________________
૧૧૦
શ્રી સમયસાર એક કહે છે કે સાંત (અંત સહિત) છે. ચેતન જ છે. (કલશ ૮૨) એક કહે છે કે નિત્ય છે....... ચેતન જ છે. (લશ ૮૩) એક કહે છે કે વાચ્ય છે. ચેતન જ છે. (કલશ ૮૪) એક કહે છે કે નાના (ભિન્ન ભિન્ન) છે...ચેતન જ છે. (કલશ ૮૫) એક કહે છે કે ચેત્ય (અનુભવાવાયોગ્ય) છે...........ચેતન જ છે.
(કલશ ૮૬) એક કહે છે કે દૃશ્ય (દેખાવા યોગ્ય) છે...ચેતન જ છે.(કલશ ૮૭) એક કહે છે કે વેદ્ય (જણાવા યોગ્ય) છે...ચેતન જ છે. (ક્લશ ૮૮) એક કહે છે કે પ્રકાશમાન છે. ... ચેતન જ છે. (કલશ ૮૯)
વસંતતિલકા स्वेच्छासमुच्छलदनल्प विकल्पजालामेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम् । अंतर्बहिः समर सैकरसस्वभावं
स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम् ॥१०॥ આ પ્રમાણે સ્વચ્છેદે વિસ્તાર પામતી અનેક વિકલ્પોની પરંપરાવાળી મોટી નયપક્ષરૂપી અટવીને પાર કરીને, આત્મા અંતર અને બાહ્ય સમતારસ સ્વભાવવાળો જે પોતાનો સ્વાનુભૂતિરૂપ એક શુદ્ધ ભાવ તેને પ્રાપ્ત થાય છે.
(કલશ ૯૦)
રથોદ્ધતા इंद्रजालमिदमेवमुच्छलत् पुष्कलोच्चलविकल्पवीचिभिः । यस्य विस्फुरणमेव तत्क्षणं कृत्स्नमस्यति तदस्मि चिन्महः ॥९१॥ - અનેક મોટા વિકલ્પરૂપ ચંચળ તરંગોથી ઊછળતા ઇન્દ્રજાળ જેવા આ નયના ભાંગાઓને જેનું સ્કુરણ માત્ર તત્પણ સમસ્તપણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org