________________
૧. જીવાજીવ અધિકાર
તે અપ્રતિબદ્ધ શાથી ઓળખાય છે ? તે કહે છે अहमेदं एदमहं अहमेदस्सम्हि अस्थि मम एदं ।
आसि मम पुव्वमेदं एदस्स अहंपि आसि पुव्वं हि । होहिदि पुणो ममेदं एदस्स अहंपि होस्सामि ॥२१॥ एयत्तु असंभूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थ जाणंतो ण करेदि दु तं असंमूढो ॥२२॥ સચિત્ અચિત્ કે મિશ્ર દ્રવ્ય, પ્રત્યક્ષ કે પરરૂપ; હું તે ને તેનો જ હું, તે મારાં મજરૂ૫. ૨૦ ભૂતકાળમાં પણ થયાં, મારાં હું એ રૂપ; થાશે વળી ભવિષ્યમાં, હું તેનો તદ્રુપ. ૨૧ મિથ્યા આત્મવિકલ્પ બહુ, એમ કરે સંપૂઢ; પણ જાણે ભૂતાર્થને, તે ન કરે અસંમૂઢ. ૨૨
જેમ અગ્નિ એ જ ઇંધન છે અને ઇંધન એ અગ્નિ છે, વળી અગ્નિનું ઇંધન છે અને ઇંધનનો અગ્નિ છે, ભૂતકાળમાં તેમ હતું ને ભવિષ્યમાં તેમ થશે એમ મિથ્યા વિકલ્પ કરનારા અજાણ તરીકે ઓળખાય છે; તેમ હું આત્મા સચિત્ અચિત કે મિશ્ર પરદ્રવ્યરૂપ છું અને પરદ્રવ્ય તે આત્મા છે, વળી મારાં પરદ્રવ્ય છે અને પરદ્રવ્યનો હું છું, ભૂતકાળમાં તેમ હતું અને ભવિષ્યમાં તેમ થશે એમ મિથ્યા વિકલ્પ કરનાર અપ્રતિબુદ્ધ તરીકે ઓળખાય છે. પરંતુ જેમ અગ્નિ બંધન નથી ને ઇંધન અગ્નિ નથી, વળી અગ્નિનું બંધન નથી અને ઈધનનો અરિ નથી, ભૂતકાળમાં તે જુદાં હતાં ને ભાવિમાં પણ જાદાં હશે, ત્રણે કાળ અગ્નિ તે અગ્નિ છે અને બંધન તે ઈધન છે એમ સત્ય વિકલ્પ કરનાર જાણકાર તરીકે ઓળખાય છે; તેમ હું આત્મા સચિત્ અચિત કે મિશ્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org