________________
૧૧૬
શ્રી સમયસાર,
મંદાક્રાંતા कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि । ज्ञानज्योतिर्खलितमचलं व्यक्तमंतस्तथोच्चैश्चिच्छक्तीनां निकरभरतोऽत्यंतगंभीरमेतत् ॥१९॥
ચૈિતન્ય શક્તિઓના સમૂહના ભારથી અત્યંત ગંભીર, અચલ પ્રકાશવાળી આ જ્ઞાનજ્યોતિ અંતરમાં અતિશયપણે પ્રગટ થઈ છે, તેથી અજ્ઞાન અવસ્થામાં જેવો કર્તા હતો તેવો કર્તા હવે થતો નથી અને અજ્ઞાન અવસ્થામાં જેવું કર્મ હતું તેવું કર્મ પણ હવે થતું નથી. જ્ઞાન જ્ઞાનરૂપે રહે છે તેમજ પુદ્ગલ પણ પુદ્ગલરૂપે રહે છે.
(કલશ ૯૯) એમ જીવ અને અજીવ ભિન્ન ઓળખાવાથી કર્તાકર્મ વેષ મૂકીને રંગભૂમિપરથી અદ્ગશ્ય થયાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org