SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર जह सिप्पिओ उ करणाणि गिलइ ण य सो उ तम्मओ होइ । तह जीवो करणाणि उ गिलइ ण य तम्मओ होइ ॥३५१॥ जह सिप्पिओ उ कम्मफलं भुंजइ ण य सो उ तम्मओ होइ । तह जीवो कम्मफलं भुंजइ ण य तम्मओ होइ ॥३५२॥ एवं ववहारस्स उ वत्तव्वं दरिसणं समासेण । सुणु णिच्छयस्स वयणं परिणामकयं तु जं होइ ॥३५३॥ जह सिप्पिओ उ चिटुं कुब्वइ हवइ य तहा अणण्णो से । तह जीवोवि य कम्मं कुव्वइ हवइ य अणण्णो से ॥३५४॥ जह चिटुं कुव्वंतो उ सिप्पिओ णिच्च दुक्खिओ होइ । तत्तो सिया अणण्णो तह चिटुंतो दुही जीवो ॥३५५॥ કર્મ કરે શિલ્પી છતાં, બને ન તન્મય જેમ; કર્મ કરે ઑવ તે છતાં, બને ન તન્મય એમ. ૩૪૯ કરણ વડે શિલ્પી કરે, બને ન તન્મય જેમ; કરણ વડે જીંવ પણ કરે, બને ન તન્મય તેમ. ૩૫૦ કરણ ગ્રહે શિલ્પી છતાં, બને ન તન્મય જેમ; કરણ ગ્રહે ઑવ તે છતાં, બને ન તન્મય તેમ. ૩૫૧ શિલ્પી કર્મફળ ભોગવે, બને ન તન્મય જેમ; જીવ કર્મફળ ભોગવે, બને ન તન્મય તેમ. ૩૫ર સંક્ષેપે વ્યવહારનો, એ મત કહ્યો વિચાર; સાંભળ નિશ્ચય વચન જે, નિજપરિણતિ આધાર. ૩૫૩ શિલ્પી જે ચેણ કરે, તે તેનાથી અનન્ય; તેમ જીવ ચેષ્ટા કરે, તેથી તેય અનન્ય. ૩૫૪ ચેષ્ટા કરતો શિલ્પી જે, દુઃખી બને સદૈવ; દુઃખથી જેમ અનન્ય તે, ચેષ્ટાથી દુઃખી જીવ. ૩૫૫ જેમ કોઈ શિલ્પી, સુવર્ણકારાદિ પોતાથી ભિન્ન એવાં કુંડલાદિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy