________________
૪. આસ્રવ અધિકાર
મંદાક્રાંતા
रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्त्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु संपश्यतोऽन्तः स्फारस्फारै: स्वरसविसरै: प्लावयत्सर्वभावानालोकांतादचलमतुलं ज्ञानमुन्मग्रमेतत् ॥१२४॥
રાગાદિ આસવોનું સર્વ પ્રકારે નિર્ગમન થઈ જવાથી, નિત્ય પ્રકાશિત એવી કોઈ ૫૨મ વસ્તુને અંતરમાં સમ્યક્ષણે જોતું, ચૈતન્યશક્તિરૂપ સ્વરસના અનંત અનંત વિસ્તારવડે ત્રણે કાળના સર્વ પદાર્થોને પ્રતિબિંબિત કરતું, લોકાંત સુધી ફેલાયેલું, અચળ, અતુલ આ કેવળજ્ઞાન પ્રગટ થયું. (લશ ૧૨૪)
એમ જ્ઞાનના પ્રગટ થવાથી રંગભૂમિપરથી આસ્રવ જતો
રહ્યો.
Jain Educationa International
૧૪૫
For Personal and Private Use Only
www.jainelibrary.org