SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ શ્રી સમયસાર શાર્દૂલવિક્રીડિત शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतोनैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यांतरं जातुचित् । ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदय: किं द्रव्यांतरचुंबनाकुलधियस्तत्त्वाच्च्यवंते जनाः ॥२१५ ॥ શુદ્ધદ્રવ્યના કથનમાં અર્પિત છે બુદ્ધિ જેની એવા તત્ત્વને સમ્યક પ્રકારે જોનાર મનુષ્યને એક દ્રવ્યમાં અન્ય દ્રવ્ય કંઈ પણ પ્રવેશ કરીને રહેલું છે એમ કદાપિ ભાસતું નથી. જ્ઞાન જે શેયને જાણે છે તે તેના શુદ્ધ સ્વભાવનો જ ઉદય છે. તેમ છતાં અન્ય દ્રવ્યને ગ્રહણ કરવાની ઇચ્છાથી વ્યાકુળ બુદ્ધિવાળા લોકો નિરર્થક શા માટે પોતાના સ્વરૂપથી શ્રુત થાય છે ? (કલશ ૨૧૫) મંદાક્રાંતા शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेषमन्यद् द्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः । ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमिर्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ॥२१६॥ શુદ્ધ આત્મદ્રવ્ય સ્વરસે પરિણમે ત્યાં સ્વભાવ સિવાય બીજાં શું હોય? અથવા જો તે અન્ય દ્રવ્યરૂપ થાય તો પછી તેનો સ્વભાવ શું રહે ? ચાંદનીનું રૂપ ભૂમિને ઉજાળે છે પરંતુ ભૂમિ ચાંદનીની થતી નથી જ, તેમ જ્ઞાન શેય પદાર્થોને સદા જાણે છે પરંતુ જોય પદાર્થો જ્ઞાનરૂપ થતા નથી જ. શેય શેય રહે છે ને જ્ઞાન જ્ઞાન રહે છે. (કલશ ર૧૬) મંદાક્રાંતા : રાજયમુદતે તાવતત્ર યાવત્ ज्ञानं ज्ञानं भवति न पुनर्बाध्यतां याति बोध्यम् । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy