________________
વિષય
[૧૭]
વિષયાનુક્રમણિકા
(સામાન્ય તથા ગાથાવાર)
૧. જીવાજીવ અધિકાર
પીઠિકા :
ગાથા (૧) મંગલાચરણ. (૨) સ્વસમય-પ૨સમયની વ્યાખ્યા. (૩) સમયનું એકત્વ સુંદર છે. (૪) પણ તે સુલભ નથી. (૫) તે એકત્વને જ (આ ગ્રંથમાં) કહીશ (૬) તે શુદ્ધાત્મા પ્રમત્ત અપ્રમત્ત નથી પણ જ્ઞાતા માત્ર છે. (૭) તેમાં જ્ઞાન દર્શન ચારિત્ર એવા ભેદ પણ નથી. (૮) પરંતુ પરમાર્થ સમજાવવા વ્યવહારથી ભેદ પાડવા પડે છે. (૯-૧૦) વ્યવહાર પરમાર્થને જ પ્રતિપાદન કરે છે તે વિષે શ્રુતકેવલીનું દૃષ્ટાંત. (૧૧) વ્યવહાર, ડહોળા પાણી જેવો, આત્માનુભવીએ અનુસરવા યોગ્ય નથી. (૧૨) નીચલી દશાવાળાને વ્યવહાર પણ ઉપયોગી છે. સુવર્ણમાલાનું દૃષ્ટાંત.
ગ્રંથસૂચિ
ગાથા (૧૩) જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ છે. તે દરેકમાં એક આત્માનો અનુભવ કરતાં સમ્યદૃષ્ટિ થવાય છે.
Jain Educationa International
(જીવ અધિકાર)
શુદ્ધનયથી આત્માનું સ્વરૂપ :
ગાથા (૧૪) અબદ્ધસૃષ્ટાદિ રૂપ શુદ્ધાત્માનું સ્વરૂપ છે તે જલકમલ આદિ પાંચ દૃષ્ટાંતથી સમજાવ્યું છે. તે સ્વરૂપ જે જાણે તે જ્ઞાની છે. દર્શનશાનચારિત્રની એકતા અનેકતા :
ગાથા (૧૬) વ્યવહારથી ત્રણે ઉપાસનીય. નિશ્ચયથી ત્રણે એક.
For Personal and Private Use Only
&
૧૪
૧૮
૨૨
www.jainelibrary.org