SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] વિષય ગાથા (૧૭-૧૮) રાજાના દૃષ્ટાંતે આત્માના શ્રદ્ધાજ્ઞાનચારિત્ર. પણ અપ્રતિબુદ્ધ તેને ઉપાસી શકતો નથી. સ્વયંબુદ્ધ કે બોધિતબુદ્ધ એ બે પ્રકારે જ્ઞાનની ઉત્પત્તિ છે. એમ ક્યાં સુધી અપ્રતિબુદ્ધ રહેશે ? તેનો ઉત્તર - ગાથા (૧૯) કર્મ-નોકર્મમાં હુંપણું છે અને (૨૦-૨૨) ૫૨વસ્તુમાં મારાપણું છે ત્યાં સુધી જીવ અપ્રતિબુદ્ધ રહે છે. અગ્નિ ને બંધનનું દૃષ્ટાંત. અપ્રતિબુદ્ધને જાગૃત કરે છે ઃ ગાથા (૨૩-૨૫) નિત્ય ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય અન્ય પુદ્ગલરૂપ કેમ થાય ? પાણી ને મીઠાના દૃષ્ટાંતે. માટે પરમાં અહંમમત્વ ન કરતાં સ્ફટિક સમાન શુદ્ધ સ્વદ્રવ્યને જાણ. અપ્રતિબુદ્ધની શંકા તથા તેનું સમાધાન : ગાથા (૨૬) જો જીવ એ જ શરીર ન હોય તો તીર્થંકરસ્તુતિ, આચાર્યસ્તુતિ આદિ મિથ્યા થાય તેથી જીવ જ દેહ છે ? ઉત્તર (૨૭-૨૯) વ્યવહારથી દેહની સ્તુતિથી આત્માની સ્તુતિ થાય છે. નગરવર્ણનનું દૃષ્ટાંત. નિશ્ચયસ્તુતિ આત્મગુણ સ્તવવાથી થાય છે. તે નિશ્ચય સ્તુતિનાં ત્રણ દૃષ્ટાંત કહે છે : ગાથા (૩૧) જિતેન્દ્રિયજિન. (૩૨) જિતમોહિજન. (૩૩) ક્ષીણમોજન. હવે શિષ્ય પ્રતિબુદ્ધ થતાં પરવસ્તુનું પ્રત્યાખ્યાન કેમ થાય ? એમ પૂછે છે તેનો ઉત્તર ઃ Jain Educationa International પૃષ્ઠ ૨૫ For Personal and Private Use Only ૨૮ 30 ૩૭ ગાથા (૩૪) પરને પર જાણે ત્યાં પ્રત્યાખ્યાન (ત્યાગ) પણ સાથે જ થાય છે. (૩૫) ધોબીની ચાદરના દૃષ્ટાંતે. ૩૩ ૩૯ પરવસ્તુથી ભેદશાન કરીને આત્મભાવના ભાવે છે. ગાથા (૩૬) મોહ આદિ મારાથી ભિન્ન છે હું ઉપયોગ માત્ર છું. www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy