________________
૪. આસ્રવ અધિકાર
૧૪૩
રાગાદિથી મુક્ત મનવાળા થતાં બંધરહિત સમયના સારને જુએ છે. અર્થાત્ શુદ્ધનયને આધારે શુદ્ધભાવમાં પરિણમે છે ત્યાં કર્મબંધ નથી.
(કલશ ૧૨૦)
प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयांति विमुक्त बोधाः । ते कर्मबंधमिह बिभ्रति पूर्वबद्धद्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम् ॥१२१॥ પરંતુ જેઓ શુદ્ધનયથી શ્રુત થઈને ફરીથી રાગાદિયુક્ત ભાવને પ્રાપ્ત થાય છે તેઓ બોધરહિત થયેલા પૂર્વે બાંધેલા દ્રવ્યાસવો વડે કરાતી વિચિત્ર વિકલ્પજાળરૂપ કર્મબંધને ધારણ કરે છે.
(કલશ ૧૨૧) એ આશયને દૃષ્ટાંતથી સમજાવે છે - जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं । मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो ॥१७९॥ तह णाणिस्स दु पुव्वं जे बद्धा पच्चया बहुवियप्पं । बझंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा ॥१८०॥ પરિણમનને પામતો, પુરુષગૃહીત આહાર; ઉદરાગ્નિ-સંયોગથી, માંસ વસાદિ પ્રકાર. ૧૭૯ તેમજ જ્ઞાની જો કદી, તજે શુદ્ધનય ધર્મ; પૂર્વબદ્ધ પ્રત્યય થકી, બાંધે બહુવિધ કર્મ. ૧૮૦
જ્યારે જ્ઞાની શુદ્ધનયથી ટ્યુત થાય છે ત્યારે તેમને રાગાદિનો સદ્ભાવ થવાથી પૂર્વે બાંધેલા દ્રવ્યાસવા કર્મબંધના હેતુપણાને પામે છે. કારણકે હેતુના હેતુ રાગાદિના સદ્દભાવમાં કાર્યરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org