________________
[5]
હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ "સ્વરૂપાનુસંધાનને વિષે આ પોમરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.
શ્રીમદ રાજચંદ્ર હા.નો. ૨ પૃષ્ઠ ૪૫
નિશ્ચય’ને વિષે અકતા 'વ્યવહારને વિષે કર્તા, ઇત્યાદિ જે વ્યાખ્યાન ‘સમયસાર’ને વિષે છે, તે વિચારવાને યોગ્ય છે, તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે શાની છે. પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે.
શ્રીમદ્ રાજચંદ્ર પત્રાક ૩૭૮
‘સમયસાર’ વાંચતાં પણ કેટલાક જીવોને એક બ્રહ્મની માન્યતારૂપ સિદ્ધાંત થઈ જાય છે. સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. જો એમ નથી
વેરાગ્ય અને ઉપશમથી હીન થાય છે.
-શ્રીમદ રાજચંદ્ર પત્રાંક પ૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org