________________
[૨૮] વિષય પરિગ્રહના અધ્યવસાનથી પાપ બંધાય છે. અહિંસાની જેમ સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનાં અધ્યવસાનથી પુણ્ય બંધાય છે. [૨૬૫] બાહ્યવસ્તુ નિમિત્તરૂપ હોવાથી ત્યાગ કરાય છે. વંધ્યાપુત્રનું દ્રષ્ટાંત. પરંતુ બંધ તો અધ્યવસાનથી જ છે. ઈર્યાસમિતિવાળા મુનિનું દ્રષ્ટાંત. અધ્યવસાન મિથ્યા છે. જેને તે નથી તે જ્ઞાની છે :
૨૦૩ ગાથા (૨૬૬-૬૭) જીવોને હું દુઃખીસુખી કરું, બાંધું, મુક્ત કરું એ તારાં અધ્યવસાન નિરર્થક છે. કારણ અધ્યવસાનવાળા જીવો બંધાય છે અને મોક્ષમાર્ગે રહેલા મુકાય છે. (૨૬૮-૨૬૯) એમ જીવ પોતાને નર નારક તિર્યંચ દેવરૂપ માને છે અથવા પુણ્યવાન પાપી માને છે અથવા ધર્માસ્તિકાય આદિ શેયમાં એકરૂપ માને છે. એ સર્વ મિથ્યા અધ્યવસાન છે. (ર૭૦) જેને એ સર્વ અધ્યવસાન નથી તે મુનિ કર્મથી લેપાતા નથી. અધ્યવસાનનો અર્થ :
૨૦૭ ગાથા (૨૭૧) એ અધ્યવસાન શું છે ? ઉત્તર :- બુદ્ધિ, વ્યવસાય, મતિ, વિજ્ઞાન, અથવા ટૂંકામાં સંકલ્પવિકલ્પ એટલે અહંભાવ મમત્વભાવ એ સર્વ અધ્યવસાન છે. નિશ્ચયનય સર્વ વ્યવહારને શાથી નિષેધે છે? ગાથા (૨૭૨) વ્યવહારનયથી પરમાં એકતા મનાય છે. નિશ્ચયનય તેનો નિષેધ કરે છે. (૨૭૩) વ્રત સમિતિ ગુમિ શીલ ત૫ આદિ જિનઉપદિષ્ટ વ્યવહારધર્મ અભવ્ય પણ પાળે છતાં અજ્ઞાની મિથ્યાવૃષ્ટિ જ રહે છે. (૨૭૪-૨૭૫) તે અભવ્ય આગમ ભણે તથા ધર્મ કરે તે સર્વ પુણ્યબંધ-ભોગ નિમિત્તે હોય છે, કર્મક્ષય નિમિત્તે નથી. વ્યવહાર અને નિશ્ચયનો ભેદ ગાથા (૨૭૬) વ્યવહાર રત્નત્રય. (૨૭૭) નિશ્રય રત્નત્રય વગેરે.
૨૦૯
૨૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org