________________
૨૭૦
શ્રી સમયસાર
થાય છે ?!
(કલશ ર૧૨) રથોદ્ધતા वस्तु चैकमिह नान्यवस्तुनो येन तेन खलु वस्तु वस्तु तत् । निश्चयोऽयमपरो परस्य कः ।
किं करोति हि बहिर्जुठन्नपि ॥२१३॥
એક વસ્તુ અન્ય વસ્તુની થતી નથી, તેથી ખરેખર તે વસ્તુ વસ્તુરૂપ જ રહે છે. આ નિશ્ચય છે. તેથી બાહ્ય સંસર્ગ છતાં એક બીજીને શું કરે?
(કલશ ૨૧૩) રથોદ્ધતા यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः किंचनापि परिणामिनः स्वयम् । व्यावहारिकदृशैव तन्मतं
नान्यदस्ति किमपीह निश्चयात् ॥२१४॥ એક વસ્તુ અન્ય સ્વયં પરિણામી વસ્તુને કંઈ પણ કરે છે, એવી જે માન્યતા છે તે માત્ર વ્યવહારદ્રષ્ટિથી છે. પરંતુ નિશ્ચયથી તો વસ્તુ સ્વયં પરિણમે છે. તેને પરિણમાવનાર અન્ય કોઈ વસ્તુ આ જગતમાં છે નહિ.
(કલશ ૨૧૪) તે નિશ્ચય અને વ્યવહાર દ્રષ્ટિને અહીં ક્ષેતિકા અથવા ખડીચૂનાના દ્રષ્ટાંતથી સમજાવે છે :जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होइ । तह जाणओ दु ण परस्स जाणओ जाणओ सो दु ॥३५६॥ जह सेडिया दुण परस्स सेडिया सेडिया य सा होइ । तह पासओ दु ण परस्स पासओ पासओ सो दु ॥३५७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org