________________
૧૫૪
શ્રી સમયસાર
અનુપ भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन । अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ॥१३१॥
જે કોઈ સિદ્ધ થયા છે તે ખરેખર ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે અને જે કોઈ બંધાયા છે તે ખરેખર ભેદવિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે.
(કલશ ૧૩૧) મંદાક્રાંતા भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलंभात् રામપ્રતUTIો સંવેર | . बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत् ॥१३२ ॥
ભેદજ્ઞાન કરવાના અભ્યાસવડે શુદ્ધાત્માની પ્રાપ્તિ થવાથી રાગદ્વેષાદિનો સમુદાય વિલય થયો તેથી થયેલા કર્મના સંવરવડે આત્મામાં નિશ્ચળ રહેવારૂપ સંતોષને ધારણ કરતું, પરમ નિર્મળ પ્રકાશવાળું પ્રફુલ્લિત, એક એવું કેવળજ્ઞાન, જ્ઞાનસ્વરૂપ આત્મામાં નિયમથી શાશ્વતપણે ઉદય થયું.
એમ શુદ્ધસ્વરૂપે પ્રગટ થતાં રંગભૂમિપરથી સંવર અદ્ગશ્ય
થયો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org