________________
પરિશિષ્ટ
૩૩૭
વસંતતિલકા ये ज्ञानमात्रनिजभावमयीमकं पां भूमिं श्रयंति कथमप्यपनीतमोहाः । ते साधकत्वमधिगम्य भवंति सिद्धा
मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमंति ॥२६६ ॥ જેઓ કોઈ પણ ઉપાય મોહને દૂર કરીને જ્ઞાનમાત્ર પોતાના સ્વભાવવાળી અકંપ ભૂમિકાને આશ્રય લે છે, તેઓ સાધકદશાને આરાધીને પછી સિદ્ધ થાય છે. પરંતુ મોહી જીવો તે ભૂમિકાને ન પામીને પરિભ્રમણ કરે છે.
(કલશ ૨૬૬) વસંતતિલકા स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः । ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री
पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः ॥२६७॥ જે પુરુષ સ્યાદ્વાદમાં પ્રવીણતા તથા સુનિશ્ચલ સંયમ એ બવડે પોતામાં ઉપયુક્ત રહેતો થકો પ્રતિદિન પોતાને ભાવે છે તે જ એક, જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, આ ભૂમિકાનો આશ્રય કરે છે. (કલશ ૨૬૭)
વસંતતિલકા चिपिंडचंडिमविलासिविकासहास: शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः । आनंदसुस्थितसदास्खलितैकरूप
स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा ॥२६८ ॥ ચૈતન્ય પિંડના પ્રચંડ વિલાસના વિકસવાથી જે પ્રલ્લિત થયેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org