________________
૨૮૯
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨. વચનથી મેં જે કર્મ કર્યું તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ.
૪૯ મનથી વચનથી કાયાથી મેં જે કર્મ કર્યું કરાવ્યું અનુમોળું તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ.
એમ પ્રથમના સાત સાથે પછીના સાતને અનુક્રમે લેતાં ભૂતકાળ સંબંધી પ્રતિક્રમણના ૪૯ ભેદ થાય છે તે વિચારી લેવા.
આર્યા मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य । आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ॥२२६॥
મોહને વશ થઈને ભૂતકાળમાં મેં જે કર્મો કર્યા તે સમસ્ત કર્મોનું પ્રતિક્રમણ કરીને ચૈતન્યસ્વરૂપ નિષ્કર્મ આત્મામાં આત્માવડે હું નિત્ય વર્તુ છું.
(કલશ ૨૨૬) હવે વર્તમાન સંબંધી આલોચનાના ૪૯ ભેદ એ જ રીતે થાય છે તે નીચે પ્રમાણે -
(૧) મનથી હું કર્મ કરતો નથી. (૨) વચનથી હું કર્મ કરતો નથી.
(૪૯) મનથી વચનથી કાયાથી હું કર્મ કરતો કરાવતો અનુમોદતો નથી. '
એમ વર્તમાનકાળ સંબંધી આલોચનાના ૪૯ ભેદ થાય છે તે વિચારી લેવા.
આર્યા मोहविलासविभितमिदमुदयत्कर्मं सकलमालोच्य । आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ॥२२७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org