________________
૪. આસ્રવ અધિકાર
૧૪૧
જો કે પૂર્વે બાંધેલા પ્રત્યયો સત્તાને છોડતા નથી, બાંધેલી સ્થિતિ અનુસાર સમય પામીને વ્યાસવરૂપે ઉદય આવે છે, તે ઉદયને આધીન બાહ્યપ્રવૃત્તિ પણ ક્વચિત્ થાય છતાં સંપૂર્ણ રાગદ્વેષમોહથી રહિત હોવાથી જ્ઞાનીને કોઈ વખતે કર્મબંધ નથી. (લશ ૧૧૮)
અનુષ્ટુપ रागद्वेषविमोहानां ज्ञानिनो' यदसंभवः । तत एव न बंधोऽस्य ते हि बंधस्य कारणम् ॥ ११९ ॥ જ્ઞાનીને રાગદ્વેષમોહનો જેથી અસંભવ છે તેથી તેને બંધ નથી, કારણ કે બંધનું કારણ તે રાગદ્વેષમોહ જ છે. (કલશ ૧૧૯) એ જ અર્થનું સમર્થન કરે છે
रागो दोसो मोहो य आसवा णत्थि सम्मदिट्ठिस्स ।
- '
तह्मा ता आसवभावेण विणा हेदूं ण पच्चया होंति ॥ १७७॥ हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं । तेसिं पि य रागादि तेसिमभावे ण बज्झति ॥ १७८ ॥ રાગદ્વેષમોહાસ્રવો, જ્ઞાનીને ન ગણાય; ભાવ વિના નહિ પ્રત્યયો, બંધન-હેતુ થાય. ૧૭૭ અષ્ટકર્મ-આસ્રવ તણા, હેતુ પ્રત્યય ચાર; તહેતુ રાગાદિ વિણ, ખાંધે નહીં' લગાર. ૧૭૮
4 - +
સમ્યગ્દષ્ટિને રાગદ્વેષોહ નથી, કારણ કે સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે. તેથી ઉદય આવતા દ્રવ્યાસવો ભાવાસવના હેતુ વગર આઠ કર્મના હેતુપણાને પામતા નથી. હેતુના અભાવમાં હેતુમાન ભાવો કાર્યને ઉપજાવી શકતા નથી.
' :
સમ્યગ્દષ્ટિપણું રાગદ્વેષમોહના અભાવ વિના ન હોય, એવો
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International