________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
ज्ञानं ज्ञानं भवति तदिदं न्यक्कृताज्ञानभावं भावाभावो भवति तिरयन् येन पूर्णस्वभावः ॥ २१७ ॥
૨૭૫
આત્મામાં રાગદ્વેષ ત્યાં સુધી ઉદય થાય છે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપે અને જ્ઞેય જ્ઞેયરૂપે ભિન્ન જણાતાં નથી. તેથી જેણે તે અજ્ઞાનભાવ દૂર કર્યો છે એવું આ જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમો કે જેથી તે ભાવાભાવ-રાગદ્વેષ શમાઈ જઈ પૂર્ણ સ્વભાવ પ્રગટ થાય.
(उाश २१७)
આત્મા અન્યદ્રવ્યરૂપે પરિણમતો નથી છતાં જે પદ્રવ્યમાં રાગદ્વેષ થાય છે તે શાથી થાય છે ? એ હવે વિચારાય છે. તેમાં પ્રથમ રાગદ્વેષને છોડવા માટે વિષયાદિ નિમિત્તકારણોનો ઘાત કરવા માગતા શિષ્યને ઉપાદાન કારણની મુખ્યતા દર્શાવે છે.
રાગદ્વેષ ટાળવાનો ઉપાય અજ્ઞાનભાવ દૂર કરવો એ છે તે दुहे छे :
दंसणणाणचरितं किंचि वि णत्थि दु अचेयणे विसये । तह्मा किं घादयदे चेदयिदा तेसु विसएसु ॥३६६ ॥ दंसणणाणचरितं किंचि वि णत्थि दु अचेयणे कम्मे । तह्मा किं घादयदे चेदयिदा तम्मि कम्मम्हि ॥ ३६७॥ दंसणणाणचरितं किंचि वि णत्थि द अचेयणे काये । तह्या किं घादयदे चेदयिदा तेसु कायेसु ॥ ३६८ ॥ णाणस्स दंसणस्स य भणिओ घाओ तहा चरितस्स । णवि तहिं पुग्गलदव्वस्स कोऽवि घाओ उ णिछिट्टो ॥३६९ ॥ जीवस्स जे गुणा केइ णत्थि खलु ते परेसु दव्वेसु । तह्मा सम्माइट्ठिस्स णत्थि रागो उ विसएसु ||३७० ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org