SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી સમયસાર સર્વ પદો-ચાર ગતિના પર્યાયો તથા રાગાદિ ભાવો-આત્માના અપદ ભાસે છે. અર્થાત્ ભોગવવાયોગ્ય નહિ એવા તુચ્છ ભાસે છે. (કલશ ૧૩૯) શાર્દૂલવિક્રીડિત एकं ज्ञायक भावनिर्भर महास्वादं समासादयन् स्वादं द्वंद्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन् । आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशे षोदयं सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम् ॥१४०॥ જાણવાનું કાર્ય નિરંતર કરે છે તેથી જ્ઞાયકભાવથી ભરપૂર એવા એક મહાસ્વાદને લેતાં, દ્વંદ્વ-ભેદવાળા સ્વાદને સહન કરવાને અસમર્થ અને પોતાની વાસ્તવિક વસ્તુ જે આત્મપરિણતિ તેને જાણતો આ આત્મા, આત્માના અનુભવપ્રભાવથી વિવશ-તેને આધીન-થયેલો, જ્ઞાનના મતિ શ્રુત આદિ કર્મજનિત ભેદોને ગૌણ કરીને સામાન્ય જ્ઞાનનો અનુભવ કરતો, સકલ જ્ઞાનને ખરેખર એક કરે છે. (કલશ ૧૪૦) તે પદ એક અભેદ જ્ઞાનરૂપ છે ઃ आभिणिबोहियसुदोहिमणकेवलं च तं होदि एकमेव पदं । सो एसो परमट्ठो जं लहिदं णिव्वुदिं जादि ॥ २०४ ॥ પંચ જ્ઞાન મતિ આદિ જે, એક જ પદે સમાય; જ્ઞાનપદ પરમાર્થ તે, પામ્યે મોક્ષ પમાય, ૨૦૪ આત્મા ખરે પરમ પદાર્થ છે. તે વાસ્તવિક જ્ઞાન છે. આત્મા એક જ પદાર્થ હોવાથી જ્ઞાન પણ એક જ પદ છે. જે આ જ્ઞાન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy