________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૬૩ પોતાના મનમાં કર્તા ને ભોક્તામાં ભેદ કરે છે. પરંતુ આ અદ્ભુત ચૈતન્યચમત્કાર નિત્ય અમૃતના સમુદાયથી સિંચાતો પોતે જ તેના મોહને દૂર કરે છે. અર્થાત્ “હું છું” “હું છું” એમ નિરંતર અનુભવમાં આવે છે અને “બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય” એવા પ્રત્યક્ષ અનુભવથી ક્ષણિકવાદ મિથ્યા ઠરે છે. (લશ ર૦૬)
અનુષ્ટ્રપ वृत्त्यंशभेदतोऽत्यंतं वृत्तिमन्नाशकल्पनात् ।
अन्यः करोति भुंक्तेऽन्य इत्येकांतश्चकास्तु मा ॥२०७॥
અવસ્થાના પલટવાથી જો વસ્તુનો પણ સર્વથા નાશ કલ્પવામાં આવે તો અન્ય કરે અન્ય ભોગવે, એમ માનવું પડે. માટે તેવું એકાન્ત ન પ્રકાશો.
(કલશ ૨૦૭) તથા પ્રકારે અનેકાંતને પ્રગટ કરીને ક્ષણિકવાદને નિષેધે છે :केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो । जह्या तह्मा कुव्वदि सो वा अण्णो व णेयंतो ॥३४५॥ केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो । जह्मा तह्मा वेददि सो वा अण्णो व णेयंतो ॥३४६॥ जो चेव कुणइ सो चिय ण वेयए जस्स एस सिद्धंतो । सो जीवो णायव्वो मिच्छादिट्ठी अणारिहदो ॥३४७॥ अण्णो करेइ अण्णो परिभुंजइ जस्स एस सिद्धंतो । सो जीवो णायव्वो मिच्छादिट्ठी अणारिहदो ॥३४८॥
કોઈ પર્યાયે જીવ સ્થિર, કોઈ વડે પલટાય; ન તો કર્તા એ અન્ય વા, ના એકાન્ત મનાય. ૩૪૫
કોઈ પર્યાયે જીવ સ્થિર, કોઈ વડે પલટાય; તો ભોક્તા એ અન્ય વા, ના એકાન્ત મનાય. ૩૪૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org