________________
૧૯૧
છે. બંધ અધિકાર
હવે જીવ સાથે બંધ પ્રવેશ કરે છે.
શાર્દૂલવિક્રીડિત रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत् क्रीडतं रसभारनिर्भरमहानाट्येन बंधं धुनत् । • आनंदामृतनित्यभोजि सहजावस्थां स्फुटं नाटयद्
धीरोदारमनाकुलं निरुपधिज्ञानं समुन्मज्जति ॥१६३॥
રાગાદિની અધિકતારૂપ મહારસ (મદિરા) થી સંપૂર્ણ જગતને ઉન્મત્ત કરીને મોહરસના ભારથી ભરપૂર મહાનૃત્ય વડે ક્રીડા કરતો જે બંધ, તેને ખંખેરીને દૂર કરતું અને જ્ઞાન હોય ત્યાં આનંદ હોય તેથી આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરતું, પોતે પોતાને જાણવારૂપ સહજ અવસ્થાને પ્રગટપણે નચાવતું, ધીર, ઉદાર, નિરાકુળ तथा यि २हित मे मा शान थाय छे. (सश १६3)
બંધનું સ્વરૂપ વિચારવા પ્રથમ દૃષ્ટાંતથી બંધના કારણને प्रगट ७२ छ :जह णाम को वि पुरिसो णेहभत्तो दु रेणुबहुलम्मि । ठाणम्मि ठाइदूण य करेइ सत्थेहिं वायामं ॥२३७॥ छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ । सचित्ताचित्ताणं करेइ दव्वाणमुवघायं ॥२३८॥ उवघायं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं । णिच्छयदो चिंतिज हु किं पच्चयगो दु रयबंधो ॥२३९॥ जो सो दु णेहभावो तरि णरे तेण तस्स रयबंधो । णिच्छ यदो विण्णेयं ण कायचेट्ठाहिं सेसाहिं ॥२४०॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org