________________
१७८
શ્રી સમયસાર
શાર્દૂલવિક્રીડિત कर्तारं स्वफलेन यत्किल बलात्कर्मैव नो योजयेत् कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः । ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः ॥१५२ ॥
કર્મ પોતાનાં ફળ સાથે કર્તાને બળાત્કારે જોડતું નથી, પરંતુ કર્તા જો ફળની ઈચ્છાવાળો હોય તો અવશ્ય કર્મના ફળને પામે છે. તેથી કર્મના ફળની ઇચ્છાને ત્યાગવાના સ્વભાવવાળા મુનિ સમસ્ત રાગરચનાથી રહિત જ્ઞાનરૂપ થયેલા કર્મ (મનવચનકાયાની ક્રિયા) ४२१॥ छतi भवडे घात। नथी.
ભાવાર્થ - ભાગમાં આસક્તિ અને કર્મના ફળની ઇચ્છા એ અજ્ઞાનજનિત ભાવો છે અને બંધનાં નિમિત્ત હોવાથી ત્યાગવાયોગ્ય
(१५२) જ્ઞાનીને ભોગમાં આસક્તિ અને કર્મના ફળની ઈચ્છા હોય નહિ તે દ્રષ્ટાંતથી કહે છે - पुरिसो जह कोवि इह वित्तिणिमित्तं तु सेवए रायं । तो सोवि देइ राया विविहे भोए सुहुप्याए ॥२२४॥ एमेव जीवपुरिसो कम्मरयं सेवए सुहणिमित्तं । तो सोवि देइ कम्मो विविहे भोए सुहुप्पाए ॥२२५॥ जह पुण सो चिय पुरिसो वित्तिणिमित्तं ण सेवए रायं । तो सो ण देइ राया विविहे भोए सुहुप्पाए ॥२२६॥ एमेव सम्मदिट्ठी विसयत्थं सेवए ण कम्मरयं । तो सो ण देइ कम्मो विविहे भोए सुहुप्याए ॥२२७॥
छ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org