________________
૨. કર્તકર્મ અધિકાર
આર્યા
नैकस्य हि कर्तारो द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य । नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात् ॥५४॥
એક દ્રવ્યના બે કર્તા, બે કર્મ કે બે ક્રિયા થાય નહિ, કારણ કે એક દ્રવ્યમાંથી અનેક દ્રવ્ય થાય નહિ. (કલશ પ૪)
- શાર્દૂલવિક્રીડિત आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै१र्वारं ननु मोहिनामिह महाहंकाररूपं तमः । तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येक़वारं व्रजेत् तत्किं ज्ञानघनस्य बंधनमहो भूयो भवेदात्मनः ॥५५॥
પરને હું કરું છું એ પ્રકારનો મહા અહંકારરૂપ અંધકાર જગતવાસી જીવોને અત્યંત દુર્નિવાર છે. તે અહંકાર અનાદિકાળથી જીવની સાથે વળગેલો છે. જો એકવાર તે અહંકાર નિશ્ચયનયના અવલંબનથી દૂર થઈ જાય, તો પછી જ્ઞાનસ્વરૂપ આત્માને શું ફરી બંધ થાય ?
(કલશ પ૫) અનુરુપ आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः ।
आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते ॥५६॥ આત્મા આત્મભાવોને કરે છે અને પર પુદ્ગલ) પરભાવોને કરે છે. આત્માના ભાવ આત્મારૂપ જ છે અને પરના ભાવ પરરૂપ જ છે.
(કલશ પ૬) એમ બે ગાથામાં ક્રિક્રિયાવાદીનું સંક્ષેપ વ્યાખ્યાન કર્યું. હવે પ્રથમ ૧૧ અને પછી ૧૧ એમ ૨૨ ગાથામાં તેનો જ વિસ્તાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org