________________
૧૯૬
શ્રી સમયસાર
रागं त्वबोधमयमध्यवसायमाहु - मिथ्यादृशः स नियतं स च बंधहेतुः ॥१६७॥
જે અનુભવમાં રહીને માત્ર જાણે છે, તે કંઈ કરે નહીં અને જે કરે છે, તે ખરેખર જાણતો નથી. કરવું તે તો ખરેખર કર્મમાં રાગ છે. રાગને મિથ્યાદ્રષ્ટિને અજ્ઞાનમય અધ્યવસાય કહેલો છે અને તે જ નિયમથી બંધનું કારણ છે.
(स. १६७) - અન્યને મારવા જિવાડવા સંબંધી અધ્યવસાન અજ્ઞાનજનિત छते हे छ:जो मण्णदि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं । सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो ॥२४७॥ आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरेसि तुमं कह ते मरणं कयं तेसिं ॥२४८॥ आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरंति तुह कह ते मरणं कयं तेहिं ॥२४९॥ जो मण्णदि जीवेमि य जीविज्जामि य परेहि सत्तेहिं । सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो ॥२५०॥ आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू । आउं च ण देसि तुमं कहं तए जीवियं कयं तेसिं ॥२५१॥ आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू । आउं च ण दिति तुहं कहं णु ते जीवियं तेहिं ॥२५२॥ હું હણું પરને અને, પરથી હણાઉં એમ; માને તે જન મૂઢ છે, જ્ઞાની ન માને તેમ. ર૪૭ આયુક્ષયથી જીવને, મરણ કહે ભગવાન; તું આયુ ના હરી શકે, કેમ હરે પર પ્રાણ ? ૨૪૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org