________________
૬૫
૬૫
૨. કર્તાકર્મ અધિકાર જીવ અને અજીવ હવે કર્તાકર્મને વેષે પ્રવેશે છે. તેને ઓળખનાર સમ્યજ્ઞાન છે તેથી જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે
મંદાક્રાંતા
' एक: कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम् । ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यंतधीरं साक्षात्कुर्वनिरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वम् ॥४६॥
હું જે ચેતન છું તે એકલો જ કર્તા છું અને આ ક્રોધાદિ મારાં કર્મ છે- એવી અજ્ઞાનીઓની કર્તાકર્મની પ્રવૃત્તિને ચારે બાજુથી શાંત પાડતી પરમ ઉદાર અને અત્યંત ધીર જ્ઞાનજ્યોતિ, છયે દ્રવ્ય જેમાં નિરુપધિ એટલે અન્યની મદદ વિના ભિન્ન ભિન્ન પ્રકાશી રહ્યાં છે, એવા વિશ્વનો સાક્ષાત્કાર કરતી પ્રગટ થાય છે. (કલશ ૪૬) जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोहपि । अण्णाणी तावदुः सो कोहाइसु वट्टदे जीवो ॥६९॥ कोहाइसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदि । जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरसीहिं ॥७०॥' આત્માસ્ત્રવ એ બે વિષે, ભેદ ન સમજે જ્યાંય; જીંવ અજ્ઞાની ત્યાં સુધી, રહે ક્રોધાદિમાંય. ૬૯ ક્રોધાદિકમાં વર્તતાં, કર્મ જ સંચય થાય; એમ અજ્ઞાની જીવને, બંધ કહે જિનરાય. ૭૦ આત્મા અને જ્ઞાનનો તાદાભ્ય સંબંધ છે, તેથી જ્ઞાનક્રિયામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org