________________
શ્રી સમયસાર
કર્તાકર્મભાવ તથા ભોક્તાભોગ્યભાવ છે.
તે નિશ્ચયને દર્શાવે છે -- णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि । वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ॥८३॥ કર્તા આત્મા આત્મનો, નિશ્ચયનયથી માન; ભોક્તા પણ નિજ ભાવનો, આત્મા નિશ્ચય જાણ. ૮૩
જેમ પવન નિમિત્તે સનતરંગ અને પવનના અભાવમાં અને તરંગ થતો સમુદ્ર આદિમધ્યમંતસર્વ કાળે પોતે પોતામાં જ પરિણમે છે, તેથી વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવકપણે પોતાનાં પરિણામનો જ કર્તાભોક્તા છે; તેવી રીતે આત્મા કર્મનિમિત્તે સંસારભાવે અને કર્મના અભાવમાં મુક્તભાવે પરિણમતો આદિમધ્યઅંત-સર્વકાળે પોતે પોતામાં જ પરિણમે છે. તેથી વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવકપણે પોતાનાં જ પરિણામનો કર્તાભોક્તા છે. એમ નિશ્ચયનયથી જીવ પરનો કર્તાભોક્તા નથી.
હવે વ્યવહારને દર્શાવે છે - ववहारस्स दु आदा पुग्गलकम्मं करेदि णेयविहं ।
तं चेव पुणो वेयइ पुग्गलकम्म अणेयविहं ॥८४॥ કે આત્મા નય વ્યવહાથી, કર્તા પુદ્ગલ-કર્મ; ". ”
ભોક્તા પણ તેનો તથા, બહુવિધ પુગલ-ધર્મ. ૮૪ " જેમ અંતરંગ વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવક પણે મૃત્તિક વડે જ કલશ કરાતો ભોગવાતો હોય છે તોપણ બાહ્ય વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવકપણે કલશની ઉત્પત્તિને અનુકૂળ હસ્તાદિકના વ્યાપારને કરતો અને કલશના પાણીથી થતી તૃપ્તિને અનુભવતો
5
'r
-
'ક
કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org