩) કાયાથી (૪) મનવચનથી (૫) વચનકાયાથી (૬) મનકાયાથી (૭) મનવચનકાયાથી... (૧) કર્યું (૨) કરાવ્યું (૩) અનુમોધું (૪) કર્યું કરાવ્યું (૫) કરાવ્યું અનુમોધું (૬) કર્યું અનુમોઘું (૭) કર્યું કરાવ્યું અનુમોધું. ૧. મનથી મેં જે કર્મ કર્યું તે મારું દુષ્કત મિથ્યા થાઓ. Jain Educationa International For Personal and Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨. વચનથી મેં જે કર્મ કર્યું તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૪૯ મનથી વચનથી કાયાથી મેં જે કર્મ કર્યું કરાવ્યું અનુમોળું તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. એમ પ્રથમના સાત સાથે પછીના સાતને અનુક્રમે લેતાં ભૂતકાળ સંબંધી પ્રતિક્રમણના ૪૯ ભેદ થાય છે તે વિચારી લેવા. આર્યા मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य । आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ॥२२६॥ મોહને વશ થઈને ભૂતકાળમાં મેં જે કર્મો કર્યા તે સમસ્ત કર્મોનું પ્રતિક્રમણ કરીને ચૈતન્યસ્વરૂપ નિષ્કર્મ આત્મામાં આત્માવડે હું નિત્ય વર્તુ છું. (કલશ ૨૨૬) હવે વર્તમાન સંબંધી આલોચનાના ૪૯ ભેદ એ જ રીતે થાય છે તે નીચે પ્રમાણે - (૧) મનથી હું કર્મ કરતો નથી. (૨) વચનથી હું કર્મ કરતો નથી. (૪૯) મનથી વચનથી કાયાથી હું કર્મ કરતો કરાવતો અનુમોદતો નથી. ' એમ વર્તમાનકાળ સંબંધી આલોચનાના ૪૯ ભેદ થાય છે તે વિચારી લેવા. આર્યા मोहविलासविभितमिदमुदयत्कर्मं सकलमालोच्य । आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ॥२२७॥ Jain Educationa International For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી સમયસાર પૂર્વે મોહના વિલાસથી ઉત્પન્ન કરેલાં જે આ કર્મ, વિકાસ પામીને વર્તમાનમાં ઉદય આવે છે, તે સમસ્ત કર્મને આલોચીને, ભિન્ન વિચારીને ચૈતન્યસ્વરૂપ નિષ્કર્મ આત્મામાં આત્માવડે હું નિત્ય વર્તુ છું. (કલશ ૨૨૭) એ જ પ્રમાણે ભવિષ્ય સંબંધી પ્રત્યાખ્યાનના ૪૯ ભેદ થાય છે તે નીચે પ્રમાણે : (૧) મનથી હું કર્મ કરીશ નહિ. (૨) વચનથી હું કર્મ કરીશ નહિ. (૪૯) મનથી વચનથી કાયાથી હું કર્મ કરીશ કરાવીશ અનુમોદીશ નહિ. એમ ભવિષ્ય સંબંધી પ્રત્યાખ્યાનના ૪૯ ભેદ થાય છે તે વિચારી લેવા. આર્યા प्रत्याख्याय भविष्यत् कर्म समस्तं निरस्तसंमोहः ।। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ॥२२८॥ એમ ભવિષ્ય સંબંધી સર્વ કર્મનું પ્રત્યાખ્યાન કરીને મોહ રહિત થયેલો એવો હું ચૈતન્યસ્વરૂપનિષ્કર્મ આત્મામાં આત્માવડે નિત્ય વર્તુ છું. (કલશ ૨૨૮) | ઉપજાતિ समस्तमित्येवमपास्य कर्म त्रैकालिकं शुद्धनयावलंबी । विलीनमोहो रहितं विकारैश्चिन्मात्रमात्मानमथावलंबे ॥२२९ ॥ આ પ્રમાણે ત્રણે કાળનાં સમસ્ત કર્મને આત્માથી ભિન્ન Jain Educationa International For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૯૧ કરીને--ત્યાગીને, શુદ્ધ નિશ્ચયનયનું અવલંબન લેનારો અને મોહ જેનો વિલય પામ્યો છે એવો હું, વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માનું અવલંબન કરું છું. (કલશ ૨૨૯) (૨) હવે સકલ કર્મફલચેતનાત્યાગની ભાવનાને ભાવે છેઃ આર્યા विगलंतु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव । संचेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम् ૨૩૦ ॥ પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મરૂપી વિષુવૃક્ષનાં ફળો મારા ભોગવ્યા સિવાય જ ગળી જાઓ ! અર્થાત્ પુણ્ય તથા પાપ બન્ને વિના ભોગવ્યે નાશ પામો. હું તો ચૈતન્યસ્વરૂપ મારા આત્માને જ અચળપણે સમ્યક્ પ્રકારે ભોગવું છું. (ક્લશ ૨૩૦) હવે કર્મલચેતનાનો વિસ્તાર કરતાં દરેક પ્રકૃતિને અનુક્રમે લઈને તેના ત્યાગની ભાવનાને ભાવે છે : (૧) હું ઉદય આવતા મતિજ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી, ચૈતન્યસ્વરૂપ મારા આત્માને જ સમ્ય ્ પ્રકારે ભોગવું છું અનુભવું છું. એ પ્રમાણે ૫ જ્ઞાનાવરણીયની, ૯ દર્શનાવરણીયની, ૨ વેદનીયની, ૨૮ મોહનીયની, ૪ આયુની, ૯૩ નામકર્મની, ૨ ગોત્રની, અને ૫ અંતરાયની એમ કુલ ૧૪૮ કર્મપ્રકૃતિના ફલના ત્યાગની ભાવનાને અનુક્રમે ભાવીને ચૈતન્યસ્વરૂપ આત્મામાં જ સભ્યપ્રકારે સ્થિરતા કરે છે. વસંતતિલકા निःशेषकर्मफलसंन्यसनान्ममैवं सर्वक्रियांतरविहारनिवृत्तवृत्तेः Jain Educationa International For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨. શ્રી સમયસાર चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं कालावलीयमचलस्य वहत्वनंता ॥२३१॥ " એમ સંપૂર્ણ કર્મફલનો ત્યાગ કરવાથી, સર્વ અન્ય ક્રિયાના પ્રવર્તનથી જેની વૃત્તિ નિવર્તી છે એવા મને, આત્મસ્વભાવમાં અચળ થયેલાને-ચૈતન્યલક્ષણવાળા આત્મતત્ત્વને અત્યંતપણે ભજતાં અનંત કાળપ્રવાહ એ પ્રમાણે જ વ્યતીત થાઓ. અર્થાત્ કર્મચેતના અને કર્મફલચેતનાથી નિવતને જ્ઞાનચેતનામાં પ્રવર્તતાં હું તેમાં જ ચિરકાળ સ્થિર રહું. | (કલશ ૨૩૧) | વસંતતિલકા यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां भुंक्ते फलानि न खलु स्वत एव तृप्तः । आपातकालरमणीयमुदर्करम्यं निष्कर्मशर्ममयमेति दशांतरं सः ॥२३२ ॥ પૂર્વે અજ્ઞાનભાવથી ઉપાર્જન કરેલાં કર્મોરૂપી વિષવૃક્ષોનાં ફળો ઉદય આવે છે તેને જે ભોગવતા નથી (પુણ્ય પાપના ઉદયમાં રુચિ અરુચિ કરતા નથી, હું ભોગવું છું એવો ભાવ કરતા નથી) પરંતુ સ્વાનુભવથી જ તૃપ્ત રહે છે, તેઓ વર્તમાનકાળ (સંસારમાં સ્વર્ગાદિ સુખોથી) રમણીય અને ભાવિમાં પણ (મોક્ષરૂપ ફળને આપનાર હોવાથી) રમ્ય એવી કર્મભાવથી રહિત સ્વાધીન સુખરૂપ અન્ય દશાને પામે છે. . (કલશ ૨૩૨) સ્ત્રગ્ધરા अत्यंतं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच्च प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसंचेतनायाः । पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसंचेतनां स्वां सानंदं नाटयंतः प्रशमरसमितः सर्वकालं पिबंतु ॥२३३॥ Jain Educationa International For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૯૩ કર્મથી અને કર્મના ફળથી અત્યંત વિરતિને નિરંતર ભાવીને અને એ રીતે સ્પષ્ટપણે સંપૂર્ણ અજ્ઞાનચેતનાનો પ્રલય કરીને તથા ચારેબાજુથી પોતાના રસને પ્રાપ્ત કરતા સ્વભાવને પૂર્ણ કરીને પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા એવા જ્ઞાનીજનો હવે પછી સર્વકાળ માટે પ્રશમરસને પીઓ-આત્મશાંતિને અનુભવો. (લશ ૨૩૩) વંશસ્થ इतः पदार्थप्रथनावगुंठनाद् विना कृतेरेकमनाकुलं ज्वलत् । समस्तवस्तुव्यतिरेकनिश्चयाद् विवेचितं ज्ञानमिहावतिष्ठते ॥२३४॥ આ પછી પદાર્થના વિસ્તાર સાથે શેયજ્ઞાયક સંબંધપૂર્વક ગૂંથાવાથી જે એકતારૂપ ક્રિયા થતી હતી તે વિનાનું, એક જ્ઞાનચેતનારૂપે વ્યાકુળતા રહિત પ્રકાશતું, અને સમસ્ત પરવસ્તુની ભિન્નતાનો નિશ્ચય થવાથી, ભિન્ન-નિર્મળ કરાયેલું જ્ઞાન અહીં અવસ્થિત રહે છે. (કલશ ૨૩૪) તે જ્ઞાન શું નથી અને શું છે? તે ભેદ પાડીને સમજાવે છે :सत्थं णाणं ण हवइ जह्या सत्थं ण याणए किंचि । तह्मा अण्णं णाणं अण्णं सत्थं जिणा विंति ॥३९०॥ सद्दो णाणं ण हवइ जह्मा सद्दो ण याणए किंचि । . तह्मा अण्णं णाणं अण्णं सदं जिणा विंति ॥३९१॥ रूवं णाणं ण हवइ जह्मा रूवं ण याणए किंचि । । तह्मा अण्णं णाणं अण्णं रूवं जिणा विंति ॥३९२॥ वण्णो णाणं ण हवइ जह्मा वण्णो ण याणए किंचि । तह्मा अण्णं णाणं अण्णं वण्णं जिणा विति ॥३९३॥ Jain Educationa International For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર ૨૯૪ गंधो णाणं ण हवइ जह्या गंधो ण याणए किंचि । तह्या अण्णं णाणं. अण्णं गंधं जिणा विंति ॥ ३९४॥ ण रसो दुहवइ णाणं जह्मा दु रसो ण याणए किंचि । । । ॥ ३९८ ॥ तह्या अण्णं णाणं रसं य अण्णं जिणा विंति ॥ ३९५ ॥ फासो ण हवइ णाणं जह्या फासो ण याणए किंचि । ता अण्णं णाणं अण्णं फासं जिणा विंति ॥ ३९६ ॥ कम्मं णाणं ण हवड़ जह्मा कम्मं ण याणए किंचि तह्या अण्णं णाणं अण्णं कम्मं जिणा विंति ॥ ३९७॥ धम्मो णाणं ण हवइ जा धम्मो ण याणए किंचि तह्मा अण्णं णाणं अण्णं धम्मं जिणा विंति णाणमधम्मो ण हवाइ जह्याधम्मो ण याणए किंचि तह्या अण्णं णाणं अण्णमधम्मं जिणा विंति कालो णाणं ण हवइ जह्मा कालो ण याणए किंचि तह्या अण्णं णाणं अण्णं कालं जिणा विंति ॥४००॥ आयासं पि ण णाणं जह्मायासं ण याणए किंचि । तह्मायासं अण्णं अण्णं णाणं जिणा विंति ॥४०१ ॥ झवाणं गाणं अज्झवसाणं अचेदणं जह्मा । तह्मा अण्णं णाणं अज्झवसाणं तहा अण्णा ॥ ४०२॥ जह्मा जाणइ णिच्चं तह्या जीवो दु जाणओ णाणी । गाणं च जाणयादो अव्वदिरित्तं मुणेयव्वं ॥ ४०३ ॥ णाणं सम्मादिट्ठि दु संजमं सुत्तमंगपुव्वगयं । धम्माधम्मं च तहा पव्वज्जं अब्भुवंति बुहा ॥ ४०४ ॥ શાસ્ત્ર કાંઈ જાણે નહીં, શાસ્ત્ર ન તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને શાસ્ત્ર પણ, ભિન્ન કહે ભગવાન. ૩૯૦ શબ્દ કાંઈ જાણે નહીં, શબ્દ ન તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને શબ્દ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૯૧ Jain Educationa International For Personal and Private Use Only । ॥ ३९९॥ । Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર રૂપ કાંઈ જાણે નહીં, રૂપ ન તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને રૂપ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૯૨ વર્ણ કાંઈ જાણે નહીં, વર્ણ ન તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને વર્ણ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૯૩ ગિંધ કાંઈ જાણે નહીં, ગંધ ન તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને ગંધ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૯૪ સ્વાદ કાંઈ જાણે નહીં, સ્વાદ ન તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને સ્વાદ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૫ સ્પર્શ કાંઈ જાણે નહીં, સ્પર્શ ન તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને સ્પર્શ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૯૬ કર્મ કાંઈ જાણે નહીં, કર્મ ને તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને કર્મ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૯૭ ધર્મ કાંઈ જાણે નહીં, ધર્મ ને તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને ધર્મ પણ, ભિન્ન કહે ભગવાન. ૩૯૮ અધર્મ કંઈ જાણે નહીં, તેથી તે નહિ જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને ભિન્ન છે, અધર્મ કહે ભગવાન. ૩૯૯ કાલ કાંઈ જાણે નહીં, કાલ ન તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને કાલ પણ, ભિન્ન કહે ભગવાન. ૪૦૦ વ્યોમ કાંઈ જાણે નહીં, વ્યોમ ને તેથી જ્ઞાન; જ્ઞાન ભિન્ન ને વ્યોમ પણ, ભિન્ન કહે ભગવાન. ૪૦૧ જાણે અધ્યવસાન ના, તેથી તે નહિ જ્ઞાન; જ્ઞાનથી અધ્યવસાનને, ભિન્ન કહે ભગવાન. ૪૦૨ જાણે છે જીવ સર્વદા, તેથી જીવ જ જ્ઞાન; જ્ઞાયક જ્ઞાન અભિન્ન છે, જ્ઞાની તે જ પ્રમાણ. ૪૦૩ જ્ઞાની માને જ્ઞાનને, સંયમ સૂત્ર સમસ્ત; દીક્ષા ધર્મ-અધર્મ સૌ, સમકિત પ્રશસ્ત. ૪૦૪ Jain Educationa International For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી સમયસાર વ્યવહારથી આત્મા નવતત્ત્વથી અભિન્ન છે, પરંતુ નિશ્ચયથી તો નવે તત્ત્વથી ભિન્ન સંકોત્કીર્ણ એક જ્ઞાયક પદાર્થ હોવાથી જ્ઞાન સંજ્ઞાથી ઓળખાય છે. તે જ્ઞાન ગદ્યપદ્યાદિ વિચિત્ર રચનાપૂર્વક રચાયેલા શાસ્ત્રથી ભિન્ન છે તેથી જ્ઞાન જાદુ છે ને તે વિષયો જાદા છે. તેમ જ જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મો અચેતન હોવાથી કંઈ જાણતા નથી તેથી જ્ઞાન જુદું છે ને તે દ્રવ્ય કર્મ જાદાં છે, એમ જિનેશ્વર કહે છે. તે પ્રમાણે બાકીનાં દ્રવ્યો ધર્મ, અધર્મ, કાલ, આકાશ પણ જ્ઞાન નથી કારણ કે તે તે દ્રવ્યો કંઈ જાણતા નથી; તેથી જ્ઞાન જાદુ છે અને તે અચેતન દ્રવ્યો જાદાં છે એમ જિનેશ્વરો કહે છે. વળી મનમાં જે વિકલ્પરૂપ અધ્યવસાન થાય છે તે પણ જ્ઞાન નથી, કારણ કે તે અધ્યવસાન અચેતન હોવાથી કંઈ જાણતા નથી, તેથી જ્ઞાન જુદું છે ને તે અધ્યવસાન જુદા છે, એમ જિનેશ્વર કહે છે. આ પ્રમાણે જ્ઞાનનું સર્વ પરદ્રવ્યથી ભિન્નપણે નિશ્ચયથી સિદ્ધ છે. એક માત્ર આત્મા જ જ્ઞાયક હોવાથી જ્ઞાન અને આત્માનું અભિન્નપણું સિદ્ધ છે. આત્મા ગુણી છે ને જ્ઞાન ગુણ છે તેથી બે ભિન્ન પદાર્થો છે ? એવી કોઈએ શંકા કરવી નહિ. કારણ કે આત્મા ને જ્ઞાન એ બન્ને અભિન્ન જ છે તેવી રીતે આત્માના અન્ય ગુણો પણ આત્માથી અભિન્ન હોવાથી જ્ઞાન જ સમ્યગ્દર્શન છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગ-પૂર્વરૂપ ભાવકૃત છે, જ્ઞાન જ ધર્મઅધર્મ (શુભાશુભ ભાવ) છે, જ્ઞાન જ દીક્ષા અથવા ત્યાગ છે. એમ જ્ઞાનની આત્માના સર્વ ગુણ અને સ્વભાવ-વિભાવ પર્યાયો સાથે નિશ્ચયથી અભિન્નતા સિદ્ધ છે. આ પ્રકારે સર્વ પરદ્રવ્યથી ભિન્નતા અને સમ્યગ્દર્શનાદિ સ્વપર્યાયોથી જ્ઞાનની અભિન્નતા જાણવાવડે અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષોને દૂર કરનારું, અનાદિ વિભ્રમનું મૂળ જે ધર્માધર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૯૭ (શુભાશુભભાવ) રૂપ પરસમય તેને ત્યાગીને સ્વયં દીક્ષાસ્વરૂપ બનીને, દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિતિ કરવારૂપ સ્વસમયને ધારણ કરીને અને એ રીતે મોક્ષમાર્ગને આત્મામાં પરિણમાવીને, સંપૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવને સારી રીતે પ્રાપ્ત થયેલું, તેમજ પરભાવના ત્યાગગ્રહણથી રહિત સાક્ષાત્ સમયસાર એવું પરમાર્થરૂપ શુદ્ધ જ્ઞાન જ એક અવસ્થિત રહેલું જોવું જોઈએ. શાર્દૂલવિક્રીડિત अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत्पृथग्वस्तुतामादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितम् । मध्याद्यन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुरः शुद्धज्ञानघनो यथाऽस्य महिमा नित्योदितस्तिष्ठति ॥२३५ ॥ અન્યથી ભિન્ન અને પોતાના સ્વરૂપમાં નિયત, પોતાની ભિન્નવસ્તુતા-સ્વતંત્ર વ્યક્તિત્વને ધારણ કરતું, અન્યના ગ્રહણત્યાગથી રહિત, એવું આ નિર્મળ જ્ઞાન એવી રીતે રહેલું છે કે જે રીતે આદિમધ્યઅંત રહિત સહજ ફેલાયેલી પ્રભાવડે દેદીપ્યમાન એવો એનો શુદ્ધ જ્ઞાનધન મહિમા સદા ઉદયમાન રહે છે. (કલશ ૨૩૫) એવા જ્ઞાનસ્વરૂપ આત્માનું ધારણ કરવું તે જ કૃતકૃત્યતા છે તે કહે છે : ' ઉપજાતિ उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत् तथात्तमादेयमशेषतस्तत् । यदात्मनः संहृतसर्वशक्तेः पूर्णस्य संधारणमात्मनीह ॥ २३६ ॥ પોતાની સર્વ શક્તિઓને પરમાં જતી રોકીને જેણે આત્મામાં લીન કરી છે-અંતર્મુખ કરી છે, એવા પૂર્ણ આત્માનું આત્મામાં જે સારી રીતે ધારણ થવું, તે આ લોકમાં અશેષ ત્યાગ કરવા યોગ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી સમયસાર સર્વથા ત્યાગ કરાયું અને અશેષ ગ્રહણ કરવા યોગ્ય સર્વથા ગ્રહણ કરાયું. (કલશ ર૩૬) જીવ પદાર્થ દ્રવ્ય અને પર્યાય બન્ને રૂપે હોવાથી જ્ઞાન શુદ્ધ પારિણામિક ભાવથી જોતાં સદા દ્રવ્યરૂપે રહે છે, અને મતિધૃતાદિ પાંચ તેના પર્યાયો છે. તેમાં જ્ઞાનના કયા પર્યાયથી મોક્ષપ્રાપ્તિ થાય છે તે વિચારીએ. એ પાંચમાં કેવળજ્ઞાન એ તો ફળરૂપ હોઈ છેવટે પ્રગટ થાય છે અને અવધિ મન:પર્યવ એ બે પર એવા મૂર્ત પદાર્થને જાણનાર હોવાથી મોક્ષનાં કારણ નથી. બાકી રહ્યાં મતિ ને શ્રત. તે બાહ્ય પદાર્થમાં પરિણમી રહ્યાં હોય ત્યારે મોક્ષનાં કારણ નથી, પરંતુ જ્યારે બાહ્ય પદાર્થ સંબંધી વિકલ્પોથી નિવર્તી પોતાના શુદ્ધાત્માની સન્મુખ ઉપયોગ લક્ષણવાળું નિશ્ચય નિર્વિકલ્પ ભાવરૂપ જે માનસમતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન છે, તે પાંચ ઇન્દ્રિયોના વિષયોથી પર હોવાથી અતીન્દ્રિય છે, તે દ્વારા શુદ્ધ પરિણામિક શુદ્ધાત્મદ્રવ્ય પ્રત્યે જે ભાવના થવી તે રૂપ નિર્વિકાર સ્વસંવેદન શબ્દથી ઓળખાતું સંસારી જીવને ક્ષાયિકજ્ઞાનના અભાવમાં ક્ષયોપશમરૂપ જે વિશિષ્ટ ભેદજ્ઞાન છે તે મુક્તિનું કારણ થાય છે. શાથી ? સમસ્ત મિથ્યાત્વ રાગાદિ વિકલ્પરૂપ કર્મની ઉપાધિથી રહિત પોતાના શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થતા, પરમ આહ્વાદ લક્ષણવાળા સુખામૃતના અનુભવ સાથે એકાકાર એવા પરમ સમરસ રાગદ્વેષરહિત ભાવે પરિણમવાથી કાર્ય જે અનંતસુખરૂપ મોક્ષફળ, તેનું અપેક્ષાએ એકદેશ શુદ્ધ નિશ્ચયનયથી, શુદ્ધ ઉપાદાન કારણ હોવાથી તે નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ ભેદજ્ઞાન મુક્તિનું કારણ થાય છે. તેથી કલશ ૧૩૧માં કહ્યું છે કે “જે કોઈ સિદ્ધ થયા છે તે ખરેખર ભેદજ્ઞાનથી જ સિદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૯૯ થયા છે અને જે કોઈ બંધાયા છે તે ખરેખર ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે.’’ અનુષ્ટુપ व्यतिरिक्तं परद्रव्यादेवं ज्ञानमवस्थितम् । कथमाहारकं तत्स्याद्येन देहोऽस्य शंक्यते ॥२३७ ॥ પૂર્વોક્ત રીતે જ્ઞાન પરદ્રવ્યથી ભિન્ન છે એમ નક્કી થયું તો પછી તે કર્મ-નોકર્મરૂપ આહારને ગ્રહણ કરનારું કેવી રીતે થાય ? અને જો આહારક નથી તો તેને દેહ હોવાની શંકા કેમ કરવી ? (કલશ ૨૩૭) જ્ઞાનને દેહધારીપણું સંભવતું નથી, તે કહે છે :अत्ता जस्सामुत्तो ण हु सो आहारओ हवइ एवं । आहारो खलु मुत्तो जह्मा सो पुग्गलमओ उ ॥ ४०५ ॥ ण विसक्कड़ घित्तुं जंण विमोत्तुं जं य जं परदव्वं । सो को विय तस्स गुणो पाउगिओ विस्ससो वावि ॥ ४०६ ॥ ता उ जो विसुद्धो चेया सो णेव गिण्हए किंचि । णेव विमुंचइ किंचि वि जीवाजीवाण दव्वाणं ॥ ४०७ ॥ જીવ અમૂર્તિક નિશ્ચયે, આહારક નહિ તેહ; પુદ્ગલમય આહાર તો, તેથી મૂર્તિક એહ. ૪૦૫ ગ્રહણ-ત્યાગ પરદ્રવ્યનું, કરી શકે ન લગાર; પ્રાયોગિક કે વૈજ્ઞસિક, અપૂર્વ જીવપુર્ણ ધાર. ૪૦૬ તેથી વિશુદ્ધ ચેતના, ગ્રહે ન કદી કિંચિત; ત્યાગે પણ નહિ કાંઈ તે, વસ્તુ સચિત અચિત. ૪૦૭ આત્મા અમૂર્ત છે અને કર્મ-નોકર્મરૂપ આહાર પુદ્ગલમય Jain Educationa International For Personal and Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી સમયસાર મૂર્ત છે. તેથી નિશ્ચયથી આત્મા પ્રાયોગિક (કર્મજન્ય) કે વૈઋસિક (સ્વભાવજન્ય) ગુણથી પુદ્ગલ આહારને ગ્રહણ કરી શકતો નથી. જીવ કર્મજનિત-પ્રાયોગિક ગુણથી આહારક છે એમ કહેવું એ વ્યવહારથી છે, પરંતુ અહીં તો નિશ્ચયનયનું કથન છે તેથી વાસ્તવિક રીતે આત્મા સચિત્ત અચિત્ત પાંચ પ્રકારના આહાર (કર્મ-નોકર્મલેપ્ય-ઓજસ-માનસ)ને જરા પણ ગ્રહણ કરતો નથી કે છોડતો નથી, તેમ નોકર્મ આહારમય એવું આ શરીર તે જીવસ્વરૂપ થતું નથી. તેથી શુદ્ધ જ્ઞાનને દેહ નથી. અનુષુપ एवं ज्ञानस्य शुद्धस्य देह एव न विद्यते । ततो देहमयं ज्ञातुर्न लिंगं मोक्षकारणम् ॥२३८ ॥ આ પ્રકારે શુદ્ધનયથી જ્ઞાનને આહારમય એવો દેહ જ હોતો નથી તેથી દેહમય એવું જે દ્રવ્યલિંગ અથવા વેષ તે આત્માને મોક્ષનું કારણ નથી. (કલશ ૨૩૮) पासंडीलिंगाणि व गिहिलिंगाणि व बहुप्पयाराणि । घित्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गोत्ति ॥४०८॥ ण दु होइ मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा । लिगं मुचित्तु दंसणणाणचरित्ताणि सेयंति ॥४०९॥ મુનિ કે ગૃહસ્થ લિંગને, ધારી વિવિધ પ્રકાર; મૂઢ કહે કે લિંગ આ, મોક્ષમાર્ગનું દ્વાર. ૪૦૮ નહીં લિંગ તો મોક્ષ પથ, તન-નિર્મમ અરિહંત; લિંગ તજી તેથી ભજે, રત્નત્રય શિવપંથ. ૪૦૯ દ્રવ્યલિંગ અથવા વેષ મોક્ષનું કારણ નથી તે કહે છે - કેટલાક અજ્ઞાનથી દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનતા, મોહથી Jain Educationa International For Personal and Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૩૦૧ કોઈ એક દ્રવ્યલિંગનો જ સ્વીકાર કરે છે. તે પણ યોગ્ય નથી. કારણ કે સર્વે અહંત ભગવંતો શુદ્ધ જ્ઞાનમય દશા પ્રાપ્ત થતાં લિંગના આધારરૂપ શરીરની મમતાને સર્વથા ત્યાગે છે. તેથી તેઓ દેહને આશ્રયે રહેલા વેષના ત્યાગવડે દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ તરીકે ઉપાસતા જોવામાં આવે છે. રાગાદિ વિકલ્પની ઉપાધિથી રહિત પરમ સમાધિરૂપ જે ભાવલિંગ અથવા મોક્ષમાર્ગ છે તેને ન જાણનારા મૂઢ પુરુષો. અનેક પ્રકારના પાખંડી (ત્યાગી, સાધુ, મુનિ) ના વેષ તથા ગૃહસ્થવેષ અનેક પ્રકારે હોય છે તેમાંથી કોઈ એકને ગ્રહણ કરીને - માનીને, એમ કહે છે કે આ દ્રવ્યવેષ જ મોક્ષનું કારણ છે. પરંતુ દ્રવ્યલિંગ વાસ્તવિક મોક્ષનું કારણ નથી; કારણ કે અહંત ભગવાન સર્વે લિંગ અને દેહમાં પણ મનવચનકાયાથી મમત્વને ત્યાગીને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભાવલિંગને મોક્ષમાર્ગમાં સેવે છે. અર્થાત્ ભગવાનના વસ્ત્રત્યાગનો આશય વિવિધ બાહ્યવેષોનો આગ્રહ મુકાવવાનો પણ છે. એ દર્શનજ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે એમ સિદ્ધ કરે છે. ण वि एस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि । दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा विंति ॥४१०॥ મુનિગૃહી લિંગ ન મોક્ષ પથ, ભાખે જિન નિગ્રંથ; દર્શનજ્ઞાનચરિત્ર છે, તે જ મોક્ષનો પંથ. ૪૧૦ દ્રવ્યલિંગ છે તે શરીરને આધારે હોવાથી પરદ્રવ્ય છે તેથી ખરેખર તે મોક્ષમાર્ગ નથી પરંતુ દર્શનજ્ઞાનચારિત્રરૂપ આત્માના ભાવ આત્માને આધારે હોવાથી સ્વદ્રવ્ય છે તેથી ખરેખર તે જ મોક્ષમાર્ગ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી સમયસાર એમ હોવાથી ઉપદેશ છે કે :तह्मा जहित्तु लिंगे सागारणगारएहिं वा गहिए । दंसणणाणचरित्ते अप्पाणं जुंज मोक्खपहे ॥४११॥ તેથી મુનિગૃહીલિંગની, મમતા સર્વે છોડ; રત્નત્રયમુક્તિપથે, આત્માને તું જોડ. ૪૧૧ દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી તેથી સમસ્ત દ્રવ્યલિંગની મમતાને તજીને, દર્શનજ્ઞાનચારિત્ર એ મોક્ષમાર્ગ હોવાથી તેમાં જ આત્માને જોડવો જોઈએ. તાત્પર્ય કે સાધુવેષ કે ગૃહસ્થવેષને જિનેશ્વરો મોક્ષમાર્ગ કહેતા નથી પરંતુ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે એમ કહે છે, તેથી આચાર્ય ઉપદેશ છે કે, હે ભવ્ય ! તું સાગાર (ગૃહસ્થ) કે અનાગાર (મુનિ) વડે ગ્રહણ કરાતા વેષનો આગ્રહ છોડીને, કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય સ્વરૂપ શુદ્ધાત્માના સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં આત્માના ઉપયોગને જોડેલો રાખ. અનુષ્ટ્રપ दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः । एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा ॥२३९ ॥ શુદ્ધાત્માનાં દર્શન (શ્રદ્ધા)-જ્ઞાન-ચારિત્ર એ ત્રણની એકતારૂપ આત્માનું તત્ત્વ છે, માટે મુમુક્ષુએ તે જ આત્મતત્ત્વરૂપ મોક્ષમાર્ગ સદા સેવવા યોગ્ય છે. (કલશ ૨૩૯) કેવી રીતે સેવવાયોગ્ય છે? તે કહે છેमोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय । तत्थेव विहर णिच्चं मा विहरसु अण्णदव्वेसु ॥४१२॥ Jain Educationa International For Personal and Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૩૦૩ સ્થાપ આત્મને શિવપથે, ધ્યાન અનુભવ ધાર; વિહાર કરી તેમાં સદા, પરદ્રવ્ય ન લગાર. ૪૧૨ અનાદિકાળથી સંસારમાં આ આત્મા પોતાની પ્રજ્ઞાના દોષથી પરદ્રવ્યને આધારે થતા રાગદ્વેષમાં વર્તે છે, ત્યાંથી એ જ પ્રજ્ઞાના ગુણવડે આત્માને પાછો વાળીને હવે હે ભવ્ય ! સદાને માટે દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં આત્માને નિશ્ચિતપણે સ્થાપન કર. તથા ચિત્તને પરભાવમાં જતું રોકીને અત્યંત એકાગ્ર થઈને દર્શનજ્ઞાનચારિત્રરૂપ તે મોક્ષમાર્ગનું ધ્યાન કર. તથા કર્મચેતના ને કર્મફલચેતનાનો સર્વથા ત્યાગ કરવા વડે શુદ્ધ જ્ઞાનચેતનાવાળો થઈને, દર્શનજ્ઞાનચારિત્રરૂપ તે મોક્ષમાર્ગનો પરમ સમતારસભાવે અનુભવ કર. પ્રતિક્ષણે સ્વાભાવિકપણે વધતા તે સ્વાનુભવમાં તન્મય પરિણામવાળો થઈને, દર્શનશાનચારિત્રરૂપ તે મોક્ષમાર્ગમાં વિહાર કર. એ રીતે જ્ઞાનસ્વરૂપ એક મોક્ષમાર્ગનું જ અચળપણે અવલંબન કરતો, શેયરૂપે ઉપાધિના કારણે થતા એવા જે ચારે બાજુથી દોડી આવતાં સર્વ પરદ્રવ્યો, તેમાં ગમન કરીશ નહિ. અર્થાત્ આત્માની પરિણતિને સ્વસ્વરૂપમાં જ જોડી રાખ; જ્ઞાનમાં ઝળકતા એવા પરદ્રવ્યોમાં બિલકુલ જવા દઈશ નહિ. શાર્દૂલવિક્રીડિત एको मोक्षपथो य एष नियता दग्ज्ञप्तिवृत्तात्मकस्तत्रैवस्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतसि । तस्मिन्नेव निरंतरं विहरति द्रव्यांतराण्यस्पृशन् सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विंदति ॥२४० ॥ જે આ દર્શનજ્ઞાનચારિત્રરૂપ નિશ્ચિત એક મોક્ષમાર્ગ છે તેમાં Jain Educationa International For Personal and Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી સમયસાર જ જેઓ સ્થિતિ કરે છે, તેનું જ નિરંતર ધ્યાન કરે છે તથા તેનો જ અનુભવ કરે છે અને બીજાં દ્રવ્યોને ન સ્પર્શતા-ઉપયોગમાં ન આણતા--તેમાં જ નિરંતર વિહાર કરે છે, તેઓ સદાને માટે પ્રગટ રહેનાર એવા સમયસાર શુદ્ધપરમાત્માને અલ્પકાળમાં પ્રાપ્ત કરે છે. (કલશ ૨૪૦) શ્રીબનારસીદાસે “નાટક સમયસાર”માં તે વિષે ગાયું છે કે : “શુદ્ધતા વિચારે ધ્યાને શુદ્ધતામૈ કેલિ કરે, શુદ્ધતામૈં થિર વહે અમૃતધારા બરસે.' શાર્દૂલવિક્રીડિત ये त्वेनं परिहत्य संवृतिपथप्रस्थापितेनात्मना लिंगे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः । नित्योद्योतमखंडमेकमतुलालोकं स्वभावप्रभाप्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यंति ते ॥२४१ ।। પરંતુ જેઓ ઉપરોક્ત મોક્ષમાર્ગને છોડીને વ્યવહારમોક્ષમાર્ગમાં આત્માને સ્થાપન કરવાવડે દ્રવ્યલિંગની મમતા કરે છે, અર્થાત્ બાહ્યવેષ આદિને મોક્ષમાર્ગ માને છે અને તત્ત્વજ્ઞાનથી રહિત છે, તેઓ નિત્યપ્રગટ, અખંડ, એક, અતુલ, જેમાં સર્વલોક દેખાય છે અને જે સ્વભાવની પ્રભાથી ભરપૂર છે એવા સર્વ કર્મમલથી રહિત સમયના સાર-શુદ્ધાત્માને હજુ સુધી જોતા નથી. (કલશ ૨૪૧) સહજ શુદ્ધ પરમાત્માનુભૂતિ લક્ષણવાળા ભાવલિંગથી રહિત દ્રવ્યલિંગમાં જેઓ મમતા કરે છે, તેઓ આ શુદ્ધાત્મારૂપ સમયસારને જાણતા નથી એમ પ્રકાશે છે - Jain Educationa International For Personal and Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૦પ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર पासंडी लिंगेसु व गिहिलिंगेसु व बहुप्पयारेसु । कुव्वंति जे ममत्तं तेहिं ण णायं समयसारं ॥४१३॥ મુનિ કે ગૃહસ્થ લિંગના વિકલ્પ વિધવિધ જાત; તેમાં મમતા ધારતો, સમયસાર-અજ્ઞાત. ૪૧૩ જેઓ માત્ર પરંપરાથી ચાલી આવતી વ્યવહારની રૂઢિ અનુસાર ગ્રહણ કરાતા મુનિ કે ગૃહસ્થના ચિહ્નરૂપ વેષને આધારે, હું મુનિ અથવા હું દ્રવ્યલિંગી મુનિનો ઉપાસક શ્રાવક છું, એમ દ્રવ્યલિંગની મમતાથી મિથ્યા અહંકાર કરે છે, અને સહજ શુદ્ધ પરમાત્માના અનુભવરૂપ ભાવલિંગથી રહિત છે, તેઓ નિશ્ચયનયને ન જાણતા પરમાર્થરૂપ ભગવાન સમયસારને જોતા નથી. વિયોગિની व्यवहारविमूढदृष्टयः परमार्थं कलयंति नो जनाः । तुषबोधविमुग्धबुद्धयः कलयंतीह तुषं न तंडुलम् ॥२४२ ॥ જેમ કોઈ છોડાંના રાગી હોય તેઓ માત્ર છોડાં ખાંડે તેથી તેમને ચોખા મળે નહિ, તેવી રીતે જેઓ માત્ર બાહ્યવેષ, ક્રિયા આદિ વ્યવહારમાં રાગદ્ગષ્ટિવાળા છે, તેઓ પરમાર્થરૂપ આત્મસ્વરૂપને અનુભવતા નથી. (કલશ ૨૪૨) સ્વાગતા द्रव्यलिंगममकारमीलितैर्दृश्यते समयसार एव न । द्रव्यलिंगमिह यत्किलान्यतो ज्ञानमेकमिदमेव हि स्वतः ॥२४३॥ જે આ દ્રવ્યલિંગ છે તે અન્ય એવા દેહને આધારે છે અને જે આ એક જ્ઞાન છે તે પોતાથી જ છે. તે દ્રવ્ય લિંગની મમતાથી જેની દૃષ્ટિ મિંચાઈ ગઈ છે અર્થાત્ જેઓ એકલા દ્રવ્યલિંગને જ જોઈ શકે છે, તેઓ સમયસારને જોઈ શકતા નથી. અર્થાત્ શુદ્ધાત્માને પ્રગટ Jain Educationa International For Personal and Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી સમયસાર કરનાર કારણસમયસાર પ્રત્યે તેઓનું લક્ષ હોતું નથી. (કલશ ૨૪૩) નિશ્ચયથી દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી તે કહે છે :ववहारिओ पुण णओ दोण्णि વિ માડ઼ મો+9પદે ! णिच्छयणओ ण इच्छइ मोक्खपहे सव्वलिंगाणि ॥४१४॥ બન્ને લિંગે મોક્ષપથ, ભાખે નય વ્યવહાર; નિશ્ચયથી શિવપંથમાં, કોઈ ન લિંગ પ્રકાર. ૪૧૪ જે ખરેખર શ્રમણ અને શ્રમણોપાસક અથવા મુનિ અને ગૃહસ્થ એવા ભેદથી બે પ્રકારના દ્રવ્યલિંગ મોક્ષમાર્ગરૂપ છે, એમ પ્રરૂપણ કરાય છે તે માત્ર વ્યવહાર છે, પરમાર્થ નથી; કારણ કે તે દ્રવ્યલિંગને સ્વયં અશુદ્ધ દ્રવ્યનું અનુભવાત્મકપણું હોવાથી તેમાં પરમાર્થપણાનો અભાવ છે. અને મુનિ-ગૃહીના વિકલ્પોથી પર, દર્શનજ્ઞાનચારિત્ર-માત્ર શુદ્ધ આત્માનો જ પરના સંગ રહિત અનુભવ કરવો તે પરમાર્થ છે; કારણ કે તે ભાવલિંગને શુદ્ધ દ્રવ્યનું અનુભવાત્મકપણું હોવાથી, તેમાં પરમાર્થપણાનો સદ્ભાવ છે. તેથી જેઓ વ્યવહારને જ પરમાર્થ માનીને અનુભવ કરે છે, તેઓ સમયસારને વાસ્તવિક અનુભવતા જ નથી; પરંતુ જેઓ પરમાર્થને પરમાર્થ માનીને અનુભવ કરે છે, તેઓ સમયસારને વાસ્તવિક અનુભવે છે. એમ ૪૦૮ થી ૪૧૪ સુધી ૭ ગાથામાં દ્રવ્યલિંગની મમતા મૂકીને ભાવલિંગમાં તત્પર થવાનો ઉપદેશ કર્યો છે. આ ઉપરથી આચાર્ય દ્રવ્યલિંગનો નિષેધ કર્યો છે એમ માનવાનું નથી. માત્ર ભાવલિંગ વિનાનું જે દ્રવ્યલિંગ છે તે નિષ્ફળ હોવાથી તેનો નિષેધ Jain Educationa International For Personal and Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર કર્યો છે. જે મુનિઓ તથા શ્રાવકો મુનિવેષ, વ્રત, નિયમ આદિ બાહ્યક્રિયારૂપ વ્યવહારને જ પોતાનું ધ્યેય માનતા હતા તેઓને આત્માના શુદ્ધભાવરૂપ નિશ્ચયમોક્ષમાર્ગનો ઉપદેશ કરવા આચાર્યે આ સમયસાર ગ્રંથ રચ્યો છે. ભાવલિંગથી જ મોક્ષ છે એમ કહ્યું તેથી દ્રવ્યલિંગનો નિષેધ નથી કર્યો, પરંતુ મોક્ષમાર્ગમાં નિશ્ચયની મુખ્યતા બતાવી છે. વ્યવહાર છે તે નિશ્ચયનું બહિરંગ સહકારી કારણ છે. જેમ શાલિતંદુલનું અંદરનું પડ ઊખડે તો ઉપરનું છોડું તો ઊખડેલું હોય જ, તેમ મોક્ષમાર્ગ સાધ્ય થાય તેને બાહ્યત્યાગ સહેજે હોય એવો નિયમ છે; પરંતુ બાહ્યત્યાગ હોય તેને શુદ્ધાત્માનો લક્ષ હોય કે ન પણ હોય. મુનિગૃહીના લિંગરૂપ વેષ અને વ્રતના ભેદો દેશકાળ પ્રમાણે ફરે પણ છે, પરંતુ નિશ્ચયમોક્ષમાર્ગ તો ત્રણે કાળમાં અભેદ એકરૂપ જ રહે છે. વળી અનુભવ વખતે દેહ અને દેહાશ્રિત વેષ આદિનું મમત્વ સર્વથા ત્યાગવું પડે છે, તે થવા આ ૭ ગાથામાં ફરી ફરી ઉપદેશ કર્યો છે. ૩૦૭ પ્રશ્ન :- કેવલજ્ઞાન થતાં પહેલાં આત્મા તો આવરણ સહિત છે, તો પછી તેને શુદ્ધભાવ કેવી રીતે થાય ? ઉત્તર ઃ- આવરણ સહિત છદ્મસ્થ જ્ઞાન અમુક અપેક્ષાએ અશુદ્ધ છે અને અમુક અપેક્ષાએ શુદ્ધ પણ છે. જો કે કેવલજ્ઞાનની અપેક્ષાએ છદ્મસ્થજ્ઞાન આવરણ સહિત હોવાથી અશુદ્ધ છે તો પણ સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગાદિનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવાથી તેનો આત્મા અંશે નિરાવરણ થાય છે. એમ જેટલો શુદ્ધાત્મા પ્રગટ થયો તેમાં ઉપયોગની સ્થિરતા કરવી તેરૂપ-વીતરાગ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની એકતારૂપ-પરિણતિ થાય તે શુદ્ધભાવ છે. તે શુદ્ધભાવમાં ઉપયોગ સ્થિર કરતાં અને શ્રુતના Jain Educationa International For Personal and Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર અવલંબનથી ધ્યાન કરતાં આત્માની વિશેષ વિશેષ શુદ્ધતા થતી જાય છે. એ રીતે જ્યારે સંપૂર્ણ કર્મક્ષય થાય, ત્યારે મોક્ષ થાય છે. કારણસમયસારમાં જેટલે અંશે આત્મા નિરાવરણ થયો તેટલે અંશે શુદ્ધાત્માનો અનુભવ છે અને સર્વથા આવરણ દૂર થયે કાર્યસમયસાર પ્રગટ થાય છે, ત્યારે કેવલજ્ઞાન સ્વરૂપ સંપૂર્ણ શુદ્ધાત્માનો અનુભવ થાય છે. આવરણ દૂર કરવા માટે પ્રથમથી જ કેવલ નિરાવરણ શુદ્ધાત્માના અનુભવની પ્રાપ્તિ થઈ શકે નહિ; તેથી અંશે નિરાવરણ એવા ક્ષયોપશમભાવરૂપ શુદ્ધાત્માના અનુભવથી મોક્ષ થાય છે. ३०८ પ્રશ્ન :- અહીં કોઈ શંકા કરે કે પારિણામિકભાવ તો નિરાવરણ છે, તેથી શુદ્ધ પારિણામિકભાવ એ મોક્ષનું કારણ છે ? ઉત્તર :- પારિણામિકભાવ મૂળદ્રવ્યસ્વરૂપે છે. ભવ્ય જીવને જીવત્વ અને ભવ્યત્વ એ બે પારિણામિકભાવ હોય છે. સંસાર અવસ્થામાં વિભાવપરિણામ વખતે તે પારિણામિકભાવો પણ અશુદ્ધ અવસ્થામાં છે અને દર્શનમોહ અને ચારિત્રમોહના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવાથી વીતરાગ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપે પરિણમવારૂપ ધ્યાન કરવાવડે, એટલે શુદ્ધાત્મામાં ઉપયોગને પરિણમાવવાવડે, જેમ જેમ જીવ નિરાવરણ થાય છે તેમ તેમ તે પારિણામિકભાવની પણ શુદ્ધિ થતી જાય છે. કેવલજ્ઞાન થયા પછી શુદ્ધ પારિણામિકભાવ હોય છે. ધ્યાન છે તે આત્માના પર્યાયરૂપ છે, તેથી સમયે સમયે પલટાય છે. પારિણામિકભાવમાં પલટાવાપણું નથી. પારિણામિકભાવ એ પર્યાયરૂપ નથી પરંતુ મૂળ દ્રવ્યરૂપ છે. ધ્યાન એ પર્યાય છે; તે ક્ષયોપશમભાવ છે. અશુદ્ધ અવસ્થામાં શુદ્ધ પારિણામિકભાવ કેવલજ્ઞાનની જેમ શક્તિરૂપે છે, વ્યક્તિરૂપે નથી; શુદ્ધાત્માના અનુભવમાં અંશે शुद्ध પારિણામિકભાવ પ્રગટે છે, પરંતુ તે ધ્યેયરૂપ છે ધ્યાનરૂપ નથી. તેથી મોક્ષનું કારણ નથી. આથી એમ Jain Educationa International For Personal and Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૩૦૯ સિદ્ધ થયું કે ઉપયોગને શુદ્ધાત્મામાં સ્થિર કરવારૂપ જે ભાવશ્રુતજ્ઞાન અથવા ક્ષયોપશમભાવ છે તે જ મોક્ષનું કારણ છે. તે ભાવશ્રુત અથવા સદ્ભુત થવામાં દર્શનમોહ અને ચારિત્રમોહનો ઉપશમ, લયોપશમ કે ક્ષય એ હેતુ છે. તેથી પંચાસ્તિકાય ગાથા પ૬ની ટીકામાં કહ્યું છે કે - मोक्षं कुर्वंति मिश्रौपशमिकक्षायिकाभिधाः । बंधमौदयिको भावो, निष्क्रियः पारिणामिकः ॥ ભાવાર્થ - ક્ષયોપશમ, ઉપશમ, અને ક્ષાયિક એ ત્રણ નામવાળા ભાવો મોક્ષનાં કારણ છે, મોહના ઉદય સહિત ઔદયિકભાવ બંધનું કારણ છે અને શુદ્ધપારિણામિકભાવ નિષ્ક્રિય હોવાથી બંધમોક્ષનું કારણ નથી. માલિની अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पैरयमिह परमार्थ श्चेत्यतां नित्यमेकः । स्वरसविसरपूर्ण ज्ञानविस्फूर्तिमात्रा न खलु समयसारादुत्तरं किंचिदस्ति ॥२४४ ॥ ઘણા મિથ્યા વિકલ્પોવડે બહુ કહેવાથી સર્યું. અહીં આ એક જ પરમાર્થ હંમેશાં ચિંતવવો કે પોતાના રસનો વિસ્તાર થવાથી પ્રગટ થતા પૂર્ણજ્ઞાનની માત્ર સ્કુરણારૂપ જે સમયસાર છે, તેનાથી અધિક વાસ્તવિક બીજું કંઈ નથી. “આત્માથી સૌ હીન–અર્થાત્ આ જગતમાં સમયસાર જ સર્વશ્રેષ્ઠ છે. (કલશ ર૪૪) અનુરુપ इदमेकं जगच्चक्षुरक्षयं याति पूर्णताम् । विज्ञानघनमानंदमयमध्यक्षतां नयत् ॥२४५ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી સમયસાર આનંદમય વિજ્ઞાનઘન સ્વરૂપને અધ્યક્ષતા પ્રત્યે નિયત) લઈ જતું, અર્થાત્ આત્મસાક્ષાત્કાર કરાવતું આ એક અક્ષય જગત્યક્ષસમયસાર શાસ્ત્ર પૂર્ણતાને પામે છે. છેવટે આ સમયસાર ગ્રંથનો અભ્યાસ કરવાનું ફળ દર્શાવે जो समयपाहुडमिणं पडिहूणं अत्थतच्चओ णाउं । अत्थे ठाही चेया सो होही उत्तमं सोक्खं ॥४१५॥ સમયસાર આ ભણી ગણી, અર્થતત્ત્વથી પૂર્ણ; અર્થે ઠરતાં ઑવ બને, શ્રેષ્ઠ સૌખ્ય સંપૂર્ણ. ૪૧૫ વિશ્વપ્રકાશપણે વિશ્વના પદાર્થોનું પ્રતિપાદન કરતું હોવાથી સમયસારરૂપ ભગવાન પરમાત્માના સ્વયંશબ્દબ્રહ્મરૂપ આ સમયસારશાસ્ત્ર છે. તેને ભણીને, અર્થથી અને તત્ત્વથી જાણીને તેના જ અર્થભૂત-વિશ્વને પ્રકાશવામાં સમર્થ પરમાર્થભૂતચૈતન્યપ્રકાશરૂપ પરમાત્માને નિશ્ચય કરતો જે આત્મા, ભગવાન એક પૂર્ણ વિજ્ઞાનઘન પરબ્રહ્મમાં સર્વ પ્રયત્નથી સ્થિતિ કરશે, તે આત્મા સાક્ષાત્ તત્સણ વધતા ચૈતન્ય એક રસથી ભરપૂર સ્વભાવમાં સુસ્થિત નિરાકુલ પરિણતિવડે, પરમાનંદ શબ્દથી કહેવાતું, ઉત્તમ અનાકુલ લક્ષણવાળું જે મોક્ષસુખ તેરૂપ પોતે જ થશે. પ્રશ્ન :- તે મોક્ષસુખ કેવું છે? સ્ત્રગ્ધરા आत्मोपादानसिद्धं स्वयमतिशयवद्वीतबाधं विशालम् वृद्धिह्रासव्यपेतं विषयविरहितं निःप्रतिद्वंद्वभावम् । Jain Educationa International For Personal and Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૩૧૧ अन्यद्रव्यानपेक्षं निरुपमममितं शाश्वतं सर्वकालम् उत्कृष्टानन्तसारं परमसुखमतस्तस्य सिद्धस्य जातम् ॥ -- શ્રી પૂજ્યપાદસ્વામી રચિત સિદ્ધભક્તિસ્તોત્ર ભાવાર્થ :- આત્મારૂપ ઉપાદાન કારણથી ઊપજતું, પોતાથી જ સર્વોત્કૃષ્ટ અને સર્વ બાધાપીડાથી રહિત, અત્યંત વિશાળ, વૃદ્ધિહાનિથી રહિત, ઇન્દ્રિયોના વિષયોથી પર, પ્રતિપક્ષ એવા ઠંદ્રભાવથી મુક્ત, આત્મા સિવાય સર્વ અન્ય પદાર્થની અપેક્ષા વિનાનું, સંસારના કોઈ સુખની જેને ઉપમા ઘટતી નથી તેથી નિરુપમ, જેનું માપ ન થઈ શકે તેવું અપાર અને સર્વકાળ રહેવાનું હોવાથી શાશ્વત, સર્વોત્કૃષ્ટ અનંત સારવાળું એવું પરમસુખ આ મોક્ષવડે સિદ્ધોને પ્રાપ્ત થયું છે. શંકા - મોક્ષમાં એવું ઇન્દ્રિયાતીત પરમસુખ છે તેની ખાતરી કેવી રીતે થાય? સમાધાન :- પાંચ ઇન્દ્રિયોના વિષય સંબંધી સર્વ વિકલ્પોથી રહિત સમાધિસ્થ એવા મુનિને અહીં પણ અંશે તે સુખ અનુભવાય છે. તે વખતે તેમને સંસાર સંબંધી કોઈ સુખ ન હોવા છતાં આત્મામાં પરમસુખનો અનુભવ થાય છે. તે ઉપરથી મોક્ષમાં જે અતીન્દ્રિય સુખ છે, તેનું માત્ર અનુમાન કરાય છે. વાસ્તવિક રીતે તો મોક્ષસુખનો ખ્યાલ પણ આવવો અશક્ય છે. કહ્યું છે કે : અનુછુપ यद्देवमनुजाः सर्वे सौख्यमक्षार्थसंभवं । निर्विशंति निराबाधं सर्वाक्षप्रीणनक्षमं ॥ सर्वेणातीतकालेन यच्च भुक्तं महर्द्धिक । भाविनो ये च भोक्ष्यंति स्वादिष्टं स्वांतरंजकं ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧ રે, શ્રી સમયસાર अनंतगुणिनं तस्मादत्यक्षं स्वस्वभावजं । एकस्मिन् समये भुंक्ते तत्सुखं परमेश्वरः ॥ જેટલું ઇન્દ્રિયસુખ મનુષ્યો તથા દેવો સર્વ મળીને ત્રણે કાળમાં ભોગવી શકે તેના કરતાં અનંતગણું સુખ પરમેશ્વર સિદ્ધભગવાન એક સમયમાં ભોગવે છે. તે મોક્ષસુખ અતીંદ્રિય અને સ્વભાવજન્ય હોવાથી સ્વાધીન છે અને ઇન્દ્રિયસુખ પરાધીન હોવાથી વાસ્તવિક રીતે દુઃખરૂપ જ છે. હવે સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર પૂર્ણ કરતાં અંત કલશ કહે इतीदमात्मनस्तत्त्वं ज्ञानमात्रमवस्थितम् । अखंडमेकमचलं स्वसंवेद्यमबाधितम् ॥२४६ ॥ આ અખંડ એક અચળ સ્વસંવેદ્ય (પોતાથી જ જણાવાયોગ્ય) અને અબાધિત કોઈથી બાધાપીડા કે નાશ ન કરી શકાય) એવું આ આત્માનું તત્ત્વ વિશેષે કરીને જ્ઞાનમાત્રપણે રહેલું છે. (કલશ ૨૪૬) Jain Educationa International For Personal and Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ અનુષ્ટુપ अत्र स्याद्वादशुद्धयर्थं वस्तुतत्त्वव्यवस्थितिः । उपायोपेयभावश्च मनाक् भूयोऽपि चिंत्यते ॥२४७॥ અહીં સ્યાદ્વાદની શુદ્ધિ અર્થે વસ્તુતત્ત્વની વ્યવસ્થા તથા ઉપાયઉપેયભાવ જરા ફરીથી વિચારાય છે. (કલશ ૨૪૭) ૩૧૩ [૧] સ્યાદ્વાદ જ ખરેખર સમસ્ત વસ્તુતત્ત્વને સાધનાર એકમાત્ર અસ્ખલિત શાસન સર્વજ્ઞ અર્હત ભગવંતનું છે. સર્વ વસ્તુનો અનેક ધર્માત્મક સ્વભાવ છે તેથી તે સ્યાદ્વાદ ‘‘સર્વ અનેકાંતાત્મક છે’’ એમ ઉપદેશે છે. તેમાં જે તત્ તે જ અતત્, જે એક તે જ અનેક, જે સત્ તે જ અસત્ જે નિત્ય તે જ અનિત્ય-એમ એક વસ્તુમાં, વસ્તુનું પ્રતિપાદન કરનાર બે પરસ્પર વિરુદ્ધ શક્તિનું પ્રકાશવું તે અનેકાંત છે. તેથી ખરેખર આત્મવસ્તુને જ્ઞાનમાત્રપણું છતાં તેમાં પ્રકાશતા જ્ઞાનસ્વરૂપે તપણું છે, જ્ઞેયપણાને પામેલા બહાર વર્તતા અનંત જ્ઞેયપદાર્થથી ભિન્ન પર રૂપે અતત્પણું છે, સાથે અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશના સમુદાયરૂપ અવિભાગ દ્રવ્યવડે એકત્વપણું છે, અવિભાગ એક દ્રવ્યમાં વ્યાપ્ત સાથે અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશરૂપ પર્યાયોવડે અનેકપણું છે. સ્વદ્રવ્યક્ષેત્રકાલભાવે રહેવાની શક્તિના સ્વભાવપણે સ૫ણું છે, પરદ્રવ્યક્ષેત્રકાલભાવે ન હોવાની શક્તિના સ્વભાવપણે અસણું છે. અનાદિ અનંત અવિભાગ એક વૃત્તિરૂપ પરિણતિપણે નિત્યપણું છે, ક્રમે પ્રવર્તતા એક સમયમાં મર્યાદિત અનેક વૃત્તિઅંશ પરિણતિપણે અનિત્યપણું ૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી સમયસાર છે. તેથી તત્-અતપણું, એક-અનેકપણું, સત્-અસત્પણું, નિત્યઅનિત્યપણું જ્ઞાનમાત્ર વસ્તુમાં પ્રકાશે જ છે. શંકા :- જો જ્ઞાનમાત્ર છતાં આત્મવસ્તુનું સ્વયં અનેકાંતપણું પ્રકાશે છે તો પછી અર્હતો વડે શા માટે આત્માના સાધનપણે અનેકાંત ઉપદેશાય છે ? સમાધાન :- જિજ્ઞાસુઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની સિદ્ધિ એટલે પ્રાપ્તિ થવા માટે અમે એમ કહીએ છીએ. ખરેખર અનેકાંત વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ થતી જ નથી. તે આ પ્રકારે--અહીં ખરેખર સ્વભાવથી જ બહુ ભાવપદાર્થથી ભરેલા વિશ્વમાં સર્વ પદાર્થોનું સ્વભાવથી જ અદ્વૈત છતાં ચૈતને નિષેધવું અશક્ય છે તેથી સમસ્ત વસ્તુ, સ્વરૂપમાં પ્રવૃત્તિ અને ૫૨રૂપથી વ્યાવૃત્તિ વડે ઉભયભાવથી યુક્ત જ છે. ૧. તેમાં જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ બાકીના ભાવો સાથે સ્વરસથી પ્રવર્તતા જ્ઞાતાÀય સંબંધવડે અનાદિ જ્ઞેય પરિણમનથી જ્ઞાનપણું ૫૨રૂપે પ્રતિપાદન કરીને અજ્ઞાની થઈને નાશ પમાડાય છે, ત્યારે સ્વરૂપવડે તત્ત્વને પ્રકાશીને જ્ઞાતાપણે પરિણમનથી જ્ઞાની કરતો અનેકાંત જ તેને ઊંચો લાવે છે. ૨. પણ જ્યારે આ સર્વ ખરેખર આત્મા જ છે એમ અજ્ઞાનપણાને જ્ઞાનસ્વરૂપે પ્રતિપાદન કરીને વિશ્વને ગ્રહણ કરવાવડે આત્માને નાશ પમાડે છે, ત્યારે પરરૂપે અતત્ત્વપણું પ્રકાશીને વિશ્વથી ભિન્ન જ્ઞાનને દર્શાવતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૩. જ્યારે અનેક શેયાકારોવડે ખંડિત સકલ એક જ્ઞાનાકાર નાશ પમાડાતો હોય છે, ત્યારે દ્રવ્યથી એકત્વને પ્રકાશીને અનેકાંત જ તેને જીવિત કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૧૫ ૪. પણ જ્યારે એક જ્ઞાનાકારને ગ્રહણ કરવા માટે અનેક જોયાકારના ત્યાગવડે આત્માને નાશ પમાડે છે, ત્યારે પર્યાયોવડે અનેકપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૫. જ્યારે જાણવામાં આવતા પરદ્રવ્યના પરિણમનથી જ્ઞાતાદ્રવ્યને પરદ્રવ્યપણે પ્રતિપાદન કરીને જ્ઞાન નાશ પમાડાતું હોય છે, ત્યારે સ્વદ્રવ્યથી સતપણું પ્રકાશતો અનેકાંત જ તેને જીવિત કરે છે. ૬. પણ જ્યારે સર્વ દ્રવ્યો હું જ છું એમ પરદ્રવ્યને જ્ઞાતાદ્રવ્યપણે પ્રતિપાદન કરીને આત્માને નાશ પમાડે છે, ત્યારે પરદ્રવ્યવડે અસપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૭. જ્યારે પરક્ષેત્રે રહેલા શેયપદાર્થના પરિણમનથી પરક્ષેત્રવડે જ્ઞાનનું હોવાપણું પ્રતિપાદન કરીને જ્ઞાન નાશ પમાડાતું હોય છે, ત્યારે સ્વક્ષેત્રવડે જ્ઞાનનું હોવાપણું પ્રકાશતો અનેકાંત જ તેને જિવાડે છે. ૮. પણ જ્યારે સ્વક્ષેત્રમાં રહેવા માટે પરક્ષેત્રે રહેલા શેયાકારોના ત્યાગવડે જ્ઞાનને તુચ્છ કરતા આત્માને નાશ પમાડે છે, ત્યારે સ્વક્ષેત્રમાં રહીને જ જ્ઞાનનો પારક્ષેત્રે રહેલા જ્ઞયાકારે પરિણમવાને સ્વભાવ હોવાથી પરક્ષેત્રમાં નાસ્તિપણું પ્રકાશનો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૯. જ્યારે પૂર્વે અવલંબન કરાયેલા પદાર્થના વિનાશકાલે જ્ઞાનનું અસત-પણું પ્રતિપાદન કરીને જ્ઞાન નાશ પમાડાતું હોય છે, ત્યારે સ્વકાળવડે સત્પણું પ્રકાશતો અનેકાંત જ તેને જિવાડે છે. ૧૦. પણ જ્યારે પદાર્થના અવલંબન કાળમાં જ જ્ઞાનનું હોવાપણું પ્રતિપાદન કરીને આત્માને નાશ પમાડે છે, ત્યારે પરના Jain Educationa International For Personal and Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી સમયસાર કાળથી અસતપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૧૧. જ્યારે જાણવામાં આવતા પરભાવના પરિણમનથી જ્ઞાયકભાવને પરભાવપણે પ્રતિપાદન કરીને જ્ઞાન નાશ પમાડાતું હોય છે ત્યારે સ્વભાવવડે સત્પણું પ્રકાશતો અનેકાંત જ તેને જિવાડે છે. ૧૨. પણ જ્યારે સર્વે ભાવો હું જ છું એમ પંરભાવને જ્ઞાયકભાવપણે પ્રતિપાદન કરીને આત્માને નાશ પમાડે છે, ત્યારે પરભાવવડે અસતપણું પ્રગટ કરતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૧૩. જ્યારે અનિત્ય જ્ઞાનવિશેષવડે ખંડિત નિત્ય જ્ઞાન સામાન્ય નાશ પમાડાતું હોય છે, ત્યારે જ્ઞાનસામાન્યરૂપે નિત્યપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૧૪. પણ જ્યારે નિત્ય જ્ઞાનસામાન્યને ગ્રહણ કરવા માટે અનિત્ય જ્ઞાનવિશેષના ત્યાગવડે આત્માને નાશ પમાડે છે, ત્યારે જ્ઞાનવિશેષરૂપે અનિત્યપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ઉપરના ૧૪ નયાના સ્પષ્ટાર્થ પૂર્વક ૧૪ કલશરૂપ કાવ્ય હવે કહે છે : (૧) યાત્ તત્ - આત્મા પોતાના સ્વરૂપે છે. જ્ઞાનસ્વરૂપ આત્મા જોય એવા બાહ્યપદાર્થોને જાણવામાં પ્રવર્તે છે તે ઉપરથી જોયમાં આસક્ત થયેલા કોઈ એકાંતવાદી અજ્ઞાની એમ કહે છે કે શેયવડે જ જ્ઞાન થાય છે. અર્થાત્ આ દેહ અને Jain Educationa International For Personal and Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ વિષયોથી જુદો આત્મા છે જ નહીં. તેને જ્ઞાની સ્યાદ્વાદ પૂર્વક કહે છે કે વિશ્વમાં પદાર્થો પોતાના સ્વરૂપે જ રહે છે; અન્યરૂપે થતા નથી તેથી શેયથી જુદો માત્ર જ્ઞાતારૂપ છે તે આત્મા છે. શાર્દૂલવિક્રીડિત बाह्यार्थैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद्विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशोः सीदति । यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुनदूरोन्मग्नघनस्वभावभरत: पूर्णं समुन्मज्जति ॥२४८ ॥ બાહ્ય પદાર્થોમાં તન્મય થવાથી પોતાના વ્યક્તિત્વને છોડીને ખાલી થતું, ચારે બાજુ પરપદાર્થના સ્વરૂપમાં જ વિશ્રાંતિ કરતું પશુતુલ્ય અજ્ઞાની એકાન્તવાદીનું જ્ઞાન ક્લેશ પામે છે, અર્થાત્ તે પોતે પોતાને ભૂલે છે; પરંતુ આ લોકમાં જે વસ્તુ છે તે દ્રવ્યથી પોતાના સ્વરૂપે જ રહે છે એમ જાણનાર સ્યાદ્વાદીનું જ્ઞાન તો દૂરથી પરદ્રવ્ય જેમાં શેયરૂપે મગ્ન થયાં છે એવા પોતાના જ્ઞાનધન સ્વભાવની ભરપૂરતાથી પૂર્ણપણે ઉદય થાય છે. (કલશ ૨૪૮) ૩૧૩ (૨) સ્થાત્ અતંત્ આત્મા અન્યસ્વરૂપે નથી. આત્મામાં વિશ્વના પદાર્થો જ્ઞેયપણે જણાય છે તેથી જ્ઞાન અને જ્ઞેયની એકતા કરીને કોઈ (નૈયાયિક આદિ) એવો મત પ્રતિપાદન કરે છે કે સમસ્ત વિશ્વ આત્મારૂપ છે અથવા આત્મા એક છે અને તે સર્વવ્યાપી છે. એમ એકાન્તે માનવાથી તેમને પોતાના આત્માના ભિન્નસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. તેઓને આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજાવતાં જ્ઞાની કહે છે Jain Educationa International For Personal and Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર ૩૧૮ કે તમે કહો છો એ રીતે આત્મા નથી. અર્થાત્ આત્મા પોતાથી ભિન્ન એવા વિશ્વના કોઈ અન્ય દ્રવ્યરૂપે કે સમસ્ત વિશ્વરૂપે છે નહિ અને થતો પણ નથી. એ અપેક્ષાએ આત્મા અત્ પણ છે. શાર્દૂલવિક્રીડિત विश्वं ज्ञानमिति प्रतर्क्य सकलं दृष्ट्वा स्वतत्त्वाशया भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छंदमाचेष्टते । यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुनर्विश्वाद्भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत् ॥ २४९ ॥ કોઈ અજ્ઞાની એકાંતવાદી વિશ્વ તે જ જ્ઞાન (આત્મા) છે એવી કલ્પના કરીને સર્વને પોતાના આત્મતત્ત્વની આશાએ જોતો અને એ રીતે વિશ્વરૂપ થઈને ગર્વિષ્ઠ બનેલો પશુ સમાન સ્વચ્છંદ ચેષ્ટા કરે છે; અને જે છે તે પોતાને રૂપે છે પરંતુ પરરૂપે તે નથી, એમ સ્યાદ્વાદ પૂર્વક જોનાર તો વિશ્વથી ભિન્ન અને (કેવલજ્ઞાનથી માત્ર પરને જાણવાની અપેક્ષાએ) લોકાલોકપ્રમાણ એવા તેના પોતાના સ્વરૂપને અનુભવે છે. (લશ ૨૪૯) (૩) સ્થાત્ ઃ- આત્મા દ્રવ્યથી જ્ઞાતાપણે એક છે. કોઈ અજ્ઞાની એમ પ્રતિપાદન કરે છે કે જુદા જુદા શેયને જાણનાર આત્મા પણ ભિન્ન ભિન્ન અનેક છે. તેને અનેકાંતવાદી જ્ઞાની કહે છે કે જગતના સમસ્ત ભિન્ન ભિન્ન પદાર્થોને જાણવા છતાં આત્મા અખંડ એક જ્ઞાનાકાર છે. શાર્દૂલવિક્રીડિત बाह्यार्थग्रहणस्वभाव भरतो विश्वग्विचित्रोल्लसज्ज्ञेयाकार विशीर्णशक्तिरभितस्त्रुट्यन्पशुर्नश्यति । Jain Educationa International For Personal and Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૧૯ एकद्रव्यतया सदाप्युदितया भेदभ्रमं ध्वंसयत्रेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकांतवित् ॥२५०॥ બાહ્ય શેય પદાર્થોને ગ્રહણ કરવારૂપ સ્વભાવના ભારથી વિચિત્રપણે પ્રતિબિંબિત થતા અનેક શેયાકારો વડે આત્માની શક્તિ ખંડ ખંડ થઈને ચારે તરફથી તૂટી જાય છે, એમ માનનાર અજ્ઞાની પશુ આત્માને એકાંતે અનેક માનીને તેનો નાશ કરે છે; અને અનેકાંતને જાણનાર જ્ઞાની એક દ્રવ્યપણે સદા પ્રગટ રહેવાવડે ભેદના ભ્રમને દૂર કરતા અબાધિત અનુભવરૂપ જ્ઞાનને એકરૂપે જાએ છે. (કલશ ૨૫૦) (૪) ચાતું અને આત્મા શેયની અપેક્ષાએ અનેક પણ છે. કોઈ એકાંતવાદી આત્માને સર્વ શેયોના પ્રતિબિંબોથી રહિત એકાંતે શુદ્ધજ્ઞાનાકાર એકરૂપે કરવા ધારીને તેનો નાશ કરે છે (અર્થાત્ એવી મિથ્યા માન્યતાને કારણે તેઓ આત્માનો અનુભવ કરી શકતા નથી); તેને સ્યાદ્વાદી કહે છે કે જ્ઞાનનો સ્વભાવ અનેક યોને પ્રતિબિંબિત કરવાનો છે તે દૂર કરી શકાય નહીં, તેથી જ્ઞાનસ્વરૂપ આત્મા શેયની અપેક્ષાએ અનેક પણ છે. શાર્દૂલવિક્રીડિત ज्ञेयाकारकलंकमेचकचिति प्रक्षालनं कल्पयनेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति । वैचित्र्येऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतः क्षालितं पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकांतवित् ॥२५१॥ શેયને જાણવાથી અમેચક-શુદ્ધ અભેદ-આત્મામાં શેયાકારની અનેતારૂપ કલંક લાગે છે તેને ધોઈ નાખવાની કલ્પના કરતા Jain Educationa International For Personal and Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી સમયસાર અને એ રીતે આત્માને એકાકાર કરવા ઈચ્છતા કોઈ અજ્ઞાની પશુ પ્રગટ એવા જ્ઞાનને ઇચ્છતા નથી; અને અનેકાંતને જાણનાર જ્ઞાની તો શેયની વિચિત્રતામાં પણ પોતે વિચિત્ર થતું નથી એવું જે સ્વતઃશુદ્ધ જ્ઞાન તેની પર્યાયોવડે અનેકતા છે એમ વિચારતા જોયની અનેકતા સહિત જ્ઞાનાત્માને જુએ છે. (લશ ૨૫૧) (૫) દ્રવ્યથી થાત્ પ્તિ આત્મા પોતાના દ્રવ્યની અપેક્ષાએ વિદ્યમાન છે. આત્મા દેહાદિ શેયને જાણે છે, તે દેહાદિ સ્થલપણે પ્રગટ હોવાથી કોઈ એકાંતવાદી નાસ્તિક દેહાદિને જ માને છે અને કહે છે કે તે શેય પદાર્થો છે પરંતુ આત્મા નથી. તેને સ્યાદ્વાદી કહે છે કે શેયથી ભિન્ન એવો આત્મા પોતાના સ્વરૂપે અવશ્ય વિદ્યમાન છે. શાર્દૂલવિક્રીડિત प्रत्यक्षालिखितस्फुटस्थिरपरद्रव्यास्तितावंचितः स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति । स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति ॥२५२॥ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાતા પ્રગટ સ્કૂલપણે સ્થિર રહેલા પુદ્ગલાદિ પરદ્રવ્યોની અસ્તિતાથી ભ્રાંતિમાં પડેલો અને તે પ્રમાણે પોતાના આત્માને ન જોઈ શકવાથી, આત્માને સર્વથા શૂન્ય માનતો અજ્ઞાની નાશ પામે છે; અને સ્યાદ્વાદી જ્ઞાની તો નિપુણપણે પોતાના આત્મદ્રવ્યને અસ્તિપણે વિચારીને તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ બોધ (આત્મજ્ઞાન)રૂપ તેજ વડે પૂર્ણ થતા જીવે છે. (કલશ ૨પર) Jain Educationa International For Personal and Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૨૧ (૬) દ્રવ્યથી થાત્ નીતિ - આત્મા પરદ્રવ્યની અપેક્ષાએ નથી અર્થાત્ પરરૂપે અવિદ્યમાન છે. જ્ઞાનમાં જણાતા વિશ્વવ્યાપી પરદ્રવ્યોને પોતાનું સ્વરૂપ માનતા કોઈ બ્રહ્મ-અદ્વૈતવાદી આત્માનું વાસ્તવિક સ્વરૂપ ન જાણીને સર્વ પરદ્રવ્યમાં પોતાનું સ્વરૂપ માને છે તથા કોઈ આત્માને પંચભૂતથી બનેલા દેહરૂપ હોવાનું કહે છે; તેઓ આવી મિથ્યા માન્યતાથી આત્માનો નાશ કરે છે. અર્થાત આત્મતત્ત્વને પામી શકતા નથી, પરંતુ પારદ્રવ્યમાં આસક્ત થઈને ગાઢ કર્મબંધ કરે છે. તેમને સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે આત્મા કોઈ પરદ્રવ્યરૂપે છે નહિ અર્થાત્ પરદ્રવ્યની અપેક્ષાએ તે નાસ્તિરૂપ છે. શાર્દૂલવિક્રીડિત सर्वद्रव्यमयं प्रपद्य पुरुषं दुर्वासनावासितः स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति । स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत् ॥२५३॥ આત્મા સર્વ પદ્રવ્યમય છે એમ પ્રતિપાદન કરીને પાપવાસનાથી યુક્ત અજ્ઞાની પશુ પારદ્રવ્યમાં પોતાના સ્વરૂપની ભ્રાંતિથી પરદ્રવ્યમાં વિશ્રાંતિ લે છે, અર્થાત્ તેને સેવે છે; અને સ્યાદ્વાદી જ્ઞાની તો સમસ્ત પરવસ્તુઓમાં પરદ્રવ્યપણે આત્મા નથી એમ જાણતા નિર્મળ શુદ્ધજ્ઞાનરૂપ મહિમાવાળા પોતાના દ્રવ્યનો જ આશ્રય કરે છે. (કલશ ર૫૩) (૭) ક્ષેત્રથી થાત્ ત - આત્મા સ્વક્ષેત્રમાં છે. પરક્ષેત્રે રહેલા પદાર્થોને જાણવામાં આત્મા પ્રવર્તે છે તેથી કોઈ એકાંતવાદી એમ માને છે કે આત્મા જોયાકાર થઈને પરક્ષેત્રમાં Jain Educationa International For Personal and Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી સમયસાર રહેલો છે, એને પોતાનું ક્ષેત્ર નથી. તેને સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે આત્માનું પોતાનું ક્ષેત્ર છે તેમાં જ તે રહે છે. શાર્દૂલવિક્રીડિત भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठ ः सदा सीदत्येव बहिः पतंतमभितः पश्यन्पुमांसं पशुः । स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन् ॥२५४॥ ભિન્ન ક્ષેત્રમાં રહેલા જે શેય પદાર્થ તેને જાણવારૂપ નિશ્ચિત વ્યાપારમાં તત્પર એવા એકાંતવાદી અજ્ઞાની આત્માને હંમેશા ચારે બાજુથી બહાર જતો જોઈને દુઃખી થાય છે; અને સ્વક્ષેત્રે અસ્તિપણું માનવાવડે જેમણે પોતાના વેગને બહાર જતો રોક્યો છે એવા સ્યાદ્વાદી જ્ઞાની તો આત્મામાં પ્રતિબિંબિત થયેલા શેયપદાર્થોને જાણવારૂપ નિશ્ચિત વ્યાપારની શક્તિવાળા થતા પોતાના આત્મામાં રહે છે. અર્થાત્ ઉપયોગને આત્માકાર કરીને રહે છે ત્યાં પરદ્રવ્યને જાણવાની તેમની શક્તિ પણ વધે છે. (કલશ ૨૫૪) (૮) ક્ષેત્રથી થાત્ નાતિ પરક્ષેત્રે આત્મા નથી. શેયને જાણવાથી આત્મા શેયને ક્ષેત્રે જાય છે, તેને સ્વક્ષેત્રે લાવવા શેયનો ત્યાગ કરતો એકાંતવાદી એ રીતે આત્માનો નાશ થતો માનીને દુઃખી થાય છે; અને સ્યાદ્વાદી તો જ્ઞાનને સ્વક્ષેત્રમાં રહીને જ જોયાકારે પરિણમતું જાણીને પરક્ષેત્રે આત્માનું નાસ્તિત્વ માને છે. શાર્દૂલવિક્રીડિત स्वक्षेत्रस्थितये पृथग्विधपर क्षेत्रस्थितार्थोज्झनात् तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान् सहाथैर्वमन् । Jain Educationa International For Personal and Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૨.૩ स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान् ॥२५५ ॥ કોઈ એકાંતવાદી અજ્ઞાની પોતાના ક્ષેત્રમાં સ્થિતિ કરવા અર્થે ભિન્ન ભિન્ન પ્રકારે પરક્ષેત્રમાં રહેલા પદાર્થોને મનમાંથી દૂર કરવા ધારતો તે પદાર્થોની સાથે ચૈતન્ય આકારોને પણ પોતે વમે છે, એમ માનીને તુચ્છતાને અનુભવતો નાશ પામે છે; અને સ્યાદ્વાદી જ્ઞાની તો પોતાના ધામમાં વસતા અને પરક્ષેત્રમાં આત્માનું નાસ્તિત્વ જાણતા, પરપદાર્થોને ત્યાગવા છતાં પર શેયાકારે આકર્ષવારૂપ જ્ઞાનશક્તિને સાધતા તુચ્છતાને અનુભવતા નથી. (કલશ ૨૫૫) (૯) કાળથી સત્ અતિ આત્મા પોતાના કાળથી વિદ્યમાન - કોઈ એકાંતવાદી (ચાર્વાક વગેરે) કહે છે કે પરદ્રવ્યનો કાળ તે જ આત્માનો કાળ છે તેથી પૂર્વે અવલંબન કરાયેલા દેહાદિના નાશથી--જેમ વૃક્ષના નાશથી છાયા નાશ પામે તેમ-આત્મા નાશ પામે છે. મરણ પછી આત્માનું અસ્તિત્વ રહેતું નથી. તેને જ્ઞાની કહે છે કે આત્મા પોતાના કાળની અપેક્ષાએ વિદ્યમાન છે તેથી દેહની સાથે નાશ પામતો નથી. શાર્દૂલવિક્રીડિત पूर्वालंबितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन् सीदत्येव न किंचनापि कलयन्नत्यंततुच्छः पशुः । अस्तित्वं निजकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनः . . पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि ॥२५६ ।। પૂર્વે અવલંબન કરાયેલા જોય એવા દેહાદિનો નાશ થતી વખતે જ્ઞાનનો નાશ થતો જાણીને આત્માને કંઈ પણ ભિન્ન ન Jain Educationa International For Personal and Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર અનુભવતો અજ્ઞાની પશુ પોતે અત્યંત તુચ્છ થતો દુઃખી થાય છે; અને સ્યાદ્વાદને જાણનાર જ્ઞાની તો સ્વકાલથી આત્માના અસ્તિત્વને અનુભવતા, બાહ્ય વસ્તુઓ (દેહાદિ) ફરી ફરી ઉત્પન્ન થઈને નાશ થતી હોવા છતાં પોતે પૂર્ણ રહે છે. (કલશ ૨૫૬) (૧૦) કાળથી મ્યાત્ નાસ્તિ ૫૨૫દાર્થના કાળની અપેક્ષાએ આત્મા નથી. ૩૨૪ કોઈ અજ્ઞાની એમ કહે છે કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચભૂતના મળવાથી શરીર ઉત્પન્ન થયું ત્યારે આત્મા ઉત્પન્ન થયો છે. તે પહેલા ન હતો અને શરીરના નાશ પછી રહેશે નહિ. એમ શરીરરૂપ પરદ્રવ્યના અવલંબનકાળમાં જ આત્માનું અસ્તિત્વ મનાવનાર એકાંતવાદ આત્માનો નાશ કરે છે, ત્યારે પરના કાલથી આત્માનું નાસ્તિત્વ બતાવનાર અનેકાંત તેને નાશ પામવા દેતો નથી. શાર્દૂલવિક્રીડિત अर्थालंबनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहिज्ञेयालंबनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति । नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनस्तिष्ठ त्यात्मनिखातनित्यसह जज्ञानै कपुंजीभवन् ॥२५७॥ એકાંતવાદી અજ્ઞાની પશુ ૫૨૫દાર્થના અવલંબન (સંયોગ) કાળમાં જ આત્માનું અસ્તિત્વ અનુભવતો બાહ્ય જ્ઞેય પદાર્થોના સંયોગની લાલસાથી મનવડે ભ્રમણ કરતો નાશ પામે છે; અને યાદ્વાદને જાણનાર જ્ઞાની તો કોઈ પર૫દાર્થના કાળની અપેક્ષાએ આત્મા નથી એમ અનુભવતા, પરવસ્તુ જેમાં પ્રતિબિંબિત થાય છે એવા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ થતા, પોતાના સ્વરૂપમાં રહે છે. (કલશ ૨૫૭) Jain Educationa International For Personal and Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (૧૧) ભાવથી સ્વાત્ અસ્તિ આત્મા પોતાના ભાવપરિણામની અપેક્ષાએ છે. ૩૨૫ કોઈ એકાંતવાદી એમ કહે છે કે આત્મા અચેતન પદાર્થના પરિણામને જાણે છે તેથી ચેતનના પોતાના પરિણામ છે જ નહિ અને જાણવામાં આવતા અચેતન પદાર્થના નાશથી આત્મા પણ નાશ પામે છે. તેને જ્ઞાની કહે છે કે જ્ઞેય એવા પર પદાર્થોના ભાવથી ભિન્નપણે જ્ઞાન પોતાના સ્વભાવે પરિણમે છે. તે ચેતનભાવથી આત્માનું અસ્તિત્વ સદા રહે છે. શાર્દૂલવિક્રીડિત विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु नश्यत्येव पशुः स्वभावमहिमन्येकांतनिश्चेतनः । सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन् स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः ॥ २५८ ॥ એકાંતવાદી અજ્ઞાની પશુ પરપદાર્થના પરિણમનને નિમિત્તે થતા વિભાવ ભાવને અનુભવતો હંમેશાં બાહ્ય વસ્તુઓમાં વિશ્રાંત થયેલો અને પોતાના સ્વપરિણામરૂપ મહિમામાં એકાંતે નિશ્ચેતન (જડ જેવો) થયેલો અવશ્ય નાશ પામે છે; અને સ્યાદ્વાદી તો સર્વ નિયત એવા પ૨સ્વભાવે પરિણમવારૂપ જ્ઞાનથી ભિન્ન થયેલા, સહજ આત્મભાવથી સ્પષ્ટ કરી છે પોતાના સ્વરૂપની પ્રતીતિ જેણે, એવા તેઓ નાશ પામતા નથી. (કલશ ૨૫૮) (૧૨) ભાવથી સ્થાત્ નાસ્તિ પરભાવરૂપે આત્મા નથી. જ્ઞાનમાં જણાતા પરપદાર્થોના ભાવરૂપ અથવા કર્મના સંયોગથી થતા અનંત વિભાોરૂપ પોતાને માનીને એકાંતવાદી આત્માનો Jain Educationa International For Personal and Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી સમયસાર નાશ કરે છે. તેને સાદ્વાદી જ્ઞાની કહે છે કે પરભાવથી આત્માનું નાસ્તિત્વ છે. શાર્દૂલવિક્રીડિત अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति । स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरादारूढ : पर भावभावविरह व्यालोकनिष्कं पित: ॥२५९ ॥ એકાંતવાદી અજ્ઞાની પશુ આત્મામાં સર્વ પરભાવના હોવાપણાને અધ્યાસ કરીને પોતાના શુદ્ધ સ્વભાવથી શ્રુત થયેલો કોઈના પણ અંકુશ વગર ભયરહિત થઈને સર્વત્ર પરભાવોમાં સ્વેચ્છાપૂર્વક પ્રવર્તન કરે છે, અને સ્યાદ્વાદી તો પોતાના સ્વભાવમાં અત્યંતપણે આરૂઢ અને પરવસ્તુના ભાવે પરિણમવાથી રહિત માત્ર દ્રષ્ટાપણે નિષ્કપ રહેલા વિશુદ્ધ થઈને શોભે છે. (કલશ ર૫૯) (૧૩) યાત્ નિત્ય - આત્મા દ્રવ્યપણે નિત્ય છે. કોઈ ક્ષણિકવાદી બૌદ્ધ આદિ કહે છે કે સમયે સમયે જ્ઞાન પલટાય છે તેથી એક આત્મા નાશ થઈને અન્ય નવો ઊપજે છે, એ રીતે આત્મા એકાંતે અનિત્ય છે. તેને સ્યાદ્વાદી કહે છે કે જ્ઞાનના પરિણમવાથી વિશેષ જ્ઞાન પલટાય છે, પરંતુ જ્ઞાન સામાન્યનો નાશ થતો નથી. જેમ કે સમુદ્રમાં તરંગો ઊપજે છે ને નાશ થાય છે પરંતુ તેથી સમુદ્રનો નાશ થતો નથી. શાર્દૂલવિક્રીડિત प्रादुर्भावविराममुद्रितवहद् ज्ञानांशनानात्मना निर्ज्ञानात्क्षणभंगसंगपतितः प्रायः पशुर्नश्यति । Jain Educationa International For Personal and Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ પરિશિષ્ટ स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं टंकोत्कीर्णघनस्वभावमहिमा ज्ञानं भवन् जीवति ॥२६०॥ એકાંતવાદી અજ્ઞાની પશુ ઉત્પત્તિ ને નાશના લક્ષણને ધારણ કરતા જ્ઞાનના અંશોની અનેકતાને જાણવાથી ક્ષણે ક્ષણે પલટાતા એવા પર્યાયના સંગમાં પડેલો ઘણું કરીને નાશ પામે છે; અને સ્યાદ્વાદી જ્ઞાની તો ચૈતન્ય સ્વરૂપ આત્માવડે નિત્ય પ્રગટ એવી ચૈતન્ય વસ્તુને વિચારતા કોઈ કાળે નાશ ન થાય એવા ટંકોત્કીર્ણ ઘનસ્વભાવ મહિમાવાળા જ્ઞાનરૂપ થતા જીવે છે. (કલશ ૨૬૦) (૧૪) થાત્ નિત્ય- આત્મા પર્યાયની અપેક્ષાએ અનિત્ય : છે. કોઈ એકાંતવાદી જ્ઞાન સામાન્ય અથવા નિત્ય એવા આત્મદ્રવ્યને એકાન્ત પ્રાપ્ત કરવા માટે નાશવંત એવા સર્વ જ્ઞાનવિશેષોને ત્યાગ કરવાનું કહે છે. તેને સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાનસ્વરૂપ આત્મા ભિન્ન ભિન્ન જ્ઞયને જાણવામાં અવશ્ય પરિણમે છે. તેથી એ રીતે પલટાતા જ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ જ્ઞાન અનિત્ય પણ છે. શાર્દૂલવિક્રીડિત टंकोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया वांछत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किंचन । ज्ञानं नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात् ॥२६१॥ એકાંતવાદી અજ્ઞાની પશુ સંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનવિસ્તારના આકારરૂપ આત્મતત્ત્વની આશાથી ઊછળતી નિર્મળ ચૈતન્યની પરિણતિથી જુદું કંઈક ઇચ્છે છે; અને સ્યાદ્વાદી તો ચૈતન્ય વસ્તુની વૃત્તિ-પરિણતિના ક્રમથી પર્યાયની અનિત્યતાને વિચારતો Jain Educationa International - For Personal and Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી સમયસાર નિત્ય એવું જ્ઞાન અનિત્યપણે પરિણમેલું હોવા છતાં પણ ઉજ્જ્વલ ચૈતન્ય વસ્તુને મેળવે છે. (કલશ ૨૬૧) અનુષ્ટુપ इत्यज्ञानविमूढानां ज्ञानमात्रं प्रसाधयन् आत्मतत्त्वमनेकांतः स्वयमेवानुभूयते ॥२६२॥ આ પ્રમાણે અજ્ઞાનથી મૂઢ થયેલાઓને સમજાવવા આત્મતત્ત્વને જ્ઞાનમાત્ર સાધીને તેનું અનેકાંતપણું બતાવ્યું, તે અનેકાંત કલ્પિત નથી પરંતુ સ્વયં અનુભવાય છે. અર્થાત્ ઉપરોક્ત નયોને પોતાના આત્મામાં વિચારીને અનુભવ કરવો એમ કહેવું છે. (કલશ ૨૬૨) પદાર્થ અનેક ધર્મથી યુક્ત છે તેથી તેની પ્રાપ્તિ સ્યાદ્વાદથી થાય છે. એકાંતવાદી એક એક ધર્મપર દૃષ્ટિ આપીને તેનો આગ્રહ કરવારૂપ મત સ્થાપન કરે છે, તેથી તેમને વાસ્તવિક પદાર્થની ઓળખાણ થતી નથી. અહીં ઉપર વર્ણવ્યા એવા મતવાદીઓના ૧૪ ભેદ દર્શાવી તેમણે માનેલા એકાંતવાદમાં આવતી ભૂલોનું સ્યાદ્વાદ વડે નિરાકરણ કર્યું છે. અર્થાત્ વિપરીત નયને સ્યાદ્વાદ સહિત સમ્યક્ પ્રકારે દર્શાવ્યા છે. એ રીતે આત્મા તત્ છે, આત્મા અતત્ છે. આત્મા એક છે, આત્મા અનેક છે, આત્મા પોતાના દ્રવ્યક્ષેત્રકાળભાવથી સત્ છે પરના દ્રવ્યક્ષેત્રકાળભાવથી અસત્ છે, આત્મા નિત્ય છે, આત્મા અનિત્ય છે એ આદિ અનંત ધર્મો આત્મા સંબંધી ઘટાવાય છે. તે બધા યોગ્ય અપેક્ષાપૂર્વક અને સાત્ શબ્દથી યુક્ત હોય તો સ્યાદ્વાદમાં સમાય છે. તેમાંથી એક વખતે એક ધર્મ કહી શકાય છે તેથી વસ્તુને તે ધર્મની અપેક્ષાએ મુખ્ય કરીને કહે અને બાકીના For Personal and Private Use Only Jain Educationa International Page #368 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૨૯ ધર્મોને ગૌણપણે માન્ય રાખે, તો તે સુનય કહેવાય છે અને બીજા ધર્મોને માન્ય ન રાખીને અથવા જે અપેક્ષાએ તે ન ઘટે તેવી અપેક્ષાએ વસ્તુને માનવારૂપ અમુક મતનો એકાંતે આગ્રહ કરે તો તે મિથ્યાનય અથવા દુર્નય કહેવાય છે. દરેક નયમાં મુખ્ય બે ભેદ છે. સ્યાત્ અસ્તિ ને સાતું નાસ્તિ તેનો પરસ્પર સંબંધ કરવાથી દ્રવ્યના કથનની અપેક્ષાએ સાત ભાંગા થાય છે તેને સપ્તભંગી કહે છે. જેમકે : ૧. દ્રવ્ય અથવા પદાર્થ સ્વદ્રવ્યક્ષેત્રકાળભાવની અપેક્ષાએ ચાત્ બસ્તિ છે. ૨. પરદ્રવ્યક્ષેત્રકાળભાવની અપેક્ષાએ દ્રવ્ય થાત્ નાસ્તિ છે. ૩. સ્વ અને પર એમ બન્નેના દ્રવ્ય ક્ષેત્રકાળભાવની અપેક્ષાએ દ્રવ્ય સ્થાત્ પ્તિ નાપ્તિ છે. ૪. સ્વદ્રવ્યક્ષેત્રકાળભાવથી અને પારદ્રવ્યત્રકાળભાવથી એક સાથે કહી શકાય નહિ તેથી એ રીતે જોતાં દ્રવ્ય યાત્ સવજીવ્યું છે. - પ. પોતાના દ્રવ્ય ક્ષેત્રકાળભાવથી અને સ્વપરના દ્રવ્યક્ષેત્રકાળભાવથી કહેલું દ્રવ્ય થાત્ પ્તિ વક્તવ્ય છે. ૬. પરના દ્રવ્ય ક્ષેત્રકાળભાવથી અને સ્વપરના દ્રવ્ય ક્ષેત્રકાળભાવથી કહેલું દ્રવ્ય યાત્ નાસ્તિવક્તવ્ય છે. છે. પોતાના દ્રવ્ય ક્ષેત્રકાળભાવથી, પરના દ્રવ્યત્રકાળભાવથી તથા બન્નેના સાથે દ્રવ્યક્ષેત્રકાળભાવથી કહેલું દ્રવ્ય યાત્ તિ નાપ્તિ અવતવ્ય છે. એમ એ સપ્તભંગી દરેક નયમાં ઘટાવી શકાય છે. એક જ વસ્તુને સ્વપક્ષથી કે પરપક્ષથી પ્રતિપાદન કરનારા એવા અનેક નય Jain Educationa International For Personal and Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી સમયસાર અથવા દ્રષ્ટિબિંદુ છે, તે દરેકમાં સાત્ શબ્દ સર્વથાનો નિષેધક અને અનેકાંતનો ઘાતક છે. તેનો અર્થ કથંચિત્ અથવા અમુક અપેક્ષાએ એવો થાય છે. અનુષ્ટ્રપ एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन् स्वयम् । अलंघ्यशासनं जैनमनेकांतो व्यवस्थितः ॥२६३ ॥ આ પ્રકારે તત્ત્વની વ્યવસ્થિતિ પ્રમાણે પોતે પોતાને સ્થાપન કરતો અનેકાંત, જૈનશાસનનું અવલંબન કરીને રહેલો છે. (કલશ ૨૬૩) અહીં કોઈ પ્રશ્ન કરે કે આત્મપદાર્થ અનંત ધર્મોથી યુક્ત છે તેને માત્ર એકલા જ્ઞાનધર્મવડે કેમ ઓળખાવ્યો છે? ઉત્તર :- પદાર્થનું જે પ્રસિદ્ધ લક્ષણ હોય તે વડે લક્ષ્ય એવા પદાર્થની સિદ્ધિ થાય છે. જ્ઞાન આત્માનું અસાધારણ અને પ્રસિદ્ધ લક્ષણ છે, તેથી તે વડે આત્માનો લક્ષ થવો સંભવે છે. બીજા ગમે તે અપ્રસિદ્ધ લક્ષણવડે તે લક્ષ્યની સિદ્ધિ થવી મુશ્કેલ છે. તેથી જ્ઞાનધર્મને મુખ્ય કરીને લક્ષ કરાવ્યો છે. પ્રશ્ન :- તે લક્ષ્ય શું છે કે જે જ્ઞાનથી જુદું ઓળખાય છે? ઉત્તર :- જ્ઞાન અને આત્મા એક જ દ્રવ્યપણે પ્રસિદ્ધ છે, તેથી જ્ઞાનથી જાદું લક્ષ્ય નથી. પ્રશ્ન :- તો પછી લક્ષ્ય-લક્ષણનો ભેદ શા માટે કર્યો છે? ઉત્તર :- પ્રસિદ્ધ અને પ્રસાધ્યમાનપણે ભેદ છે. જ્ઞાન પ્રસિદ્ધ છે; કારણ કે જ્ઞાનમાત્રપણે આત્મા સ્વસંવેદનથી સર્વ પ્રાણીને અનુભવમાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૩૧ એ જ્ઞાનરૂપ પ્રસિદ્ધ લક્ષણની સાથે અવિનાભાવી અનંત ધર્મોના સમુદાયની મૂર્તિરૂપ આત્મા છે. તેથી જ્ઞાનમાત્રમાં અચળ સ્થિર દૃષ્ટિ કરવા વડે તે જ્ઞાન સાથે અવિનાભૂત, ક્રમે પ્રવર્તતા (પર્યાય) અને અક્રમે પ્રવર્તતા (ગુણો) એવા અનંત ધર્મોના સમૂહ જેટલા જેટલા દેખાય છે તે સર્વ સમસ્તપણે ખરેખર એક આત્મા જ છે. એમ બધા ધર્મો જ્ઞાનમાત્રમાં જણાતા હોવાથી આ સમયસાર ગ્રંથમાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો છે. પરસ્પર ભિન્ન સ્વરૂપને ધારણ કરનારા અનંત ધર્મોના સમુદાયને પ્રકાશિત કરવામાં જ્ઞાનગુણ પરિણમે છે તેથી આત્માના સર્વ ધર્મો એક જ્ઞાનના પરિણમનરૂપ થાય છે. જ્ઞાનથી જાણે ત્યારે જણાય. એ રીતે જ્ઞાનમાં બધા સમાય છે. વળી તે બધા ધર્મો લક્ષણભેદથી ભિન્ન કહેવાય છે. પરંતુ પ્રદેશથી અભિન્ન છે. અર્થાત્ જ્યાં જ્ઞાન છે ત્યાં જ તે સર્વ ધર્મો રહેલા છે, તેથી એક જ્ઞાન કહેતાં તે સર્વ ધર્મો સહિત આત્માનું ગ્રહણ થાય છે. એ રીતે આત્મામાં જે અનંત ધર્મો અથવા શક્તિઓ છે તે સર્વ જ્ઞાનમાત્ર ભાવમાં ઝળકતી જણાય છે. તે શક્તિઓમાંથી થોડીક અહીં ગણાવે છે : ૧. આત્મદ્રવ્યના મૂળહેતુ ચૈતન્યભાવને ધારણ કરનારી જીવત્વશક્તિ. ૩. ૨. આત્માને જડરૂપ ન થવા દે તેવી ચિત્ શક્તિ. અનાકાર સામાન્ય ઉપયોગ લક્ષણવાળી દર્શનશક્તિ. સાકાર વિશેષ ઉપયોગ લક્ષણવાળી જ્ઞાનશક્તિ. ૪. ૫. અનાકુળતા લક્ષણવાળી સુખશક્તિ. પોતપોતાના સ્વરૂપે સર્વશક્તિઓને પ્રવર્તાવના૨ી વીર્યશક્તિ. આત્માના અખંડ પ્રતાપને સ્વતંત્ર રાખનારી પ્રભુત્વશક્તિ. For Personal and Private Use Only ૭. Jain Educationa International Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી સમયસાર ૮. સર્વ ભાવમાં જાણવારૂપે વ્યાપવા છતાં એકરૂપ એવી વિભુત્વશક્તિ. ૯. સમસ્ત વિશ્વને દેખવારૂપે સામાન્યભાવે પરિણમનારી સર્વદર્શિત્વશક્તિ. ૧૦. સમસ્ત વિશ્વને જાણવારૂપે વિશેષભાવે પરિણમનારી સર્વજ્ઞત્વશક્તિ. ૧૧. રૂપ રહિત એવા સ્વચ્છ આત્મપ્રદેશોમાં પ્રતિબિંબિત થતા લોકાકારમાં મેચક-ભિન્ન ભિન્ન ઉપયોગવાળી સ્વચ્છત્વશક્તિ. ૧૨. પોતે પોતાને જાણવારૂપે સ્વયંપ્રકાશમાન નિર્મળ સ્વસંવેદનરૂપ - પ્રકાશશક્તિ. ૧૩. ક્ષેત્ર અને કાલની અપેક્ષાથી ફેરફાર ન પામતા ચૈતન્યવિલાસરૂપ અસંકોચવિસ્તારશક્તિ. ૧૪. અન્યવડ ન કરાતા અને અન્યને ન કરતા એવા એક દ્રવ્યવાળી અકાર્યાકરણશક્તિ. ૧૫. પરના નિમિત્તે થતા જોયાકારને ગ્રહણ કરાવવારૂપ અને પોતાને નિમિત્તે થતા જ્ઞાનાકારને ગ્રહણ કરવારૂપ સ્વભાવવાળી પરિણમ્યપરિણામકત્વશક્તિ. ૧૬. જૂનાધિક સ્વરૂપે ન થતી એવી નિયત રૂપવાળી ત્યાગઉપાદાનશૂન્યત્વશક્તિ. ૧૭. પગુણી વૃદ્ધિ હાનિરૂપે પરિણમેલી છતાં સ્વરૂપસ્થિરતાનું કારણ એવી વિશિષ્ટ ગુણવાળી અગુરુલઘુત્વશક્તિ. ૧૮. ક્રમવર્તી અને અક્રમવર્તી લક્ષણવાળી એટલે પર્યાય અને ગુણોથી યુક્ત એવી ઉત્પાદત્રયÚવત્વશક્તિ. ૧૯. દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય અને ઉત્પાદવ્યયથી જણાતા સમાન રૂપવાળી અને અસમાન રૂપવાળી છતાં એક માત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૩૩ અસ્તિત્વવાળી પરિણામશક્તિ. ૨૦. કર્મબંધથી રહિત થવાથી પ્રગટેલી સહજ એવી સ્પર્શાદિ ગુણ વિનાના આત્મપ્રદેશોવાળી અમૂર્તત્વશક્તિ. ૨૧. માત્ર જ્ઞાતૃત્વ પરિણામ સિવાયના સર્વ કર્મવડે કરાતા પરિણામોથી વિરમેલી અકર્તૃત્વશક્તિ. ૨૨. માત્ર જ્ઞાતૃત્વપરિણામ સિવાયના સર્વ કર્મવડે કરાતા પરિણામના અનુભવથી વિરમેલી અભદ્રુત્વશક્તિ. ૨૩. સંપૂર્ણ કર્મના અટકી જવાથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિશ્ચલતારૂપ નિષ્ક્રિયત્વશક્તિ. ૨૪. સંસારમાં અનાદિકાલથી સંકોચવિસ્તારથી યુક્ત અને છેવટના શરીરથી કંઈક ન્યૂન આકારે રહેલી તથા લોકાકાશ જેટલા પ્રદેશરૂપ લક્ષણવાળી નિયતપ્રદેશત્વશક્તિ. ૨૫. ભિન્ન ભિન્ન સર્વ શરીરોમાં અનુક્રમે રહેવા છતાં માત્ર આત્મદ્રવ્યરૂપે જ વ્યાપનારી એવી સ્વધર્મ વ્યાપકત્વશક્તિ. ૨૬. પોતાના ને પરના સમાન ધર્મ, અસમાન ધર્મ અને સમાનઅસમાન ધર્મ એવા ત્રણ પ્રકારના ભાવને ધારણ કરનારી સાધારણ-અસાધારણ-સાધારણાસાધારણ ધર્મવશક્તિ. ૨૭. ભિન્ન ભિન્ન અનંત ધર્મોથી યુક્ત એક ભાવવાળી અનંતધર્મવશક્તિ. ૨૮. તતુ અતતુ એવા પરસ્પર વિરોધ લક્ષણવાળી વિરુદ્ધધર્મશક્તિ. ૨૯. પોતાના સ્વરૂપે થવારૂપ તત્ત્વશક્તિ. ૩૦. પરના સ્વરૂપે ન થવારૂપ અતત્ત્વશક્તિ. ૩૧. અનેક પર્યાયોમાં વ્યાપવા છતાં એક દ્રવ્યપણે રહેતી એકત્વશક્તિ. Jain Educationa International For Personal and Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર ૩૩૪ ૩૨. એક દ્રવ્ય છતાં વ્યાપ્ય એવા અનેક પર્યાયના આકારે થવારૂપ અનેકત્વશક્તિ. ૩૩. ભૂતકાળમાં જે પર્યાયો થઈ ગયા તેની અવસ્થારૂપે ભાવશક્તિ. ૩૪. જે પર્યાયો નથી થયા તેની શૂન્યઅવસ્થારૂપ અભાવશક્તિ. ૩૫. વર્તમાન સમયે જે પર્યાય છે તેનો નાશ થવારૂપે ભાવાભાવશક્તિ. ૩૬. વર્તમાનમાં નથી એવા નવા પર્યાયના ઉત્પન્ન થવારૂપે અભાવભાવશક્તિ. ૩૭. વર્તમાન પર્યાયના રહેવારૂપે ભાવભાવ શક્તિ. ૩૮. જે પર્યાય નથી તેના ન હોવારૂપે અભાવ અભાવશક્તિ. ૩૯. કર્તા કર્મ આદિ કારકની ક્રિયાથી રહિત માત્ર હોવારૂપ તે ભાવશક્તિ ૪૦. કારક અનુસાર થતી ભાવક્રિયારૂપ ક્રિયાશક્તિ. ૪૧. પ્રાપ્ત થતા સિદ્ધ પર્યાયવાળી કર્મશક્તિ. ૪૨. પ્રાપ્ત થયેલા સિદ્ધ પર્યાયને પરિણમાવનારી કર્તૃત્વશક્તિ. ૪૩. સિદ્ધભાવ થવામાં અત્યંત સાધક એવી કરણશક્તિ. ૪૪. તે સ્વયં અપાતા ભાવને પ્રાપ્ત કરાવનારી સંપ્રદાનશક્તિ. ૪૫. ઉત્પાદવ્યયને સ્પર્શતા ભાવના નાશ થવા છતાં નાશરહિત ધ્રુવત્વ ગુણવાળી અપાદાનશક્તિ. ૪૬. અનુભવાતા ભાવના આધારરૂપ અધિકરણશક્તિ. ૪૭. પોતાના જ ભાવના સ્વામિત્વવાળી સંબંધશક્તિ. વસંતતિલકા इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरोऽपि यो ज्ञानमात्रमयतां न जहाति भावः । एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं तद्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु ॥ २६४ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૩૫ ઇત્યાદિ અનેક પોતાની શક્તિઓથી સારી રીતે ભરપૂર છતાં જે ભાવ જ્ઞાનમાત્રપણાને છોડતો નથી અને ઉપર પ્રમાણે ક્રમે ને અક્રમે પ્રવર્તતા પર્યાય અને ગુણરૂપ પરિણામોથી જે ચિત્રવિચિત્ર છે તે દ્રવ્યપર્યાયમય ચૈતન્ય આ લોકમાં એક વસ્તુરૂપે અસ્તિત્વ ધરાવે છે. (કલશ ૨૬૪) વસંતતિલકા नैकांतसंगतदृशा स्वयमेव वस्तुतत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः । स्याद्वादशुद्धिमधिकामधिगम्य संतो જ્ઞાની અવંતિ નિનનીતિમત્સંધયેન્ત: ર૬ / આ પ્રમાણે વસ્તુતત્ત્વની વ્યવસ્થા સ્વયં અનેકાંતથી યુક્ત છે, એવી દ્રષ્ટિથી યથાર્થ જોનારા પુરુષો સ્યાદ્વાદની શુદ્ધિને અધિકપણે જાણીને જ્ઞાની થાય છે, અને જિનની નીતિને ઉલ્લંઘન કરતા નથી. અર્થાત્ તેઓ જિનેશ્વરના ઉપદેશને અનુસરીને મોક્ષને સાધે છે. (કલશ ૨૬૫) અહીં સ્યાદ્વાદનો વિષય પૂર્ણ થયો. હવે આ જ્ઞાન માત્ર આત્માનો ઉપાયઉપેયભાવ વિચારાય છે. [ [૨] જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા એક હોવા છતાં તેનું સાધકરૂપ અને સિદ્ધરૂપ એવાં બે મુખ્ય પરિણામ થાય છે. તેમાં આત્માનું જે સાધકરૂપ છે તે ઉપાય છે અને જે સિદ્ધરૂપ છે તે ઉપય એટલે પ્રાપ્ત કરવા યોગ્ય છે. એથી આ આત્માનો જ્ઞાનમાત્ર ભાવ અનાદિ એવા મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રને કારણે પોતાના સ્વરૂપથી શ્રુત થવાથી સંસારમાં પરિભ્રમણ કરતાં જ્યારે સારી રીતે સ્થિરતાપૂર્વક ગ્રહણ Jain Educationa International For Personal and Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી સમયસાર કરાયેલા વ્યવહાર સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના વિપાકની અધિકતાથી, પરંપરાએ ક્રમે કરીને સ્વરૂપમાં આરોપ્યમાણ થતાં, અંતરમાં મગ્ન થવારૂપે નિશ્ચય સમ્યદર્શનજ્ઞાનચારિત્રને પામીને તેની વિશેષતા કરવાવડે સાધના કરે છે, ત્યારે સાધક કહેવાય છે; તથા તે સાધકપણાની પરમ પ્રકર્ષ મકરિકા-ઉત્કૃષ્ટ મર્યાદા--હદ ઉપર આરૂઢ થઈને રત્નત્રયની અતિશયતા પૂર્વક પ્રવર્તતા સંપૂર્ણ કર્મનો ક્ષય કરવાથી પ્રકાશેલો અખલિત એવો જે આત્માનો અચળ વિમળ સ્વભાવ તે વડે જ્યારે સિદ્ધરૂપે સ્વયં પરિણમે છે, ત્યારે જે જ્ઞાનમાત્ર ભાવ પ્રથમ સાધક-ઉપાયરૂપે હતો તે જ હવે સિદ્ધ-ઉપેયરૂપ થાય છે. અર્થાત્ જ્ઞાનમાત્ર એક આત્મા ઉપાય ઉપેય એ બે ભાવને સાધે છે. એ પ્રમાણે બન્ને અવસ્થામાં જ્ઞાનમાત્રની અનન્યતાવડે નિત્ય અખલિત એક આત્મવસ્તુને નિષ્કપપણે ગ્રહણ કરવાથી અર્થાત્ જ્ઞાનમાત્ર ભાવમાં અચળ સ્થિરતા કરવાથી તે જ ક્ષણે જેને સંસારમાં અનાદિકાળથી તે ભૂમિકાની પ્રાપ્તિ નથી થઈ એવા મુમુક્ષુઓને પણ તે અપૂર્વ જ્ઞાનભૂમિકાની પ્રાપ્તિ થાય છે. પછી તે જ્ઞાનમાત્રભાવમાં નિત્ય અડોલ રહેતા તેઓ પોતે જ ક્રમે ને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મોની મૂર્તિસમા, સાધકભાવથી ઉત્પન્ન થયેલી પરમ ઉત્કૃષ્ટતાની કોટી-હદરૂપ સિદ્ધિભાવના ભાજન થાય છે. પરંતુ જેની અંદર અનંત ધર્મો રહેલા છે એવા જ્ઞાનમાત્ર એકભાવરૂપ ભૂમિકાને જેઓ પ્રાપ્ત થતા નથી તેઓ નિત્ય અજ્ઞાની રહેતા તે જ્ઞાનમાત્ર ભાવનું સ્વસ્વરૂપે ન થવું અને પરરૂપે થવું એવા વિપરીત પરિણામને જોતા જાણતા અનુભવતા અને એ રીતે મિથ્યાવૃષ્ટિ મિથ્યાજ્ઞાની અને મિથ્યાચારિત્રી થતા ઉપાય ઉપેયથી અત્યંત ભ્રષ્ટ થયેલા જન્મમરણ કરવારૂપે સંસારમાં પરિભ્રમણ કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૩૭ વસંતતિલકા ये ज्ञानमात्रनिजभावमयीमकं पां भूमिं श्रयंति कथमप्यपनीतमोहाः । ते साधकत्वमधिगम्य भवंति सिद्धा मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमंति ॥२६६ ॥ જેઓ કોઈ પણ ઉપાય મોહને દૂર કરીને જ્ઞાનમાત્ર પોતાના સ્વભાવવાળી અકંપ ભૂમિકાને આશ્રય લે છે, તેઓ સાધકદશાને આરાધીને પછી સિદ્ધ થાય છે. પરંતુ મોહી જીવો તે ભૂમિકાને ન પામીને પરિભ્રમણ કરે છે. (કલશ ૨૬૬) વસંતતિલકા स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः । ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः ॥२६७॥ જે પુરુષ સ્યાદ્વાદમાં પ્રવીણતા તથા સુનિશ્ચલ સંયમ એ બવડે પોતામાં ઉપયુક્ત રહેતો થકો પ્રતિદિન પોતાને ભાવે છે તે જ એક, જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, આ ભૂમિકાનો આશ્રય કરે છે. (કલશ ૨૬૭) વસંતતિલકા चिपिंडचंडिमविलासिविकासहास: शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः । आनंदसुस्थितसदास्खलितैकरूप स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा ॥२६८ ॥ ચૈતન્ય પિંડના પ્રચંડ વિલાસના વિકસવાથી જે પ્રલ્લિત થયેલા Jain Educationa International For Personal and Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર છે, જે શુદ્ધ પ્રકાશના સમૂહથી ભરપૂર એવા સુપ્રભાત (શુક્લ લેશ્યા)થી યુક્ત છે, જે આનંદમાં સુસ્થિત સદા અસ્ખલિત એક રૂપવાળા (ધ્યાનારૂઢ થયેલા) છે, તેને જ આ અચળ જ્યોતિવાળો અનંતચતુષ્ટયસ્વરૂપ આત્મા ઉદય થાય છે. (કલશ ૨૬૮) ૩૩૮ વસંતતિલકા स्याद्वाददीपितलसन्महसि प्रकाशे शुद्धस्वभावमहिमन्युदिते मयीति । किंबंधमोक्षपथपातिभिरन्यभावै र्नित्योदयः परमयं स्फुरतु स्वभावः ॥ २६९ ॥ સ્યાદ્વાદ વડે પ્રગટેલા તેજવાળા પ્રકાશમાં શોભતો શુદ્ધસ્વભાવરૂપ મહિમા જો મારામાં ઉદય થયો છે, તો હવે સંસાર કે મોક્ષમાર્ગમાં પાડનારા અન્ય ભાવો-બંધમોક્ષના વિકલ્પોથી મારે શું પ્રયોજન છે ? નિત્યપ્રગટ એવો આ (શુદ્ધ) સ્વભાવ મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાઓ. (કલશ ૨૬૯) વસંતતિલકા चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा सद्यः प्रणश्यति नयेक्षणखंड्यमानः । तस्मादखंडमनिराकृतखंडमेक मेकांतशांतमचलं चिदहं महोऽस्मि ॥ २७० ॥ અનેક આશ્ચર્યકારી આત્મશક્તિઓના સમુદાયવાળો આ આત્મા નયોથી જોવાવડે ખંડ ખંડ થતો નાશ પામે છે. તેથી અખંડ અને જેમાંથી કોઈ ખંડ દૂર કરાયા નથી એવો એક, સર્વથા શાંત અચળ ચૈતન્ય તેજરૂપ હું છું. (કલશ ૨૭૦) For Personal and Private Use Only Jain Educationa International Page #378 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૩૯ જેમ પુદ્ગલના રૂપ રસ ગંધ સ્પર્શ પુદ્ગલથી અભિન્ન છે તેમ આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, પણ આત્માથી અભિન્ન જ રહે છે તેથી તે વડે આત્મા ખંડિત કરાતો નથી તે કહે છે : દ્રવ્યથી હું ખંડિત થતો નથી, ક્ષેત્રથી હું ખંડિત થતો નથી, કાલથી હું ખંડિત થતો નથી, ભાવથી હું ખંડિત થતો નથી, સુવિશુદ્ધ જ્ઞાનમાત્ર ભાવ હું છું. શાલિની योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव । ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गान् ज्ञानज्ञे यज्ञातृमद्वस्तुमात्रः ||૨૭o || કોઈ એમ કહે કે આ જ્ઞાનમાત્ર ભાવ છે તે હું છું અને શેય તે શેય છે અર્થાત્ જ્ઞેયના જ્ઞાનરૂપ જે જ્ઞેયભાવ તે મારું સ્વરૂપ નથી. તેને જ્ઞાની કહે છે કે જ્ઞેયભાવ જ્ઞેયપણે પરિણમેલા જ્ઞાનના કલ્લોલરૂપે ઊછળે છે તેથી આત્મા જ્ઞાન, શેય અને જ્ઞાતા એ ત્રણેથી યુક્ત અભેદ એવી વસ્તુમાત્ર છે. અર્થાત્ વ્યવહારથી ભેદ પાડીને કહેવાય છે. નિશ્ચયથી તો ત્રણે અભેદ છે. (કલશ ૨૭૧) પૃથ્વી क्वचिल्लसति मेचकं क्वचिन्मेचका मेचकं क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम । तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत् ॥ २७२ ॥ જે મારું સહજ એવું આત્મતત્ત્વ છે તે કોઈ અપેક્ષાએ મેચક (ભેદ સહિત), કોઈ અપેક્ષાએ અમેચક (અભેદ) અને વળી બન્ને For Personal and Private Use Only Jain Educationa International Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસાર અપેક્ષા સાથે વિચારતા મેચકામેચક (ભેદાભેદ) રૂપે શોભે છે. એમ પરસ્પર સુમેળપણે પ્રગટ થતી શક્તિઓના ચક્રરૂપે સ્ફુરાયમાન થતું હોવા છતાં તે નિર્મળ બુદ્ધિવાળાના મનને ભ્રાંતિ પમાડતું નથી. (કલશ ૨૭૨) ૩૪૦ પૃથ્વી इतो गतमनेकतां दधदितः सदाप्येकतामितः क्षणविभंगुरं ध्रुवमितः सदैवोदयात् । इतः परमविस्तृतं धृतमितः प्रदेशैर्निजैरहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम् ॥२७३॥ આત્મતત્ત્વ આ તરફથી (પર્યાયદૃષ્ટિથી) જોતાં અનેકતાને ધારણ કરતું જણાય છે, અને આ તરફથી (દ્રવ્ય દૃષ્ટિથી) જોતાં તે સદાને માટે એકતાને ધારણ કરે છે; આ તરફથી (ક્રમભાવી પર્યાયોની અપેક્ષાએ) તે ક્ષણ ક્ષણ વિનાશ થતું હોવાથી ક્ષણભંગુર છે અને આ તરફથી (સહભાવી ગુણોની અપેક્ષાએ) સદા ઉદયમાન હોવાથી ધ્રુવ છે; વળી આ તરફથી (જ્ઞાનમાં જણાતા પ૨પદાર્થોની અપેક્ષાથી) જોતાં તે સર્વત્ર વિસ્તાર પામેલું છે અને આ તરફથી (સ્વસ્વરૂપની અપેક્ષાથી) જોતાં પોતાના પ્રદેશોમાં જ ધારણ કરાયેલું છે. અહો ! એવો આ આત્માનો સહજ અદ્ભુત વૈભવ છે. (કલશ ૨૭૩) પૃથ્વી कषायकलिरेकतः स्खलति शांतिरस्त्येकतो भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः । जगत्त्रितयमेकतः स्फुरति चिच्चकास्त्येकतः स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः ॥२७४ ॥ આત્મામાં જોઈએ તો એક તરફથી કષાયનો ક્લેશ ભુલાવે છે અને એક તરફથી કષાયના ઉપશમરૂપ શાંતિ વર્તે છે; એક તરફથી For Personal and Private Use Only Jain Educationa International Page #380 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૪૧ સંસારની પીડા સ્પર્શ કરે છે અને એક તરફથી સંસારના અભાવરૂપ મુક્તિ પણ સ્પર્શે છે; એક તરફથી ત્રણે લોક સ્લરી રહ્યા છે અને એક તરફથી કેવલ ચૈતન્ય પ્રકાશે છે. આ પ્રમાણે આત્માનો સ્વાભાવિક મહિમા અભુતથી અભુતપણે વિજય પામે છે. * (કલશ ૨૭૪) માલિની जयति सहजतेजः पुंजमजत्रिलोकीस्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः। . स्वरसविरसपूर्णाच्छिन्नतत्त्वोपलंभः प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः ॥२७५ ॥ જેમાં ત્રણ લોક મગ્ન થાય છે એવો સહજ તેજનો પંજ હોવાથી તેમાં આવી પડતા સંપૂર્ણ ભેદવાળો દેખાય છે છતાં જે એક પોતાના જ સ્વરૂપવાળો છે, અને પોતાના આત્મરસના વિસ્તારથી પૂર્ણ એવા તત્ત્વની પ્રાપ્તિ જેની અછિન્ન છે (કર્મ દૂર થતાં પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવાની શક્તિ દરેક આત્મામાં છે) એવો અને અત્યંત બળપૂર્વક નિયમિત થતી જ્યોતિરૂપ આ ચિચમત્કારઅદ્ભુત ચૈતન્ય-વિજય પામે છે. (કલશ ર૭૫) अविचलितचिदात्मन्यात्मनात्मानमात्मन्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहम् । उदितममृतचंद्रज्योतिरेतत्समंताज्ज्वलतु विमलपूर्ण नि:सपनस्वभावम् ॥२७६ ।। આત્માવડે આત્મામાં નિરંતર નિમગ્ન થયેલા આત્માને ધારણ કરતી અને જેણે મોહરૂપી અંધકારનો નાશ કર્યો છે એવી આ Jain Educationa International For Personal and Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી સમયસાર અમૃત ઝરતા ચંદ્રરૂપ આત્માની જ્ઞાનજ્યોતિ અવિચળ એવા શુદ્ધ ચૈતન્ય આત્મામાં પ્રગટ થઈ છે, તે વિમળ અને પૂર્ણ એવા આત્માના અપ્રતિપક્ષ (કર્માવરણ રહિત) સ્વભાવને ચારે બાજુથી પ્રકાશો. (કલશ ર૭૬) આ કલશમાં ધ્વસ્તમોહ વિશેષણ સમસ્ત અંધકાર દૂર કરવાનું વ્યક્ત કરે છે, વિમલપૂર્ણ વિશેષણો લાંછન રહિતપણું અને સદા સંપૂર્ણપણું બતાવે છે, નિઃસપત્નસ્વભાવ વિશેષણ રાહુબિંબથી કે વાદળથી આચ્છાદિત ન હોવાનું જણાવે છે, અને સમતાત્ જ્વલતુ વિશેષણ સર્વક્ષેત્રે અને સર્વકાળે પ્રકાશ કરવાનું સૂચવે છે. એ ગુણો ચંદ્રમામાં સંપૂર્ણ નથી તેથી તે તે વિશેષણોવડે ચંદ્ર સાથે સરખામણી કરવામાં વ્યતિરેક અલંકાર વાપરીને આત્માની આશ્ચર્યકારી એવી સંપૂર્ણ શુદ્ધતા વર્ણવી છે. વળી આ કલશમાં વ્યાખ્યાકાર આચાર્ય શ્રી અમૃતચંદ્રાચાર્ય પોતાના નામની સૂચના પણ કરી છે. અનુષ્ટ્રપ मुक्तामुक्तैकरूपो यः कर्मभिः संविदादितः । अक्षयं परमात्मानं ज्ञानमूर्तिं नमाम्यहं ॥२७७॥ જે ઉપેયરૂપે કર્મથી મુક્ત અને ઉપાયરૂપે કર્મથી અમુક્ત એવા શુદ્ધાત્મ દ્રવ્યનો એકરૂપે લક્ષ કરાવાયો છે તે અક્ષય પરમાત્મા જ્ઞાનમૂર્તિને હું નમસ્કાર કરું છું. (કલશ ૨૭૭) અહીં પરિશિષ્ટ સમાપ્ત થાય છે. હવે ભાષાટીકોની સમાપ્તિ કરતાં બાકીના બે કલશ કહે છે - શાર્દૂલવિક્રીડિત यस्माद् द्वैतमभूत्पुरा स्वपरयोर्भूतं यतोऽत्रान्तरं रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः । Jain Educationa International For Personal and Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ भुंजाना च यतोऽनुभूतिरखिलं खिन्ना क्रियायाः फलं किंचिन्न િિત્તષ્ઠિત तद्विज्ञानघनौघमग्नमधुना ૭૮ ॥ પૂર્વે પર એવા કર્મના ઉદય સાથે વ્યાપીને આત્માની પરિણતિ થવાથી દ્વૈત હતું તેથી આ મારી શુદ્ધ પરિણતિથી અંતર પડ્યું હતું, તે વખતે રાગદ્વેષ સહિત થતી ક્રિયા અને કારકોવડે જે પરિણમન થયું તેને ભોગવનારી મારી અનુભૂતિ હતી. તે સર્વ ખેદયુક્ત ક્રિયાનું ફલ જે કિંચિત્ રહ્યું છે, તે વિજ્ઞાનધનના સમૂહ એવા આત્મામાં મગ્ન થયેલું હવે ખરેખર કંઈ અસર કરતું નથી. (કલશ ૨૭૮) આ કલશનો સંબંધ આરંભના કલશ ત્રીજા સાથે છે ત્યાં જે પોતાની પરિણતિની ૫૨મ વિશુદ્ધિ થવાની ભાવના કરી હતી તેની સિદ્ધિ થઈ છે, એમ સૂચવ્યું છે. ૩૪૩ છેવટે શ્રી અમૃતચંદ્રાચાર્ય પોતાની આત્મખ્યાતિ નામની ટીકાની સમાપ્તિ કરતાં સર્વકર્તૃત્વપણાના અહંકારને ત્યાગે છે ઉપજાતિ स्वशक्तिसंसूचितवस्तुतत्त्व - र्व्याख्या कृतेयं समयस्य शब्दैः । स्वरूपगुप्तस्य न किंचिदस्ति कर्तव्यमेवामृतचंद्रसूरेः ॥ २७९ ॥ પોતાની શક્તિથી વસ્તુતત્ત્વને સૂચવનારા એવા શબ્દોવડે સમયસાર ગ્રંથની આ ‘‘આત્મખ્યાતિ” નામની વ્યાખ્યા (વિસ્તૃત ટીકા) કરાઈ છે, પોતાના સ્વરૂપમાં ગુપ્ત એવા અમૃતચંદ્રસૂરિનું તે કંઈ કર્તવ્ય જ નથી. (કલશ ૨૭૯) શ્રી જયસેનાચાર્ય પોતાની ‘તાત્પર્યવૃત્તિ” નામની ટીકા સમાપ્ત કરતાં લખે છેઃ Jain Educationa International For Personal and Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રી સમયસાર जयउ रिसि पउमणंदी जेण महातच्चपाहुडस्सेलो । बुद्धिसिरेणुद्धरिओ समप्पिओ भव्वलोयस्स ॥१॥ જેમણે મહા તત્ત્વરૂપી આ પ્રાભૃતશૈલ (સમયસાર-ગ્રંથરૂપી પર્વત) પોતાની બુદ્ધિ રૂપી શીર્ષથી ઉદ્ધરીને ભવ્ય લોકોને ભેટ આપ્યો તે પદ્મનંદી ઋષિ શ્રી કુંદકુંદાચાર્ય) જયવંત વર્તા.૧ जं से लीणा जीवा तरंति संसारसायरमणंतं । तं सव्वजीवसरणं णंदउ जिणसासणं सुइरं ॥२॥ જેમાં લીન થયેલા જીવો અનંત સંસારસાગરને તરી જાય છે અને જે સર્વ જીવોને શરણરૂપ છે એવું જિનશાસન ઘણા કાળ સુધી વૃદ્ધિ પામો. ૨ - શાર્દૂલવિક્રીડિત यश्चाभ्यस्यति संशृणोति पठति प्रख्यापयत्यादरात् तात्पर्याख्यमिदं स्वरूपरसिकैः निर्वर्णितं प्राभृतं । शश्वद्रूपमलं विचित्रसकलं ज्ञानात्मकं केवलं संप्राप्याग्रपदेऽपि मुक्तिललनारक्तः सदा वर्तते ॥३॥ સ્વરૂપરસિક એવા વિદ્વાનો વડે વખણાયેલું આ પ્રાકૃત અથવા “તાત્પર્ય” નામની ટીકા જે કોઈ અભ્યાસે છે, સાંભળે છે, વાંચે છે અને આદરપૂર્વક તેનું વ્યાખ્યાન કરે છે, તે શાશ્વતરૂપ, અત્યંત આશ્ચર્યકારી સકલજ્ઞાનસ્વરૂપ એવું કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને અગ્રપદ (મોક્ષ)માં પણ મુક્તિરૂપી રમણીમાં સદા રક્ત રહે છે. ૩ શ્રી સમયસાર ગૂર્જરાનુવાદ સમાપ્ત શ્રી સ મસ્ત ! 3ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Jain Educationa International For Personal and Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only