________________
પરિશિષ્ટ
૩૨૯ ધર્મોને ગૌણપણે માન્ય રાખે, તો તે સુનય કહેવાય છે અને બીજા ધર્મોને માન્ય ન રાખીને અથવા જે અપેક્ષાએ તે ન ઘટે તેવી અપેક્ષાએ વસ્તુને માનવારૂપ અમુક મતનો એકાંતે આગ્રહ કરે તો તે મિથ્યાનય અથવા દુર્નય કહેવાય છે.
દરેક નયમાં મુખ્ય બે ભેદ છે. સ્યાત્ અસ્તિ ને સાતું નાસ્તિ તેનો પરસ્પર સંબંધ કરવાથી દ્રવ્યના કથનની અપેક્ષાએ સાત ભાંગા થાય છે તેને સપ્તભંગી કહે છે. જેમકે :
૧. દ્રવ્ય અથવા પદાર્થ સ્વદ્રવ્યક્ષેત્રકાળભાવની અપેક્ષાએ ચાત્ બસ્તિ છે.
૨. પરદ્રવ્યક્ષેત્રકાળભાવની અપેક્ષાએ દ્રવ્ય થાત્ નાસ્તિ છે.
૩. સ્વ અને પર એમ બન્નેના દ્રવ્ય ક્ષેત્રકાળભાવની અપેક્ષાએ દ્રવ્ય સ્થાત્ પ્તિ નાપ્તિ છે.
૪. સ્વદ્રવ્યક્ષેત્રકાળભાવથી અને પારદ્રવ્યત્રકાળભાવથી એક સાથે કહી શકાય નહિ તેથી એ રીતે જોતાં દ્રવ્ય યાત્ સવજીવ્યું છે. - પ. પોતાના દ્રવ્ય ક્ષેત્રકાળભાવથી અને સ્વપરના દ્રવ્યક્ષેત્રકાળભાવથી કહેલું દ્રવ્ય થાત્ પ્તિ વક્તવ્ય છે.
૬. પરના દ્રવ્ય ક્ષેત્રકાળભાવથી અને સ્વપરના દ્રવ્ય ક્ષેત્રકાળભાવથી કહેલું દ્રવ્ય યાત્ નાસ્તિવક્તવ્ય છે.
છે. પોતાના દ્રવ્ય ક્ષેત્રકાળભાવથી, પરના દ્રવ્યત્રકાળભાવથી તથા બન્નેના સાથે દ્રવ્યક્ષેત્રકાળભાવથી કહેલું દ્રવ્ય યાત્ તિ નાપ્તિ અવતવ્ય છે.
એમ એ સપ્તભંગી દરેક નયમાં ઘટાવી શકાય છે. એક જ વસ્તુને સ્વપક્ષથી કે પરપક્ષથી પ્રતિપાદન કરનારા એવા અનેક નય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org