________________
[૨૯]
વિષય
(૨૭૮-૨૭૯) નિશ્ચયનય આત્માને સ્ફટિક સમાન શુદ્ધ જાએ છે અને રાગાદિને ભિન્ન જુએ છે.
જ્ઞાની નિશ્ચયને અનુસરે છે અને અધ્યવસાન કે રાગાદિમાં પરિણમતા નથી તેથી અબંધ રહે છે ઃ
ગાથા (૨૮૦) જ્ઞાની રાગાદિના ઉદયમાં તેરૂપ પરિણમતાં નથી તેથી કર્મભાવના અકર્તા હોવાથી અબંધ છે. (૨૮૧-૨૮૨) પરંતુ જો રાગાદિમાં પરિણમે તો ફરી રાગાદિભાવના કર્તા થાય છે. જેથી કર્મ બંધાય છે.
અધ્યવસાન અને રાગાદિને દ્રવ્ય-ભાવરૂપ સંબંધ છે ઃ
ગાથા (૨૮૩-૨૮૫) દ્રવ્ય અને ભાવે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન સહિત હોય તે બંધાતા નથી તે સિવાય હોય તે બંધાય છે. (૨૮૬-૨૮૭) દ્રવ્ય છે તે ભાવનું કારણ છે. તે પર અધઃકર્મ ઉદ્દેશિક આહારનું દૃષ્ટાંત. જ્ઞાનીને અધ્યવસાન તથા રાગાદિ નથી તેથી તે બંધાતા નથી.
૮. મોક્ષ અધિકાર મોક્ષનો ઉપાય જાણી તે પ્રમાણે વર્તે તો મોક્ષ થાય ઃ
ગાથા (૨૮૮-૨૯૦) બંધનબદ્ધનું દૃષ્ટાંત. (૨૯૧-૨૯૨) બંધનનું સ્વરૂપ અને તે છેદવાના ઉપાય જાણવા માત્રથી મોક્ષ નથી. (૨૯૩) પરંતુ યથાર્થ જાણીને પછી તે મુજબ બંધનને છેદે તો મોક્ષ થાય.
પ્રજ્ઞા અથવા જ્ઞાનશક્તિ બંધ છેદવાનું હથિયાર છે :
ગાથા (૨૯૪) જીવ અને બંધ પ્રથમ પ્રજ્ઞારૂપી છીણીથી ભિન્ન કરાય છે. (૨૯૫) પછી તે પ્રજ્ઞા વડે જ આત્મભાવને ગ્રહણ કરવો અને બંધભાવને તજવો. (૨૯૬-૨૯૯) તે કેવી રીતે ? પ્રજ્ઞાવડે ગ્રહણ કરાતો ચેતનાર તે હું છું અથવા પ્રજ્ઞા વડે ગ્રહણ કરાતો દ્રષ્ટા જ્ઞાતા તે હું છું. (૩૦૦) એમ પ્રજ્ઞાવડે આત્માને શુદ્ધ જાણે ને ગ્રહે તે
Jain Educationa International
For Personal and Private Use Only
પૃષ્ઠ
૨૧૪
૨૧૬
૨૨૧
૨૨૪
www.jainelibrary.org