________________
૧૦૯
૨. કર્તાકર્મ અધિકાર एकस्य चेत्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ ।। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८६॥ एकस्य दृश्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८७॥ एकस्य वेद्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८॥ एकस्य भातो न. तथा परस्य चिति द्वयोर्कीविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८९॥
એક કહે છે કે જીવ બદ્ધ છે અને એક કહે છે કે તેમ નથી એમ ચેતન વિષે બે નયના બે પક્ષપાત છે. જે તત્ત્વજ્ઞાની પક્ષપાતથી છૂટ્યા છે તેને નિત્ય ખરે ચેતન ચેતન જ છે.
(કલશ ૭૦) એક કહે છે કે મૂઢ છે ... ચેતન જ છે. (કલશ ૭૧) એક કહે છે કે રાગી છે . ચેતન જ છે. (લશ ૭૨) એક કહે છે કે દ્વેષી છે.............ચેતન જ છે. (કલશ ૭૩) એક કહે છે કે કર્તા છે ... ચેતન જ છે. (કલશ ૭૪) એક કહે છે કે ભોક્તા છે ......ચેતન જ છે. (કલશ ૭૫) એક કહે છે કે જીવ (૧૦ પ્રાણયુક્ત) છે . ચેતન જ છે.
(કલશ ૭૬) એક કહે છે કે સૂક્ષ્મ (અરૂપી) છે ... ચેતન જ છે (કલશ ૭૭) એક કહે છે કે હેતુ છે............... ચેતન જ છે. (ક્લશ ૭૮) એક કહે છે કે કાર્ય છે . ચેતન જ છે. (કલશ ૭૯) એક કહે છે કે ભાવ (અતિરૂપ) છે ચેતન જ છે. (ક્લશ ૮૦) એક કહે છે કે એક છે ... ચેતન જ છે. (ક્લશ ૮૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org