SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. પુણ્યપાપ અધિકાર પુદ્ગલરૂપ ભિન્નદ્રવ્યસ્વભાવી હોવાથી તે મોક્ષનું કારણ નથી. (કલશ ૧૦૭) અનુષ્ટુપ मोक्षहेतुतिरोधानाद्वंधत्वात्स्वयमेव च 1 मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते કરે છે. [o ૦૮ ] કર્મ મોક્ષહેતુ(જ્ઞાન)ને આવરણ કરનાર હોવાથી પોતે સ્વયં બંધરૂપ હોવાથી અને મોક્ષહેતુ (જ્ઞાન)ને રોકનાર ભાવ હોવાથી તેના નિષેધ કરાય છે. (કલશ ૧૦૮) ૧૨૭ આ કલશમાં જે ત્રણ કા૨ણો દર્શાવ્યા તેને હવે અનુક્રમે સિદ્ધ ૧. કર્મ મોક્ષહેતુને આવરણ કરે છે : + वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । मिच्छत्तमलोच्छण्णं तह सम्मत्तं खु णायव्वं ॥ १५७ ॥ वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो अण्णाणमलोच्छण्णं तह णाणं होदि णायव्वं ॥ १५८ ॥ वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । कसायमलोच्छण्णं तह चारितं पि णायव्वं ॥ १५९ ॥ જેમ વસ્ત્રનો શ્વેતગુણ, મલથી જાય છવાઈ; સમકિત મલ-મિથ્યાત્વથી, તેમ રહે અવરાઈ. ૧૫૭ જેમ વસ્ત્રનો શ્વેતગુણ, મલથી જાય છવાઈ; જ્ઞાન, અજ્ઞાન-કર્મથી, તેમ રહે અવરાઈ. ૧૫૮ જેમ વસ્રનો શ્વેતગુણ, મલથી જાય છવાઈ; સુચરણ કષાય-કર્મથી, તેમ રહે અવરાઈ. ૧૫૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy