________________
પ
૧. જીવાજીવ અધિકાર એ જ દોષ આવે છે ?
अह संसारत्थाणं जीवाणं तुझ होति वण्णादी । तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा ॥३॥ एवं पुग्गलदव्वं जीवो तहलक्खणेण मूढमदी । णिव्वाणमुवगदो वि य जीवत्तं पुग्गलो पत्तो ॥६४॥ સંસારે પણ જીવને, જો વર્ણાદિ મનાય; ' તો સંસારી જીવ એ, રૂપી બને સદાય. ૬૩ પુદ્ગલ પણ તે લક્ષણે થાય ચેતનાવાન; ચેતનમય પુદ્ગલ વળી, પામે પણ નિર્વાણ. ૬૪
જો સંસાર અવસ્થામાં પણ વર્ણાદિ તાદાભ્યપણે જીવનાં માનીએ તો જીવ અવશ્ય રૂપી થાય. અને રૂપીપણું એ તો પુલનું સદા સાથે રહેનારું અસાધારણ લક્ષણ છે, તેથી પુદ્ગલ તે જીવ થાય અને મોક્ષ-અવસ્થામાં પણ રૂપીપણું તાદાભ્યપણે કાયમ રહે તેથી પુદ્ગલનો ય મોક્ષ થાય ! એમ પુદ્ગલથી ભિન્ન જીવદ્રવ્યનો અભાવ માનતાં જીવના અભાવનો પ્રસંગ આવે. તેથી સંસાર અવસ્થામાં પણ વર્ણાદિ તાદાભ્યપણે જીવના નથી.
આગમ અને અનુમાન પ્રમાણથી પણ વર્ણાદિ જીવના નથી एकं च दोण्णि तिण्णि य. -
વત્તરિય પંa રંદ્રિય નીવા | बादरपजत्तिदरा पयडीओ णामकम्मस्स ॥६५॥ एदाहि य णिवत्ता जीवट्ठाणाउ करणभूदाहिं । पयडीहिं पुग्गलमईहिं ताहिं कहं भण्णदे जीवो ॥६६॥ સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિય, ઇન્દ્રિય બે ત્રણ ચાર; સંજ્ઞી-અસંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્ત-ઈતર પ્રકાર. ૬૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org