________________
[૨૪]
૧૩૩
વિષય ત્યારે આત્મામાં તેનો પ્રતિભાસ થાય તે રૂપ જડ અને ચેતન પ્રત્યયો છે, તેથી જીવ રાગદ્વેષ મોહભાવે પરિણમે તે ભાવઆસવ અથવા હેતુ છે. જ્ઞાનીને આસ્રવ તથા બંધ શાથી નથી? ગાથા (૧૬૬-૧૬૮) જ્ઞાનીને રાગાદિ નથી તેથી આસવ તથા બંધ નથી, અજ્ઞાનીને છે. તે પર લોહચુંબક ને સોયનું દ્રષ્ટાંત, પક્વફળનું દૃષ્ટાંત (૧૬૯-૧૭૨) જઘન્ય જ્ઞાન ગુણે પરિણમતા જ્ઞાનીને અલ્પ બંધ છે, કેવલજ્ઞાન થતાં સાક્ષાત્ અબંધ થાય છે. સમ્યગૃષ્ટિ અબંધ શી રીતે છે?
૧૩૯ ગાથા (૧૭૩-૧૭૬) પૂર્વપ્રકૃતિ સત્તા ઉદયે છતાં જ્ઞાની અબંધ છે. બાલસ્ત્રીનું દ્રષ્ટાંત (૧૭૭-૧૭૮) રાગાદિ હેતુના અભાવમાં પ્રત્યયો બાંધી શકતા નથી. સમ્યકત્વ મે તો ફરી બંધ થાય છે ?
૧૪૩ ગાથા (૧૭૯-૧૮૦) પુરુષગૃહીત આહાર ઉદરાગ્નિના સંયોગથી પરિણમે તેમ જ્ઞાની સમ્યકત્વ વધીને રાગાદિ કરે તો પ્રત્યયોના સંયોગથી કર્મ પરિણમે.
૫. સંવર અધિકાર સંવરનો ઉપાય ભેદવિજ્ઞાન છે ? ગાથા (૧૮૧-૧૮૩) ક્રોધાદિ આત્મામાં ઝળકે છે છતાં તે ભિન્ન દ્રવ્ય હોવાથી ઉપયોગસ્વરૂપ આત્માથી જુદાં જ છે. આધાર આધેય સંબંધ પણ નથી. (૧૮૪-૧૮૫) અગ્નિતમ સુવર્ણ સુવર્ણપણાને છોડતું નથી તેમ કપાયયુક્ત છતાં આત્મા જ્ઞાનસ્વભાવને છોડતો નથી. એવા ભેદવિજ્ઞાનથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધાત્મપરિણતિથી સંવર થાય છે. કારણ કે (૧૮૬) આત્માને શુદ્ધ જાણે તે શુદ્ધાત્માને
૧૪૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org