________________
પૃષ્ઠ
ઉત્તર
[30] વિષય પરભાવને પોતાના કેમ કહે ? અર્થાત્ સર્વ પરભાવને તજે છે. જે પરભાવને ન તજે તે અપરાધી બંધાય છે ? - ૨૩૩ ગાથા (૩૦૧-૩૦૩) ચોરનું વ્રત. (૩૦૫-૩૦૬) રાધનો અર્થ. જે આરાધક નથી તે અપરાધી છે. જે મોક્ષને સાધે છે તે નિરપરાધી છે. . પ્રતિક્રમણ આદિથી દોષ દૂર થાય છે તો પછી આરાધના શા માટે?
૨૩૬ ગાથા (૩૦૬-૩૦૭) પ્રતિક્રમણાદિ વિષકુંભ અને અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ કહ્યાં છે તે જ્ઞાનીની અપેક્ષાએ નિશ્ચયનયથી કહ્યાં છે. પરભાવ તજીને આત્મામાં સ્થિર રહેનારા જ્ઞાની નિર્દોષ ભૂમિકાને પ્રાપ્ત થયેલા આરાધક હોવાથી બંધાતા નથી.
૯. સવિશુદ્ધજ્ઞાન અધિકાર નિશ્ચયથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા ભોકતા નથી એ વાતને વિશેષે કરીને કહે છે. ગાથા (૩૦૮-૩૧૧) સુવર્ણના અલંકાર સુવર્ણથી ભિન્ન નથી તેમ જીવ અજીવના પરિણામ જીવઅજીવથી ભિન્ન નથી, તેથી ઉપાદાનપણે આત્મા પરથી ઉત્પન્ન થતો નથી કે પરને ઉત્પન્ન કરતો નથી, તેથી તે પુલકર્મનો કર્તાભોક્તા નથી. કર્મ અપેક્ષાએ કર્તા અને કર્તા અપેક્ષાએ કર્મ એમ ઉપચારથી છે. તે ઉપચાર પણ અશાન જનિત છે ? ગાથા (૩૧૨-૩૧૩) આત્મા અજ્ઞાન ભાવે પરિણમે ત્યારે પ્રકૃતિનિમિત્તે કર્મ બંધાય છે. (૩૧૪-૩૧૫) અજ્ઞાનજાનિત પ્રકૃતિસ્વભાવ છોડે ને જ્ઞાતાદ્રષ્ટા રહે તો કર્મ ન બંધાય અને મુક્ત થાય. (૩૧૬-૩૧૯) એ જ રીતે અજ્ઞાની કર્મનો ભોક્તા પણ થાય છે અને જ્ઞાની કર્મફળ જાણે પણ વેદતા નથી. (૩૧૯- . ૩૨૦) જ્ઞાનગુણ ચક્ષુ જેવો છે તે કર્મ, કર્મફળ વગેરેને જાણે
૨૪૨
૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org