________________
[૩૧]
વિષય
પણ કરે વેદે નહિ.
લૌકિક મત સાથે સરખામણી :
ગાથા (૩૨૧-૩૨૩) લૌકિક માન્યતા, વિષ્ણુ જંગત રચે છે, એ જેમ મિથ્યા છે તેમ મુનિઓ એમ માને કે આત્મા દેહાદિ રચે છે તો તે પણ મિથ્યા છે. એમ પરદ્રવ્ય-ર્તાનો મોક્ષ શી રીતે થાય ? (૩૨૪૩૨૭) વ્યવહારથી મારું ગામ વગેરે કહેવાય છે પણ નિશ્ચયથી પરદ્રવ્ય આત્માના નથી છતાં તે આત્માના છે, આત્મા તેનો કર્તાભોક્તા છે એમ માનવું એ મિથ્યા છે.
આત્મા ભાવકર્મનો કર્તા છે :
ગાથા (૩૨૮-૩૩૧) પ્રશ્ન-મિથ્યાત્વપ્રકૃતિને આત્મા કરે છે, પ્રકૃતિ કરે છે કે બન્ને કરે છે કે પ્રકૃતિ પોતે જ પરિણમે છે ? ઉત્તર- એમ નથી. આત્મા અજ્ઞાનથી ભાવકર્મનો કર્તા થાય છે. તે નિમિત્તે કર્મ સ્વયં પરિણમે છે.
સાંખ્યમતનું નિરાકરણ :
ગાથા (૩૩૨-૩૪૪) આત્મા ભાવકર્મને પણ કરતો નથી, પ્રકૃતિ જ સર્વત્ર કર્તા છે વગેરે એકાન્ત માન્યતા યથાર્થ નથી. કારણ કે ભાવકર્મ આત્માનાં પરિણામ છે તે ચેતનરૂપ હોવાથી આત્મા તેનો કર્તા છે.
ક્ષણિકવાદનું નિરાકરણ :
ગાથા (૩૪૫-૩૪૮) જે કરે છે તે નાશ પામે છે તેથી અન્ય કરે છે અન્ય ભોગવે છે એવી એકાન્ત માન્યતા પણ યથાર્થ નથી કારણકે પર્યાય એક પછી એક નાશ પામે છે પણ દ્રવ્ય નાશ પામતુ નથી. તેથી પૂર્વકૃતફળનો ભોક્તા આત્મા પોતે જ થાય છે. હવે નયવિભાગથી સમજાવે છે ઃ
ગાથા (૩૪૯-૩૫૫) શિલ્પીનું દૃષ્ટાંત. વ્યવહારનય ભિન્ન અને
For Personal and Private Use Only
Jain Educationa International
પૃષ્ઠ
૨૫૧
૨૫૪
૨૫૮
૨૬૩
૨૭
: : -
www.jainelibrary.org