________________
૩. પુણ્યપાપ અધિકાર
પુદ્ગલરૂપ ભિન્નદ્રવ્યસ્વભાવી હોવાથી તે મોક્ષનું કારણ નથી.
(કલશ ૧૦૭)
અનુષ્ટુપ मोक्षहेतुतिरोधानाद्वंधत्वात्स्वयमेव च 1 मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते
કરે છે.
[o ૦૮ ]
કર્મ મોક્ષહેતુ(જ્ઞાન)ને આવરણ કરનાર હોવાથી પોતે સ્વયં બંધરૂપ હોવાથી અને મોક્ષહેતુ (જ્ઞાન)ને રોકનાર ભાવ હોવાથી તેના નિષેધ કરાય છે.
(કલશ ૧૦૮)
૧૨૭
આ કલશમાં જે ત્રણ કા૨ણો દર્શાવ્યા તેને હવે અનુક્રમે સિદ્ધ
૧. કર્મ મોક્ષહેતુને આવરણ કરે છે :
+
वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । मिच्छत्तमलोच्छण्णं तह सम्मत्तं खु णायव्वं ॥ १५७ ॥ वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो अण्णाणमलोच्छण्णं तह णाणं होदि णायव्वं ॥ १५८ ॥ वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । कसायमलोच्छण्णं तह चारितं पि णायव्वं ॥ १५९ ॥ જેમ વસ્ત્રનો શ્વેતગુણ, મલથી જાય છવાઈ; સમકિત મલ-મિથ્યાત્વથી, તેમ રહે અવરાઈ. ૧૫૭ જેમ વસ્ત્રનો શ્વેતગુણ, મલથી જાય છવાઈ; જ્ઞાન, અજ્ઞાન-કર્મથી, તેમ રહે અવરાઈ. ૧૫૮ જેમ વસ્રનો શ્વેતગુણ, મલથી જાય છવાઈ; સુચરણ કષાય-કર્મથી, તેમ રહે અવરાઈ. ૧૫૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org