________________
શ્રી સમયસાર
હવે સૂચન કરતાં કાવ્ય કહે છે :
અનુરુપ चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम् । . अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी ॥३६॥
ચૈતન્યશક્તિથી વ્યાપ્ત અને સર્વના સારરૂપ જે આ અનુભવાય છે, તે આટલો જ આ જીવ છે. તેથી ઉપરાંત જે બધા ભાવો છે તે पुसलाना छ...
(इस उ६) એ વિષેનું વ્યાખ્યાન વિસ્તારથી છ ગાથામાં કરે છે. जीवस्स णत्थि वण्णो णवि गंधो .
___णवि रसो णवि य फासो । णवि रूवं ण सरीरं णवि संठाणं ण संहणणं ॥५०॥ जीवस्स णस्थि रागो णवि दोसो णेव विजदे मोहो । णो पच्चया ण कम्मं णोकम्मं चावि से णथि ॥५१॥ जीवस्स णत्थि वग्गो ण वग्गणा णेव फड्डया केई । णो अज्झप्पट्ठाणा व य अणुभायठाणाणि ॥५२॥ जीवस्स णत्थि केई जोयट्ठाणा ण बंधठाणा वा । णेव य उदयट्ठाणा ण मग्गणट्ठाणया केई ॥५३॥ णो ठिदिबंधट्ठाणा जीवस्स ण संकिलेसठाणा वा । णेव विसोहिडाणा तो संजमलद्धिठाणा वा ॥५४॥ णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अत्थि जीवस्स । जेण दु. एदे सव्वे पुग्गलदव्वस्स परिणामा ॥५५॥ નથી જીવનાં સ્પર્શ કે, ગંધ સ્વાદ કે વાન; નહીં રૂપ નહિ સેહનન, શરીર કે સંસ્થાન. ૫૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org