________________
૯૪
एतर्हि संकीर्त्यते
तीव्र र यमोह निवर्ह णाय शृणुत पुद्गलकर्मकर्तृ ॥ ६३ ॥
જો જીવ પુદ્ગલકર્મને નથી જ કરતો, તો પછી તેને કોણ કરે છે ? એમ શિષ્ય આશંકા કરે છે. તેથી હવે તેના તીવ્ર વેગવાળા મોહને દૂર કરવા માટે આચાર્ય કહે છે કે પુદ્ગલકર્મના કર્તા કહેવાય છે, તે સાંભળ :(કલશ ૬૩)
શ્રી સમયસાર
सामण्णपच्चया खलु चउरो भण्णंति बंधकत्तारो । मिच्छत्तं अविरमणं कसायजोगा य बोद्धव्वा ॥१०९ ॥ सिं पुणोवि य इमो भणिदो भेदो दु तेरसवियप्पो । मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं ॥ ११० ॥ एदे अचेदणा खलु पुग्गलकम्मुदयसंभवा जह्मा । तेजदि करंति कम्मं णवि तेसिं वेदगो आदा ॥ १११ ॥ गुणसणिदादु एदे कम्मं कुव्वंति पच्चया जह्मा । तह्या जीवोऽकत्ता गुणा य कुव्वंति कम्माणि ॥ ११२ ॥ મિથ્યાદર્શન અવિરતિ, કષાય યોગ પ્રકાર; કર્મબંધ કર્તા ખરે, છે, પ્રત્યય એ ચાર. ૧૦૯ મિથ્યાત્વથી સયોગીના, અંત સમય પર્યંત;
તેર ભેદ પ્રત્યય તણા, તે પણ જડ અત્યંત. ૧૧૦ જડ કર્મોદયથી થયા, તેથી ગુણો અજીવ; તે જ કરે જો કર્મને, વેદે નહિ પણ જીવ. ૧૧૧ ગુણ નામે એ પ્રત્યયો, જેથી કર્તા કર્મ; જીવ અકર્તા કર્મનો, કર્મ ગુણોનો ધર્મ. ૧૧૨
પુદ્ગલ દ્રવ્યમય ચાર પ્રત્યયો મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ છે. તેના વિશેષ ભેદ મિથ્યાવૃષ્ટિથી સયોગી સુધી તેર ગુણસ્થાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org