Book Title: Pind Vishuddhi
Author(s): Kulchandrasuri, Punyaratnasuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004970/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्री जिनवल्लभगणिवर्यप्रणीता श्रीचन्द्रसूरीश्वरसन्दृब्धवृत्तिसमलङ्कृता श्रीपिण्डविशुद्धिः ( गुर्जरभाषान्तर 'गुणानन्दीयवार्त्तिक' विभूषिता) प्रकाशक - दिव्यदर्शन ट्रस्ट www.jalary org Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रीभुवनभानुसूरि - जन्मशताब्दीवर्षनिमित्तं प्राभृतम् (वि.सं. २०६७ चैत्र कृष्णा ६) श्री जिनवल्लभगणिवर्यप्रणीता श्रीचन्द्रसूरीश्वरसन्दृब्धवृत्तिसमलङ्कृता श्रीपिण्डविशुद्धिः ( गुर्जरभाषान्तर 'गुणानन्दीयवार्त्तिक' विभूषिता) • प्रेरकाः • सिद्धान्तदिवाकर - आचार्यदेव - श्रीमद्विजय जयघोषसूरीश्वराः • संशोधकाः • वैराग्यवारिधि-आचार्यदेव-श्रीमद्विजय- कुलचन्द्रसूरीश्वरा वर्धमानतपोनिधि-आचार्यदेव- श्रीमद्विजय- पुण्यरत्नसूरीश्वराश्च • वार्त्तिककारः • न्यायविशारद-वर्धमानतपोनिधि- आचार्यदेव- श्रीमद्विजय भुवनभानुसूरीश्वराणां शिष्याणुः मुनिकुलभानुविजयः • प्रकाशकः • दिव्यदर्शन ट्रस्ट ३९, कलिकुंड सोसायटी, कलिकुंड चार रास्ता, कलिकुंड - धोलका (जिला. अमदाबाद.) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃતિ • • વિ.સં.૨૦૬૬ - પ્રકાશન તિથિ ચૈ.વ.૬ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય ભુવનભાનુસૂરિ મ.સા. જન્મ શતાબ્દી પ્રારંભ દિવસ. પ્રાપ્તિ સ્થાન : પ્રકાશક - દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોળકા. મુદ્રક ઃ શ્રી પાર્શ્વ કોમ્પ્યુટર્સ ૫૮, • સર્વ હક્ક શ્રમણપ્રધાન શ્રી જૈન સંઘને આધીન - પટેલ સોસાયટી, જવાહર ચોક, મણિનગર, અમદાવાદ-૮. ફોન : ૨૫૪૬૦૨૯૫. ગ્રંથાનુક્રમ ‘મસ્થળ વંદ્દાની..... વંના...... નમાર' આત્મશુદ્ધિનું ભવ્ય રસાયણ પિણ્ડવિશુદ્ધિ હાથ પકડ્યો... ઉદ્ધાર કર્યો સૂરિ જયઘોષનો જયઘોષ થાઓ. - વિષયાનુક્રમણિકા શ્રી પિંડવિશુદ્ધિ ગ્રંથ પરિશિષ્ટ ૧ થી ૫ ૧૦૦૦ નકલ ૦ ૨૫૦ રૂ।. મૂલ્ય ३ ૪-૫ ૬-૭ ૮-૯ ૧૦-૩૦ ૧-૪૩૭ .૪૪૧-૪૫૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ કાહારી ભુવનભાનુશાં , નનાં અજવાળાં પયગો સુધી ઝળહા * * - 3 0 - જે કૃપાળુએ মাথা গুqনমা নিহিয়ানা અમીછાંટણા કરીને જીવનને નવપલ્લવિત કર્યું છે એવા પરમાધ્યપાદ, ભવોદવિતા૨ક, વર્ધમાન तपोनिधि,न्यायविशार गुरव, मायार्थश्री. विनय ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબના જન્મ શતાબ્દી નિમિત્તે એમના કરકમળોમાં આ ગ્રન્થ સાદર સમર્પણ કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. હજી (SB ગુરુભુવનભાનુસૂરીશ્વરપાદ પારેણ - મુનિ કુલભાનુવિજય [ SITY છે દે Page #5 -------------------------------------------------------------------------- ________________ मोश्री.नी. प्रेभाण प्रेरगाथी. मा गुर भाषांतर शय, मन्यु ते. परभ पूश्य सुविंशात. गथ्छाधिपति, सिद्धांतहिवार माथार्थव. श्रीभद्धिपथ पथधोषसूरीश्वर महाराष भालेभनो આશીક પૂEા farurat FM THAT HOdaimurt janigam TRAY4jn dr nsnaturning438 09415 F an AUTH 1 034110451 m 2445217 2061001 4270 20041520 20 7241 204760 21 MI 22008 21 २५७/५Agl fari/ Hiccand (2.84 ५२ thirwaint 4711 Sid onr - 206 2074 सुLA Man कुल 142412043 689 HRs.vas लि. 40/4674T11 Page #6 -------------------------------------------------------------------------- ________________ ( “મસ્થDUI dવામી..... વંના ...... નમ :') સંયમીઓના ઉપકારાર્થે પિણ્ડનિર્યુક્તિમાંથી સારોદ્ધાર કરીને આ પિડવિશુદ્ધિ શાસ્ત્ર રચનારા પૂજ્ય મુનિરાજશ્રી જિનવલ્લભ ગણિવર્ય, પિણ્ડવિશુદ્ધિ શાસ્ત્ર પર ટીકા લખનારા પૂજ્ય આચાર્યશ્રી ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શ્રી ચરણોમાં ભાવભરી વંદનાવલી. • દિવ્યાશિષ સુગૃહિતનામધેય, સચ્ચારિત્ર ચુડામણિ, સિદ્ધાંત મહોદધિ પરમગુરૂદેવ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ ભવોદધિતારક, વર્ધમાન તપોનિધિ, ન્યાયવિશારદ, સકલસંઘ હિતચિંતક ગુરૂદેવ આચાર્યશ્રી વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજ સાહેબ મારા આદ્યોપકારી, જિનવચનમર્મજ્ઞ, અધ્યાપન કુશલ, વિદ્વર્ય આચાર્ય ભગવંતશ્રી વિજય ગુણાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબના પુનિત પાદારવિદમાં ભાવભીની વંદનાવલી. જેઓશ્રીની પુનિત પ્રરેણાથી આ ગુજરાતી ભાષાંતર - “શ્રી ગુણાનંદીયમ્ વાર્તિકં લખાયું તે પરમપૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ, સિદ્ધાંતદિવાકર, સંવિગ્નગીતાર્થ, ૪૫ આગમોની મોબાઈલ લાઈબ્રેરી સમાન, આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરિશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં ભક્તિસભર વંદનાવલી. ગુજરાતી ભાષાંતર “શ્રી ગુણાનંદીયમ વાર્તિક'ને આમુલ-ચુલ સંશોધન કરી આપનાર પરમ પૂજ્ય વૈરાગ્યવારિધિ, સૂરિપ્રેમના અંતિમ શિષ્યરત્ન આચાર્યશ્રી વિજય કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય વર્ધમાન તપોનિધિ, સંયમૈકલક્ષી, વિદ્વધર્મ આચાર્યશ્રી વિજય પુણ્યરત્નસૂરીશ્વરજી મહારાજના પવિત્ર ચરણોમાં નત મસ્તકે વંદનાવલી. પિણ્ડવિશુદ્ધિનું કોષ્ટક - Char બનાવનાર તાર્કિક શિરોમણિ પૂજ્ય આચાર્ય દેવશ્રી | વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ. મૂળગાથાની સંસ્કૃત છાયા રચવા જેમની અમૂલ્ય પ્રેરણા મળી એવા પ્રવચનપટુ, વર્ધમાનતપ ૧૦૦ ઓળીના આરાધક ગુરુબંધુ પરમપૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી ભુવનસુંદરવિજયજી મહારાજ સાહેબ તથા, આદ્યત્ત પ્રથમ મુફ જોઈ આપનાર વિદ્વાન પ્રવચનકાર પરમપૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી હીરચન્દ્રવિજયજી મહારાજ સાહેબ તથા, સંપૂર્ણ ગ્રન્થમાં વિષયવાર મથાળું બાંધવા સૂચન કરનારા પરમપૂજ્ય વિકધર્ય, વર્ધમાન તપ ૧૦૦ ઓળી આરાધક ગણિવર્ય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબના ચરણે શતશ- વંદનાવલી. • અનુમોદના .. દ્વિતીય-તૃતીય પ્રફ જોઈ આપનાર વિદ્વાન સંયમી મુનિરાજશ્રી રાજહંસવિજયજી તથા મુનિરાજશ્રી અનંતસુંદરવિજયજી તથા, પિણ્ડવિશુદ્ધિમાં આવેલ દષ્ટાંતોનો ચાર્ટ બનાવનાર અને પિણ્ડનિર્યુક્તિનો ચાર્ટ બનાવનાર મુનિરાજશ્રી ચારિત્રરત્નવિજયજીની ભૂરિ ભૂરિ અનુમોદના. પૂ.પંન્યાસપ્રવરશ્રી માનવિજયજી ગણિવર્ય લિખિત “પિણ્ડવિશુદ્ધિ ભાવાનુવાદ' પ્રતમાંથી, પિણ્ડવિશુદ્ધિની મૂળ ગાથાઓનો શબ્દાર્થ સાભાર લીધેલ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૪ • આત્મશુદ્ધિનું ભવ્ય રસાયણ પિણ્ડવિશુદ્ધિ (પરમપૂજ્ય તાર્કિક શિરોમણિ આચાર્યશ્રી વિજય જયસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબ) અદ્ભુત અનોખું આ જૈનશાસન. અજાયબી જેવા એના સાધુ-સાધ્વીઓ. કહેવાય ભિક્ષુક, ભિક્ષાચર્યાથી પેટ ભરનારા, પણ એમ કહી શકાય કે તેઓ ભીખ મંગા નથી જ, પણ મહાન્ ભિક્ષાયોગીઓ છે. હા, જિનશાસને એમના માટે દર્શાવેલી ભિક્ષા એ પણ એક મહાન્ યોગ છે, પેટ ભરવાનો ધંધો બિલકુલ નહીં. વિશ્વમાં એક માત્ર જૈન ધર્મ એવો છે કે જેણે સર્વશ્રેષ્ઠ ઉચ્ચત્તમ કક્ષાની આહારસંહિતા (ભિક્ષાચર્યા)ની શોધ કરી છે. એવી ઉત્તમ શોધ કે જેના અમલીકરણથી ભિક્ષુ ગર્વ નહીં છતાંય જુસ્સાથી બોલી શકે વયં ચ વિત્તિ નગ્મામાં ન ય જોડ્વદમ્મદ્' (“અમે આજીવિકા ચલાવીએ છીએ, પણ કોઈ (જીવ)નો ઉપઘાત એમાં થતો નથી.") આવું સરસ ભિક્ષાસંહિતાનું પ્રતિપાદન જિનશાસન સિવાય બીજે ક્યાં મળે ?!! શ્રી દશવૈકાલિક સૂત્રમાં પિણ્ડેષણા અધ્યયન, આચારાંગસૂત્રમાં પણ પિણ્ડેષણા અધ્યયન, આવશ્યક નિર્યુક્તિમાં અને બીજા અનેક શાસ્ત્રોમાં ‘પિણ્ડવિશુદ્ધિ વિષયની ઊંડાણથી પ્રરૂપણા થયેલી છે. પિણ્ડનિર્યુક્તિશાસ્ત્ર પણ આ વિષયની વિસ્તૃત શિક્ષા આપનાર છે. કહેવાય છે કે ‘અન્ન એવું મન’ અન્ન એટલે અહીં ભિક્ષાપિણ્ડ. એ જો અશુદ્ધ હોય તો મન પણ અશુદ્ધ-અપવિત્ર-મલીન રહ્યા કરે - પછી દમ્ય વધે એટલે આચાર વિશુદ્ધિની ટીકા-ટીપ્પણ અને નિશ્ચય નયના આત્મજ્ઞાનની ડાહી ડાહી વાતોનું વતેસર વધી જાય. દમ્ભપૂર્ણ નિશ્ચયના સમર્થનથી શિથિલાચાર વધે - એવા અવસરે શુદ્ધ સંયમના ખપી જીવો મૂંઝાય – કરમાય, એવાને પુનઃ શુદ્ધ સંયમમાં સ્થિર કરવાની ભાવના જાગી હશે ચાન્દ્ર કુલીન પૂ.શ્રી જિનવલ્લભ ગણિવરના હૈયામાં. તે પૂજ્યશ્રીએ પિણ્ડેસણા-પિણ્ડનિર્યુક્તિ વગેરે અનેક શાસ્ત્રગ્રન્થોનું મન્થન કરીને ૧૦૩ ગાથામાં જે નવનીત તારવ્યું તેનું નામ ‘પિણ્ડવિશુદ્ધિ’પ્રાકૃતભાષાનો ગ્રન્થ. એમાં સારસંગ્રહ કરીને ગવેષણાએષણા (પ૬ ગાથા સુધી ઉદ્ગમ-૭૫ ગાથા સુધી ઉત્પાદ)માં લાગતા ૧૬ + ૧૬ = ૩૨ દોષો, ૯૨ ગાથા સુધી ગ્રહણૈષણાના ૧૦ દોષો અને (શેષ ગાથાઓમાં) ગ્રાસૈષણાના પાંચ દોષોનું સ્પષ્ટપણે સુંદર નિંરૂપણ કરાયું છે. આ ગ્રન્થને, એના વિષયને વધુ સ્પષ્ટપણે સમજવા માટે ચાકુલીન પૂ.આ.શ્રી ચન્દ્રસૂરિજીએ વિ.સં.૧૧૭૮ વર્ષે સંસ્કૃતમાં સુંદર ટીકા (વિવેચન) રચીને ઘણો જ ઉપકાર કર્યો છે. વિષયને સારી રીતે સમજાવવા માટે અનેક શાસ્ત્રીય ઉદાહરણો વિસ્તારથી રજુ કર્યા છે. એ રીતે શ્રી પાદલિપ્તસૂરિ મહારાજનું મન્ત્રપિણ્ડદોષના નિરૂપણમાં વિસ્તૃત ઉદાહરણ રજુ કર્યું છે. ગુણોની પ્રશંસામાં મહાપુરુષોના ઉદાહરણો તો અપાતા જ આવ્યા છે - પરંતુ દોષ સેવનમાં પણ પૂ.પાદલિપ્તસૂરિ મ. પ્રત્યે પૂર્ણ બહુમાન અને સદ્ભાવને અકબંધ રાખીને મન્ત્રપિણ્ડ દોષના નિરૂપણમાં ટીકાકાર મહર્ષિ જણાવે છે. સ્ત્ય પુળો રજ્ઞો સિરોવેયળોવસમે મત્તપાળના તિામળમેત્તસજ્યેળ મંપિંડેળ ઘેવ પયં' (પૃ.૩૦૦ ૫.૭) અર્થ :- અહીં તો (પાદલિપ્તસૂરિજીએ) રાજાની શિરોવેદના શમાવ્યા બાદ આહાર-પાણીથી જે પડિલાભ્યા Page #8 -------------------------------------------------------------------------- ________________ તે સ્વરૂપે માત્ર પિણ્ડ (દોષ) પ્રસ્તુત છે. આવી સ્પષ્ટતા કરવી તે દૂરદર્શિતા – વિચક્ષણતાની નિશાની છે - જેથી દોષનો દમ્મી બચાવ ન હોઈ શકે તે ફલિત થાય છે. તે પૂ. પાદલિપ્ત સુ.મ.ના ચરિત્રમાં બહુ સુંદર હૃદયસ્પર્શી એક વાત કરી છે - જ્યારે માન્યખેટ નગરથી સૂરિજી ભરૂચ તીર્થે ગગનગામિની પાદલેપ વિદ્યાથી વધારે છે – ભરૂચનો રાજા આકર્ષાય છે અને વિનયથી પૂછે છે કે કેમ આટલા સમયથી પધાર્યા નથી ? ત્યારે સૂરિજી જે જવાબ આપે છે (પૃ.૨૯૧ ૫.૨૪) કે “અહીં વિચરવાની ઈચ્છા હોવા છતાં માન્યખેટ નગરનો જૈન સંઘ છોડતો નથી, અમારા શાસનમાં સંઘ (ઈચ્છાનું) ઉલ્લંઘન મહાદોષકારી જણાવાયું છે.” - આ જવાબથી શિખવા એ મળે છે કે જૈનશાસનમાં રાજા કરતાં પણ શ્રીસંઘનું વિશિષ્ટ મહત્ત્વ છે. રાજા કરતાં શ્રીસંઘ ચઢિયાતો છે ટીકાકાર મહર્ષિએ છેલ્લી (૧૦૩મી) ગાથાની વ્યાખ્યામાં ગણીપદનો એક વિશિષ્ટ અર્થ કર્યો છે - (પૃ.૪૩૧ ૫.૨૭) ભગવતીસૂત્રના યોગોહનથી પ્રાપ્ત થતો ગણિશબ્દ. આજે પણ આ વ્યાખ્યાનુસાર શ્રી ભગવતીસૂત્રના જોગ કરનારને જ ગણીપદ એનાયત કરવામાં આવે છે. એ જ ૧૦૩મી મૂળ ગાથામાં જે “મછરા સુયદરા' પદો છે. તેની ટીકામાં – શ્રતધરો માટે “અમત્સર' વિશેષણ વાપરવાનું વિશિષ્ટ પ્રયોજન દર્શાવતા સરસ ખુલાસો આપ્યો છે કે સંજ્વલન કષાયના ઉદયથી વિશિષ્ટજ્ઞાનીઓ (છમસ્થો)ને પણ માત્સર્ય થવાનો સમ્ભવ છે. શ્રુતધરો માટે ખુલ્લંખુલ્લા આવું તો કોણ લખે ? પણ મહર્ષિઓ ક્યારેક હૃદયની વ્યથા આ રીતે વ્યક્ત કરતા હોય છે. વર્તમાનમાં સ્વ.પૂજ્યપાદ ગુરૂદેવશ્રી ભુવનભાનુસુ.મ.ની જન્મશતાબ્દી નિમિત્તે પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂ.મ.સા.ની પ્રેરણાથી, તેઓશ્રીના (સ્વ.પૂજ્યપાદ ગુરૂદેવશ્રી ભુવનભાનુ સૂ.મ.ના) અન્તિમ શિષ્યમુનિ કુલભાનુ વિજયજીએ ઘણી મહેનત કરીને અનુવાદ તૈયાર કરી આ ગ્રન્થનું પ્રકાશન કરાવ્યું છે અને તેમના અનુવાદનું પરિમાર્જન બહુશ્રુત આ.શ્રી કુલચન્દ્ર સૂજી તથા આ.શ્રીપુણ્યરત્નસૂ.જીએ કર્યું છે તે હાર્દિક સ્વાગત અને ધન્યવાદને પાત્ર છે. લે વિજય જયસુંદર સૂરિ Page #9 -------------------------------------------------------------------------- ________________ પર હાથ પકડ્યો. ઉદ્ધાર કર્યો (પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી વિજય ભુવનભાનુ-ગુણાનંદસૂરીશ્વરજીનું ઋણ સ્મરણ) સંસારના ચોગાનમાં રખડતો, કૂટાતો, ભટકતો, રઝળતો, રીબાતો, અથડાતો, ટીચાતો, ટેલ્લે ચઢતો, ઠેબા ખાતો, એક જીવડો એટલે ઉપમિતિ ગ્રન્થમાં શ્રી સિદ્ધર્ષિ ગણિએ વર્ણવેલો પેલો રાંકડો કે જેને “હું કોણ છું ?” એની સૂઝબુઝ પણ નહોતી. એક ધન્ય દિવસે-પળે વાત્સલ્યના મહાસાગર, કૃપાળુ, કરુણાળુ, નેહાળુ, દયાળુ, મમતાળુ એવા ધર્મબોધકરની કરુણાભીની નજર અતિ નિકૃષ્ટ એવા એ રાંકડા પર પડી. અસંબંધ બાંધવ એવા એમણે રાંકડાનો ઉદ્ધાર કરવાની નેમ લીધો. રાંકડાનો હાથ પકડી લીધો. વાત્સલ્યથી એને ત્વવરાવી દીધો. સન્માર્ગના વાઘા પહેરાવ્યા. રે, સર્વવિરતિનો માશુક બનાવ્યો. કોણ હતા એ ધર્મબોધકર? એ અસહાયસહાય કોણ ? એ પરમ કરુણામૂર્તિ કોણ ? જેમની યાદમાં દેહ રોમાંચિત બને છે. જેઓના દર્શને આંખો પુલકિત બને છે, જેમનું નામ રટતા વાણી ગદ્ગદ્ થાય છે. એવા સ્વનોમ ધન્ય એ મહાપુરૂષ હતા પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રથમ આચાર્ય-શિષ્ય એવા વિદ્વધર્મ, અધ્યાપન કુશલ, જિનવચન મર્મજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ગુણાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પેલો રાંકડો એટલે કોણ ? હું પોતે જ. - પૂજ્ય આચાર્યશ્રીએ સંસારની અસારતાનું ભાન કરાવ્યું, વૈરાગ્ય રસનું પાન કરાવ્યું, આત્માની ગુણ તેજોમયતા બતાવી, કર્મોની ભયાનકતા સમજાવી, પોતાના અપાર પ્રેમ-વાત્સલ્ય સ્નેહથી મને ત્વવરાવી દીધો. સર્વ વિરતિની સન્મુખ કરી દીધો. પણ ફૂટેલું નસીબ મારું કે અચાનક એ કરુણામૂર્તિએ આ જગતમાંથી ચિરવિદાય લીધી. મધદરિયે હું ખેવૈયા વિનાનો બની ગયો. જીવનમાં ઘોર અંધકાર છવાયો, હું દિમુઢ બની ગયો. ત્યાં જ, અંધકારમાં દીવો પ્રકાશી ઉઠ્યો, રણમાં મીઠા પાણીની પરબ લાધી, દરિયામાં નાવ મળ્યું, રોગમાં વૈદ્યરાજ સાંપડ્યા, ભટકતા આશરો મળ્યો, દુષ્કાળમાં કલ્પતરું ફળ્યો. પૂજ્યપાદ વિરાગસમ્રાટ, કરૂણાપુંજ, ત્યાગમૂર્તિ, સકલહિતચિંતક, ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે મને સંભાળી લીધો, જીવનની ડૂબતી નૈયાની ઉગારી લીધી. મને દીક્ષા આપી, મને નવું જીવન આપ્યું. ઓ ગુરૂદેવ ! આપ ગુણ ગરિમ હતા. આપે આપના જીવનકાળમાં કેવા જબરદસ્ત ગુણો સાધ્યા હતા. હું તો કમનસીબ કે વધુ વર્ષ આપના જીવનના ગુણ વૈભવને માણી ન શક્યો. પણ વડિલોના મોઢે આપને ઘણા સાંભળ્યા છે અને આપની સાથેના મારા અત્યલ્પ સહવાસ દરમ્યાન આપશ્રીના ગુણોને ઘણીવાર નીહાળ્યા છે. મારું માથું વારંવાર ઝૂકી પડ્યું છે. એક ઉચ્ચ સાધકની અદાએ આપ મને દેખાયા છો. આપના ગુણ ખજાનામાંથી માત્ર જ્ઞાન ગુણની વાત કરીએ તો આપે એ ક્ષેત્રે કમાલ કરી છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ આપે દિવસે તો અપ્રમત્તપણે સ્વાધ્યાય યોગ સાધ્યો પણ રાતેય ચાંદનીના પ્રકાશમાં લેખન કર્યું છે. દિવસના શ્રમના થાકને માત્ર એક ઝોકું લઈને ઉતાર્યો છે પણ રાતે અત્યલ્પ નિદ્રાથી શરીરને આરામ આપ્યો છે. સ્થાનિક સ્થિરતામાં સુખાસિકા આસને બેસી કલાકોના પાઠો આપ્યા છે. પણ વિહારોમાંય સંસ્કૃત આદિના પાઠ મોઢે આપ્યા છે. નાના બાળકને-મુનિઓને રાગ-રાગિણી સાથે નવકાર મહામંત્ર આદિ શીખવાડ્યા છે. પણ ન્યાય જેવા જટિલ ગ્રન્થોની અતિ કઠિન પંક્તિઓને Dilute કરીને ભણનારના ગળે સરળતાથી ઉતારી દીધા છે. દીક્ષાના શરૂઆતના વર્ષોમાં કરેલ ગાથા-ગ્રન્યો છેક મોટી ઉંમર સુધી યાદ હતા. પણ જીવનના છેલ્લા વર્ષોમાંય ગાથા ગોખવાનો અતિ વંદનીય પ્રયાસ કર્યો હતો. ઓ સૂરિદેવ ! મારું શું ગજું કે પિણ્ડવિશુદ્ધિનું ભાષાંતર લખું? આપશ્રીના પટ્ટધર રત્ન પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય જયઘોષસૂરિશ્વરજી મહારાજ સાહેબે આ ભાષાંતર લખવા પ્રેરણા કરી. આપશ્રીનું નામસ્મરણ કરી, પૂજ્ય ગચ્છાધિપતિશ્રીના આશીર્વાદ લઈ લખવાનું ચાલુ કર્યું. અનેક મહાત્માઓના સાથ-સહકારથી ભાષાંતર પૂર્ણ થયું. ધન્યતા અનુભવું છું કે પ્રભુ વચનોનો વિનિયોગ કરવાનો અવસર સંપ્રાપ્ત થયો. ભવોદધિતારક ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ ! આપશ્રીની જન્મશતાબ્દીએ આ પિણ્ડવિશુદ્ધિ ભાષાંતર આપશ્રીના કરકમળોમાં ઉમળકાભેર હૃદયે સમર્પણ મારા આઘોપકારી ગુરૂદેવ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય ગુણાનંદસૂરિશ્વરજી મહારાજ સાહેબ! આપના અગણિત ઉપકારોની સ્મૃતિમાં આ ગુજરાતી ભાષાતંર ગુણાનન્દીય વાર્તિકમ્' આ પ્રમાણેના આપશ્રીના પુણ્ય નામ સાથે જોડીને આપશ્રીના ચરણે કૃતજ્ઞતા-અંજલી અર્પે છે. પ્રાન્ત, આપ ઉભય પૂજ્ય ગુરૂદેવોના ચરણે વંદન પૂર્વક યાચું છું આપશ્રીના પુરબહાર ખીલેલા જ્ઞાન ગુણને ! આપશોને ? “ના નહિ કહેશો રે મુજને સાહિબા.' આપશ્રીનો ચરણ કિંકર મુનિ કલુભાનું વિજય Page #11 -------------------------------------------------------------------------- ________________ આ સૂરિ જયઘોષનો જય ઘોષ થાઓ. એક (પૂજ્ય આચાર્યશ્રી વિજય જયઘોષસૂરીશ્વરજીનું ઉપકાર સ્મરણ) મા ! બાળકને ચાલતા શીખવાડે. ચાલતા-ચાલતા બાળક નીચે પડેય ખરું. કોકવાર જરા જોરથી વાગે ય ખરુ. બાળક રડવા લાગી જાય. મા તરત બાજી સંભાળી લે. એને વ્હાલ કરે, ઊંચકી લે, ગળપણ મોઢામાં મુકી દે. બાળક હસતું થઈ જાય કે તરત ફરી ચાલવાનું શીખવાડવાનું ચાલુ કરી દે. એમ કરતા કરતા બાળક ચાલતો થઈ જાય. પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જયઘોષસૂરિશ્વરજી મહારાજ સાહેબે મને કહ્યું, “લે આ પિણ્ડવિશુદ્ધિની પ્રત છે. આજથી વાંચવાનું ચાલુ કરવાનું છે.” “હાજી' કહીને, માંગલિક રૂપે પ્રથમ પાઠ આપવા પૂજ્યશ્રીને વિનંતી કરી. પૂજ્યશ્રીએ કહ્યું “સારું લે બેસ. તને માંગલિક કરાવી દઉં.” ત્રણ નવકાર પૂર્વક પૂજ્યશ્રીએ પ્રારંભના થોડા શ્લોકો કરાવ્યા અને માથે હાથ મુકી કહ્યું – “હવે વાંચે જા. ન સમજાય એ પૂછવા મારી પાસે આવજે.” પિંડવિશુદ્ધિ વાંચવાની ચાલુ તો કરી પણ મને ફાવટ ન આવી. મનમાં થયું કે આ પિણ્ડવિશુદ્ધિ નથી વાંચવી. પૂજ્યશ્રી પાસે જઈને મેં વાત કરી- “સાહેબજી ! બીજો કોઈ ગ્રન્થ આપો ને ?' પૂજ્યશ્રીએ પોતાનો દાખલો આપી મને પ્રેરિત કર્યો. “હું જ્યારે પૂ.દાદા ગુરૂદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસે હતો ત્યારે પૂજ્યશ્રીએ મને પ્રથમ ગ્રન્થ (આગમ) “રાયપરોણીય વાંચવા આપ્યોહતો. વાંચવાનું ચાલુ તો કર્યું પણ કાંઈ સમજાય નહિ. સમજો ને કે માત્ર બારાખડી વાંચવા જેવું હતું. તારી જેમ હું પણ પૂજ્યશ્રી પાસે ગયો હતો અને કહ્યું કે મને કશું ય બેસતું નથી.” પૂજ્યશ્રીએ મને કહ્યું – “ચિંતા ન કર. વારંવાર વાંચજે, બેસતું જશે.' બીજીવાર વાંચવાનું ચાલુ કર્યું ત્યારે અડધું બેસવા માંડ્યું અને ત્રીજી વાર વાંચ્યું ત્યારે તો સંપૂર્ણ બેસી ગયું હતું. તું બારાખડી તો ભણેલો છે ને? બારખડી રૂપે પણ વાંચવાનું રાખ. હતાશ ન થતો?' પૂજ્યશ્રીની પ્રેરણા પામી વાંચવા બેઠો. ધીરતા ક્યાં હતી કે બારાખડીની જેમ પણ આખો ગ્રન્થ વાંચી જવો. માત્ર એક પાનુ પણ પુરું બેઠું નહિ. ફરી પૂજ્યશ્રી પાસે પહોંચ્યો - “સાહેબજી ! આપની પ્રેરણા સાચી પણ મારે હવે આ ગ્રન્થ નથી વાંચવો. બીજો ગ્રન્થ આપો ને ?' પૂજ્યશ્રીએ વાત્સલ્ય સભર હૈયે વાત કરી - “તને શું થાય છે ? હું બેઠો છું પછી શું કામ ચિંતા કરે છે ? ન બેસે એ પૂછવા આવવાનું મેં તને કહ્યું જ છે ને ? ઉલ્લાસથી વાંચ. મારા તને આશીર્વાદ છે.' ફરી વાંચવાનું ચાલુ કર્યું. વાંચન આગળ વધે જ નહિ. હવે મનમાં ખૂબ અકળામણ થઈ. પૂજ્યશ્રીના ચરણોમાં જઈ ગળગળા સ્વરે કહ્યું – “આ ગ્રન્થ મારાથી નહિ જ થાય.” પૂજ્યશ્રીનો કરૂણા પારાવાર ઉછળ્યો. પૂજ્યશ્રીએ કહ્યું – “મારા પર વિશ્વાસ રાખ. બધું સારું થશે. યાદ રાખજે, તારે આ જ ગ્રન્થ વાંચવાનો છે. પૂજ્યશ્રીના ખોળામાં માથું મુક્યું. પૂજ્યશ્રીના વ્હાલસોયા બન્ને હાથ માથા પર ફરી વળ્યા અને ચમત્કાર સર્જાયો. ગ્રન્થ વાંચનને આડે આવતા આવરણો પાછા વળ્યા. આસને જઈ વાંચવાનું ચાલુ કર્યું. પ્રત્યે બેસવા માંડ્યો. Page #12 -------------------------------------------------------------------------- ________________ થોડા દિવસ બાદ પૂજ્યશ્રીએ મને પૂછ્યું – “કેમ, વાંચન ચાલે છે ને બરાબર ? હવે એક કામ કર, થોડું થોડું લખવાનું રાખ.” પૂજ્યશ્રીના કરુણાપૂત મુખમાંથી નીકળેલા આ વચનોએ જાદુ કર્યું. ના, મને કહેવા દો કે એ વચનો જાદુ નહિ પણ વિસ્ફોટ સ્વરૂપ હતા. પિંડવિશુદ્ધિના ભાષાંતરના મંડાણ થયા. અનેક મહાત્માઓના સાથ-સહકાર-આશીર્વાદથી આજે એ ભાષાંતર જિનશાસનના પ્રાંગણમાં મુકાય છે. શાસનનું લીધેલું શાસનને ધરાય છે. જેનો હૈયે આનંદ છે. પૂજ્ય ગચ્છાધિપતિશ્રીએ “મા”ની અદાથી મને આ ગ્રન્થ વાંચતો કર્યો અને લખતો કર્યો. પૂજ્યશ્રીનો મારા પર અનહદ ઉપકાર છે. “હે ઉપકારી ! આ ઉપકાર આપનો કદિયે ન વિસરે.” પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી ! આપ ગુણ સમ્રા છો, હું ગુણ રાંક છું. આપ આગમોના સાક્ષાત્ ચિત્કોષ છો, હું આગમ અન્ન છું.” આ ગ્રન્થ વાંચન-લેખનમાં કરેલ કૃપાવિસ્ફોટની જેમ મારા પર એક એવો Anti દોષનો વિસ્ફોટ કરો કે જેના પ્રભાવે મારા અગણિત દોષો નેસ્તનાબુદ થાય. પછી ફરી એક કૃપા કટાક્ષ કરો કે મારામાં ગુણોનો પ્રાદુર્ભાવ થાય. હા, આપના જેવા બનવાના સ્વપ્ર પણ હું જોઈ નહિ શકું. પણ યાચું છું માત્ર ને માત્ર આપના ત્રણ ગુણો. (૧) આપ બ્રહ્મપુરુષ છો. (૨) આપ ઉપશાંત છો (૩) આપ જ્ઞાની છો. આ ત્રણ ગુણો થકી પણ મારું જીવન કૃતાર્થ થઈ જશે. પેલા રાંકડાની જેમ કે જેને છપ્પણિયામાં માત્ર રોકડાનો ટુકડો મળે અને એ ખુશખુશાલ થઈ જાય છે. બોલો સાહેબજી ! આટલું તો આપશો ને ?' છેલ્લે, પૂજ્યશ્રીના હિન્દી ગીતમાંની પંક્તિ રજુ કરી વિરમું છું. 'जयघोष का तुम जयघोष करो, मुख शुद्धि हृदय निर्दोष करो। जयघोष का तुम जयघोष करो।।' કૃપાકાંક્ષી મુનિ કુલભાનુ વિજય. Page #13 -------------------------------------------------------------------------- ________________ x woo ••••... " in s o . o & વિષયાનુક્રમણિકા • વિષય પૃષ્ઠ | વિષય વ્યારાવાર(દીવડાવIR)તમાનમ્ ............ ૧ | વ્યાખ્યાકાર (ટીકાકાર)નું મંગળ ............ ૧ થરનાકયોનન............................. | ગ્રંથરચના પ્રયોજન........................ મૂત્રપ્રસ્થરતમાનમ્ .......................... 3 મૂળગ્રન્થકારશ્રીનું મંગળ ..................... पिण्डविशुद्धर्व्याख्या પિણ્ડવિશુદ્ધિની વ્યાખ્યા.... પ્રસ્તુતપ્રન્થરાગમિધેય-પ્રયોગનાર .................૬ | પ્રસ્તુત ગ્રન્થના અભિય-પ્રયોજન આદિ ........................................ સર્વે નીવા: સુવાર્થિનઃ .. સર્વ જીવો સુખના અર્થી છે ................. मोक्षसुखाऽवाप्तेः कारणम् - મોક્ષસુખ પ્રાપ્તિનું કારણ-૧૭ સપ્તશમેતાત્મ સંયમ... ................ પ્રકારનું સંયમ .......... ....... સંયમપતિને સહીયો ............................૮ | સંયમ પાલનમાં સહાયક દેહ .............. પિન્કોમવિષયવ - ષોડશોપ .............. ૧૦ | પિણ્ડઉદ્ગમ વિષયક ૧૬ દોષો ............ ઉથાવો વ્યારણ્યા ..................................... ૧૩ | આધાકર્મની વ્યાખ્યા ...................... ઉમથમોષISSઘાવકર્માત્રથ | ઉદ્દગમનો પ્રથમદોષ આધાકર્મ, એના ત્રણ અર્થો ................... ૧૪ શાત્રીતરથિત ધાવણ ચતુર્થોડર્થ .......... ૧૬ | શાસ્ત્રાંતમાં કહેલ આધાકર્મનો ચોથો અર્થ . ૧૬ ધાર્મવિષયો માવતીસૂત્ર ............૧૮ | આધાકર્મવિષયક ભગવતીસૂત્રનો પાઠ....... ૧૮ आधाकर्मसंबंधि- दशद्वाराणि ર૧ | આધાકર્મસંબંધિ ૧૦ દ્વાર . ................ ૨૧ आदित एव साधुनिमित्तं क्रियमाणं कृतं પ્રારંભથી જ સાધનિમિત્તે કરાતું અને કરાયેલું - વ મના િવવાર્યણાધાર્મેવ .... ..... ૨૩ અશનાદિ ચારે ય આધાકર્મ જ છે..... ૨૩ आदित एवाऽऽधाकर्मिकाऽशन-संभवविषये | પ્રારંભથી જ આધાકર્મ અશનના સંભવ વિષયમાં fબનવચ્ચે ૩ીરમ્ ................... ૨૬ જિનદત્તનું દૃષ્ટાંત ................... ૨૫ ‘થવાવડિય’ વિષયવISવીન્તર - થા ........ રદ્દ થવાવડિય’ વિષયક અવાન્તર કથા.... ૨૬ आदितएवऽऽधाकर्मिक-पानसंभवविषये પ્રારંભથી જ આધાકર્મ પાણીના ૨વી ૨.......... ............ ૨૭ | સંભવ વિષયક કથા ..... 'तस्य कृतं- तस्य निष्ठितं' अस्य ‘તસ્ય કૃત –‘તસ્ય નિષ્ઠિત'ની દ્વી વતુર્મ ... | બે ચતુર્ભગી તરચ નિર્ણિતરચ ા વ્યારથા .................... રૂ૦ | કૃત અને નિતિની વ્યાખ્યા ............... ૩૦ તત્ત્વજ્ઞાતિનાં વવા કૃત્ત-નિષ્ઠિતત્ત્વ ?.............રૂર ચોખા વગેરેમાં કૃત અને નિષ્ઠિત ક્યારે ? .. ૩૨ आधाकर्म-वृक्षादेः छायानिर्दोषा तथाऽपि આધાકર્મ વૃક્ષ વગેરેની છાયામાં દોષ નથી, છતાં प्रवृत्तिदोषाद्वा . ........ 38 | પ્રવૃત્તિદોષથી વર્ષ છે ... Page #14 -------------------------------------------------------------------------- ________________ .........३५ oC વિષય પૃષ્ઠ | વિષય प्रवचन-लिङ्गाभ्यां साधर्मिकाऽर्थं कृतं - अवयन भने सिंगथी साधर्भि3 भाटे ४२j ते तदाधाकर्म..... मायामा छ ........... प्रवचन-लिङ्गपदाभ्यां चतुर्भङ्गी ............... ३६ | अवयन भने तिनी यतुkon ............ 3६ प्रत्येकबुद्धाः कथम् संघातीताः ... प्रत्येसुद्ध संघथी. सतात. भ. ? ........... स्वयंबुद्धाद्यर्थं कृतम् तीर्थकरादीनां कल्पते, સ્વયંબુદ્ધાદિ માટે કરેલું તીર્થકરાદિને કહ્યું તે तदविषयक-भगवतीसूत्रपाठः ..............४० | विषय मरावतीनो ५16............ ४० प्रथमद्वितीयभङ्गे भजना ...........................४१ | प्रथम तथा ली. wiuनी मना ......... ४१ प्रतिषेवणादिचतुष्प्रकारै आधाकर्म .... પ્રતિષવણા આદિ ચારે પ્રકારો વડે भाषाभ थाय छे................ प्रतिषेवणायाः स्वरूपम् प्रतिषे१९॥स्व३५ ..................... प्रतिश्रवणायाः स्वरूपम् . પ્રતિશ્રવણાનું સ્વરૂપ ............. सहवासाऽनुमोदनयोः स्वरूपम् ....................४५ | सडपास. मने अनुमोहनानु २१३५........ प्रतिषेवा विषयकः चौरदृष्टांतः ................ .४६ प्रतिषे विषये. योरोनु दृष्टांत ............. चौरदृष्टान्ते उपनयः ................................४७ योरन॥ दृष्टांतनो ७५नय. .................. प्रतिश्रवणा-विषयको राजसुतदृष्टांतः ............४८ प्रतिश्रquने विषे. २॥४पुत्रनु दृष्टांत ........ राजसुतदृष्टान्ते उपनयः ........................... ४९ / २।%सुत दृष्टांतनो उपनय ................ सहवास-विषयको पल्लीद्रष्टांतः .................. ५० | संवासने विशे ५८वीन दृष्टांत ............. ५० अनुमोदनाविषयको राजदुष्टदृष्टांतः ............. ५१ | अनुमोइन। विशे २।४६ष्टन दृष्टांत ......... ५१ अनुमोदनाविषयक-राजदृष्टदृष्टान्तस्योपनयः ... ५२ | | અનુમોદના વિષયક રાજદુષ્ટ દૃષ્ટાંતનો ઉપનય . પર प्रतिषेवणादि त्रिविधत्रिविधेन त्याज्यम् ...........५२ प्रतिषेत्रिविय-त्रिविधे त्याय छे ..... ५२ आधाकर्म केनोपमियते ?.........................५४ | आधाभने अपायेदी ७५मा ............... ५४ आधाकर्मभाजनमपि कृतत्रिकल्पं कल्पते....... ५५ | माथाभनु मान ५४५४८५ रेगुं ४ ४८५ ......... आधाकर्मग्रहणेऽतिक्रमादयो दोषाः ...............५६ | माथाभन म समिए। होषो ५६ अतिक्रमादि कथं भवति ? .......................५८ | तिमाहवी . २. थाय ? .............. ५८ आज्ञाभङ्गादिदोषस्वरूपम् . .................... ...५९ माशा होषोनु स्व३५ ............... ५८ विराधना-आत्मादित्रिप्रकारा .......................६० | विराधनाना "मात्म" वगेरे. ५ ५.७.२ .... ६० आधाकर्मभोजित्वाऽप्रतिक्रमणेऽनाराधना ........६१ | मापा वा५य[ 40 प्रायश्चित न २न॥२ अना२।५४ छ ............ आज्ञाभङ्गदोषस्य फलम् ..... .......................६२ | मोगोषनु ण..................... राजाऽऽज्ञाभङ्गविषयको दृष्टांतः ................६२ | रानी माशाभंग अंग थान ........... ..... ५५ Page #15 -------------------------------------------------------------------------- ________________ १२ વિષય सामान्यत आधाकर्म्मणो दानं नास्ति સુપાત્રેડશુદ્ધવાન વિષયે શ્રીમાવતીસૂત્રપાઃ . ૬૪ अपवादेन पात्रविशेषेऽशुद्धदानं भवत्यपि संस्तरणेऽशुद्धग्राहकदायकयोरहितम् . आतुरदृष्टांतः .૬૮ | આતુરનું દૃષ્ટાંત . પગ્વમાક્ોમતિસુપાત્ર-શુદ્ધાન્નવાનવતુર્મા . ૧૬ | સુપાત્ર-શુદ્ધ દાનવિષયક ચતુર્થંગી : ભગવતીસૂત્ર . सुपात्रे शुद्धाशुद्धदानविषये श्रीभगवतीसूत्रपाठः. सुपात्रेषणीयदानमपि कदाचिन्न __ तथाविधबहुदोषकृत्__ भगवतीसूत्रोक्ततृतीयचतुर्थभङ्गे यत्कथितं तत्कथ्यते देशानुचितादि दृष्ट्वा 'कस्यकृते ?' आदि प्रश्नयेत्.. प्रश्निते बाह्यलिङ्गैश्शुद्धाऽशुद्धं ज्ञायते .. भिक्षाग्रहणे गोवत्सकदृष्टांतः गोवत्सकदृष्टांते उपनयः स्तोकाशनदानादिना छलितोऽपि शुद्धः श्रुतोपयुक्तोऽशठो नाऽऽश्लिष्यते कर्म्मणा પૃષ્ઠ ૬૪ પૃષ્ઠ | વિષય ૬૪ | સામાન્યથી આધાકર્મનું દાન હોતું નથી ..... સુપાત્રમાં અશુદ્ધદાનફળ વિષયે શ્રીભગવતીસૂત્રનો પાઠ. દદ | અપવાદે પાત્રવિશેષમાં અશુદ્ધદાન પણ સંભવે ૬૭ | નિર્વાહ થતો હોય ત્યારે અશુદ્ધ દેનાર અને લેનાર - બન્નેનું અહિત शुद्धभोज्यप्याऽऽधाकर्म्मपरिणतो बध्यते कर्म्मणा ७१ ७२ સુપાત્રમાં શુદ્ધ-અશુદ્ધ દાનવિષયક શ્રી ભગવતીસૂત્રનો પાઠ ક્યારેક સુપાત્રમાં અનેષણીયદાન પણ તેવા પ્રકારના બહુદોષને કરનાર બનતું નથી ७३ ૭૬ | પ્રશ્ન કર્યાબાદ બાહ્ય હાવભાવ દ્વારા શુદ્ધ કે અશુદ્ધ જાણી શકાય .................. ૭૬ | ભિક્ષાગ્રહણમાં વાછરડાનું દૃષ્ટાંત વાછરડાના દૃષ્ટાંતનો ઉપનય ७७ .99 | ઓછું અશનદાન વગેરેથી છેતરાય છતાં મુનિ શુદ્ધ છે... ....... ૭૮ | શ્રુતોપયોગી અને અશઠ હોય એ કર્મથી લેપાતા નથી .. ८० आधाकर्म्मपरिणतविषयक-लिङ्गिदृष्टांतः ........૮૧ | આધાકર્મથી પરિણત વિષયક લિંગીનું દૃષ્ટાંત ......... ૬૭ ૬૮ શુદ્ધભોજી પણ આધાકર્મથી પરિણત હોય તો કર્મથી બંધાય છે... ૬૪ ૭૨ ૭૨ |ભગવતી સૂત્રમાં કહેવાયેલ ત્રીજા-ચોથા ભાંગામાં જે કહેવાયું છે, તે કહેવાય છે .. ૭૨ દેશને અનુચિત વગેરે જોઈને ‘આ કોના માટે કર્યું' વગેરે પ્રશ્નો પૂછે ૭૩ ૬૬ 25 ૭૧ ૭૫ ૭૬ ૭૭ 99 ૭૮ ८० ૮૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષય शुद्धाहारगवेषयन् शुद्ध्यत्यशुद्धभोजनेऽपि शुद्धाऽऽहारगवेषणविषयक-क्षपकदृष्टांतः त्रिकरणशुद्धमुनेस्साध्वाद्यर्थं कृतस्याऽशनादेर्ग्रहणविषयकः- पूर्वपक्षः ...८४ पूर्वप्रश्नितस्य समाधानम्-जानन्गृह्णन् वर्द्धते कारणग्रहणयोः प्रसङ्गः औद्देशिकस्य द्वौ मूलविभागौ ओघौद्देशिकस्य स्वरूपम् ओघौद्देशिकस्य संभव ओघौद्देशिकं छद्मस्थेन ज्ञायते कथम् ? विभागौद्देशिकस्य द्वादश प्रकाराः . उद्देशादीनां स्वरूपम् विभागौद्देशिकस्योद्दिष्टादीनां संक्षेपस्वरूपं तत्राद्योद्दिष्टौद्देशिकनिरूपणम् च कृतौद्देशिकनिरूपणम् . कर्म्मोद्देशिकनिरूपणम् . कृतकर्म्मोद्देशिकयोः सम्भवः कथम् उद्दिष्टौद्देशिकादीनां कल्प्याऽकल्प्य - विधिस्स्थापनादोषभिन्नत्वं च . उद्दिष्टौद्देशिकादि कदा कल्पते ? उद्गमकोटिकणेनापि शुद्धमप्युशुद्धं भवति પૃષ્ઠ | વિષય ૮૧ .૮૧ શુદ્ધઆહાર ગવેષતા કદાચ અશુદ્ધ વાપરે તો પણ શુદ્ધ છે .૮૧ | શુદ્ધઆહારગવેષણાવિષયક ક્ષપકનું દૃષ્ટાંત ... ૮૧ સાધુ માટે કરેલ અશનાદિના ગ્રહણમાં ત્રિકરણશુદ્ધ મુનિ વિષયક પૂર્વપક્ષ .... ૮૪ કરેલ પ્રશ્નનું સમાધાન, જાણવા છતાં ગ્રહણ કરે તો કારણ અને ગ્રહણના પ્રસંગને વધારે છે .૮૮ |ઔદેશિકના મૂળ બે વિભાગ, .૮૮ | ઓૌદેશિકનું સ્વરૂપ .૮૬ |ઓૌદેશિકનો સંભવ કેવી રીતે ? ८६ ૬૦ |છદ્મસ્થ ઓઘૌદેશિકને શી રીતે જાણે ? ૧૧ વિભાગ ઔદેશિકના ૧૨ પ્રકાર ૧૨ | ઉદેશવગેરેનું સ્વરૂપ . વિભાગૌદેશિકના ઉદિષ્ટ વગેરેનું ९३ १३ ૯૩ સંક્ષેપ સ્વરૂપ અને તેમાં પ્રથમ ઉદ્દિષ્ટૌદેશિકનું નિરુપણ ૧૪ | કૃતૌદેશિકનું નિરુપણ .૧૬ | કર્મીદેશિકનું નિરુપણ . ૯૪ ૯૫ ૧૬ | કૃતૌદેશિક અને કર્મોદેશિક શી રીતે સંભવે ? ૯૬ ઉદિષ્ટૌદેશિક વગેરેની કલ્પ્ય-અકલ્પ્યવિધિ .... ૯૭ ૧૭ | ઉદ્દિષ્ટૌદેશિક અને સ્થાપના વચ્ચે તફાવત ... ૯૭ ૧૭ | ઉદ્દિષ્ટૌદેશિકવગેરે ક્યારે કલ્પ્ય બને ? ૯૮ ૧૦૦ | ઉદ્ગમકોટિના એક પણ કણિયાથી ૧૦૦ पूतिविषयकदृष्टांतः શુદ્ધ પણ અશુદ્ધ બને છે. ૧૦૧ પૂતિવિષયક દૃષ્ટાંત.. ૧૦૧ सूक्ष्मपूतिस्वरूपं, तन्न दुष्टम् ૧૦૩ |સૂક્ષ્મપૂતિનું સ્વરૂપ, જેમાં કોઈ દોષ નથી . ૧૦૩ વાવરપૂતિદ્વૈવિધ્યમ દ્યોપળપૂતિસ્વરુવં ..... ૧૦૬ | બાદરપૂતિના બે પ્રકારો તથા પ્રથમ ઉપકરણપૂતિનું સ્વરૂપ उपकरणपूतिसंभवः ૧૦૬ | ઉપકરણપૂતિનો સંભવ પૃષ્ઠ ૮૬ ८८ ८८ ૧૭ ...... ૮૯ ... C ૯૧ ૯૨ ૧૦૫ ૧૦૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ १४ વિષય પૃષ્ઠ | વિષય उपकरणपूतिलक्षणं, चुल्ल्युखे आश्रित्य ઉપકરણપૂતિનું લક્ષણ તથા ચૂલો અને चतुर्भङ्गाः, तत्राद्यभङ्गत्रये ઉખાને આશ્રયીને ચાર ભાંગા कल्प्याऽकल्प्यविधिश्च ૧૦૭ અને તેમાં પ્રથમ ત્રણ ભાંગામાં કધ્ય-અકથ્ય વિધિ .............. ૧૦૭ દ્વિતીય માનપૂતિસ્વરુપમ્ ............ ૧૦૮ |બીજું ભક્તપાનપૂતિનું સ્વરૂપ............ ૧૦૮ भक्तपानपूतिनिरूपणम् . .................... ...... ૧૦૨ | ભક્તમાનપૂતિનું નિરુપણ ............... ૧૦૯ ઉપથિસોરપિ પૂતિ મવતિ ................. ૧૧૧ | ઉપધિ અને વસતિ પણ પૂતિ બને છે ...... ૧૧૧ कृतकर्मपाकगृहं त्रिदिनानि त्याज्यमपगमे જ્યાં આધાકર્મ રંધાયું તે ઘર ત્રણ દિવસ वा तस्य तदूर्ध्वं दिनत्रयं સુધી ત્યાગવું અથવા તે આધાકર્મ त्याज्यमिति बहून्यपि दिनानि દૂર થયા બાદ તેની ઉપર ત્રણદિવસ પૂતિ મૂવઃ ....... ......... ૧૧ર ત્યાગવું. એમ ઘણાં દિવસો સુધી પણ પૂતિનો સંભવ હોય છે. ........... ૧૧૨ પૂતિપાત્રમાં કૃત્રિત્યે ઉત્પતે ....... ૧૧૪ | પૂતિવાળું પાત્ર પણ ત્રણકલ્પ થયા બાદ કહ્યું છે ...............૧૧૪ प्रथममेव यावदर्थिकादीनां यत्कृतं પહેલેથી જ યાવદર્થિક આદિ માટે તત્મિશ્રનીત ......... કરેલું મિશ્રજાત છે ................. ૧૧૫ मिश्रजातस्य त्रिप्रकाराः . ૧૧૬ | મિશ્રજાતના ત્રણ પ્રકારો ... મિશ્રનીચ સંભવ ........................ મિશ્રજાતનો સંભવ ક્યારે ?............... સ્થાપનારસ્વરૂપ ત તખેવા ................. સ્થાપનાનું સ્વરૂપ અને તેના ભેદો......... સ્વરથાન-પરરથાનરથાપનારસ્વરુપમ્ ............. १२१ સ્વસ્થાન-પરસ્થાનસ્થાપનાનું સ્વરૂપ ..... ૧૨૧ પરમ્પરાગનન્તરપ્રસ્થાપનાયીક સ્વરૂપમ્............. | પરંપર-અનન્તર સ્થાપનાનું સ્વરૂપ ....... ૧૨૨ પરમ્પરરથા નાયી સંમવઃ ..................... ૧ર | પરંપરસ્થાપનાનો સંભવ................. ૧૨૫ વિરાગરિરરથાપનાયા સ્વરૂપમ્................... ૧૨૬ | ચિર-અચિરસ્થાપનાનું સ્વરૂપ ............. ૧૨૬ વિરરસ્થાપના-દત્રયવિષયTSચાહૃતોમેં .... ૧૨૮ | અચિરસ્થાપના અને ત્રણ ઘરનો વિષય બનતું અભ્યાહત, બન્ને વચ્ચેનો તફાવત ........................... ' ..... ૧૨૮ प्राभृतिकायाभेिदं, तयोः पुनः સૂક્ષ્મવારતા .. उत्ष्वष्कणाऽवष्वष्कणयोः स्वरूपम्, बादरोत्ष्वष्कणाऽवष्वष्कणयोः સંભવ ........ પ્રાભૃતિકાના બે ભેદ, તે બન્નેનું સૂક્ષ્મ ....... ૧૨૨ | અને બાદરપણું.. ... ૧૨૯ | ઉધ્વષ્કણ અને અવધ્વષ્કણનું સ્વરૂપ તેમજ બાદરઉર્ધ્વષ્કણ અને १३० બાદર અવqષ્કણનો સંભવ....... ૧૩૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ |વિષય सूक्ष्मोत्ष्वष्कणाऽवष्वष्कणयोः संभवः ........... १३२ | सूक्ष्म6८१४९ मने अपनी संभव. कथं पुनः साधुना सूक्ष्मप्राभृतिका ज्ञायते ..... १३३ | साधुने सूक्ष्मप्रात्मृत्तिानो ध्यान . रात मावे ? .................... प्रादुष्करणस्य द्वौ भेदौ ........................... १३४ प्रा६४२९।न। वे ॥२ .................. १३४ प्रकटकरणस्य स्वरूपं तस्य संभवश्च ........ १३५ | 1:2४२९।- १३५ मने तनो संभव...... १३५ प्रकाशकरणस्य स्वरूपं तस्य संभवश्च ....... १३८ પ્રકાશકરણનું સ્વરૂપ અને તેનો સંભવ ... ૧૩૮ क्रीतशब्दस्य व्युत्पत्तिः ............................ १४० हीत. शनी व्युत्पत्ति ................... १४० क्रीतस्य चतुष्प्रकारं चूर्णादिरूपैः ચૂર્ણવગેરેસ્વરૂપ સ્વ-પર અને દ્રવ્યस्व-पर-द्रव्य-भावैः ................ मावद्वारतना या२५७१२ ....... १४१ क्रीतदोषे दोषाः .................................... १४३ हीतम होषो ........................... १४3 साधुभक्तमङ्खस्य दृष्टांतः ...................... १४४ | साधुमत भंपनु दृष्टांत ................. १४४ अपमित्यदोषस्वरूपं तस्य द्विभेदं च ........... १४६ / अपमित्यहोर्नु स्व३५ मने तेनाले मेह..................... १४६ लौकिकाऽपमित्यके साधुभगिन्योद्धारित- લૌકિક અપત્યિકમાં સાધુની બહેને तैलदृष्टांतः ................ ............ १४७ | छीन तेल सेवा विषय दृष्टांत ... १४७ नन्वपमित्यं प्रव्रज्यायाः कारणं जातमिति અપમિત્ય એ પ્રવ્રજ્યાનું કારણ બન્યું માટે તે विशेषतस्तद्ग्राह्यम् ? नेति ............. १४९ विशेषथी प्राय छ ? ना.......... १४८ लोकोत्तराऽपमित्यक-स्वरूपं तस्य दोषाश्च ... १५० बोत्तर अपमित्यर्नु स्व३५ मने. तेना होषो ....................... १५० परिवर्तितदोषस्वरूपम् . .१५२ | परिवर्तित होपर्नु स्व३५.. ........ १५२ लौकिकपरिवर्तितविषयक-वणिग्द्विकभगिन्यौ લૌકિક પરિવર્તિત વિષયક બે વણિકની दृष्टांतः ... मनोनुं दृष्टांत .................. १५3 लोकोत्तरपरिवर्तितस्वरूपं तत्र दोषाश्च ........ १५५ सोत्तर५रिवर्तितनु स्व३५ अने तभा होतो ....................... स्व-परग्रामाद्यानीताऽभ्याहृतस्वरूपं સ્વ-પરગ્રામવગેરેથી લાવેલા અભ્યાહતનું तत्र बहुदोषश्च ............................ १५६ / स्व३५ मने तेभ घi घोषो ...... १५६ स्व-परग्रामादीनामनाचीर्ण સ્વ-પરગ્રામવગેરેના અનાચીર્ણ प्रकटछन्नादिबहुभेदं ....................... १५८ 2-छन्नवरे ५ मेहो ........ १५८ प्रकट-स्वग्रामाभ्याहृतस्य संभवः ................. १५९ | 152 स्वाभमन्याहतनो संभव ........ १५८ प्रच्छन्न-स्वग्रामाभ्याहृतस्य संभवः ................ १५९ | प्र५७न्न स्व-अभिमन्याहतनो संभव...... १५८ .............. १५३ Page #19 -------------------------------------------------------------------------- ________________ १६ ............., ૧૭૦ વિષય પૃષ્ઠ | વિષય स्वदेशादीनां स्वरूपमभ्याहृतस्य સ્વદેશવગેરેનું સ્વરૂપ, અભ્યાહતના નન્નપથમેિટું તત્ર તોષાશ્વ....... ૧૬૦ | જળપથ વગેરે ભેદો અને તેમાં દોષો ....... ...... ૧૬૦ Uછન્નપરપ્રામાદિતસ્ય સંમવઃ વૃષ્ટાંતશ્ય .... ૧૬૨ | પ્રછન્ન પરગ્રામઅભ્યાહતનો સંભવ અને દૃષ્ટાંત ............... ૧૬૨ आचीर्णाभ्याहृतस्य क्षेत्र-गृहापेक्षया द्वि | આશીર્ણઅભ્યાહૃતના ક્ષેત્ર અને ઘરની प्रकारं, तत्र क्षेत्राऽपेक्षया અપેક્ષાએ બે પ્રકારો, તેમાં ક્ષેત્રની उत्कृष्टादि स्वरूपं च १६५ અપેક્ષાએ ઉત્કૃષ્ટવગેરેનું સ્વરૂપ ... ૧૬૫ गृहापेक्षयाऽऽचीर्णाभ्याहृतं ........ . ૧૬૮ | ગૃહની અપેક્ષાએ આચર્ણઅભ્યાહૃત....... ૧૬૮ उद्भिन्नस्य द्विभेदं, तत्राद्य | ઉભિન્નના બે પ્રકાર, તેમાં પ્રથમ _દિતોમન્ન૨ સ્વરૂપમ્..... १६९ પિહિતઉભિન્નનું સ્વરૂપ............ ૧૬૯ દ્વિતીય પાટોમિસ્ત્રી સ્વરૂપમ્ .............. ૧૭. બીજા કપાટઉભિન્નનું સ્વરૂપ ........... fઉરિતોમિત્રે તોષા: ............................. . ૧૭૧ | પિહિત-ઉભિન્નના દોષો............. ૧૭૧ પાટોમિન્ને યોષા ............................. ૧૭૪ | કપાટ-ઉભિન્નમાં દોષો................ ૧૭૪ सर्वत्रपिहिताद्युद्भिन्नभावाद्भिक्षाप्राप्तिरेव બધે જ પિહિતાદિ-ઉભિન્ન તો રહેવાનું જ. ચાત્તત્ર વિ વર્તવ્યમ્ ?........... ૧૭૫ | એ વિના ભિક્ષાની પ્રાપ્તિ જ નહિ થાય. તો શું કરવું? ...... ૧૭૫ મીનાપતિકારં તતોદ્ઘવિમેસ્વરૂપે ૨ ..... ૧૭૬ | માલાપહૃતદ્વાર અને તેના ઉદ્ઘ વગેરે ભેદોનું સ્વરૂપ.............. ૧૭૬ કર્તમાનપદંતસ્ય નવજાહિત્રિપ્રવIRT: ........ ૧૭૮ | ઉદ્ધમાલાપહતના જાન્યવગેરે ત્રણ પ્રકારો ૧૭૮ ટ્વમાની પહૃતે તોષાઃ ............................ ૧૭૬ | ઉર્ધ્વ માલાપહતમાં દોષો ................ ૧૭૯ કર્ણમાલીપહૃતેડફિશન-વૃષ્ટાંતઃ ..............૧૮૦ | ઉર્ધમાલાપહતમાં સર્પદંશનું દષ્ટાંત ...... ૧૮૦ उर्ध्वमालापहृते 'निःश्रेण्यादिकाऽऽरोहणे | ઉર્ધ્વમાલાપહતમાં ‘નિસરણી વગેરે મરોડપિ ચા તસ્ય દૃષ્ટાંત ... ૧૮૧ પર ચઢવામાં મરણ પણ થાય તેનું દષ્ટાંત ....................... ૧૮૧ 3ઘ-૩મય-તિર્યમીનાપહૃતરચ સ્વરુપમ્ ......... ૧૮રૂ | અધ, ઉભય અને તિર્યગ્નાલાપહતનું સ્વરૂપ........................... માનીપદત મા ન રચાત્ ?................... ૧૮રૂ | માલાપહત ક્યારે ન બને ? ............ માછેદ્યસ્વરૂપ, તદાતાર ત્રયઃ ............... ૧૮૬ | આચ્છેદ્યનું સ્વરૂપ અને તેના ત્રણ દાતાર ... ૧૮૫ સ્વચછેદ્યારિસ્વરુપમ્ ............................. ૧૮૬ | સ્વામી - આરચ્છેદ્યવગેરેનું સ્વરૂપ .......... ૧૮૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ વિષય વામ્યાછેઘાવીનામત્મ્યતા તંત્ર પોષાÆ....૧૮૬ | સ્વામીવગેરે આચ્છેદ્યની અકલ્પ્યતા અને તેમાં દોષો . प्रभुराच्छेद्यविषयको गोपालद्रष्टांतः स्तेनाच्छेद्यविषयं विशेषविधिः अनिसृष्टस्वरूपम् अनिसृष्टस्य साधारणादित्रिप्रकारं तत्राद्यसाधारणाऽनिसृष्टस्य स्वरूपम् .. १९१ साधारणाऽनिसृष्टविषये दृष्टांतः चोल्लकाऽनिसृष्टस्य छिन्नाऽच्छिन्नद्विप्रकारौ, तयोः स्वरूपं च છિન્નાડચ્છિન્નયોત્સૌ જવા જેતે ? तत्र दोषाश्च .. जड्डाऽनिसृष्टस्य स्वरूपं तत्र दोषाश्च जड्डाऽनिसृष्टं कदा कल्पते. अध्यवपूरकस्वरूपम् मिश्रजाताऽध्यवपूरकयोर्नानात्वं उद्गमदोषेषु के दोषा अविशोधिकोटाव -- વતરન્તિ ? अविशोधिकोटिना स्पृष्टं पात्रमपि करीषनिश्च्छोटितं कृतत्रिकल्पं चैव कल्पते अविशोधिकोटेरवयवोऽपि सहस्रघातिविषलव इव भवति विशोधिकोटौ के दोषा अवतरन्ति ? विशोधिकोट्यवयवं यत्पतितमशठः तच्चैव द्रव्यक्षेत्रादिना सम्यगुद्धरेत् शुष्कार्द्रयोः चतुर्भङ्गिकया कल्पनीयता १९४ ૧૮૮ | પ્રભુ-આચ્છેદ્યવિષયક ગોવાળનું દૃષ્ટાંત .... ૧૮૧ |સ્તન-આચ્છેઘવિષયમાં વિશેષવિધિ .. ૧૬૦ | અનિસૃષ્ટનું સ્વરૂપ અનિસૃષ્ટના સાધારણ-અનિસૃષ્ટ વગેરે ત્રણ પ્રકારો, તેમાં પહેલા સાધારણ અનિસૃષ્ટનું સ્વરૂપ . ૧૯૧ ૧૬૨ |સાધારણ-અનિસૃષ્ટ વિષયમાં દૃષ્ટાંત ....... ૧૯૨ ચોલ્લક-અનિસૃષ્ટના છિન્ન અને અચ્છિન્ન એ બે પ્રકારો અને તેઓનું સ્વરૂપ........ ૧૯૪ છિન્ન અને અચ્છિન્ન ચોલ્લક કલ્પે ક્યારે ? તેમાં દોષો . १९४ ૧૯૪ ૧૧૬ | જડુ-અનિસૃષ્ટનું સ્વરૂપ અને તેમાં દોષો ... ૧૯૬ ૧૬૬ | જડુ-અનિસૃષ્ટ ક્યારે કલ્પે ? ૧૯૬ ૧૬૭ અધ્યવપૂરકનું સ્વરૂપ. ૧૯૭ ૧૯૮ ૧૬૮ |મિશ્રજાતથી અધ્યવપૂરક એ જુદું છે. ઉદ્ગમ દોષોમાં ક્યા ક્યા દોષો અવિશોધિકોટિ છે ? અવિશોધિકોટિથી સ્પર્શાયેલ પાત્ર પણ २०१ २०३ કરીષથી ઘસાયેલું અને ત્રણવાર ધોવાયેલું જ કલ્પે છે. અવિશોષિકોટિનો કણિયો પણ २०४ સહસ્રઘાતીવિષ જેવો બને છે ૨૦૬ વિશોધિકોટિ દોષો ક્યા છે ? २०७ १७ પૃષ્ઠ ૧૮૬ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૨૦૧ ૨૦૩ અવિશોધિકોટિનો અવયવ જે પડ્યો હોય તેને જ અશઠ સાધુ દ્રવ્યક્ષેત્ર વગેરેને આશ્રયીને સમ્યક્ રીતે કાઢી નાંખે.. ૨૦૭ ૨૦૬ | શુષ્ક અને આર્દ્રની ચતુર્થંગી દ્વારા કલ્પનીયતા અનન્તર બતાવેલી વિધિ તો નિર્વાહ ૨૦૪ ૨૦૬ ૨૦૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ १८ વિષય પૃષ્ઠ પ ........ ૨૧૯ પૃષ્ઠ | વિષય સનત્તરોવિધિપત્ત્વસંતરછે, સંસ્તરને પુનઃ સર્વ | થતો ન હોય ત્યારે છે, નિર્વાહ ત્ય મ્.................................. ૨૧૧ | થતો હોય ત્યારે બધું જ ત્યાગવું.... ૨૧૧ दुर्लभद्रव्येऽशठा यावन्मात्रमशुद्धं पतितं દુર્લભદ્રવ્યમાં અશઠસાધુઓ જેટલું અશુદ્ધ તાવન્માત્રને ચન્તિ .................... ર૧૨] પડ્યું તેટલા પ્રમાણનો જ ત્યાગ કરે ૨૧૨ સમલોષનિયમનોત્પનાવોષપ્રસ્તાવનાશકર્યાડ- | ઉદ્ગમદોષોનું નિગમન અને ઉત્પાદનાદોષોની नाऽऽर्यकार्यस्वरूपं. ................. ૨૧૩ | પ્રસ્તાવના તથા આર્ય-અનાર્યકાર્યનું સ્વરૂપ........................... ૨૧૩ ધાત્રી-નૂત્યાઘુત્પનાવોષવથ સંક્ષેપે ... ૨૧૬ | ધાત્રી, દૂતી વગેરે ઉત્પાદના દોષોનું સંક્ષેપમાં કથન ................... ૨૧૬ धात्रीदोषस्वरूपम् ધાત્રીદોષનું સ્વરૂપ ................ क्षीरधात्रीत्वं यथा स्वयं करोति ક્ષીરપાત્રીત્વ જે રીતે સ્વયં TRયતિ વ .......... કરે કે કરાવે..................... ૨૨૦ धात्रीत्वकरणे दोषाः ધાત્રીકરણમાં દોષો ................ .... ૨૨૦ क्षीरधात्रीत्वे केन प्रकारेणेकां ક્ષીરપાત્રીત્વમાં ક્યા પ્રકારે એકને દૂર કરી પ્રાધ્યાપન્યાં થાપયત ? ............... ૨૨૧ બીજાને સ્થાપે ? ................. ૨૨૧ ક્ષીરપાત્રીત્વે તોષા ........... ..................... ર૨૩ | ક્ષીરપાત્રીપણામાં દોષો .................. ૨૨૩ मज्जनधात्रीत्वं येन प्रकारेण स्वयं | મજ્જનધાત્રીપણું જે પ્રકારે સ્વયં करोति कारयति वा .......... રર૪ કરે અથવા કરાવે मज्जनधात्रीत्वे केन प्रकारेणेकां મજ્જનધાત્રીત્વમાં ક્યા પ્રકારે પ્રધ્યાવ્યાSચાં રચાપથતિ ? ............... ર૨૪ | એકને ખસેડીને બીજીને સ્થાપે .... ૨૨૪ માનધાત્રીત્વ, પ્રધ્યાવારિસ્વરુપે .......... રર૫ | મંડનધાત્રીપણું અને એકને ખસેડવા વગેરેનું સ્વરૂપ................. ૨૨૫ કીડનધાત્રીત્વ, પ્રધ્યાવનાવિસ્વરૂપં ૨ ........ રરપ | ક્રીડનધાત્રીત્વ અને એકને ખસેડવા વગેરેનું સ્વરૂપ ................... ૨૨૫ થાત્રીત્વ, પ્રવ્યાવનારસ્વરૂપ ......... રરદ | અંકધાત્રીત્વ અને એકને ખસેડવા વગેરેનું સ્વરૂપ ................... ૨૨૬ સૂતીવોષસ્વરુપ, સ્વ-પરમેષ પ્રદછન્નમેન્ટેન | દૂતદોષનું સ્વરૂપ, સ્વ-પર ગામોમાં પ્રકટ અને તૂતીત્વરમ્ .. છન્ન ભેદદ્વારા દૂતીત્વકરણ......... ૨૨૭ प्रकटं, लोकोत्तरप्रच्छन्नं, उभयच्छन्नं પ્રકટ, લોકોત્તર પ્રચ્છન્ન, ઉભયછન્ન-દૂતીત્વ શું રોતિ ? ... ............. રર૧ | કેવી રીતે કરે ? ................ ૨૨૯ પ્ર તૂતીત્વટરને દૃષ્ટાંત ...................... ૨૩૧ | પ્રકટ દૂતીત્વકરણમાં દૃષ્ટાંત ............ ૨૩૧ ••••••••.. ૨૨૪ ................ Page #22 -------------------------------------------------------------------------- ________________ १९ પૃષ્ઠ વિષય પૃષ્ઠ | વિષય निमित्तकथनस्वरूपं ર૩રૂ નિમિત્તકથનનું સ્વરૂપ ................ ૨૩૩ નિમિત્તથને વૃદ્ધાંત ................. . ૨૩૪ | નિમિત્તકથન વિષયક દૃષ્ટાંત............. ૨૩૪ નાનીવનાદ્વારસ્વરુપમ્ ............................. રરૂ૭ | | આજીવના દ્વારનું સ્વરૂપ................. ૨૩૭ जाति-कुल-गणाऽऽद्याजीवनापिण्डस्वरूपं, |જાતિ, ફુલ, ગણ વગેરે આજીવનાપિણ્ડનું जात्याजीवनापिण्डं कथं लभते ? સ્વરૂપ, જાતિઆજીવનાપિણ્ડ તત્ર રોષ ......... .......... ૨૩૮ શી રીતે મેળવે? તેમાં દોષો...... ૨૩૮ 97-TTSSMીવનપર્ડ શું તમને ? .... ર૪૦ |કુલ, ગણ, આજીવનાપિચ્છ શી રીતે મેળવે ? ... સ્મૃ-શિTISSખીવનવુિં થે રમતે ? .. ર૪૧ | કર્મ, શિલ્પ આજીવનાપિણ્ડ શી | રીતે મેળવે ? ...... .. ૨૪૧ जाति-कुल-गण-कर्म-शिल्पानां જાતિ, કુલ, ગણ, કર્મ, શિલ્પના મે સ્વરૂપમ્ ............ ............... ર૪ર | ભેદોનું સ્વરૂપ............... ....... ૨૪૨ श्रमणभक्तादीनां पुरतोऽऽत्मानं | શ્રમણભક્ત વગેરેની આગળ પોતાને તમજૂર્ણનરવ વનીપર્વ ...... ર૪રૂ તેના ભક્ત તરીકે દેખાડવા સ્વરૂપ વનીપકત્વ . ............. ૨૪૩ निर्ग्रन्थशाक्यादीनां प्रशंसाकरणतो નિગ્રંથ, શાક્ય વગેરેની પ્રશંસા વનપર્વ ......... . ૨૪૬ કરવા પૂર્વક વનીપત્વ.......... ૨૪૫ તિથિ-દ્ધિન-પVI-શ્વાન-વાવ અતિથિ, દ્વિજ, કૃપણ, થાન, કાક, શુક शुकादिभक्तानां प्रशंसाकरणतो વગેરેના ભક્તોની આગળ પ્રશંસા વનપર્વ .......................... २४५ કરવાપૂર્વક વનીપકત્વ ............ ૨૪૫ વની ટોષા: ................................... ર૪૭ | વનપકપણામાં દોષો.................... ૨૪૭ चिकित्साया ढिप्रकारं तत्राद्यसूक्ष्म ચિકિત્સાના બે પ્રકાર. તેમાં પ્રથમ વિવિ સ્વ ........................ ર૪૮ સૂક્ષ્મચિકિત્સાનું સ્વરૂપ............ ૨૪૮ उपशमादिक्रियाकरण-कारणस्वरूप ઉપશમઆદિ ક્રિયા સ્વયં કરવી અથવા દ્વિતીયવીરવિજિલ્લા ..................... ર૪૨ કરાવવી સ્વરૂપ બાદર ચિકિત્સા ... ૨૪૯ વિધેડrt વિાિરને તોષાઃ ... ........... ર૫૦ | બન્ને પ્રકારની ચિકિત્સાકરણમાં દોષો...... ૨૫૦ विद्यादिप्रभावमथवा प्रत्यक्षं क्रोधफलं જ્ઞાત્વી યદુવતિ સ બ્રોન્ક: ........ ર૬૨ क्रोधपिण्डे ........... ... રરૂ| ક્રોધપિણ્ડવિષયક ક્ષેપકનું દષ્ટાંત .......... ૨૫૩ लब्धिप्रशंसादिना गृहस्थाऽभिमानकारणतो લબ્ધિ પ્રશંસા આદિથી ગૃહસ્થને અભિમાન કરાવવા 47 ધું ન માનપિંડ: ....... .......... . રપ | દ્વારા જે મેળવાય તે માનપિણ્ડ છે .... ૨૫૫ ........ Page #23 -------------------------------------------------------------------------- ________________ २० વિષય मानपिण्डे सेवतिकाक्षुल्लकदृष्टांतः सेवतिकाक्षुल्लकद्रष्टांताऽन्तर्गतक्षुल्लकेन कथिता षट्पुरुषोप लक्षिता कथा, तत्राद्या लोभपिण्डे सिंहकेसरयति - दृष्टांतः. पूर्वकथितक्रोधपिण्डादिविषयक-कथानाम् नामोल्लेखः. संस्तवकरणे पूर्व-पश्चात्संस्तवः पूर्व-पश्चात्संस्तवः कथं करोति ? पूर्वसंस्तवो जनन्यादीनां पश्चात्संस्तवः श्वश्रूश्वशुरादीनाम् आत्मपरवयो ज्ञात्वा तदनुगुणं संबंधं करोति 'सडंगुलि' पुरुष कथा २५७ ૨૫૭ ૨૫૮ .ર૬૮ | બગુડાવે પુરુષની બીજી કથા ર૧ | ‘કિંકર’ પુરુષની ત્રીજી કથા ૨૫૯ द्वितीया 'बगुडावे' पुरुषकथा તૃતીયા ‘ડિર' પુરુષા . चतुर्थी 'तत्थण्हायए' पुरुषकथा पञ्चमी ‘गिद्धव्वरिङ्ङ्ख' पुरुषकथा ષષ્ઠી ‘હદ્દનો’ પુરુષા ર૬૧ | ચોથી ‘તત્કણ્ડાયએ' પુરુષની કથા ...... ૨૫૯ ર૬૦ | પાંચમી ‘ગિદ્ધરિંખિય' પુરુષની કથા .... ૨૬૦ ર૬૦ | છઠ્ઠી ‘હદનઓ' પુરુષની કથા ............ ૨૬૦ વિવિધવું નૃત્વા યજ્ઞભ્યતે સમાયાવિન્ડ .. રદ્દર | વિવિધ રૂપ કરીને મેળવાય તે માયાપિણ્ડ . ૨૬૨ मायापिण्डेऽऽषाढाभूतिचरित्रम् ર૬રૂ | માયાપિણ્ડવિષયક આષાઢાભૂતિનું ચરિત્ર... ૨૬૩ નિધાવિપ્રદાર્થ વશ્ર્વતિ તત્ત્તોમપિણ્ડઃ ... ર૭૦ |સ્નિગ્ધ વગેરેને મેળવવા ઘણું કરે તે ૨૦૦ લોપિણ્ડ છે ૨૭૧ | લોભપિણ્ડમાં સિંહકેસરિયા મુનિનું દૃષ્ટાંત.. ૨૭૧ પૂર્વકથિત ક્રોધપિણ્ડવગેરે વિષયક કથાના નામોલ્લેખ तदनुगुणसंबंधकरणे दोषाः. विद्या-मन्त्र-चूर्णानां स्वरूपम् विद्यापिण्डविषयक-भिक्षूपासकदृष्टांतः मंत्रपिण्डे-आचार्यपादलिप्तसूरि-वृत्तान्तः आचार्यपादलिप्तसूरिवृत्तान्ते, माताप्रतिमाया गर्भधारणं पुत्रस्य जन्म च. પૃષ્ઠ | વિષય રદ્દ | માનપિવિષયક સેતિકા ક્ષુલ્લકનું દૃષ્ટાંત સેવતિકાક્ષુલ્લક દૃષ્ટાંત અન્તર્ગત ક્ષુલ્લકે કહેલ ૬ પુરુષોપલક્ષિત કથા, તેમાં ‘સડંગુલિ' પુરુષની પ્રથમ કથા . २७६ પૃષ્ઠ २७३ ૨૭૩ ૨૭૪ | સંસ્તવકરણમાં પૂર્વ અને પશ્ચાત્ સંસ્તવ .. ૨૭૪ . ૨૭૬ | પૂર્વ અને પશ્ચાત્સંસ્તવ શી રીતે કરે ? ... ૨૭૫ માતા વગેરેનું પૂર્વ સંસ્તવ અને સાસુ વગેરેનું પશ્ચાત્સંસ્તવ. પોતાની અને સામાની ઉંમર જાણીને તેને અનુગુણ સંબંધ કરે . ૨૫૬ . २८३ २७७ ૨૭૭ ૨૭૮ ૨૭૮ | તદનુગુણ સંબંધકરણમાં દોષો ૨૮૦ | વિદ્યા-મન્ત્ર અને ચૂર્ણનું સ્વરૂપ ૨૮૦ ૨૮૦ | વિદ્યાપિણ્ડવિષયક ભિક્ષુ-ઉપાસકનું દૃષ્ટાંત . ૨૮૦ ૨૮૧ | મન્ત્રપિણ્ડમાં આ.પાદલિપ્ત સૂરિની કથા ... ૨૮૧ આચાર્ય પાદલિપ્તસૂરિના વૃત્તાન્તમાં માતા પ્રતિમાને ગર્ભધારણ અને પુત્રજન્મ ૨૭૬ ૨૮૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ | વિષય નાગેન્દ્રશ્ય તીક્ષા, ‘ઘાનિસ્તો: = નાગેન્દ્રની દીક્ષા, પાલિત્તો” = પાદલિપ્ત ‘પાનિત ' તિ નામસ્થાપના ૨ ... ૨૮૪ | એ પ્રમાણે નામની સ્થાપના ...... ૨૮૪ પારિતમુનેરાવાર્યપવી, મથુરા પ્રતિ- | પાદલિપ્તમુનિની આચાર્યપદવી અને प्रस्थानश्च ......... ૨૮૬ મથુરા તરફ પ્રસ્થાન ............ ૨૮૫ चोंकारपुरे (ओंकारपुरे ?) बालसूरेः | ચોંકારપુર (ઓકારપુર ?)માં બાળકો डिम्भैः सह क्रीडनं સાથે બાળસૂરિની રમત, ત્યારે तदाऽपूर्वश्रावकाणामागमनं અપૂર્વ શ્રાવકોનું આગમન અને તાંડ્ય હિતોપવેશ: ....... ................... ૨૮૬ | તેઓને ઉપદેશ................... ૨૮૬ बालसूरे ‘र्यन्त्रशकटभरं' क्रीडा બાળસૂરિની “યત્રશદ્ભર'ની રમત, तदाऽपूर्वपंडितपुरुषाऽऽगमनं ત્યારે અપૂર્વ પુરુષોનું આગમન तेषां प्रतिबोधश्च ...................૨૮૮ | અને તેઓને પ્રતિબોધ............... ૨૮૮ શ્રી રવેડન રે વાર્તસૂરેરામન, શાનોત્રજ્યર્થ |શ્રી ખેડનગરે બાળસૂરિનું આગમન, મૃગુપનારે પત્નપેન મને ... ૨૮૧ | શાસનની ઉન્નતિ માટે ભરૂચનગરે પાદલપ પૂર્વક ગમન ............. ૨૮૯ पादलिप्तसूरे ढंकपुरे गमनं तत्र પાદલિપ્તસૂરિજીનું ઢંકપુરમાં ગમન, ' નાળુનપ્રસંડ્યું .............. "I'llS18** .......................... ર૬૨ ત્યાં નાગાર્જુનનો પ્રસંગ ........... ૨૯૨ सूरिं प्रतिष्ठाननगरराजाशालि સૂરિજીને પ્રતિષ્ઠાનનગરના રાજા वाहणनिमन्त्रणं, नगरप्रवेशावसरे શાલિવાહનનું નિમત્રણ, નગરપ્રવેશ ગૃહસ્પતિપંડિતત્તસૂરિ પરીક્ષા............. ૨૨રૂ | અવસરે બૃહસ્પતિપંડિત કરેલ સૂરિજીની પરીક્ષા .......... ૨૯૩ राजसभायां सूरिकथिता ‘तरङ्गवति' રાજસભામાં સૂરિજીએ કહેલી તરંગવતી કથા, कथा, पञ्चालकृतचौर्याऽऽक्षेपः પંચાલ પંડિતનો એ કથા ઉઠાંતર કર્યોનો સૂરિવૃત્તqટમરણોપાય ............ ૨૬૬ [. આક્ષેપ, સૂરિજીએ કરેલ કૂટમરણનો ઉપાય ........................... ૨૯૬ राजसभायां मदनभावितसूत्रछेदशोधने, રાજ્યસભામાં મીણ પાયેલ હીરાનો છેદ समवर्तुलदंडमूलज्ञापने, जतुभावित શોધવા વિશે, સમગોળ લાકડીનું समुद्गकसंधिज्ञापने सूरेनिपुणत्वं प्रान्ते મૂળ શોધવા વિશે, લાખથી જડેલા सूरिकृततुम्बिस्यूतसंधिज्ञानार्थपरीक्षा ....२९८ દાબડાનો જોડાણનો ભાગ જાણવા વિશે સૂરિજીની નિપુણતા, છેલ્લે સૂરિજીએ ઝીણી સીવણીથી સીવેલ તુંબડાના જોડાણને જાણવા વિશે કરેલી પરીક્ષા ....... ૨૯૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ २२ વિષય मुरुडराजशिरोवेदना सूरिणाऽपाकृता चूर्णपिण्डे चाणक्यमंत्री - निदर्शनं. सौभाग्यादिकारकचन्दनधूपादि योगपिण्डे-आचार्यसमितसूरेः कथा. श्रुतवासितमतिसाधुना पुष्टालंबने व्यापार्यमाणा विद्यामंत्रचूर्णयोगा न दोषाय. पादप्रलेपाद्यौषधरूपयोगानां स्वरूपम् .. ३०३ मूलकर्म्मणो व्युत्पत्तिः गर्भधारण गर्भशाटनविषये दृष्टांतः विवाहकरणविषये दृष्टांतौ . क्षताऽक्षतयोनिकरणे दृष्टांतः स्नपनगर्भादानादिमूलकर्म्मणि दोषाः गवेषणैषणादोषनिगमनं, ग्रहणैषणादोष प्रस्तावना शङ्कितादिग्रहणैषणादोषानाम् नामोल्लेखः . શક્તેિ પ્રજ્ઞા-મોગવિષય-ચતુર્મહી, एतेषां संभवश्च . चतुर्भङ्गीविषये कल्प्याऽकल्प्यता छद्मस्थपरीक्षया निःशङ्कीकृतं शुद्धमेव प्रक्षितस्य सचित्ताऽचित्तद्विभेदं. सचित्तादिस्वरूपं, पृथिव्यादिनां संक्षेपेण પૃષ્ઠ। વિષય ૨૧૧ | મુરુડ ३०६ તો દોષ નથી મઙાત્યમૂનિાસ્તવનાવિ-મૂનર્માસ્વરૂપમ્ ... રૂ૦૭ | મંગળમૂળીથી સ્નાન કરાવવું વગેરે स्वकायशस्त्रादिकथनम् . सचित्तम्रक्षिते त्रिभेदमचित्तम्रक्षिते द्विभेदं ૩૦૧ ચૂર્ણપિણ્ડમાં ચાણક્યમંત્રીનું દૃષ્ટાંત સૌભાગ્ય વગેરેને કરનાર ચન્દન, ધૂપ વગેરે તથા, પાદપ્રલેપ વગેરે ઔષધરૂપ યોગોનું સ્વરૂપ ૩૦૩ રૂ૦૪ | યોગપિણ્ડમાં આચાર્ય સમિતસૂરિની કથા .. ૩૦૪ શ્રુતવાસિતમતિવાળા સાધુ પુષ્ટાલંબને વિદ્યા-મંત્ર-યોગનો ઉપયોગ કરે = શાલિવાહનરાજાની શિરોવેદના સૂરિજીએ દૂર કરી..... ૨૯૯ ૩૦૧ ३१४ ३१५ પૃષ્ઠ મૂળકર્મનું સ્વરૂપ ૩૦૭ રૂ૦૮ | ‘મૂલર્મ’ શબ્દની વ્યુત્પત્તિ ૩૦૮ ૩૦૯ રૂ૦૧ | ગર્ભધારણ અને ગર્ભશાટનવિષયક દૃષ્ટાંત . ૩૦૯ રૂ૦૬ | વિવાહકરણવિષયક બે દૃષ્ટાંત રૂ૧૦ | ક્ષત કે અક્ષતયોનિ કરવા વિષયક દૃષ્ટાંત.. ૩૧૦ રૂ૧ર | સ્નાન કરાવવું, ગર્ભાધાન કરાવવા સ્વરૂપ મૂળકર્મમાં દોષો ગવેષણાદોષોનું નિગમન અને ગ્રહણૈષણાદોષોની પ્રસ્તાવના . શંકિત વગેરે ગ્રહણૈષણાદોષોનો નામોલ્લેખ . શંકિતમાં ગ્રહણ અને ભોગવિષયક ३१७ ચતુર્થંગી, અને તેઓનો સંભવ .... ૩૧૭ રૂ૧૬ | ચતુર્થંગીમાં કલ્પ્ય-અકલ્પ્યતા ............. ૩૧૯ રૂ૨૦ |છદ્મસ્થપરીક્ષાથી નિઃશંક કરેલું શુદ્ધ જ છે. ૩૨૦ રૂર૧ | પ્રક્ષિતના સચિત્ત અને અચિત્ત બે પ્રકારો.. ૩૨૧ સચિત્તવગેરેનું સ્વરૂપ તથા સંક્ષેપમાં પૃથ્વી વગેરેના સ્વકાયશસ્ત્ર વગેરેનું કથન . ૩૨૧ રૂરર ! સચિત્તભ્રક્ષિતના ત્રણ પ્રકાર અને અચિત્તપ્રક્ષિતના બે પ્રકાર ३२१ ૩૦૬ ........ ૩૧૨ ૩૧૪ ૩૧૫ ૩૨૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ २३ ...... “.. રૂર, વિષય પૃષ્ઠ | વિષય अचित्तम्रक्षिते संसक्तिमदगर्हितवस्तुमक्षित- અચિત્તભ્રક્ષિતમાં સંસક્તિવાળા અગહિત ચાડવેન્યતા ........................ રૂર૪ | વસ્તુથી પ્રક્ષિતની અકથ્યતા ....... ૩૨૪ अचित्तम्रक्षिते लोकागमगर्हित | અચિત્તમૃતિમાં લોક અને આગામથી वस्तुम्रक्षितस्याऽकल्प्यता, ગહિતવસ્તુથી પ્રક્ષિતની અકથ્યતા करमात्रयोः चतुर्भङ्गः અને હાથ તથા માત્રકની ચતુર્ભગી. ૩૨૫ शुष्कार्द्रसचित्तपृथिव्यब्वनस्पतिभिः શુષ્ક અને આદ્ર પૃથ્વી, પાણી, માત્રક્ષિત સ્થમ્.................. રૂર૬ | વનસ્પતિથી ખરડાયેલ હાથ અને માત્રકથી પ્રક્ષિત અકથ્ય છે ...... ૩૨૬ પૃથિવ્યાવીનાં સ્વરૂ૫મને સપ્તમેવું છે ..... રૂ૨૮ |પૃથ્વી આદિનું સ્વરૂપ તથા, અગ્નિના સાત પ્રકાર ..................... ૩૨૮ वायूनां प्रकारा, अचित्तमुखवातपूरित | વાયુના પ્રકારો અને મોઢાનાં અચિત્તવાયુથી दृतिस्थवायोः कालमाश्रित्य ભરેલ મશકના વાયુની કાળને આશ્રયીને સચિત્તાગચિત્તમિત્રતા .................. રૂ૨૬ | સચિત્ત-અચિત્ત અને મિશ્રતા ....... ૩૨૯ पृथिव्यादित्रसान्तेष्वनन्तरपरम्परनिक्षिप्त- પૃથ્વીથી માંડીને ત્રણ સુધીનું અચિત્ત મવિત્તમપ્યગ્રાહ્યમ્ ......................... રૂરૂ | અનન્તર અને પરમ્પરનિશ્ચિત પણ અગ્રાહ્ય . વિAિISચત્તપદય વતુર્મ ........ રૂ૩૧ | સચિત્ત કે મિશ્ર અને અચિત્ત આ બે પદની ચતુર્ભાગી....... ૩૩૧ प्रतिकायमचित्तस्यानन्तरपरम्परतया પૃથ્વીવગેરે દરેક કાયને વિશે અચિત્તનો निक्षेपसंभवास्तत्रसचित्तमिश्र અનન્તર અને પરંપર નિક્ષેપનો पृथ्व्यप्कायेऽनन्तर-परम्परनिक्षेपसंभवः .. ३३२ સંભવ, તેમાં સચિત્ત કે મિશ્રપૃથ્વી અને અપ્લાય વિશે અનન્તર અને પરંપરનિક્ષેપનો સંભવ........... ૩૩૨ तेजस्काये परम्परनिक्षिप्तग्रहणे | તેજસ્કાય વિશે પરંપર નિક્ષિતના વિશેષજ્ઞાતવ્યું ............................... 333. ગ્રહણમાં વિશેષ જાણવા જેવું...... ૩૩૩ વાયુવનસ્પતિવેગડનત્તરપરમ્પરનિક્ષેપરંમવ .... રૂરૂ૪ | વાયુકાય અને વનસ્પતિકાયમાં અનન્તર અને પરમ્પરનિક્ષેપનો સંભવ.. .. ૩૩૪ सचित्ताऽचित्तपिहिते चतुर्भङ्गः, तृतीय- | સચિત્ત અને અચિત્તપિહિતમાં ચતુર્ભગી મોડનરપરંપરણિતિરંમવશ્વ ..... રૂ૩૬ અને ત્રીજાભાંગામાં અનન્તર અને પરંપરપિહિતનો સંભવ ........... ૩૩૬ ૩૩૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ २४ વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ चतुर्थभङ्गेऽपि गुरुलघुपदद्वयेन चतुर्भङ्गः, | ચોથાભાંગામાં પણ ગુરુ અને લઘુ આ તંત્ર દ્વિતીય તુર્થી શુદ્ધી ................ રૂ૩૮ | બે પદોની ચતુર્ભગી, તેમાં બીજો-ત્રીજો શુદ્ધ છે............... ૩૩૮ સંહૃતસ્ય સ્વપમ્ ......................... ......... રૂ૪૦ | સંદતનું સ્વરૂપ ........................... ૩૪૦ સંતે સવિISવિત્તપદયેચ તુર્મી .. રૂ૪૦ | સંહતમાં સચિત્ત અને અચિત્ત, આ બે પદના ચાર ભાંગા ...................... ૩૪૦ संहृते चतुर्भङ्गमध्ये चतुर्थभङ्गे | સંહતનાં ચોથાભાંગામાં સ્ટોક અને બહુ આ स्तोकबहुपदद्वयस्य चतुर्भङ्गस्तत्रापि બે પદોની ચતુર્ભગી, તેમાં પ્રથમ અને પ્રથમનૃતીયાવાડડસ્ક્વો ................. રૂ૪ર ત્રીજો ભાંગો આશીર્ણ છે .......... ૩૪૨ ગુમાનનું પુર્વાધારમાનનું વોત્પાલ્ય વીમાને | વજનદાર ભાજન કે વજનદાર આધારવાળું (સંઢિયા ) રોષ ....................... રૂ૪૪ ભાજન ઉપાડીને આપે, તેમાં દોષો .. ૩૪૪ ટાયરવિવરામટિંશીય પ્રવર , તત્ર | દાયક દ્વારનું વિવરણ, દાયકના ૩૮ પ્રકારો. स्थविरदायके ददत्यग्राह्य, ग्रहणे તેમાં, વિરદાયકના હાથે અગ્રાહ્ય છે, दोषाऽपवादौ ...... રૂ૪૫, ગ્રહણમાં દોષ અને અપવાદ ....... ૩૪૫ अप्रभु-पण्ड-वेपमान-ज्वरितांऽधा | અપ્રભુ પ૭, 'વેપમાન, ક્વરિત, ऽव्यक्त(=बाल) दायकेषु અંધ અને અવ્યક્ત = બાળ સ્વાદાં, પ્રણે રોષ આપવાની ..... રૂ૪૭ | દાયકના હાથે અગ્રાહ્ય છે, ગ્રહણમાં દોષ અને અપવાદ ...... ૩૪૭ अव्यक्त(=बाल) दायकदोषे બાગૅદાયક દોષમાં બાળકની માતાનું - વનમતાપ્રવિષયદ્રષ્ટાંતઃ .......... રૂ૪૬ પ્રષવિષયક દષ્ટાંત............... ૩૪૯ मंत्तोन्मत्त-करचरणच्छिन्नदायकेषु મંત્ત, ઉત્નેત્ત, કેરે ચરણછિન્ન દાયકના સ્વાઈ, પ્રફને રોપાડવા .. રૂ૫૧ | હાથે અગ્રાહ્ય છે, ગ્રહણમાં દોષ અને અપવાદ .................. ૩૫૧ प्रेगलित(गलत्कुष्ठ)-निगडहस्तान्दुकबद्ध- પ્રગલિત (ગળતો કોઢ), નિગેડહસ્તાદુકબદ્ધ, पादुकारूढदायकेषु ददत्स्वग्राह्यं, પદુકારૂઢ દાયકના હાથે અગ્રાહ્ય છે, પ્રણને તોપISHવાલી ...... ગ્રહણમાં દોષ અને અપવાદ ...... ૩૫૩ ||૧ખાંડતી, લપસતી, 'મુંજતી, (ત્તિ વા) તસ્યાં હત્યામાહાં, કાંતતી હોય એવા સ્ત્રીદાતારના ग्रहणे दोषाऽपवादौ ............ 399 હાથે અગ્રાહ્ય છે, ગ્રહણમાં દોષ અને અપવાદ .................... ૩૫૫ ३५३ Page #28 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૬ GO વિષય પૃષ્ઠ | વિષય તોäત્તિ-વિધુતે(વિશીર્વત્તિ )-વિજ્ઞત્તિ- *લોહતી (રૂમાંથી કપાસીયા છૂટા પાડતી), दले यति तस्यां ददत्यामग्राह्यं, *રૂને ઝીણું કરતી, રૂમાં પ્રસને ઢોષISHવારો .................... રૂદ્દ રહેલ ગાંઠને દૂર કરતી, ઘંટીમાં દળતી હોય એવી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે, ગ્રહણમાં દોષ અને અપવાદ .. ૩૫૬ विरोले यति-जेमन्ती(अभ्यवहरति) દહીંને મથતી, જૈમતી, ગર્ભિણી गुर्बिणी(आपन्नसत्त्वा) तस्यां સ્ત્રીદાતારનાં હાથે અગ્રાહ્ય, ददत्यामग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ .... ३५८ તેના ગ્રહણમાં દોષ અને અપવાદ . ૩૫૮ बालवत्सा( स्तनजीविशिशुका) तस्यां માત્ર માતાના દૂધ પર જીવનાર બાળકવાળી ददत्यामग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ, સ્ત્રીદાતારના હાથે અગ્રાહ્ય છે, તેના तस्या दानग्रहणे स्थविरकल्पि ગ્રહણમાં દોષ અને અપવાદ, તથા તેના બિનત્વિની વિંધિવિશેષ .................. રૂ૫૨ દાનગ્રહણમાં વિકલ્પી અને જિનકલ્પીનો વિધિવિશેષ ......... ૩૫૯ षट्काया न्गृह्णाति-संघे ट्टयत्यार भते- | પંકાય જીવોને ગ્રહણ કરતી, એનો “સંઘટ્ટો क्षिणति तस्यां ददत्यामग्राह्यं, કરતી, એનો આરંભે કરતી, એને પ્રદળે ઢોષISHવાવો ...................... રૂ૬૧ ભૂમિ પર મુકતી સ્ત્રી દાતારના હાથે અગ્રાહ્ય છે, તેના પ્રહણમાં દોષ અને અપવાદ .................... ૩૬૧ साधारणं-चोरितकं-परै ख्यं (=परकीय)- સર્વસાધારણ (બધાંનું ભેગું) હોય, पैरार्थं यद्ददाति तदग्राह्यं, ચોરીનું હોય, બીજાનું હોય, . પ્રણે રોષIS૫વાતો.......................... રૂદ્દરૂ *બીજા માટે હોય-આવું આપે તો અગ્રાહ્ય છે, તેના ગ્રહણમાં દોષ અને અપવાદ...................... ૩૬૩ વર્તિ સ્થાતિ-વિરાર્તયતિ (ઉક્ષિપતિ વ) |જે સ્ત્રી, સ્થાપેલ બલિમાંથી આપે, त्रिधा सप्रत्यपाया तस्यां ददत्यामग्राह्यं, "પિઠરવગેરે ઉંચકીને કે નમાવીને ग्रहणे दोषाऽपवादौ, આપે, ઉર્ધ્વવગેરે ત્રણ પ્રકારના तथोपलक्षणेनाऽष्टत्रिंशत्तमदाता પ્રત્યપાયવાળા દાતારના હાથે ज्ञायकाऽज्ञायकदातद्वयमपि ग्राह्यं, અગ્રાહ્ય છે, ગ્રહણમાં દોષ અને तस्य हस्तेऽग्राह्यम् અપવાદ. તથા, ઉપલક્ષણથી ૩૮મા દાતા તરીકે “જ્ઞાયક-અજ્ઞાયકાતુ લેવા, તેના હાથે અગ્રાહ્ય છે....... ૩૬૫ ૩૧ ........ ૩૬ Page #29 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ વિષય પૃષ્ઠ | વિષય ૧) ધારVISનિવૃષ્ઠયોઃ ૨) પાર્થ- | ૧) સાધારણ અને અનિસૃષ્ટ, ૨) પરાર્થ અને स्थापनयोः ३) पिठराद्युद्वर्त्तन-संहृतयोः । સ્થાપના, ૩) પિઠવગેરેનું ઉદ્વર્તન ૨ વો મે: ?............................ રૂદ્દઃ | અને સંહત. આ બધા વચ્ચે શું તફાવત ? .................... ૩૬૬ ઉપરોrpપથવિરદ્ધિ-સપ્રત્યપાવાડન્તપુ રાZMીધેન | ઉપરોક્ત સ્થવિરથી માંડીને સપ્રત્યપાય मुनयो न गृह्णन्ति .......... ૩૬૭ સુધીના દાતૃઓના હાથે ઓઘથી મુનિઓ ગ્રહણકરતાં નથી ......... ૩૬૭ ચોપાડયો યદ્રવ્યોમ્નિકક્ષ્ય સ્વરૂપ ......... રૂ૬૮ | યોગ્ય અને અયોગ્ય દ્રવ્યના ઉન્મિશ્રણનું સ્વરૂપ ............... ૩૬૮ सचित्ताऽचित्तोन्मिश्रितस्य સચિત્ત અને અચિત્ત ઉન્મિશ્રની चतुर्भङ्गस्तत्राऽपि चतुर्थभङ्गे ચતુર્ભગી, તેમાં પણ ચોથાભાંગામાં સ્તો વહુયોર વતુર્મા ............... ૩૬૬ સ્તોક અને બહુકની ચતુર્ભાગી...... ૩૬૯ संहृतोन्मिश्रयोर्भेदः .. ............. સંહૃત અને ઉન્મિશ્ર વચ્ચે તફાવત ..... ૩૭૦ अपरिणतस्य स्वरूपं तस्य અપરિણતનું સ્વરૂપ તેના દ્રવ્ય અને द्रव्यभावद्विभेदं तत्र भावाऽपरिणते ભાવ એ બે પ્રકારો, તેમાં વાતૃવિષયે માવા પરિપતું .................. રૂ૭૧ | ભાવઅપરિણતમાં દાતૃવિષયક ભાવઅપરિણત ........ ૩૭૧ ગૃહીતૃવિષય ભાવાડ પરિણd........................ રૂ૭રૂ | ગ્રહીતૃવિષયક ભાવઅપરિણત ......... ૩૭૩ लिप्तद्वारस्वरूपं, तस्यौघतोऽग्रहणं, લિતદ્વારનું સ્વરૂપ, તેનું ઓઘથી તંત્ર અને કોષા, અપવાદ્દે પ્ર...... રૂ૭રૂ| અગ્રહણ અને તેના પ્રહણમાં દોષ, તથા અપવાદ ગ્રહણ ........ ૩૭૩ नित्योपवासाऽऽचाम्लतपस्करणे | નિત્ય ઉપવાસ કે આયંબિલ કરવાવિષયક પૂર્વપક્ષસ્તસ્ય નિરાવર ................ રૂ૭૪ | પૂર્વપક્ષ અને તેનું સમાધાન ...... ૩૭૪ बहुलेपाऽल्पाऽलेपस्वरूपं तत्राऽलेपादिद्रव्य- | બહુપ, અલ્પલેપ અને અલેપનું સ્વરૂપ, પ્રવિધિરાતે ભાખરું ............... રૂ૭૬ તેમાં અલેપ વગેરે દ્રવ્યગ્રહણવિધિ અન્તર્ગત આઠ ભાંગા ............ ૩૭૬ संसृष्टमात्र-कर-सावशेष-त्रिपदैरष्ट સંસૃષ્ટ એવા માત્રક, હાથ અને भङ्गस्तस्य प्रमाणपरिज्ञानं સાવશેષદ્રવ્ય. આ ત્રણ પદોથી रचना क्रमश्च બનતી અષ્ટભંગી તથા તેનાં પ્રમાણનું જ્ઞાન, રચના અને ક્રમની જાણકારી ............. ......... ૩૭૭ રૂ૭ts Page #30 -------------------------------------------------------------------------- ________________ २७ ત ........ વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ અષ્ટમામàવચારવિષમેy ......... રૂ૮૦ | આઠભાંગામાંથી એક-ત્રણ વગેરે વિષમ ભાંગામાં લેવું કહ્યું છે ..... ૩૮૦ छतिद्वारस्वरूपं, सचित्ताऽचित्तपदद्वयेन છર્દિતદ્વારનું સ્વરૂપ, સચિત્ત અને ચતુર્માણ્ય................................... રૂ૮૧ અચિત્ત આ બે પદની ચતુર્ભગી.... ૩૮૧ છર્દિતે સંયતિવિરાધનાવો .........રૂ૮૧ |છર્દિત-દોષમાં સંયમાદિ વિરાધનાદોષો..... ૩૮૧ છર્દિતે મથુવિન્દ્રપક્ષિતવીરત્ર-ત્રિદ્રષ્ટાંત રૂ૮૨ છિર્દિતમાં મધુબિન્દુઉપલક્ષિત વારત્રક મંત્રીનું દષ્ટાંત ............... ૩૮૨ उद्गमोत्पादनैषणादोषनिगमनं, | ઉગમ-ઉત્પાદન-એષણાદોષનું નિગમન ગ્રામૈષUTIકોષપ્રસ્તાવના ............... ૨૮૪ અને ગ્રામૈષણા-દોષની પ્રસ્તાવના .. ૩૮૪ સંયોગનાવિમોગનવિષયવપષ્યોપનામથનમ્ રૂ૮૫ | સંયોજનાવગેરે ભોજનવિષયક પાંચ દોષોનું નામકથન. ........................ ૩૮૫ संयोजनास्वरूपं तस्या द्रव्यभावहि સંયોજનાનું સ્વરૂપ, તેના દ્રવ્ય પ્રારતા .......................... .............. ૨૮૬ અને ભાવ બે પ્રકારો .............. ૩૮૬ દ્રવ્યસંયોગનાયા વાWISખ્યા દિકરતા, |દ્રવ્યસંયોજનાના બાહ્ય અને અત્યંતર વાસંયોગનીયા દ્ધિપ્રકારતા ........ ૩૮૭ બે પ્રકારો, તેમાં પણ બાહ્યસંયોજનાના બે પ્રકારો ........ ૩૮૭ અત્યંતરદ્રવ્યસંયોગનાયા ત્રિપ્રવરતા ............ રૂ૮૮ | અત્યંતરદ્રવ્યસંયોજનાના ત્રણ પ્રકારો ..... ૩૮૮ बहिरान्तरोपकरणसंयोजना, संयोजना | બહાર અને અન્દર ઉપકરણની સંયોજના, ઝાડનુજ્ઞાતા ? .............. ... રૂ૮૬ ! તથા સંયોજનાની અનુજ્ઞા ક્યારે? .... ૩૮૯ धृति-बल-संयमयोगा येन न हीयन्ते |પૃતિ, બળ, સંયમયોગો જેનાથી હાનિ તત્વમાનમોનનું કર્તવ્યમ્................. ૩૨૦ [ ન પામે તેટલું પ્રમાણસર ભોજન કરવું. .................. ૩૯૦ પુરુષ-મહિના-નપુંસવIRIRપ્રમાણમ્ ............ પુરુષ, મહિલા અને નપુંસકનું આહારપ્રમાણ .................... ૩૯૧ कवलमानं किं ? द्रव्यकुक्कुटी | કોળીયાનું પ્રમાણ અને દ્રવ્યકુકડી અને भावकुक्कुटी स्वरूपम् ભાવકુકડીનું સ્વરૂપ ............. ૩૯૧ उदरमाश्रित्य कालापेक्षया भागतो પેટને આશ્રયીને કાળની અપેક્ષાએ भक्तपानप्रमाणम् ...... ૩૬૨ | ભાગ પાડીને ભોજન અને પાણીનું પ્રમાણ ... ................. ૩૯૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ २८ | પૃષ્ઠ ૩૯૭ વિષય પૃષ્ઠ | વિષય उक्ताऽऽहारप्रमाणादन्यत् क्लेशफलं, | ઉપરોક્ત આહારપ્રમાણ સિવાયનું विरुद्धद्रव्याऽऽहारोऽपि પ્રમાણ ફ્લેશફળ છે અને વિરુદ્ધ क्लेशफलं च ३९३ દ્રવ્યનો આહાર પણ ફ્લેશફળ છે. . ૩૯૩ પ્રવામાદ્રિ પર પ્રભાવો .. | પ્રકામ વગેરે ૬ પ્રમાણ દોષો ............. ૩૯૩ अतिबबादिभोजनं किं कुर्यात् ? અતિબહુવગેરે ભોજન શું કરે ? પુરીષધિવચમારિ રયે ............ રૂ89 | .............. 38s | ઝાડા-ઉલ્ટી વગેરે કરાવે.......... ૩૯૫ प्रमाणाऽतिरिक्तभोजने दोषाः, પ્રમાણથી વધારે ભોજનમાં દોષો પ્રમાણોપેતમોનને ણ્ય ............... રૂ૨૬ | અને પ્રમાણસર ભોજનમાં ગુણો ... ૩૯૬ IIR-ધૂમૌપચ્ચે વરઘોઘનશ્ય ............... ૩૨૭ | અંગાર અને ધૂમાડાની ઉપમા ચારિત્રરૂપી ઈશ્વન સાથે.. अङ्गारो रागपरिणामो धूमश्च | રાગનો પરિણામ અંગાર છે અને ફેષપરિણામ .. ........... 399 | વૈષનો પરિણામ ધૂમાડો છે... ......... ૩૯૯ સુદ્દેદનાદ્રિ પારખીસ્સાપુરા મુમ્બીત .... ૪૦૦ | ભૂખની વેદના વગેરે ૬ કારણોસર સાધુ આહાર વાપરે .. ............. ૪૦૦ રો-મોટોઢયાવી અMીત.................૪૦૨ રોગ અને મોહનાં ઉદય વગેરેમાં આહાર ન કરવો................. ૪૦૨ त्रिविधैषणादोषनिगमनं, गुरुदोषा ત્રણે પ્રકારના એપણાદોષોનું નિગમન ડવોપજ્ઞાનાર્થનતિશષ્ય ............. ૪૦૫ | અને ગુરુદોષ અને અલ્પદોષને જાણવા વિશે અતિદેશ........... ૪૦૫ कस्य दोषस्याऽपेक्षया कस्य लघुत्वं | ક્યા દોષની અપેક્ષાએ ક્યો દોષ લઘુ વચ ગુરુત્વે ? રૂતિ ગુરુન,વિશેષઃ ૪૦૬ | અને ક્યો દોષ ગુંસ? એ પ્રમાણે ગુરૂ-લઘુની જાણકારી ...... ૪૦૬ शय्यातरपिण्डस्वरूपं, तस्याऽष्टद्वाराणि, શય્યાતરપિંડનું સ્વરૂપ અને તેના ૮ ત્પિાઉચર દોષા ................... ૪૦૮ | દ્વારા અને તે પિચ્છગ્રહણમાં દોષો .. ૪૦૮ નાનપvહત્ત્વપ, તપ્રજ્ઞા તોષાશ્ય ......... ૪૧૨ | રાજપિંડનું સ્વરૂપ અને તેના ગ્રહણમાં દોષો ............................ ૪૧૨ શિી શય્યા (વરાતિ:) ખ્યા ? કેવી શય્યા = વસતિ કલ્પે ? તેમાં તત્ર મૂન પરશુવતિ...............૪૧૪ | મૂળગુણો દ્વારા અશુદ્ધવસતિ ....... ૪૧૪ ઉત્તરગુપI દ્વિધા, તત્ર મૂનોત્તર|| ........ ૪૧૬ | ઉત્તરગુણના બે પ્રકાર, તેમાં પ્રથમ મૂલોત્તરગુણો ..................... ૪૧૫ ઉત્તર ગુn૬ દ્વિતીયોનરોત્તર-ગુણ ............ ૪૧૬ | ઉત્તરગુણોમાં દ્વિતીય ઉત્તરોત્તરગુણો ....... ૪૧૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ...........૪૧૮ | W વિષય પૃષ્ઠ | વિષય किदृशं वस्त्रं कल्प्यं ? तस्येकेन्द्रियाद्यव- | કેવું વસ્ત્ર કહ્યું ? તેનાં એકેન્દ્રિયાદિનાં यवनिष्पत्तिभेदात्त्रिविधत्वं, पुनर्जघन्यादि- અવયવથી ઉત્પત્તિ વગેરે ૩ પ્રકારો, भेदात्त्रिविधत्वं, प्रत्येकं पुनर्यथाकृताऽल्प- વસ્ત્રના જઘન્યવગેરે ૩ ભેદો, વહુપરિમે ત્રિધા ...................... ૪૧૭ વળી પ્રત્યેકના યથાકૃત, અલ્પ બહુપરિકર્મનાં ભેદથી ૩ પ્રકારો .. ૪૧૭ सर्वमपि वस्त्रं गच्छवासिभिरुद्दिष्टादिना ગચ્છવાસીઓએ તમામ વસ્ત્રો નવેષનીયમ્ ..................... ઉદિષ્ટાદિથી ગવેષવા .............. ૪૧૮ गच्छवासिनो वस्त्रं कदोत्पादयन्ति ? . ગચ્છવાસીઓ વસ્ત્રને ક્યારે મેળવે ? તસ્ય વિધિ ........... તેની વિધિ..................... ૪૧૯ वस्त्रस्य नवभागकल्पना तस्य વસ્ત્રના ૯ ભાગની કલ્પના અને શુભાશુભનં .......................... ૪ર૧ | તેમાં શુભ-અશુભ ફળ ........... ૪૨૧ વૃદઘેન નિમન્ત્રાવૃત્ત સાઘોવિંથિઃ ........ ૪રર | ગૃહસ્થ વડે વસ્ત્રની વિનંતિ કરાય ત્યારે સાધુને કરવાની વિધિ .................. ૪૨૨ किदृशं पात्रं कल्प्यं, तस्येकेन्दिया કેવું પાત્ર કલ્પે ? તેના એકેન્દ્રિય અવયવથી ऽवयवनिष्पन्न-तुम्बकादिभेदात्त्रिविधत्वं બનેલ તુંબડા વગેરે ભેદથી ત્રણ पुनर्जघन्यादित्रिभेदं, प्रत्येक પ્રકારો, તેના જઘન્ય વગેરે ત્રણ પુનર્વથાવૃતાગડમેિવાત્રિથી ......... ૪૨૩ પ્રકારો અને વળી, પ્રત્યેકના યથાકૃત વગેરે ત્રણ પ્રકારો ........ ૪૨૩ पात्रमपि उद्दिष्टादिचतुष्प्रकारे પાત્ર પણ ઉદિષ્ટવગેરે ચાર પ્રકારો fષણીયમ્ ........................... દ્વારા ગવેષવા..................... ૪૨૩ गीतार्थसाधुनाऽवस्थोचितप्रकारेण ગીતાર્થ સાધુને અવસરો ચિત્ત પ્રકારે દોષોમાં હોવુ પડ્યૂવીચા યતના વાર્યા ..... ૪ર૬ | પંચકહાનિથી યતના કરવી ........ ૪૨૫ पञ्चकहानिस्वरूपम् ..................... ૪ર૭ | પંચક હાનિનું સ્વરૂપ................... ૪૨૭ રૂટું તુ ઉર્વપર્યાવર્થનર્થાત્ શાસનHIR:.......... ૪ર૭ |આ ઐદંપર્યાર્થ છે અર્થાત્ શાસનસાર છે .. ૪૨૭ विराधनारक्षणतत्पराऽशठसाधो | વિરાધનાના રક્ષણમાં તત્પર એવા ર્વિરાઘનાગરિ નિર્બરાના ................ ૪૨૨ અશઠ સાધુની વિરાધના પણ નિર્જરાફલક છે ................... ૪૨૯ श्री जिनवल्लभगणिकृतस्याऽस्य જિનવલ્લભગણિવરશ્રીએ કરેલ શારત્રરચ નિસાનનમ્ ........................ ૪૩૧ | આ શાસ્ત્રનું નિગમન ............. ૪૩૧ ટીવાવરશ્રીવન્દ્રસૂરિકૃત-પ્રશસ્તિ .............. ૪રૂરૂ | ટીકાકર શ્રીચન્દ્રસૂરિએ કરેલ પ્રશસ્તિ...... ૪૩૩ પિveવિશુદ્ધિકરીમૂનમ્..................... જરૂ૭ | પિણ્ડવિશુદ્ધિ પ્રકરણની મૂળ ગાથાઓ ..... ૪૩૭ ... ૪રરૂ Page #33 -------------------------------------------------------------------------- ________________ ३० વિષય परिशिष्ट १. अकारादिक्रमेण पिण्डविशुद्धिप्रकरण मूलम् २. पिण्डविशुद्धिशास्त्राऽन्तर्गतसंस्कृतप्राकृताऽर्थकोषः ३. पिण्डविशुद्धिशास्त्राऽन्तर्गतदृष्टांत सूचिः . ४. पिण्डनिर्युक्तिशास्त्र कोष्टकः ५. पिण्डविशुद्धिशास्त्र कोष्टकः પૃષ્ઠ | વિષય ४४१ ४४५ પરિશિષ્ટ ૧. અકારાદિક્રમે પિણ્ડવિશુદ્ધિ પ્રકરણની મૂળ ગાથાઓ .. ૨. પિણ્ડવિશુદ્ધિશાસ્ત્ર અન્તર્ગત સંસ્કૃત-પ્રાકૃત અર્થકોષ ૩. પિણ્ડવિશુદ્ધ શાસ્ત્રમાં આવેલ દૃષ્ટાંતોની સૂચિ .. ४५१ ૪૬ર | ૪. વિRsનિર્યુક્તિ શાસ્ત્રનો કોષ્ટક ૫. પિણ્ડવિશુદ્ધિ શાસ્ત્રનો કોષ્ટક અભ્યાસ કરનારને ઉપયોગી બનશે તથા વધુ માહિતી ઉપલબ્ધ થશે એ આશયથી આ ગ્રન્થમાં, મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજીએ તૈયાર કરેલ પિણ્ડનિર્યુક્તિનું કોષ્ટક-Chart પણ, મુનિરાજશ્રીની રજાથી સાભાર મુક્યું છે. પૃષ્ઠ ૪૪૧ ૪૪૫ ૪૫૧ ......... ૪૫૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ ।। श्री विमलाचल-परमेष्ठिने नमः ।। ॐ ह्रीं श्रीं अर्ह श्री शंखेश्वरपार्श्वनाथाय नमः || ।। अनंतलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः 11 ।। सुगृहीतनामधेय श्री दान- प्रेम-भुवनभानु-गुणानंद - जयघोषसूरि-सद्गुरुभ्यो नमः 11 श्रीमज्जिनवल्लभगणिप्रणीता श्रीमच्चंद्रसूरिविवृता श्री पिंडविशुद्धिः व्याख्याकार (टीकाकार) कृतमङ्गलम् ।। ૐ નમો વીતરાય || नम्रानेकसुरासुराधिपशिरोमालार्च्चितांह्रिद्वयं । लोकालोकविलोकिकेवलवशाज्जातार्थसन्निर्न(र्ण)यम् । सच्चारित्रनिर्देशकं, जितरिपुं स्वर्गापवर्गप्रदं । दुष्टारिष्टविघातकं जिनपतिं वीरं प्रणम्यादरात् । ।१ ।। श्रीमत्पार्श्वजिनेन्द्रं च विघ्नव्रातविघातिनम् । निःशेषकुमतध्वान्त-विध्वंसनदिवाकरम् ।।२ ।। शेषापि नमस्कृत्य जिनान् विगतकल्मषान् । श्रीगौतमादिसूरींश्च, भारतीं स्वगुरूंस्तथा । । ३ । । शास्त्रान्तरदर्शनतो, वक्ष्येऽहं पिण्डशुद्धिशास्त्रस्य । स्वपरकृते स्पष्टार्थी, वृत्तिं जिनवल्लभकृतस्य । ॥४॥ उपोद्घात — इह हि सर्व्वेणापि संसारिणा सत्त्वेनातिदुर्लभजिनधर्म्मान्वितं मनुष्यादिसामग्री १ * ગુજરાતી ભાષાંતર - શુળનન્દ્રીય વાર્ત્તિ” ♦ વ્યાખ્યાકાર (ટીકાકાર)નું મંગળ ♦ શ્લોકાર્થ :- નમેલા અનેક સુરેન્દ્ર અને અસુરેન્દ્રના મસ્તક પર ધારણ કરેલ માળાઓથી જેમના બે ચરણો પૂજાયા છે, લોક-અલોકને પ્રકાશિત કરનાર કેવલજ્ઞાનની પ્રાપ્તિથી જેમને પદાર્થોનો સાચો નિર્ણય પ્રાપ્ત થયો છે. સચ્ચારિત્રના નિર્દેશક, આન્તરશત્રુને જેમણે જીત્યા છે. સ્વર્ગ અને મોક્ષને પ્રકૃષ્ટ રૂપથી આપનાર તથા દુષ્ટ અપમંગળના નાશક એવા જિનપતિ પ્રભુવીરને બહુમાનપૂર્વક પ્રણામ કરીને, હું “પિંડવિશુદ્ધિ” ગ્રંથની વ્યાખ્યાને કહીશ.' (આ પ્રમાણે આગળના ચોથા શ્લોક સાથે સંબંધ જોડવો.) ૧|| વિઘ્ન-સમૂહનો નાશ કરનાર, સંપૂર્ણ કુમત રૂપી અન્ધકારને નાશ કરવામાં સૂર્ય સમાન એવા શ્રીમદ્ પાર્શ્વ જિનેન્દ્રને પ્રણામ કરીને, (હું પિંડવિશુદ્ધિ ગ્રંથની વ્યાખ્યાને કહીશ.) ||૨|| શેષ પાપમલવિનાના બાવીસ જિનેશ્વરોને પણ નમસ્કાર કરીને તેમજ, શ્રીગૌતમસ્વામી આદિ સૂરીશ્વરોને તથા સરસ્વતી અને સ્વગુરુને નમસ્કાર કરીને, (હું પિંડવિશુદ્ધિ ગ્રંથની વ્યાખ્યાને કહીશ.)ગા પિંડનિર્યુક્તિ આદિ અન્ય શાસ્ત્રોના સંદર્ભોને બતાવવા દ્વારા સ્વ-પરના ઉપકાર માટે શ્રીજિનવલ્લભ સૂરિજી વડે રચિત પિણ્ડવિશુદ્ધિશાસ્ત્રની સ્પષ્ટઅર્થવાળી વ્યાખ્યાને = ટીકાને હું = ‘ચન્દ્રસૂરિ’ કહીશ.।।૪। ઉપોદ્ઘાત :- અતિદુર્લભ એવી મનુષ્યભવ વગેરે સામગ્રીને પામીને તીર્થંકરોએ આચરેલ પરોપકારમાં સર્વ સંસારી જીવોએ પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તીર્થંકર પરમાત્મા સંસારસાગરથી પાર પામ્યા હોવા છતાં પણ પરોપકારમાં પ્રયત્ન કરે છે. જીવોને ઉપદેશનું દાન આપવા જેવો અન્ય કોઈ શ્રેષ્ઠ પરોપકાર નથી. Page #35 -------------------------------------------------------------------------- ________________ सद्भावमवाप्य तीर्थकरानुचीर्णपरोपकारे यतितव्यम्, यस्माद्भगवान् भवाम्भोधिपारगाम्यपि परोपकारे यतते / स च न जन्तुहितोपदेशदानादपरः कश्चिच्छ्रेष्टतरः समस्ति। स च सकलकर्मनिर्मूलनप्रवणपरमपदप्रापकसच्चारित्रपरिपालनगोचरः श्रेयान् / तच्च पिण्डविशुद्ध्यादियतनया प्रवर्त्तमानानामुपजायते विशुद्धाहारोपष्टम्भितदेहस्य चारित्रसाधकत्वात् / सा च न शास्त्रादृते सम्यग् विज्ञायते मुमुक्षुभिः। // ग्रंथरचनाप्रयोजनम् यद्यपि च पूर्वमुनिप्रणीतचिरन्तनशास्त्रेषु सानेकधा स्थाने स्थाने निरूपिता, तथापि नासावैदंयुगीनानां दुःषमकालबलेन परिक्षीयमाणमेधायुर्बलानां मानवानामत्यन्तोपकारायालमिति विभाव्य श्रीमज्जिनवल्लभाभिधसूरिरैदंयुगीनप्रज्ञाविकलमानवोपकाराय महार्णवकल्पात् पिण्डनियुक्तिशास्त्रात् तामुद्धृत्य पिण्डविषयविशुद्धिलक्षणप्रतिनियतार्थाभिधायकत्वाद्यथार्थनामकमल्पग्रन्थमहार्थं पिण्डविशुद्धिसंनिहितं शास्त्रं कर्तुमारेभे। अवतरणिका- तत्र च शिष्टाः क्वचिदिष्टे वस्तुनि प्रवर्त्तमाना विघ्नविनायकोपशमनाय विघ्नाभावेऽपि शिष्टसमाचारपरिपालनाय चेष्टदेवतानमस्कारपुरस्सरं प्रवर्त्तन्ते / ततोऽयमपि तन्मार्गमनुसरनिष्टदेवतानमस्कारं प्रेक्षावच्छ्रोतृजनप्रवृत्तयेऽभिधेयादि च वक्तुकामश्चादौ मङ्गलाद्यभिधायिकां गाथामाह / તે ઉપદેશ, તમામ કર્મનો નાશ કરવામાં સમર્થ અને પરમપદ પ્રાપક એવા સચ્ચારિત્રના પાલન વિશે આપવો એ જ શ્રેષ્ઠ છે. એ ચારિત્રનું પાલન યતનાપૂર્વક પિંડવિશુદ્ધિ વગેરેમાં પ્રવૃત્તિ કરનારને શક્ય બને છે. કારણ કે વિશુદ્ધ આહારથી ટકાવેલું શરીર એ ચારિત્રનું સાધક છે અને તે પિંડવિશુદ્ધિ મુમુક્ષુઓ વડે શાસ્ત્ર વિના સમ્યમ્ રીતે જાણી શકાતી નથી. * ગ્રંથરચના પ્રયોજન છે જોકે, પૂર્વમુનિ રચિત ચિત્તન શાસ્ત્રોમાં અનેક પ્રકારે તે પિંડવિશુદ્ધિની વાતો સ્થાને સ્થાને કરાયેલી છે. છતાં પણ, દુષમકાળના પ્રભાવે થતાં બુદ્ધિ, આયુષ્ય અને શક્તિ ના હાસવાળા ઔદંયુગીન=હાલના માનવોના અત્યંત ઉપકાર માટે તે સમર્થ બની નહિ શકે એમ વિચારીને, આ કાલના પ્રજ્ઞાવિક માનવોના ઉપકાર માટે શ્રીમદ્ જિનવલ્લભ નામક સૂરિજીએ મોટા સમુદ્ર સમાન શ્રીપિણ્ડનિર્યુક્તિ શાસ્ત્રમાંથી તે પિંડવિશુદ્ધિને ઉદ્ધાર કરીને “પિણ્ડ વિષયક વિશુદ્ધિ” એવા સાર્થક અર્થને જણાવનાર યથાર્થનામધારી અલ્પ ગાથા અને મહાન અર્થવાળા પિણ્ડવિશુદ્ધિ નામના શાસ્ત્રની રચના કરવાનો પ્રારંભ કર્યો. અવતરણિકા :- શિષ્ટપુરુષો કોઈપણ ઈષ્ટવસ્તુ = કાર્યમાં પ્રવૃત્ત થાય ત્યારે, ભલે ને વિક્નો ન હોય તો પણ આપત્તિઓના નિવારણ અને શિષ્ટપુરુષોની સામાચારીના પરિપાલન માટે ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવાપૂર્વક પ્રવૃત્ત થાય છે, તેથી પૂજ્ય શ્રીજિનવલ્લભસૂરિજી પણ તે જ માર્ગને અનુસરીને ઈષ્ટદેવતાને નમસ્કાર અને બુદ્ધિશાળી = વિચારક એવા શ્રોતાવર્ગની પ્રવૃત્તિ (આ ગ્રન્થના અભ્યાસમાં વિશ્વાસપૂર્વક પ્રવૃત્ત થાય તે) માટે અભિધેય (= ગ્રન્થમાં શું શું કહેવામાં આવશે ?) વગેરે કહેવાની ઈચ્છાથી શ્રી જિનવલ્લભસૂરિજી, ગ્રન્થની આદિમાં મંગળઆદિને જણાવનારી ગાથા કહે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ मूलगाथा- देविन्दविन्दवन्दिय-पयारविन्देऽभिवन्दिय जिणिन्दे। वोच्छामि सुविहियहियं पिण्डविसोहिं समासेण ।।१।। संस्कृत छाया- देवेन्द्रवृन्दवन्दितपादारविन्दानऽभिवन्द्य जिनेन्द्रान् । __वक्ष्यामि सुविहितहितं, पिण्डविशोधिं समासेन ।।१।। म मूलग्रन्थकारकृतमङ्गलम् ॥ व्याख्या- जिनेन्द्रानभिवन्द्य पिण्डविशोधिं वक्ष्यामीति क्रिया। तत्र नानाजन्मादिदुःसहदुःखनिबन्धनरागादीनां जेतारो जिनाः सामान्यकेवलिनस्तेषामिन्द्राश्चतुस्त्रिंशदतिशयादिपरमैश्वर्ययुक्तत्वान्नायकास्तीर्थकरास्तान् । कीदृशान् इत्याह देवेन्द्रवृन्दवन्दितपदारविन्दान् । तत्र पूर्वभवोपात्तशुभकर्मवशाद्यथेष्टक्रीडाविचरिष्णवो देवा भवनपत्यादयोऽमरास्तेषामिन्द्राः शक्रास्तेषां वृन्दानि सङ्घातास्तैर्वन्दितानि नमस्कृतानि, पादाश्चरणाः पदशब्दस्यांह्निवाचकत्वात्त एवारविन्दानि पद्मानि येषां ते देवेन्द्रवृन्दवन्दितपदारविन्दास्तानभिवन्द्य प्रशस्तमनोवाक्कायैनमस्कृत्य वक्ष्याम्यभिधास्येऽहमिति___ भूण॥था-शार्थ :- देविन्द = हेवेन्द्रीना, विन्द = समूह 43, वन्दिय = नभ७२ रायेा छ, पयारविन्दे = य२९४म ना, अभिवन्दिअ = नमस्४२ रीने, जिणिन्दे = नेिश्वरहेपोने, वोच्छामि = हुं हीश, सुविहिअहिअ = सुविहित साधुमीने तिरी, पिंडविसोहि = पिंडविशुद्धि नभन! अंथने, समासेणं = संक्षेपभ. મૂળગાથા-ગાથાર્થ :- દેવેન્દ્રોના સમુહોએ જેના ચરણકમલમાં નમસ્કાર કરેલો છે એવા જિનેશ્વર દેવોને નમસ્કાર કરીને, સુવિહિત સાધુઓને ઉપકારી એવા પિંડવિશુદ્ધિ નામના ગ્રંથને સંક્ષેપમાં હું 58ीश.॥१॥ • મૂળગ્રન્થકારશ્રીનું મંગળ • વ્યાખ્યાર્થ :- “જિનેન્દ્રોને વંદન કરીને પિડવિશુદ્ધિને હું કહીશ”, આ રીતે ટૂંકમાં વાક્યનો અન્વય पो. 'जिणिन्दे' = 'जिनेन्द्रान्' = नेिन्द्रोने, हिनेन्द्र भेटले ? मने प्रा२न ४५-४२१-मृत्यु वगैरे दुःस हु:सोना ॥२९॥ भूत मेवा २॥२॥हिने तनार सामान्य सिमोने 'जिनाः' वाम मावेछ. तमोमा ઈન્દ્ર સમાન એટલે કે ચોત્રીશ અતિશયઆદિ પરમ ઐશ્વર્યથી યુક્ત એવા નાયકોને = તીર્થકરોને, કેવા 'जिनेन्द्रान्' ? ते ४ छ, 'देविन्दविन्दवन्दिय-पयारविन्दे' = 'देवेन्द्रवृन्दवन्दित-पदारविन्दान्' भन्। य२५॥ કમળમાં દેવેન્દ્રોનો સમૂહ વંદન કરે છે એવા જિનેન્દ્રોને, એટલે કે, પૂર્વભવમાં ઉપાર્જિત કરેલ શુભકર્મના કારણે ઈચ્છા પ્રમાણેની ક્રીડામાં પ્રવૃત્ત થનારા ભવનપતિ વગેરે અમરો = દેવો, તેઓના ઈન્દ્રો = શક્ર वगेरे. तेसोना समूथी. येता = नम२७।२ ४२रायेा छ ५६ = २२९, '५६' श६ य२५ना = ५गना अर्थमा मारतो डोवाथी, ते ५६ = य२९४ छे भलेमोना मेवा नेिन्द्रोने, 'अभिवन्दिय' = 'अभिवन्द्य' = 'नमस्कृत्य' = प्रशस्त मन-वयन मने आयाथी नभ७२ रीने, 'वोच्छामि' = 'वक्ष्यामि' ई 31, 'ई' २०६ मध्याहारथी. लेवो. अर्थात् 'हुंडी' मेवो. अर्थ. 11वो. ई शुंडी ? ते ४ छ 'पिण्डविसोहिं' Page #37 -------------------------------------------------------------------------- ________________ गम्यं । सुविहिताः शोभनानुष्ठानविधातारो यतयस्तेषां हितोपकारित्वाद्योग्या तां, कामित्याह पिण्डविशोधिमिति । _ पिण्डविशुद्धाख्या ॥ तत्र पिण्डनं पिण्डो मीलनमात्रम् । तच्च येषामस्ति तैः सहितस्यैवोपचाराद्वस्तूनि अपि पिण्डः । यद्वा पिण्ड्यत इति पिण्डः, पिण्डनीयं वस्तु, स च नामादिभेदैरागमे यद्यप्यनेकधोक्तं, तथापीह संयमादिरूपभावपिण्डोपकारकस्य द्रव्यपिण्डस्याहारादेर्ग्रहणम्। तस्य विशोधिरुद्गमादिदोषरहिततया निर्मलता। तत उद्गमादिदोषस्वरूपपरिज्ञापनेन पिण्डनिर्मलताकारिणी शास्त्रपद्धतिरपि पिण्डविशोधिरित्युच्यते । यद्वा विशोधिहेतुरुद्गमादिदोषपरिज्ञापनमप्युपचाराद्विशोधिस्ततः पिण्डस्य विशोधिर्यस्यां शास्त्रपद्धतौ सा तथेति विग्रहस्ताम् । अथ पूर्वाचार्यैरेव तस्या अभिहितत्वात् किं भवतो भणनेनेत्याह । समासेन संक्षेपेण | पूर्वाचार्यैर्विस्तरेण सोक्ता मया तु वक्ष्यते स्तोकसूत्रेणेति भावः। = “વિ વિશુદ્ધિ = પિણ્ડની વિશુદ્ધિને હું કહીશ. એ પિણ્ડવિશુદ્ધિ કેવી છે ? તે કહે છે “વિહિય-દિવે = ‘સુવિદિતાનાં હિતા' = “સુવિદિતદિતાં = સુવિહિત મુનિઓના હિતને કરનારી, એટલે કે શોભન = સુંદર વિહિતઅનુષ્ઠાન = આગમમાં બતાવેલ સુંદરઆચારને પાળનારા યતિઓ-મુનિઓના હિતને કરનારી એવી પિંચ્છવિશુદ્ધિને કહીશ. • પિડવિશુદ્ધિની વ્યાખ્યા છે "પિve શબ્દની વ્યાખ્યાને બતાવે છે કે – “પિvg< = gિ?' જે માત્ર ભેગું થાય તે પિણ્ડ કહેવાય છે. તે પિંડ જે ઓદનાદિ વસ્તુઓનો છે. તે ઔદનાદિ વસ્તુઓની સાથેના પિંડનો જ નહિ કે એકમાત્ર પિંડનો) ઓદનાદિ વસ્તુઓમાં ઉપચાર કરાતો હોવાથી એ વસ્તુઓ પણ પિંડ છે. અથવા જે ભેગું કરાય તેને પિણ્ડ કહેવાય છે. ભેગું કરવા યોગ્ય “વસ્તુ” હોય છે. જોકે નામ વગેરે ભેદો દ્વારા પિણ્ડ અનેક પ્રકારે આગમમાં બતાવેલ છે. તો પણ અહીં સંયમ વગેરે રૂપ ભાવપિણ્ડ માટે ઉપકારક દ્રવ્યપિણ્ડનું = આહારાદિનું ગ્રહણ કરવું. તે પિણ્ડની વિશોધિ = વિશુદ્ધિ = ઉદ્ગમાદિ દોષોથી રહિત એવી નિર્મળતા, તેથી ઉદ્ગમાદિ દોષોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા દ્વારા પિણ્ડની નિર્મળતા કરાવનારી શાસ્ત્રની પદ્ધતિને પણ વિશોધિ' કહેવાય છે. અથવા વિશોધિ (કાર્યો માટે કારણભૂત ઉદ્ગમાદિ દોષના સ્વરૂપની સમજણ, તે પણ કાર્યનો કારણમાં ઉપચારથી વિશોધિ કહેવાય છે. ટૂંકમાં, પિડની વિશોધિ જે શાસ્ત્રની પદ્ધતિમાં છે તેને પિણ્ડવિશોધિ = પિણ્ડવિશુદ્ધિ કહેવામાં આવે છે. એ પ્રમાણે વિગ્રહ કરવો. એવી પિડવિશુદ્ધિને હું કહીશ. પ્રશ્ન :- પૂર્વાચાર્યો વડે પિણ્ડની વિશુદ્ધિ કહેવાયેલી જ છે તો ફરી આ કહેવાનું પ્રયોજન શું છે ? ઉત્તર :- “મા” = “સંક્ષેપે.' એટલે કે, પૂર્વાચાર્યો વડે એ વિસ્તાર પૂર્વક કહેવાયેલી છે જ્યારે હું આ ઓછા = થોડા સૂત્રો દ્વારા = સંક્ષેપથી કહીશ. એમ તાત્પર્ય જાણવું. Page #38 -------------------------------------------------------------------------- ________________ म प्रस्तुतग्रन्थस्याऽभिधेय-प्रयोजनादि ॥ अत्र पूर्वार्द्धन जिनेन्द्रनमस्करणान्मङ्गलमुक्तम् । पिण्डविशोधिं वक्ष्यामीत्यभिधेयमेतस्या एवात्र शास्त्रेऽभिधास्यमानत्वात् । सम्बन्धस्तूपायोपेयलक्षणस्तत्र प्रकरणमिदमुपाय उपेयं तु पिण्डशुद्धिपरिज्ञानमिति । प्रयोजनं तु संक्षेपभणनरूपं शास्त्रकृतैवोपात्तम्। यद्वा कर्तुः श्रोतुः प्रत्येकमनन्तरपरम्परभेदभिन्नं साक्षादनुक्तमप्येतल्लभ्यते। तत्रानन्तरं कर्तुः प्रयोजनं सत्त्वानुग्रहः, श्रोतुश्च प्रकरणार्थपरिज्ञानम् । परम्परं तु द्वयोरपि परमपदावाप्तिरिति । एतेन सर्वशास्त्रकाराणां प्रवृत्तिरनुश्रिता भवति, उक्तं च‘सम्बन्धभिधेयपयोयणाई तह मङ्गलं च सत्थंमि। सीसपवित्तिनिमित्तं निविग्घत्थं च चिन्तेज्जा ।।' રૂતિ થાર્થ: 9 | अवतरणिका- पिण्डविशोधिं वक्ष्यामीति प्रतिज्ञातम्। तत्र मुमुक्षुभिः पिण्डस्य विशुद्धिरेव किमर्थं विधीयते येन तत् परिज्ञानाय तदभिधायकं शास्त्रं कर्तुमारभ्यत इति पराभिप्रायं चेतसि निधाय शास्त्रकरणप्रयाससाफल्यप्रकाशनगर्भं यद्दोषविकलस्य पिण्डस्य शुद्धिर्भवति तान् वक्तुकाम इमां तत्प्रस्तावनामाह। • પ્રસ્તુત ગ્રન્થના અભિધેય-પ્રયોજન આદિ છે. અહીં, ગાથાના પૂર્વાર્ધથી જિનેન્દ્રોને નમસ્કાર કરવા દ્વારા મંગળ કહેવાયું છે. ગાથાના ઉત્તરાર્ધમાં ‘વિષુવવોર્ટિ વોચ્છા = “પિણ્ડવિશુદ્ધિને કહીશ' આમ કહેવા દ્વારા આ પ્રસ્તુત ગ્રન્થનો મધેય = વિષય કહેવાયો છે, કારણ કે આ શાસ્ત્રમાં એજ પિડવિશુદ્ધિ કહેવામાં આવનાર છે. ઉપાય-ઉપેય લક્ષણ = સ્વરૂપ એ આ ગ્રન્થનો સંબંધ છે. તેમાં આ પ્રસ્તુત ગ્રન્થ = પ્રકરણ એ ઉપાય = સાધન છે. અને ઉપેય = સાધ્ય એ પિડવિશુદ્ધિની જાણકારી છે. સંક્ષેપથી કહેવું એ આ ગ્રન્થનું પ્રયોજન છે. જેને શાસ્ત્રકારે પોતે જ ગાથામાં કહ્યું જ છે. અથવા સાક્ષાત્ કહેવાયું નથી છતાં પણ અધ્યાહારથી કર્તા અને શ્રોતા બંનેનું અનન્તર-પરંપરભેદવાળું પ્રયોજન લઈ શકાય. તેમાં કર્તાનું અનન્તર પ્રયોજન છે સત્ત્વ = જીવો પર અનુગ્રહ = ઉપકાર કરવો. શ્રોતાનું અનન્તર પ્રયોજન પ્રસ્તુત ગ્રન્થના અર્થની જાણકારી અને પરમ્પર પ્રયોજન તો બન્ને કર્તા અને શ્રોતાનું પરમપદ = મોક્ષની પ્રાપ્તિ છે. આ રીતે = મંગળ-અભિધેય આદિ કહેવા દ્વારા સર્વ શાસ્ત્રકારોની મર્યાદાનું પાલન કરવામાં આવ્યું છે. કારણ કે કહ્યું છે કે – શાસ્ત્રમાં સંબંધ, અભિધેય, પ્રયોજન વગેરે તથા મંગળ જે કરવામાં આવે છે તે (અનુક્રમે) શિષ્યની પ્રવૃત્તિ નિમિત્તે = શિષ્ય ગ્રન્થ વાંચનમાં અભ્યદ્યત થાય તે નિમિત્તે અને શાસ્ત્રની નિર્વિને પૂર્ણાહુતિ થાય તે માટે હોય છે."ાના અવતરણિકા - પિડવિશુદ્ધિને કહીશ’ એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. તો મુમુક્ષુઓએ પિણ્ડની વિશુદ્ધિ શું કામ કરવી જોઈએ ? કે જેના જ્ઞાન માટે તેને કહેનાર શાસ્ત્ર રચવાનો પ્રારંભ કરવો પડે ?' એવા બીજાના અભિપ્રાય = પ્રશ્ન ને મનમાં ધારીને, શાસ્ત્ર કરવાના પ્રયાસની સફલતાને પ્રકાશિત કરનાર, જે દોષોથી રહિત એવા પિણ્ડની વિશુદ્ધિ થાય તે દોષોને કહેવાની ઈચ્છાવાળા મૂળકારશ્રી હવે તેની આ પ્રસ્તાવનાને કહે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ मूलगाथा- जीवा सुहेसिणो तं सिवम्मि तं संजमेण सो देहे। सो पिण्डेण सदोसो सो पडिकुट्टो इमे ते य।।२।। संस्कृत छाया- जीवाः सुखैषिणः तच्छिवे तत्संयमेन स देहेन। सपिण्डेन सदोषः सः प्रतिकृष्ट इमे ते च ।।२।। व्याख्या- पिण्डविशुद्धेरेव सच्चारित्रं तस्माच्च विशिष्टसुखमोक्षप्राप्तिस्तच्छुद्धिश्च न ज्ञायते शास्त्रं विनेत्यस्य करणप्रयाससाफल्यमिति गर्भार्थः । अत्र च “यश्च निम्बं परशुना (छिनत्ति), यश्चैनं मधुसर्पिषा (सिञ्चति), यश्चैनं गन्धमालाभ्यां (योजयति), तत्सर्वस्य कटुरेव स' इत्यादाविव सर्वत्रानुरूपक्रियाध्याहर्त्तव्या । # सर्वे जीवाः सुखार्थिनः ॥ - ततश्च जीवाः प्राणिनः सुखैषिणः शर्मार्थिनः सुखलिप्सव इति यावद्वर्त्तन्ते । तदुक्तम् મૂળગાથા-શબ્દાર્થ :- નીલા = જીવો, મુસિળો = સુખના અભિલાષી, તં = તે સુખ, સિમ = મોક્ષમાં, તે = તે મોક્ષ, સંનમેળ = ચારિત્રથી, સો = તે ચારિત્ર, દે = શરીર વડે, તો = તે શરીર, પિન = આહાર થકી, સવાસો = દોષવાળો, સો = તે આહાર, દિલુકો = નિષિદ્ધ, રૂમે = આ, તે = તે દોષો, ૨ = અને. મૂળગાથા-ગાથાર્થ- સર્વજીવો સુખના અર્થી છે, તે સુખ મોક્ષમાં છે, મોક્ષ સંયમ વડે પ્રાપ્ત કરી શકાય છે, તે સંયમ શરીર વડે સાધ્ય છે, તે શરીર આહારથી ટકે છે, તે આહાર દોષિત હોય તો નિષેધ કરાયો છે. તે દોષો આ છે. રા. વ્યાખ્યાર્થ - પિણ્ડની વિશુદ્ધિથી જ સચ્ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે સચ્ચારિત્રથી જ વિશિષ્ટ સુખ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પિણ્ડની વિશુદ્ધિ શાસ્ત્ર વિના જાણી શકાતી નથી. તેથી જ આ ગ્રન્થની રચનાના પ્રયત્નની સફલતા છે. એમ તાત્પર્યાર્થ જાણવો. અહીં, “શ્ય નિä પરશુના (છિનત્તિ), શ્વેનં મધુર્વષા (સિન્થતિ), પલ્વેનં શ્વમાત્તામ્યાં (વોનતિ), તત્સર્વચ ટુવ ' ઈત્યાદિની જેમ સર્વત્ર અનુરૂપ ક્રિયાનો અધ્યાહાર જાણવો. અર્થાત્ સંદર્ભ પ્રમાણે ક્રિયાનો અધ્યાહાર કરવો. જેમ કે અહીં પરશુથી વસ્તુ છેદાતી હોવાથી “છિનત્તિ’ ક્રિયાપદ મૂક્યું. મધઘી વગેરેથી સિચવાનું હોય છે માટે “સિગ્યેતિમૂક્યું અને ગન્ધ-માળાથી યુક્ત કરવાનું હોવાથી “નયેતિ' ક્રિયાપદ મૂક્યું. તેમ પ્રસ્તુતમાં “ક્ષતિ' વગેરે યથાયોગ્ય ક્રિયાપદ મૂકવું. એટલે અહીં આ ગાથામાં પણ જ્યાં જ્યાં જે જે ક્રિયાપદ યોગ્ય લાગે તે તે ક્રિયાપદ અધ્યાહારથી સમજી લેવું. જેમ કે “જીવો સુખના ઈચ્છુક હોય છે, તે સુખ મોક્ષમાં છે, તે સુખ સંયમથી પમાય છે” વગેરે. • સર્વ જીવો સુખના અર્થી છે • નીવા સુસળો' - નીવાર' = “પ્રજળન', “સુવિME = “શર્માર્થિનઃ' = ‘સુનિવ:' = જીવો એટલે કે પ્રાણિઓ સુખના ઇચ્છુ-સુખના અર્થી- સુખની આશંસાવાળા હોય છે. કહેવાયું છે કે – Page #40 -------------------------------------------------------------------------- ________________ “सव्वेवि सोक्खकङ्खी सव्वेवि हु दुक्खभीरुया जीवा । सव्वेवि जीवियपिया सव्वे मरणाउ बीहन्ति' ।। तत्पुनः सुखमविकलं परमानन्दरूपम्, काभावेन सर्बोपद्रवरहितत्वाच्छिवो मोक्षस्तत्रैव सञ्जायते । यदुक्तम्“नवि अत्थि माणुसाणं तं सोक्खं नवि य सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खं अव्वाबाहं उवगयाणं' ।। सांसारिकसुखं च दुःखप्रतीकारमात्रतया सुखाभिमानरूपत्वात्तत्त्वतो दुःखमेवेति। म मोक्षसुखाऽवाप्तेः कारणम् - सप्तदशभेदात्मकं संयमम् 3 ते पुनः शिवं जीवाः प्राप्नुवन्ति केनेत्याह संयमेन । पञ्चाश्रवाद्विरमणं, पञ्चेन्द्रियनिग्रहः, कषायजयो, दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेद इति शास्त्रान्तरप्रसिद्धेन सप्तदशभेदात्मकेन चारित्रेण । यद्वा पृथिव्याधुपमर्दादिसंरक्षणात्मकेन सप्तदशभेदेनैव प्रकारान्तराभिहितेन क्रियानुष्ठानविशेषरूपेण संयमेन । स चायं “पुढवि दग अगणि मारुय वणस्सइ बिति चउ पणिन्दि ९ अजीवे १०। पेहो ११ पेह १२ पमज्जण १३ परिठ्ठवण १४ मणो १५ वई १६ काए १७ ।।' “બધા જ જીવો સુખની આકાંક્ષાવાળા હોય છે, દુઃખથી ડરતા હોય છે, બધાને જીવન વહાલું હોય છે અને મરણથી બહતા હોય છે.” , “સિમ' = “તત્ શિવે” (મોક્ષ) = વળી તે પરમાનંદરૂપ અવિકલ સુખ કર્મના અભાવે સર્વ ઉપદ્રવથી રહિત હોવાથી જે શિવ = મોક્ષ છે તેમાં જ ઉત્પન્ન થાય છે. કહેવાયું છે કે “તે સુખ મનુષ્યોને નથી કે સર્વ દેવોને પણ નથી. જે અવ્યાબાધ સુખને પામેલા સિદ્ધ ભગવંતોને હોય છે.” (પ્રશ્ન :- સંસારીઓને પણ ઈન્દ્રિય જન્ય સુખમાં સુખનો અનુભવ થાય જ છે ને ? તો પછી કેમ માત્ર મોક્ષમાં જ સુખ છે એમ કહો છો? આવા કોક પ્રશ્નના ઉદ્ભવની સંભાવનાને લક્ષમાં રાખી, ટીકાકારશ્રી સાંસારિક સુખ એ હકીકતમાં સુખ કેમ નથી. તે જણાવતા કહે છે કે ) સાંસારિક સુખ તો દુઃખનો પ્રતિકાર માત્ર છે. અને સુખના અભિમાન રૂપ હોવાથી તત્ત્વથી એ સુખ પણ દુઃખ જ છે. • મોક્ષસુખ પ્રાપ્તિનું કારણ - ૧૦ પ્રકારનું સંયમ ૦ તે મોક્ષનું સુખ જીવો શેનાથી પામે છે ? તે કહે છે, “તે સંગમેન' = “તત સંવનન = સંયમથી. સંયમનું લક્ષણ બતાવે છે - પાંચ આશ્રવોથી વિરમણ, પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ, ચાર કષાયનો જય, ત્રણ દંડની વિરતિ. આ પ્રમાણે પ્રસ્તુત શાસ્ત્ર કરતા જુદા બીજા શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં ૧૭ પ્રકારના સંયમચારિત્રથી મોક્ષનું સુખ મેળવાય છે. . અથવા તો બીજી રીતે પણ સંયમના ૧૭ પ્રકારો છે. તે આ પ્રમાણે. પૃથ્વી વગેરેના ઉપમન = હિંસા, પરિતાપ, સંઘટ્ટન વગેરેનું સંરક્ષણ સ્વરૂપ ૧૭ પ્રકારના ક્રિયા અનુષ્ઠાન વિશેષ સ્વરૂપ સંયમ દ્વારા તે મોક્ષ સુખ મેળવાય છે. તે ૧૭ પ્રકારનાં સંયમનું કાંઈક સ્વરૂપ શ્લોક વડે કહેવાય છે. “(૧-૯) પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયને દુઃખ ન પહોંચાડવું. બેઈન્દ્રિય Page #41 -------------------------------------------------------------------------- ________________ ८ इत्यस्य श्लोकैः किञ्चित् स्वरूपमुच्यते । “इलाजलानलानिलशाखिनां दुःखरक्षणं । त्रिधा द्वित्रिचतुःपञ्चाक्षाणां हिंसाविवर्जनं । । १ । । निर्जीवमपि यद्वस्तु हिंसाकरणसुन्दरं । तृणमद्यहिरण्यादि तस्यादाननिषेधनम् ।।२।। प्रेक्षणं स्थण्डिलादीनामुपेक्षासंयमी द्विधा । तत्रैकः संयमोद्वेगे सीदतां प्रेरणं च यत् । । ३ । । अन्यः सावद्यव्यापारे गृहिणां चाप्रेरणं यत् । स्थानादिकरणे सम्यक् तद्भूमीनां प्रमार्ज्जनम् । ।४ । । आहारोपधिशय्यानामशुद्धाधिक भावतः । परिष्ठापनमन्तश्च मनोवाक्काययन्त्रणम् । । ५ । । ” अलं प्रसङ्गेन, प्रकृतमुच्यते । संयमपालने सहायको देहः सो देहेत्ति स संयमः, देहेत्ति विभक्तिव्यत्ययाद्देहेन शरीरेण सम्पद्यते देहसाध्यत्वात्तस्य, यदुक्तम्- “शरीरमाद्यं खलु धर्मसाधनमिति', स देहः पिण्डेनाहारेणोपष्टभ्यः, संयमोपकाराय जायते । सदोषो वक्ष्यमाणोद्गमादिदोषवृन्दान्वितः स पिण्डः प्रतिक्रुष्टो निषिद्धो जिनादिभिरिति दृश्यम्। તેઈન્દ્રિય-ચરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની હિંસા ત્રણે પ્રકારે મન, વચન અને કાયા ઉપલક્ષણથી કરણકરાવણ અને અનુમોદનથી વર્ણવી. (૧૦) અજીવ = અજીવ એવી પણ હિંસા કરવામાં સુંદર (અનુકૂળ) ઘાસ-મદ્ય-સોનું વગેરે જે વસ્તુ તેને ગ્રહણ કરવાનો નિષેધ, (૧૧) પ્રેક્ષણ = પ્રેક્ષા. સ્થÎિલભૂમિ આદિ વસતિનું નિરીક્ષણ કરવું. (૧૨) ઉપેક્ષા = તે બે પ્રકારે છે (૧) સંયમ પ્રત્યે ઉદ્વેગ થવાથી સંયમમાં સીદાતાને પ્રેરવા. (૨) ગૃહસ્થોને સાવદ્યવ્યાપારમાં પ્રેરવા નહિ. (૧૩) પ્રમાર્જન = સ્થાન = કાઉસગ્ગ વગેરે કરવા માટે તે ભૂમિનું સારી રીતે પ્રમાર્જન. (૧૪) પરિષ્ઠાપન આહાર-ઉપધિ-શય્યા જો અશુદ્ધ આવી ગયા હોય કે અધિક આવી ગયા હોય તો તેનું પરિષ્ઠાપન (વિસર્જન). (૧૫-૧૭) મન-વચન-કાયાનું નિયન્ત્રણ.’’ આ પ્રમાણે થોડું સ્વરૂપ કહ્યું. હવે પ્રકૃત = પ્રસ્તુત કહેવાય છે. સંયમ પાલનમાં સહાયક દેહ ૦ સંયમ શેનાથી પળાય છે ? તે કહે છે ‘સો દે’ ‘સઃ સંયમો વેહેન'. તે સંયમ શરીરથી પળાય છે કારણ કે સંયમ એ શરીરથી સાધ્ય છે. પ્રાકૃત ભાષાને લીધે મૂળ ગાથામાં ‘વેહેન’ એ પ્રમાણે તૃતીયા વિભક્તિનો વ્યત્યય થયો છે એમ જાણવું. કહેવાયું છે કે - ‘શરીરમાથું હતુ ધર્મસાધમિતિ' એ સૌ પ્રથમ ધર્મનું સાધન છે. શરીર = ‘મો વિષેળ’ : ‘સઃ વિન્કેન’ = સંયમનું સાધન દેહ અને તે દેહ પિણ્ડથી = આહારથી ટકાવવા જેવો છે. કારણ કે તે સંયમના ઉપકાર માટે થાય છે. ‘સવોસો સો’ ‘સોષઃ સઃ વિs:' હવે કહેવામાં આવનાર ઉદ્ગમ આદિ દોષોના સમૂહથી યુક્ત તે પિણ્ડ, જિનેશ્વરો દ્વારા ‘ડિટ્ટો’ = ‘પ્રતિષ્ટ:' ‘નિષિદ્ધઃ’ = નિષેધાયેલો છે. અહીં નિનાવિમિઃ અધ્યાહારથી સમજી લેવું. તે દોષો કયા કયા છે કે જે દોષોથી = = 1 = = Page #42 -------------------------------------------------------------------------- ________________ अथ क एते दोषा यैर्दुष्टोऽसौ ग्रहीतुं निषिद्ध इत्याह । ‘इमे ते य'त्ति, ते पुनर्दोषा आहाराशुद्धिरूपाणि दूषणानि इमे वक्ष्यमाणाः सम्भवन्तीति गाथार्थः ।।२।। अवतरणिका- साम्प्रतं प्रास्तावितपिण्डदोषावसरः। ते च द्विचत्वारिंशत् । यत उक्तम्‘सोलस उग्गमदोसा सोलस उप्पायणाए दोसा उ। दस एसणाए दोसा बायालीसं इय हवन्ति'त्ति । तत्र तावदाहारोद्गमविषयषोडशदोषान् यथानामग्राहं द्वारगाथाद्वयेन वक्तुमाहमूलगाथा- आहाकम्मुश्देसिय २ पूईकम्मे य ३ मीसजाए य ४। ठवणा ५ पाहुडियाए ६ पाउयर ७ कीय ८ पामिच्चे ९ ।।३।। परिअट्टिए १० अभिहडु ११ ब्भिन्ने १२ मालोहडे अ १३ अच्छिज्जे १४ । अणिसिट्ठ १५ ज्झोयरए १६ सोलसपिण्डुग्गमे दोसा।।४।। संस्कृत छाया- आधाकर्मोद्देशिकं पूतिकर्म च मिश्रजातं च। स्थापना प्राभृतिका प्रादुष्करणं क्रीतं प्रामित्यं ।।३।। परिवर्तितं अभ्याहृतं उद्भिन्नं मालापहतं चाऽऽच्छेद्यम् । अनिसृष्टं अध्यवपूरकं षोडश पिण्डोद्गमे दोषाः ।।४।। व्याख्या- आधाकादयोऽध्यवपूरकान्ताः षोडश पिण्डोद्गमविषया दोषाः स्युरिति गाथाद्वयस्य दूषित पिए अड! ४२वाने निषे५ ।यो छ ? ते डे छे 'इमे ते य' = 'इमे ते च' = पेडेवामा આવનારા આહારઅશુદ્ધિરૂપ દૂષણો-દોષો આ પ્રમાણે સંભવે છે.રા અવતરણિકા :- હવે, જેની પ્રસ્તાવના કરાયેલી છે તે પિણ્ડના દોષોના વર્ણનનો અવસર છે. તે દોષો બેતાલીસ છે. કહેવાયું છે કે – “સોલ ઉદ્ગમ દોષ, સોલ ઉત્પાદન દોષ, દસ એષણા દોષ. આ પ્રમાણે कुस बेतालीस घोषो छ.” । તેમાં સૌપ્રથમ આહારથી ઉદ્ભવતા સોલ દોષોને નામપૂર્વક બે દ્વારા ગાથથી જણાવે છે. भूग॥था-शार्थ :- आहाकम्म = २५, उदेसिय = मौशिड, पूईकम्मे = पूति, मीसजाए = भिश्रत, ठवणा = स्थापना, पाहुडियाए = प्रात्मृति, पाउयर = प्रा६४२९१, कीय = हीत, पामिच्चे = प्राभित्य, परिअट्टिए = परिवर्तित, अभिहड़ = मन्यात, उब्भिन्ने = उमिन्न, मालोहडे = भावापत, अच्छिज्जे = माघ, अणिसिट्ठ = भनिसृष्ट, अज्झोयरए = २मध्यवपू२४, सोलस = सोस, पिण्डुग्गमे = माहिनी उत्पत्तिमा, दोसा = होषो. भूपया-थार्थ :- (१) भाषा (२) मोहोशि.: (3) पूति. (४) मिश्रत (५) स्थापना (6) प्राभूति (७) प्रा६४२९ (८) हीत. (८) प्रमित्य (१०) परिवर्तित (११) सम्याहत. (१२) हिमन्न (१3) भावापत (१४) माघ (१५) मानिसृष्ट (१६) अध्ययपू२४. २।४८२ उद्दामना २॥ १६ घोषो छ. ।।3-४॥ વ્યાખ્યાર્થ :- આધાકર્મથી માંડીને અધ્યવપૂરક સુધીના, પિણ્ડથી ઉદ્ભવતા ૧૬ દોષો છે. પિણ્ડથી ઉમ Page #43 -------------------------------------------------------------------------- ________________ सम्बन्धः । इह च विभक्तिलोपविभक्तिव्यत्ययानुस्वारलोपादिकं यत्र दृश्यते, तत्र सर्वत्र प्राकृतत्वात्तद्द्रष्टव्यमिति न न्यूनाधिकत्वदोषो वक्तव्यः। पिण्डोद्गमविषयक - षोडशदोषाः ॥ तत्र ‘आहाकम्मत्ति', आधानमाधा, प्रस्तावात्साधुप्राणिनां यथाऽमुकस्मै साधवे इदं भक्तादि देयमित्यादिक्रियेति तत्त्वम्, यद्वा आधाय = सङ्कल्प्य कर्म = क्रियेति विगृह्य निरुक्तवशेन यकारलोपादाधाकर्मिकेत्युद्गमदोषस्तद्योगाद्भक्ताद्यपि १। तथा 'उद्देसिय'त्ति अनुस्वारलोपादुद्देशो यावदर्थिकादिप्रणिधानमित्युद्गमदोषस्तेन निर्वृत्तं तत्प्रयोजनं वेत्यौदेशिकं भक्तादि । इह दोषभणनप्रक्रमे यद्दोषवतो भक्तादेरभिधानं तद्दोषदोषवतोरभेदविवक्षणा ज्ञेया, एवमन्यत्रापि २। 'पूईकम्मे यत्ति' उद्गमादिदोषरहिततया पवित्रस्य सतो भक्तादेरविशुद्धिकोटिकतयाऽपवित्रेण भक्तादिनैव सह मीलनात् पूतेरपवित्रस्य कर्म करणमिति पूतिकर्म तद्योगाद्भक्ताद्यपि, चः समुच्चये ३। 'मीसजाए यत्ति' मिश्रेण गृहिसाध्वादिप्रणिधानलक्षणभावेन जातं पाकादिभावमुपगतं मिश्रजातं, भक्ताद्येव, चः पूर्ववत् ४ । થતાં એટલે પિણ્ડવિષયક ૧૬ દોષો છે. એમ બે ગાથા દ્વારા કહેવાયું છે. અહીં ક્યાંક જે વિભક્તિ લોપવિભક્તિ વ્યત્યય-અનુસ્વાર લોપ વગેરે જ્યાં પણ દેખાય ત્યાં બધે પ્રાકૃત ભાષાના કારણે છે એમ જાણવું. પરન્તુ શબ્દોના ન્યૂન-અધિકપણાનો દોષ ન જાણવો. • પિડઉદ્ગમ વિષયક ૧૬ દોષો છે ૧) “ઝાદાઝ્મ = “ધાર્મ્સ આધાકર્મ શબ્દની વ્યુત્પત્તિ કહે છે, “ધાનમ્ Hધા' = સંકલ્પ. પિંડ વિષયક વાતો સાધુ માટે હોવાથી અહીં “સાધુ મહાત્માઓના સંકલ્પપૂર્વક એવો અર્થ લેવો, એટલે કે, “અમુક સાધુને આ ભોજનઆદિ આપવાના છે' વગેરે સંકલ્પ કરવારૂપ ક્રિયા તે આધાકર્મ જાણવું. અથવા ઉધાથ' માંથી જે “' કારનો લોપ થયો છે તે નિરુક્તિ = વ્યાખ્યાના લીધે છે તેથી આધાર્મિક એમ જાણવું. આ આધાકર્મ એ પ્રથમ ઉદ્ગમદોષ છે. એ સંકલ્પદોષનો યોગ આહાર સાથે થવાથી તે આહારાદિ પણ આધાકર્મ કહેવાય છે. ૨) “ઉદેસિય’ = “મોલ્ડિં ' આમાં અનુસ્વારનો લોપ થયો છે એમ જાણવું. ભોજનમાં યાવદર્થિકઆદિનું પ્રણિધાન એ ઉદ્દગમદોષ છે. એટલે ઉદેશથી બનેલું અથવા ઉદેશ છે પ્રયોજન જેનું તે ઔદેશિક ભક્તાદિ કહેવાય છે. અહીં દોષને કહેવાના અવસરે દોષવાળા ભક્તાદિનું અભિધાન = કથન છે. તે દોષ અને દોષવાળાની અભેદ વિવક્ષાથી છે એમ જાણવું. આ જ પ્રમાણે આગળ બધામાં પણ જાણવું. ૩) “પૂરૂખે ' = “દૂતિર્ન ’:- ઉદ્દમાદિ દોષથી રહિત એવા પવિત્ર પણ આહારને અવિશુદ્ધકોટિપણાથી અપવિત્ર ભક્તાદિની સાથે ભેળવવાથી પૂતિ = અપવિત્ર કરવું. તે પૂતિકર્મ છે. તે દોષથી યુક્ત આહારાદિને પણ પૂતિકર્મ કહેવાય છે. “ઘ' એ સમુચ્ચય અર્થમાં જાણવો. ૪) “મીસના ' = મિશ્રનાd ’ :- ગૃહી અને સાધુ આદિના પ્રણિધાન = સંકલ્પભાવથી રાંધેલ ભક્તાદિ. “” પૂર્વવત્ જાણવો. Page #44 -------------------------------------------------------------------------- ________________ 'ठवणत्ति' स्थाप्यते साधुदानाय किञ्चित् कालं यावन्निधीयत इति स्थापना भक्ताद्येव ५ । ‘पाहुडियाए'त्ति एकारः प्रथमैकवचनार्थः, प्र इति विवक्षितकालात् प्रथमतः, आ इति साध्वागमनलक्षणमर्यादया, भृता धारिता, यका भिक्षा, सा स्वार्थिककप्रत्ययात् प्राभृतिका यद्वा प्राभृतं कौशलिकं तदिवोपचारसाधाद्यका भिक्षा सा प्राभृतिका ६। ‘पाउयरय'त्ति विसर्गलोपात् प्रादुः प्राकाश्यं तस्य करणं साध्वर्थविधानं प्रादुष्कारस्तद्विशेषितं भक्ताद्यपि ७। तथा ‘कीयत्ति' अनुस्वारलोपात् क्रीयतेस्म साध्वर्थायार्थदानादिना गृह्यतेस्मेति क्रीतं भक्ताद्येव ८। ‘पामिच्चेत्ति' अपमित्यं प्रामित्यं वा पुनस्याम्येतत्तवेत्यभिधाय साध्वर्थाय गृहीतमुच्छिन्नमिति तत्त्वं भक्ताद्येव ९ । 'परियट्टिएत्ति' परिवर्तितं साध्वर्थाय कृतपरावर्तं भक्ताद्येव १० । 'अभिहडत्ति' अभि इति साध्वभिमुखं हृतं स्थानान्तरादानीतमभिहृतमभ्याहृतमित्यर्थो भक्ताद्येव ११ । 'उब्भिन्नेत्ति' उद्भेदनमुद्भिन्नं साध्वर्थाय कुतुपघटादेरुद्घाटनं तद्योगाद् भक्ताद्यपि १२। ५) 'ठवणा' = 'स्थापना' :- स्था५j. साधुने हान भाटे 32413 0 सुधा महिने स्था५। = રાખી મૂકવા. . ६) 'पाहुडियाए' = 'प्राभृतिका' :- २मा ५४ 'ए' १२ छेट्स भूस्यो छे. (मीसजाए बगैरे) मे प्रथम विमति जयनन। अर्थम वो. 'प्र' भेटले विवक्षित ५ ४२त पडेलेथी, 'आ' मेटले साधुन। मामन स्व३५ भयाथी, 'भृता' = भारी रामेल मिक्षा. स्वार्थमा 'क' प्रत्यय दवाथी प्रात्मृति मन्यु. (मृति मे मि॥ छ. मिक्षा २०६ स्त्रीलिंग छ भाटे मृति थयु.) अथवा तो 'प्राभृतं' = भेट. ભેટણાના ઉપચારના સમાનતાથી તે ભિક્ષા પણ પ્રાભૃતિકા કહેવાય. ७) 'पाउयर' = 'प्रादुष्कारः' = 'प्रादुष्करणः' :- प्राकृतमा विसनो सो५ थयो छे भेभ . 'प्रादुः' भेटले टय. तेनु ४२५॥ = प्रादुष्कर मेटले साधु भाटे पाटय ४२j. तेनाथ विशेषित सेवा माता ५९५ 'प्रादुष्करण' वाय. ८) 'कीय' = 'क्रीतः' :- मह ५९॥ अनुस्वार सो५ थयो डोवाथी कीयं न महसे कीय थयु छ अम જાણવું. પૈસા વગેરે આપવા દ્વારા સાધુ માટે જે ભક્તાદિ ખરીદાય તે ક્રીત કહેવાય છે. ८) 'पामिच्चे' = 'अपमित्यं' = 'प्रामित्यं वा' :- 'माता तने पार्छ मापीश' मा प्रभारी ने साधुन। દાન માટે જે ભક્તાદિ ઉછીનું લેવું. ___१०) 'परियट्टिए' = 'परिवर्तितं' :- साधु भाटे म र्नु परिवर्तन = महा १६वी. ४३. ते 45dule પરિવર્તિત કહેવાય. ___११) 'अभिहड' = 'अभिहृतं' = 'अभ्याहृतं' :- ‘अभि' = साधुनी सन्मु, 'हृतं' = 600 स्थानेथा લાવેલું. સાધુ માટે બીજા સ્થાનેથી ભક્તાદિ સામે લાવે. १२) 'उब्भिन्ने' = 'उद्भिन्नं' :- साधु माटे ४५७८ करेथा भु५ ५iधेस. ५२४०-५.७८ परेने चावा. તેના યોગથી ભક્તાદિ પણ ઉર્ભિન્ન કહેવાય. Page #45 -------------------------------------------------------------------------- ________________ ‘मालोहडे अत्ति' मालासिक्ककादेरपहृतं साध्वर्थमानीतं मालापहृतं भक्ताद्येव, चः समुच्चये १३। 'अच्छिज्जेत्ति' अनिच्छतोऽपि पुत्रादेः सकाशात् साधुदानाय गृह्यते यत्तदाच्छेद्यं भक्तायेव १४ । 'अणिसिट्ठत्ति' न निसृष्टं सर्वस्वामिभिः साधुदानाय नानुज्ञातमनिसृष्टं भक्ताद्येव १५ । ‘अज्झोयरएत्ति' अधीत्याधिक्येनावपूरणं स्वार्थदत्ताद्रहणादेर्भरणमध्यवपूरः स एवाध्यवपूरकस्तद्योगाद् भक्ताद्यपि १६। इतेरत्र गम्यमानत्वादित्येवं स्वरूपाः षोडशसंख्याः पिण्डोद्गमे पिण्डोत्पत्तौ दोषा भवन्तीति शेषः। एते पिण्डोद्गमदोषाः षोडशेति तत्त्वमिति द्वारगाथाद्वयार्थः ।।४।। अवतरणिका- इदानीमाद्यद्वारव्याख्यावसरस्तत्राद्यद्वारोपात्तदोषस्याधाकाख्यस्य सान्वयं नामत्रयं भवति, यथाऽऽधाकर्म अधःकर्म आत्मघ्नमिति । तत्र क्रमेण त्रीण्यपि व्युत्पादयन्नादौ तावदाधाकर्मशब्दस्य व्युत्पत्तिमाहमूलगाथा- आहाए वियप्पेणं जईण कम्ममसणाइकरणं जं। छक्कायारम्भेणं तं आहाकम्ममाहंसु।।५।। संस्कृत छाया- आधाय विकल्पेन यतीनां कर्म अशनादिकरणम् यत् । षट्कायारम्भेण तत् आधाकर्म ब्रुवते ।।५।। ___ १3) 'मालोहडे य' = 'मालापहृतं च' :- साधु माटे 5 वगेरे भा॥ ५२थ. यावेj (मsult. 'च' = समुथ्ययार्थमा छे. १४) 'अच्छिज्जे' = 'आच्छेद्यं' :- 1. ७२७tu yaul पासेयी साधुने हान २५१ माटे Hiule माय सेवाय. १५) 'अणिसिट्ठ' = 'अनिसृष्टं' :- साधुने हान भाटे, महिना सर्व स्वाभीमो द्वा२॥ २% न पायेल. १६) 'अज्झोयरए' = 'अध्यवपूरकः' :- (21sthi ‘अधीत्याधिक्येन = अधि इति आधिक्येन' मा राते टु पाइपु.) 'अधि' = qारे, ‘अवपूरणं' = पोताना माटे भूख भFul Hinम पू२पुं. = उभे२j. એટલે કે પોતાના માટે મૂકેલ આંધણમાં (સાધુદાન માટે) વધારે નાખવું. વધારે નાંખવું તે અથવપૂર. અધ્યવપૂર જ અધ્યવપૂરક (કહેવાય). અધ્યવપૂરકના યોગથી તે ભક્તાદિ પણ અધ્યવપૂરક કહેવાય. मामा ‘इति' श०६ अध्याहारथी वो. अर्थात् ॥ प्रमा, 'सोलसपिण्डुग्गमे दोसा' = 'षोडश पिण्डोद्गमदोषाः' = पिंडनी उत्पत्तिमा अर्थात् पिथी उलयो १६ ५॥२॥ छ.।।3-४।। અવતરણિકા :- હવે પ્રથમ દ્વારની વ્યાખ્યાનો અવસર છે. તેમાં આદ્યદ્વાર વડે ગ્રહણ કરાયેલ माया नाम घोषना सान्वय नमो छ. (१) आधाकर्म (२) अधः कर्म (3) आत्मघ्नं. मश: આ ત્રણેયની વ્યાખ્યા જણાવતા સૌ પ્રથમ “આધાકર્મ' શબ્દની વ્યુત્પત્તિને જણાવે છે. भूण॥था-शार्थ :- आहाए = वियप्पेणं = सं.४८५थी. (भूग४.३ ४ ‘आहाए' नो ४ पर्यायवायी ‘वियप्पेणं' भूस्यो छे.), जईण = साधुमीना, कम्म = ठिया, असणाइकरणं = २६ ४२१॥ संबंधी, जं = ४, छक्कायरंभेणं = ७५ वन वि२॥धन। वडे, तं = तेने, आहाकम्मं = २॥५॥४, आहंसु = छे. Page #46 -------------------------------------------------------------------------- ________________ # आधाकर्मणो व्याख्या ॥ व्याख्या- ‘आहाएत्ति' आधायाः पर्यायमाह-विकल्पेन = साधुभ्यो दास्यामि इति कृतेन सङ्कल्पेनेत्यर्थः, दायकेन यतीनां साधूनामर्थायेति गम्यते । यत्कर्म अशनादिकरणमशनादेः पाकादिक्रिया क्रियत इत्यर्थः । कथं यत्कर्मेत्याह-षटकायारम्भेण पृथव्यादिषड्जीवनिकायोपमर्दैन, तत्पृथिव्याधुपमर्दोद्भूतपचनादि, तद्योगात्तदशनादिकाधाकर्मोक्तवन्तस्तीर्थकरादयः। यद्वा आधयेति विकल्पेन, केषां सम्बन्धिन्येत्याह-यतीनामिति यतिदानसङ्कल्पेनेति तत्त्वम् । ‘कम्म' ति कर्म, किं तदित्याह'असणाइ करणं जंति, अशनादीनां भोजनप्रभृतीनां करणं निष्पादनं यत् षट्कायोपमर्दैन गृहिणा क्रियत इति शेषः। तदिति साधुदानसङ्कल्पषटकायारम्भनिष्पन्नमशनादिकमाधाकर्म ब्रुवते। इह च यद्यपि षटकायारम्भेण यत् क्रियते गृहे वस्त्रादि तदप्याधाकर्म स्यात् तथापीह तन्न ग्राह्यम्, पिण्डस्यैवाधिकृतत्वादिति गाथार्थः ।।५।। अधुनाऽधःकात्मघ्नशब्दयोर्युत्पत्तिमाहમૂળગાથા-ગાથાર્થ :- આધા = હું સાધુને આપીશ એવા સંકલ્પથી છ જીવકાયની વિરાધના જેમાં થાય તે આહારાદિ તૈયાર કરવાની જે ક્રિયા તેને આધાકર્મ કહે છે. //પી . आधाभनी व्याण्या . व्याभ्यार्थ :- ‘आहाए' = 'आधया', 'आधया' न पायने छ - 'वियप्पेणं' = 'विकल्पेन' = 'साधुसोने मापाश' मा प्रभारीना ४२१. सं.४८५पूर्व य: द्वारा, 'जईण' = 'यतीनामर्थाय' साधु भाटे, 'कम्ममसणाइकरणं जं' = 'यत्कर्म अशनादिकरणं' 8 सशनाहिन ४२. मेटले ४ अशा हनी सिया ४२॥य छे. सेमिया 3वी 'जईण' = 'यतीनामर्थाय' = ४२॥य छ ? ते ४ छ, 'छक्कायारम्भेणं' = 'षट्कायारम्भेण' = १३पनियन भाभपूर्वी या ४२॥छे. पृथ्वी महिना ५भईथी थयेस ५यनाहि मियानो योग थवाथी ते सशनाहिने तीर्थ४२-९३२ भगवंतोस माघाभ यो छ. अथवा तो 'आधाय' = 'विकल्पेन' = वि४८५ (सं.४८५) पूर्व. होना संधि सं४८५ ॥२॥ ? ते ४ छ 'जईण' = 'यतीनाम्' = साधुटान संबंधी सं४८५. द्वारा. 'कम्म' = 'कर्म' = र्भ = उिया. ते लिया ४७ ? ते छ, 'असणाइकरणं जं' = 'अशनादिकरणं यत्' = ४ मो४ मा ४२॥य छे. शी ते ४२।५ छ ? ते ४ छ, 'छक्कायारम्भेणं' = 'षट्कायोपमर्दैन' = डस्थ द्वार। पटायना ७५मनपूर्व ४ ४२॥य छे. 'तं' = 'तद्' = तेने भेटले 3 साधुने छान ॥५वान। संz८५पूर्व षायनमारमयी बनेल अशनाहिने ‘आहाकम्ममाहंसु' = 'आधाकर्म ब्रुवते' = माथाभ उवाय छे. જો કે સાધુના સંકલ્પપૂર્વક અહીં તો ષકાયના આરંભપૂર્વક ઘરમાં જે વસ્ત્રાદિ કરાય છે તે પણ આધાકર્મ બને છે. છતાં પણ તેને અહીં ગ્રહણ ન કરવા કારણ કે આમાં માત્ર પિડની જ વાત કરવામાં माछ. ||4|| वे 'अधःकर्म' भने ‘आत्मजं' मा में होनी व्युत्पत्तिने ४ छे. Page #47 -------------------------------------------------------------------------- ________________ १४ मूलगाथा- अहवा जं तग्गाहिं कुणइ अहे संजमाउ नरए वा। हणइ व चरणायं से अहकम्म तमायहम्मं वा।।६।। संस्कृतछाया- अथवा यत् तद्ग्राहिणं करोति अधः संयमात् नरकेवा। हन्ति वा चरणात्मानं तद् अधःकर्म तदात्मघ्नं वा।।६।। फू उद्गमप्रथमदोषाऽऽधाकर्मणस्त्र्याः ॥ व्याख्या- अथवाशब्दः पूर्वनामापेक्षया नामान्तरप्रकारद्योतको, यत् किमप्यशनादिद्रव्यं साध्वाद्यर्थं कृतं सत्कर्तृभूतं तद्ग्राहिणं साध्वर्थसङ्कल्पिताशनाद्यादायकं साधुं करोति विधत्ते अधोऽधस्तात् कस्मादवधेरधःकरणं [तेन] साधोरित्याह। संयमात् पृथिव्याधुपमईजपापादात्मनः संयमनं निरोधनं यस्मात् क्रियानुष्ठानविशेषात् स संयमश्चारित्रं तस्मात्, कोऽर्थः उत्कृष्टनिरतिचारचारित्रादुपलक्षणत्वाच्छुभलेश्यादिभ्यश्च भ्रंशयति, जघन्ये तत्र व्यवस्थापयतीति यावत्तदधःकर्मेत्युत्तरेण योगः, इत्ययं संयमादिभावमङ्गीकृत्योक्तमधःकर्म । अथ जीवमाश्रित्य तद्वक्तुमाह-नरए वत्ति, वा विकल्पान्तरा भूण॥था-शार्थ :- अहवा = अथवा, जं = ४, तग्गाहिं = ते अडए। ४२ना२ने, कुणई = ४३, अहे = नीये, संजमाउ = सयंम 251, नरए = न२४i, वा = अथवा, हणई = नाश ७३ छ, व = अथवा, चरणायं = संयम३५. सामानो, से = ते, अहकम्म = अ५:5भ, तं = तेने, आयहम्मं = मात्मन, वा = अथवा. મૂળગાથા-ગાથાર્થ :- અથવા જે આધાકર્મ આહાર, તેને ગ્રહણ કરનારને સંયમથી નીચે કરે છે. અથવા નરકમાં લઈ જનાર છે અથવા સંયમરૂપી આત્માનો નાશ કરનાર છે, તેથી તેવા આહારને આધકર્મ કે આત્મશ્ન કહેવાય છે. દા. . . मनो प्रथमहोष माधाभ, मैना । अर्थो . व्यायार्थ :- 'अहवा' = 'अथवा'. २॥ श६ पूर्वना नामानी अपेक्षा नमन। ७0% २ने ४९॥वनार छ, 'जं' = 'यत्' = ४ ओई ५५ अशन द्रव्य से साधु-साध्वी माटे ४२।येसुंछ. 'तग्गाहिं' = 'तग्राहिणं' = साधु माटेन। सं४८५पूर्व ४२।येस अशनाहिने ९४२नार सेवा साधु साध्वीने, 'कुणइ' = 'करोति' = ४२ छ, शुं २ छ ? ते 3 छ ‘अहे' = 'अधस्तात्' = नीये छे. नीचे उतारे छे, साधुनी ४६ अवधि = भयाथी नीये ४२ छ ? ते ४ छ 'संजमाउ' = 'संयमात्' = संयमयी नाये उतारे छ, अर्थात् સાધુને ઉદ્દેશીને રસોઈ આદિ બનાવતાં થયેલ પૃથ્વી વગેરેના ઉપમદથી ઉત્પન્ન થતાં પાપથી આત્માનું સંયમન = निरोधन = 22148 मिया अनुष्ठान विशेषथी थाय छे ते संयम = यारित्र, तेनाथी 'अधः' = नीये કરે છે. શું કહેવા માંગો છો? તે કહે છે- ઉત્કૃષ્ટ નિરતિચાર ચારિત્રથી, ઉપલક્ષણથી શુભલેશ્યા આદિથી નીચે પાડી દે છે. એટલે કે સાધુના આત્માને જઘન્ય અધ્યવસાયમાં સ્થાપે તે અધઃકર્મ કહેવાય છે. એમ અન્વય કરવો. આ પ્રમાણે સંયમાદિ ભાવને અંગીકાર કરીને અધકર્મ કહેવાયું. હવે જીવને આશ્રયીને तेने 53 छ - 'नरए वा' = 'नरके वा' = 'वा' १०६ मे जीवियना अपेक्षा समुथ्ययन। अर्थमा छ. 'अधः' = अधोगति भेटले न२४. साधु माटे ४२ अशनाहिनु भो४न ४२नार यतिन वने ४ Page #48 -------------------------------------------------------------------------- ________________ १५ पेक्षया समुच्चये। ततो अध इत्यधोगतौ नरके साध्वर्थकृताशनादिभोजिनो यतेर्जीवं करोति नयति यत्तत्पूर्वोक्तमशनाद्यधःकर्मेति योगः। इहाधःकर्मदोषस्ततो यद्भुञानस्य साधोः स स्यात्तदपि तथोच्यते । तथा हन्ति विनाशयति, यदित्यनुवर्त्तते ततो यत्साध्वाद्यर्थं कृतमशनादि । वा स्थाप्यः, कमित्याह-चरणात्मानं चारित्ररूपं जीवं, कस्य सम्बन्धिनमित्याह- 'स' त्ति तस्य साध्वनिष्पन्नाशनादिग्राहिणः साधोः तत्पूर्वोक्तमशनाद्यात्मघ्नमित्युत्तरेण योगः। तथाहि- प्राणभूतघातं पाकादि कुन् दाता करोति, ततस्तन्निष्पन्नमाहारं यदा साधुगुणाति तदा स पुनः पुनस्तत्करोतीति परमार्थतः साधुरेवानुमोदनादिना तानि हन्ति, तद्दाता तु संयमरूपमात्मानं साधोस्तदेव हन्तीत्यात्मघ्नमुच्यते । इहात्महननलक्षणो दोषस्तद्योगादशनाद्यपि तथेति। स्थापितवाशब्दश्चानुक्तार्थसंसूचको यथा ज्ञानदर्शनचारित्ररूपमात्मत्रयं साधूनामस्ति, तच्छेषद्वयं व्युछेद्य किमिति चरणात्मानं तस्य हन्तीत्युक्तमिति परारेकायां निश्चयनयमतमाश्रित्य चरणविघाते अवश्यं सिद्ध एव चरणफलत्वात् तयोरिति न तयोर्विघातः पृथगुक्तः । व्यवहारमतं प्रतीत्य चरणघाते इतरयोर्विनाशः स्याद्वा न च(वा)। यदाहमिथ्यात्वं याति तदा न ते, तदभावे तु ते स्यातामिति चरणघातेऽपि तयोः सद्भावान्न तयोનરકમાં લઈ જાય તે પૂર્વોક્ત અશનાદિ અધઃકર્મ કહેવાય છે. અહીં અધઃકર્મદોષની વાત છે. છતાં જે ભોજન વાપરતાં સાધુને અધઃકર્મદોષ લાગે છે તે ભોજન પણ અધઃકર્મ કહેવાય છે. તથા, ‘વ વરણા' = ‘ત્તિ વા વરાત્માન = ચારિત્રરૂપી જીવને હણે – વિનાશ કરે. અહીં પણ “” = “જે’ શબ્દ આગળથી લેવો. જે સાધુ આદિ માટે કરાયેલ અશનાદિ છે. તે હણે છે. કોને હણે છે ? તે કહે છે- ચારિત્ર રૂપી જીવને હણે છે. “વા’ શબ્દ હાલ સ્થાપી રાખવો અર્થાતુ હાલમાં એનું પ્રયોજન નથી આગળ યોગ્ય સ્થળે લગાડીશું. કોના સંબંન્ધિ ચારિત્રરૂપ જીવને હણે છે? તે કહે છે “” = ‘તચ' = તેના. એટલે કે સાધુ માટે બનેલ અશનાદિને ગ્રહણ કરનાર સાધુના ચારિત્ર રૂપ જીવને હણે છે. એવો એ પૂર્વોક્ત = સાધ્વર્થનિષ્પન્ન અશનાદિ “ગાત્મન' કહેવાય છે એમ અન્વય કરવો. તે આ પ્રમાણે- પાકાદિ કરતી વખતે દાતા પ્રાણ અને ભૂતનો ઘાત કરે છે. તેથી તેનાથી બનેલ આહારને જ્યારે સાધુ ગ્રહણ કરે છે ત્યારે તે ગૃહસ્થ ફરી ફરી એને કરતો થાય છે. એટલે પરમાર્થથી તો અનુમોદના આદિ દ્વારા સાધુ જ તે પ્રાણાદિનો ઘાત કરે છે. તે આહારાદિનો દાતા સાધુના સંયમરૂપ આત્માને હણે છે. માટે આને “માત્મખ' કહેવાય છે. અહીં આત્મહનન સ્વરૂપ દોષની વાત છે. પણ તે દોષનો યોગ હોવાથી અશનાદિ પણ આત્મજ્ઞ કહેવાય છે. ઉપર જે “વા' શબ્દ સ્થાપિત હતો તે હવે ઉપયોગમાં લેવાય છે. ‘વ’ શબ્દ એ નહિ કહેવાયેલા અર્થનો સૂચક છે. તે આ પ્રમાણે છે. સાધુઓને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ આત્મા છે. પ્રશ્ન :- જ્ઞાન-દર્શનને છોડીને “સાધુના ચારિત્રને હણે છે” એમ માત્ર ચારિત્રની જ વાત કેમ કરી ? ઉત્તર :- નિશ્ચયમત પ્રમાણે જ્ઞાન-દર્શનનું ફળ ચારિત્ર છે. ચારિત્રના વિઘાતમાં જ્ઞાન-દર્શનનો વિઘાત થાય જ છે. સ્વકાર્યને નહિ કરવાથી ચારિત્ર નથી, તો જ્ઞાનદર્શન પણ પરમાર્થથી નથી જ. તેથી ચારિત્રની Page #49 -------------------------------------------------------------------------- ________________ रुपादानमिति । 'अहकम्म तमायहम्मं वत्ति' व्याख्यातमेव नवरं वाशब्दोऽयमभिधानसमुच्चयार्थः । ફત થાર્થ વાક્ अवतरणिका- अथ जीवमाश्रित्योक्तस्याधःकर्मणो यैः करणभूतैर्जीवस्य तत्स्यात्तेषामाधाकर्मभोजिनां प्रतिनिवर्त्तनस्वरूपमाह । यद्वाधाकर्मण एवात्मकर्मेत्ति शास्त्रान्तरे नामान्तरं चतुर्थमस्ति, तद्व्याख्यातुमाह अट्ठवि कम्माइं अहे बंधइ पकरेइ चिणइ उवचिणइ। कम्मियभोई अ साहू जं भणियं भगवईए फुडं ।।७।। संस्कृतछाया- अष्टावपि कर्माणि अधः बध्नाति प्रकरोति चिनोति उपचिनोति। कार्मिकभोजी च साधुः यद्भणितं भगवत्यां स्फुटम् ।।७।। ॐ शास्त्रांतरकथिताधाकर्मणः चतुर्थोऽर्थः ॥ व्याख्या- इह किल जन्तुरायुबन्धाभावेन चिरं सप्तविधबन्धक एव प्राप्यते । भवमध्ये च વાત પછી તે બન્નેની વાત અલગ નથી કરી. વ્યવહારમત પ્રમાણે ચારિત્રના વિઘાતમાં જ્ઞાન-દર્શનનો વિઘાત થાય પણ ખરો અને ન પણ થાય. કારણ કે જ્યારે જીવ મિથ્યાત્વે જાય છે ત્યારે જ્ઞાન-દર્શન નથી હોતા, પરંતુ જ્યારે મિથ્યાત્વ હોતું નથી ત્યારે ચારિત્રના વિઘાતમાં પણ તે બન્ને હોઈ શકે છે. તેથી તે બન્નેને ગ્રહણ કર્યા નથી. જેમકે, ગૃદ્ધિ આદિના કારણે નિષ્કારણ આધાકર્મ ખાય તો ચારિત્ર ભ્રષ્ટ થયો પરંતુ મનમાં ડંખ-પશ્ચાતાપ હોવાથી દર્શન-જ્ઞાન ઊભું રહે. ‘તમયદÉ વા' = “અધ: તદ્ ગાત્મખં વા' = તે અધઃકર્મ અને આત્મબ્દ કહેવાય છે. જેની ઉપર વ્યાખ્યા કરાઈ જ છે. “વા' શબ્દ એ અહીં નામના સમુચ્ચયાર્થમાં છે.દી અવતરણિકા :- હવે જીવને આશ્રયીને કહેવાયેલ અધકર્મ જીવનું જે સાધનો દ્વારા થાય છે તેનાથી જીવ પાછો ફરે માટે તેનું સ્વરૂપ બતાવે છે. અથવા, આધાકર્મ એજ આત્મકર્મ છે. એમ શાસ્ત્રાંતરમાં ચોથું નામ બતાવાયેલ છે. તેની વ્યાખ્યા કરવાને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- ૩વિ = આઠે પણ, મારું = કર્મ, કરે = અશુભ, વંધ = બાંધે છે, પરે = લાંબી સ્થિતિવાળા કરે છે, વિષ્ણુ = તીવ્ર રસવાળા કરે છે, વાળ = બહુ પ્રદેશવાળા કરે છે, વભિયમોર્ફ = આધાકર્મી વાપરનાર, સાદુ = સાધુ, સં = જે, મર્થ = કહ્યું છે, એવા = ભગવતીજીમાં, ૬ = સ્પષ્ટ. મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્મભોજી સાધુ આઠે પ્રકારના કર્મો અશુભ બાંધે છે, લાંબી સ્થિતિવાળા કરે છે, તીવ્ર રસવાળા કરે છે, બહુ પ્રદેશવાળા કરે છે. જે ભગવતીમાં પ્રગટ કહેવામાં આવ્યું છે.શા • શાસ્ત્રોતરમાં કહેલ આધાકર્મનો ચોથો અર્થ છે વ્યાખ્યાર્થ :- જન્ત = જીવ, આયુષ્યકર્મના બંધ સિવાય લાંબા કાળ સુધી સાત પ્રકારના કર્મ બાંધતો જ પ્રાપ્ત થાય છે. જીવ જ્યારે આખા ભવમાં પોતાના આયુષ્યના એક તૃતીયાંશ વગેરે ભાગ બાકી રહે Page #50 -------------------------------------------------------------------------- ________________ १७ स्वायुषः त्रिभागाद्यवशेषे यदायुर्बध्नाति वारमेकं तदाऽष्टविधबन्धकः प्राप्यते । ततश्च कार्मिकभोजीत्युपलक्षणत्वादाधाकर्मिकभोजी, लौल्यनिःशुकत्वाभ्यां साध्वर्थकृताहाराभ्यवहरणशीलः 'तच्छीलार्थइन्प्रत्ययः' चकारेणानाभोगतस्तु तमभ्यवहरन्नपि न तथा बद्धवान् इत्याचष्टे । साधुर्यतिरष्टावप्यष्टसङ्ख्यान्यपि न केवलं सप्तेत्यपेरर्थः। कर्माणि ज्ञानावरणादीनि । 'अहे'त्ति अधोगतिविषयाणि नरकादिगतिगमनयोग्यानि बध्नाति प्रकृत्यादिरूपतया निधत्तं यातीतिकृत्वाधःकर्मोक्तं, आत्मनः कर्मबन्धनादात्मकर्मेति वा। अत्र च यत् किल भाविभवायुभवमध्ये वारमेकं बध्यते तदाप्यधोनरकादिगतिविषयमसौ बध्नाति। तद्बन्धे तु शेषाण्यपि सप्ताधोगतिविषयाण्येव तान्यसौ बध्नातीत्यष्टावपीति सामस्त्येनोक्तम् । एतेन अष्टानामपि कर्मणां बध्यमानानामसावुक्तः । अथ तेषामेव पूर्वबद्धानामवस्थामाह- ‘पकरेइ चिणइ उवचिणइत्ति आधाकर्मिकभोजी यतिः कर्माणि पूर्वबद्धानि प्रकरोति स्थितिरूपतया निर्वर्त्तयति दीर्घस्थितीन् कर्तुमारभते इति यावत्, तथा चिनोति अनुभागरूपतया तान्यभिवर्द्धयति, उपचिनोति, प्रदेशतया तान्युपचितानि करोतीत्यर्थः । ત્યારે (પ્રજ્ઞાપના આદિ સૂત્રોમાં જણાવ્યા પ્રમાણે) જે એકવાર આયુષ્ય બાંધે છે તે વખતે આઠ પ્રકારના કર્મોને બાંધતો પ્રાપ્ત થાય છે. ‘कम्मियभोई' = 'कार्मिकभोजी' = 'आधाकर्मिकभोजी' ले भेटले, लोलुपता मने पिहाथी. साधु भाटे ४२॥येर माडा२ ४२वान। स्वभावाणो, आम तच्छीलार्थ इन्प्रत्ययः' तत्शीलाना अर्थमा इन् प्रत्यय लाग्यो छे. नदीधे 'मो' शेवो ००६ अन्यो. 'अ' = 'च' ॥ २ वा२। अनामोगथा तेने पाव। छत ५५ ते ५.४२is quiuतो नथी मेम सूयित ४२।युं छे. 'साहू' = 'साधुः' = साधु मेटले यति, ‘अट्ठवि' = 'अष्टावपि'= साठे ५२ना, मात्र सात ५२न। नर ५९॥ मोठे अ॥२॥ अम. 'अपि' शनो अर्थ यो, 'कम्माई' = 'कर्माणि' = शान॥१२९॥य वगेरे आँ, 'अहे' = 'अधः' = १२६ अधोगतिमनने योग्य, 'बंधई' = 'बध्नाति' = Mi छ. १२९१ 3 से प्रति माह ३५ ‘निधत्त' थाय छे. ॥ प्रभायो ‘अधःकर्म' नी व्याध्या 5 , मे लान्य मामाने थतो डोपाथी. 'आत्मकर्म' उपाय छे. અહીં, આવતા ભવનું આયુષ્ય આ ભવમાં એકજ વાર બંધાય છે. ત્યારે પણ આ સાધુ નરકાદિ અધોગતિ સંબંધીત આયુષ્યકર્મને બાંધે છે. તેના બન્ધમાં શેષ સાત કર્મો પણ અધોગતિ વિષયક બાંધે છે. માટે સામુહિક રીતે “આઠેય પ્રકારના કર્મ સાધુ બાંધે છે એમ કહેવાયું છે. આ રીતે બંધાતા આઠે કર્મનો બંધક આધાકર્મીભોજી સાધુ કહેવાયો. वे, पूर्व सांधेला भ न. ४ अवस्थाने ४ छ - ‘पकरेइ चिणइ उवचिणइ' = 'प्रकरोति चिनोति उपचिनोति'. 'प्रकरोति' = मायात्मिो साधु पूर्व पांधेला भान स्थिति३५ ४२. छ. मेट हाई स्थिति ४२वानो भार. ४३ छ, 'चिनोति' = ४ आँन। अनुभाग-२सने पारे छ, 'उपचिनोति' = પ્રદેશથી તે કર્મોનો જ ઉપચય = પુષ્ટિ કરે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ » आधाकर्मविषयको भगवतीसूत्रपाठः ॥ अथेदं भुजानोऽधःकर्माणि बध्नातीति किमन्यत्रापि कुत्रचिदुक्तमित्याह- यद्भणितं = यदुक्तम्, भगवत्यां पञ्चमाङ्गे, स्फुटं = प्रगटं, तथा च तत्सूत्रं “आहाकम्मं भुंजमाणे समणे निग्गंथे किं बंधइ किं पकरेइ किं चिणाइ किं उवचिणाइ ? गोयमा ! आहाकम्मं भुजंमाणे आउयवज्जाओ सत्तकम्मपयडीओ सिढिलबंधणबद्धाओ धणियबंधणबद्धाओ पकरेइ, हस्सकालठिईयाओ दीहकालठिईयाओ पकरेइ, मंदाणुभावाओ तिव्वाणुभावाओ पकरेइ, अप्पपएसग्गाओ बहुपएसग्गाओ पकरेइ, आउयं च णं कम्मं सिय बंधइ सिय नो बंधइ, असायावेयणिज्जं च कम्मं भुज्जो भुज्जो उवचिणेइ, अणाइयं च णं अणवयग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं अणुपरियट्टइ। से केणटेणं भंते एवं वुच्चइ आहाकम्मं भुंजमाणे जाव अणुपरिअट्टइ ? गोयमा ! आहाकम्मं भुंजमाणे आयाए धम्म अइक्कमइ आयाए धम्मं अइक्कममाणे पुढविकायं नावकंखइ ५ जाव तसकायं नावकंखइ । जेसिपि य णं जीवाणं सरीराइं आहारमाहारेइ ते वि जीवे नावकंखइ, से एणटेणं गोयमा एवं वुच्चइ, आहाकम्मं भुंजमाणे जाव अणुपरिअट्टइ” त्ति । इदं च सुगमं नवरं 'आउयवज्जाउ त्ति' यस्मादेकत्र भवग्रहणे सकृदेवान्तर्मुहूर्त्तमात्रकाल एवायुषो बन्धस्तत उक्तमायुर्वर्जा इति । 'सिढिलबंधणबद्धाउ' त्ति । श्लथबन्धनं स्पृष्टता तेन बद्धा आत्मप्रदेशेषु सम्बन्धिताः पूर्वावस्थायामशुभतरपरि • माधाइभविषय भगवतीसूत्रनो पा . પ્રશ્ન :- “આ આધાકર્મ વાપરનાર અધઃકર્મ બાંધે છે આ વાત બીજે ક્યાંય પણ કહેવાયેલી છે ? उत्तर :- Sl. 'जं भणियं' = 'यद्भणितं' = ४ वायुं छे, 'भगवईए फुडं' = 'भगवत्यां = पञ्चमाङ्गे स्फुटं' = पंयम मं श्रीभगवतीम प्रगट ३५ ४३वायुं छे. ते मा प्रभारी छ - ગણધર ગૌતમસ્વામીનો પ્રભુવીરને પ્રશ્ન :- આધાકર્મને વાપરતો શ્રમણ-નિર્ચન્થ સાધુ શું બાંધે ? શું પ્રકૃષ્ટથી કરે ? શું ચય કરે? શું ઉપચય કરે ? વીર પ્રભુનો ઉત્તર :- હે ગૌતમ ! આધાકર્મ વાપરતો સાધુ, આયુષ્ય રહિત સાતકર્મની પ્રકૃતિ જે ઢીલી બાંધી હોય તેને ગાઢબંધને બાંધે, અલ્પકાળ સ્થિતિને દીર્ઘકાળ સ્થિતિ કરે, મંદ રસને તીવ્ર રસ કરે, અલ્પ પ્રદેશીને બહુપ્રદેશી કરે. આયુષ્યનો બંધ તો કદાચ કરે કે ન પણ કરે. અશાતાવેદનીય કર્મનો ઉપચય વારંવાર કરે છે, દીર્ઘકાળ સુધી અનાદિઅનંત એવા ચાર ગતિવાળા સંસાર રૂપી જંગલમાં ભમે છે. ગણધર ગૌતમસ્વામીનો પ્રતિપ્રશ્ન :- હે પ્રભુ ! શા માટે આપ આવું કહો છો ? આધાકર્મી આહાર ४२तो 'जाव' म छे. (जाव = यावत् = *यां सुधी) जाव = यावत् = (भगवाने ४ उत्तर भाप्यो (आहाकम्मं भुंजमाणे आउयवज्जाओ... चाउरंतसंसारकंतारं अणुपरियट्टइ।) ते संपू[ 40®२ न. प. भू.२ ४ आहाकम्मं भुंजमाणे ५४ी 'जाव' द्वा२. 'अणुपरियट्टइ' સુધીનું બધું લેવાનું જણાવે છે. આ આગમિક પદ્ધતિ છે. પ્રભુ વીરનો ઉત્તર :- હે ગૌતમ ! આધાકર્મને વાપરતો સાધુ જાતે ધર્મનું ઉલ્લંઘન કરે છે. જાતે ધર્મનું Page #52 -------------------------------------------------------------------------- ________________ णामस्य कथञ्चिदभावात् शिथिलबन्धनबद्धा एताश्चाशुभा एव द्रष्टव्याः। आधाकर्मिभोजिनिम्रन्थस्य निन्दाप्रस्तावात् ताः किमित्याह ‘धणियबंधणबद्धाओ पकरेइ त्ति' गाढतरबन्धनबद्धाः प्रकरोति प्रशब्दस्यादिकार्थत्वात् सकृदाधाकर्मभोजनेऽपि कर्तुमारभ्यते आधाकर्मभोजित्वस्याशुभयोगरूपत्वेन गाढतरप्रकृतिबन्धहेतुत्वात् । आह च-जोगा पयडिपएसं' ति पौनःपुन्यसम्भवे तु तस्य ताः करोत्येवेति, तथा ह्रस्वकालस्थितिकाः दीर्घकालस्थितिकाः प्रकरोति । तत्र स्थितिः उपात्तकर्मणोऽवस्थानं, तामल्पकालां महतीं करोतीत्यर्थः। आधाकर्मभोजित्वस्य लौल्यनिमित्तत्वात् तस्य च कषायरूपतया स्थितिबन्धहेतुत्वात्। आह च- 'ठिइअणुभागं कसायउ कुणइ' त्ति तथा मन्देत्यादि, इहानुभावो विपाको रस इत्यनर्थान्तरं ततश्च मन्दानुभावाः परिपेलवरसाः स तीव्रानुभावा गाढतररसाः प्रकरोति आधाकर्मभोजित्वस्य कषायहेतुत्वात् । अनुभागबन्धस्य च कषायप्रत्ययत्वादिति । तथा अप्पपएसेत्यादीति अल्पं स्तोकं प्रदेशाग्रं कर्मदलिकपरिमाणं यासां तास्तथा ता बहुप्रदेशाः प्रकरोति । प्रदेशबन्धस्यापि ઉલ્લંઘન કરતા પૃથ્વીકાયની અપેક્ષા રાખતો નથી. યાવત્ ત્રસકાયની અપેક્ષા રાખતો નથી. કારણ કે જીવોના શરીરોને ખાનાર જીવો તે જીવોની અપેક્ષા રાખતા નથી. તે જ રીતે આ સાધુ પણ ષકાયની અપેક્ષા રાખતો નથી એમ કહેવાય. કેમકે આધાકર્મ બનાવવામાં એણે પકાયની વિરાધના ગણકારી નથી. માટેજ હે ગૌતમ ! એમ કહેવાય છે કે “આધાકર્મ ખાનાર સાધુ સાત પ્રકારના કર્મોની જે ઢીલા બાંધ્યા હોય તે દઢપણે બાંધે છે વગેરેથી માંડીને છેક ચાતુરંત સંસાર રૂપી જંગલમાં ભમે છે.” આ બધાનો અર્થ સુગમ છે. છતાં પણ હવે જરૂર પ્રમાણે તેનું વિસ્તૃત વિવેચન કહે છે. ભગવતીજી સૂત્રમાં કાર્યવMી એમ જે કહ્યું એનું કારણ આ છે કે, એક ભવગ્રહણમાં એકજ વાર અન્તર્મુહૂર્ત કાળ પ્રમાણમાં જ આયુષ્ય બન્ધ થાય છે. તેથી કહેવાયું કે “આયુર્વક્ન' = આયુષ્યને છોડીને શેષ ૭ કર્મોને “પ્રકરોતિ વગેરે. સિદ્ધિવંધળવદ્ધાર = “વૃત્તવિશ્વનવી' આત્મપ્રદેશોમાં માત્ર સ્પર્શ રૂપે બંધાયેલા કર્મો, પૂર્વઅવસ્થામાં ક્યારેક અશુભતર પરિણામનો અભાવ હોવાથી કાચા-પોચા બન્ધનથી બંધાયેલા આ કર્મો અશુભ જ જાણવા. (પૂર્વે બાંધેલા કર્મો પણ શું “ સ્નથવંદની ' હોઈ શકે ? એ પ્રશ્નના જવાબમાં આ સમાધાન જાણવું.) આધાકર્મભોજી નિર્ચન્થ સાધુની નિન્દાનો પ્રસ્તાવ ચાલતો હોવાથી, તે કર્મોને શું કરે ? તે કહે છે- “યવંધપવાનો પર = “દ્વિતરવશ્વના પ્રશ્નોતિ' અત્યંતગાઢ બંધનથી બંધાયેલા કરે છે.. અહીં “પ્રકર તિ” માં “” શબ્દ “શરૂઆત’ એવા અર્થમાં છે. માટે જે માત્ર એકવાર = પહેલીજ વાર આધાકર્મ વાપરવા પ્રવૃત્ત થયેલો છે એ પણ “અત્યંત ગાઢ બંધન કરવાનો પ્રારંભ કરી દે છે.” એ અર્થ જાણવો. કારણ કે આધાકર્મનું વાપરવું એ અશુભ યોગરૂપ હોવાથી અત્યંત ગાઢ પ્રકૃતિબન્ધનો હેતુ છે. કહેવાયું છે કે “નો ડિપસં' = “યો || પ્રકૃતિપ્રવેશ' અર્થાત્ યોગો = કાયા વગેરેના વ્યાપારો એ પ્રકૃતિ અને પ્રદેશબંધના કારણો છે. એકવાર પણ આધાકર્મ વાપરવા પ્રવૃત્ત થયેલ સાધુ અત્યંત ગાઢ બંધન કરવાનો પ્રારંભ કરી દે છે તો વારંવાર એ ખાનાર તો કર્મોને “અત્યંત ગાઢ બંધનથી બાંધે જ છે.” જે સહેજે સમજાય એવી વાત છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ २० योगप्रत्ययत्वादाधाकर्मभोजित्वस्य च योगरूपत्वादिति । तथा आउयं चेत्यादि आयुः पुनः कर्म, स्यात् कदाचिद्बध्नाति स्यान्नबध्नाति । यस्मात्रिभागाद्यवशेषायुषः परभवायुः प्रकुर्वन्ति तेन यदा त्रिभागादिस्तदा बध्नाति अन्यदा न बध्नातीति । असायेत्यादि तथा असातावेदनीयं च दुःखवेदनीयं कर्म भूयो भूयो पुनः पुनः उपचिनोति उपचितं करोति । ननु कर्मसप्तकान्तर्वर्त्तित्वादसातावेदनीयस्य पूर्वोक्तविशेषणेभ्य एव तदुपचयप्रतिपत्तेः किं तद्ग्रहणेनेत्यत्रोच्यते, आधाकर्मभोजी अत्यन्तं दुःखितो भवतीति प्रतिपादनेन भयजननादाधाकर्मभोजित्वनिरासार्थमिदमित्यदुष्टमिति। 'अणाइयं' ति अविद्यमानादिकं अनवदग्रं अनन्तमित्यर्थः। अत एव दीर्घाद्धं प्रभूतकालं तथा, 'हस्सकालठिईयाओ दीहकालठिईयाओ पकरेइ' = 'ह्रस्वकालस्थितिकाः दीर्घकालस्थितिकाः प्रकरोति' = 'स्थिति' मेटरी, अड ७२० मात्मा साथे सवस्थान (२३वा५j). ते अल्पवाजी स्थितिने દીર્ધકાળવાળી કરે છે. કારણ કે આધાકર્મભોજીતા લોલતાથી થાય છે. અને આવી લોલતા એ કષાયરૂપ डोवाथी स्थितिजन्यनो हेतु छे. उपायुंछ - 'ठिइ-अणुभागं कसायउ कुणई' = 'स्थितिरनुभागं कषायतः करोति' = ०१ ४ायना दीधे भनी स्थिति भने अनुमानो ५ ४३ छे. तथा, महा अनुभाव = विपाकः = रसः' मा या साथ छे. 'मन्दाणुभावाओ तिव्वाणुभावाओ पकरेइ' = ‘मंदानुभावाः तीव्रानुभावाः प्रकरोति' = 'मन्दानुभाव' भेट तु८७२स. अर्थात् मंहानुभाववर्भाने તીવ્રાનુભાવવાળા = અત્યંતગાઢ રસવાળા કરે છે. કારણ કે આધાકર્મભોજીતા કષાયને લીધે થાય છે અર્થાત આધાકર્મીનું ભોજન કષાયથી થાય છે અને અનુભાવબન્ધ એ કષાયના નિમિત્તે થાય છે. तथा, 'अप्पपएसग्गाओ बहुपएसग्गाओ पकरेइ' = 'अल्पप्रदेशाग्राः बहुप्रदेशाग्राः प्रकरोति' = सत्य પ્રદેશસમૂહવાળા કર્મદલિક બહુપ્રદેશવાળા કરે છે. કારણ કે પ્રદેશ બન્ધ પણ યોગના કારણે થાય છે અને આધાકર્મનું ભોજન એ યોગરૂપ છે. तथा, 'आउयं च णं कम्मं सिय बंधइ सिय नो बंधइ' = 'आयुः पुनः कर्म, स्यात् कदाचिद् बध्नाति स्यान्नबध्नाति' = आयुष्य भ य Miधे ५९५. सने न ५९ मधे. २४॥ 3 आयुष्य તો આયુષ્યનો એક તૃતીયાંશ વગેરે ભાગ બાકી હોય ત્યારે બંધાય છે, હવે એ આધાકર્મભોજી સાધુનું આયુષ્ય मेतृतीयांत्मिा होय तो बांधे, नहात२ न. ५५ लांघे. 'असायावेयणिज्जं च कम्मं भुज्जो भुज्जो उवचिणेइ' = 'अशातावेदनीयं च दुःखवेदनीयं कर्म भूयो भूयो (= पुनः पुनः) उपचिनोति' = Hशाताहनीय કર્મ તો વારંવાર બાંધે છે. પ્રશ્ન :- વેદનીય કર્મનો સમાવેશ તો સાત કર્મોમાં થઈ જ જાય છે. એટલે પૂર્વોક્ત સાત કર્મોમાં એની વાત આવી જ જાય છે. તો પછી આ વેદનીયને અલગ ગ્રહણ કરવાનું કારણ શું? જવાબ :- આધાકર્મભોજી સાધુ અત્યંત દુઃખી થાય છે એ બતાવવા દ્વારા ભય ઉત્પન્ન કરાવીને આધાકર્મભોજીપણાનો નિરાસ = ત્યાગ કરવા માટે આ રીતે અલગ કહેવાયું છે. જેમાં કોઈ દોષ નથી. 'अणाइयं च णं अणवयग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं अणुपरियट्टई' = 'अनादिकं अनंतं दीर्घाद्धं चातुरन्तं ('चतुरन्त' नु स्वार्थमा अण प्रत्यय भाववाथ. यातुरन्त पन्यु छ.) संसारकंतारं पुनर्धमति' = Page #54 -------------------------------------------------------------------------- ________________ २१ ‘चाउरंतंति’ चतुरन्तं देवादिगतिभेदाच्चतुर्विभागं तदेव स्वार्थेऽण्प्रत्ययोपादानाच्चातुरन्तं संसारकान्तारं भवारण्यं ‘अणुपरिअट्टइत्ति' पुनर्भ्रमति । ' आयाए 'त्ति आत्मना धर्मं चारित्रधर्मं श्रुतधर्मं वा । पुढविकायं नावकखइत्ति पृथ्वीकायं नापेक्षते नानुकम्पत इत्यर्थः । इति गाथार्थः । । ७ । । अवतरणिका - एवं तावदाद्यद्वारोक्तदोषस्य नामान्यभिधाय अधुना तत्स्वरूपं सप्रपञ्चं व्यावर्णयितुकामः तत्प्रतिबद्धद्वाराणि निरूपयन्नाह मूलगाथा - तं पुण जं १ जस्स २ जहा ३ जारिस ४ मसणे य तस्स जे दोसा ५ । दाणे य ६ जहापुच्छा ७ छलणा ८ सुखी य ९ तह वोच्छं । । ८ । । तत्पुनः यत्' यस्य' यथा यादृशं अशने च तस्य ये दोषाः । दाने च यथापृच्छा छलना' शुद्धिश्च तथा वक्ष्ये ।।८।। आधाकर्म्मसंबंधि- दशद्वाराणि संस्कृतछाया व्याख्या- तत्पुनर्यदिति, तदाधाकर्म्मशब्दवाच्यं यत्स्वरूपं वस्त्राशनादिकं स्यात्तथा वक्ष्ये इत्युत्तरेण अनाहि अनन्त सेवा द्दीर्घाण सुधी हेवाहि यार गति ३५ संसार३यी भंगलमा वारंवार लभे छे. 'आहाकम्मं भुमाणे पुढविकायं नावकखइ ५ जाव तसकायं नावकखइ' = 'आधाकर्म्म भुजंमाणे.... जाव पृथिवीकायं नापेक्षते ५ यावत् त्रसकायं नापेक्षते' = साधार्भने वापरतो साधु, 'आयाए' = आत्मना धर्म्यं चारित्रधर्म्यं श्रुतधर्म्म वा = જાતે ચારિત્ર કે શ્રુતરૂપ ધર્મનું ઉલ્લંઘન કરે છે. ઉલ્લંઘનને કરતો પૃથ્વીકાયાદિ સ્થાવરોની અનુકંપા કરતો નથી યાવત્ ત્રસકાયની પણ અનુકંપા કરતો નથી.IIII અવતરણિકા ઃ- આ પ્રમાણે આદ્યદ્વારમાં કહેવાયેલ દોષના નામો કહ્યાં. હવે તે દોષના સ્વરૂપને વિસ્તારથી કહેવાની ઈચ્છાવાળા તેને પ્રતિબદ્ધ દ્વા૨ોનું નિરુપણ કરતા કહે છે. भूणगाथा-शब्दार्थ :- तं = ते, पुण= वणी, जं = ४, जस्स = भेने भाटे, जहा = ठेवी रीते, जारिसं = = ठेवु, असणे = वापरवामां य = अने, तस्स = तेना, जे = ४, दोसा = घोषो, दाणे = वहोराववामां, य = अने, जहा = अडारे, पुच्छा प्रश्न, छलणा = गा, सुद्धि = निर्दोषता, य = 'थ' शब्दथी शभुं द्वार, तह ते अडारे, वोच्छं डहीश. भूणगाथा - गाथार्थ :- ई વસ્તુ આધાકર્મ બને ?, કોને માટે બનાવેલું આધાકર્મ બને ?, ક્યા ક્યા પ્રકારે સેવેલ આધાકર્મથી કર્મબંધ થાય ? આધાકર્મ કોના જેવું છે ?, આધાકર્મ ભક્ષણમાં ક્યા ક્યા દોષો છે ?, આધાકર્મના દાનમાં ક્યા ક્યા દોષો છે ?, આધાકર્મ જાણવા માટે કેવી રીતે પૃચ્છા કરવી ?, ઉપયોગ રાખવા છતાં સાધુને કેવી રીતે આધાકર્મનું ગ્રહણ થાય ?, ગૃહસ્થના છલથી આધાકર્મ ગ્રહણ કરવા છતાં નિર્દોષતા કેવી રીતે ?, તથા ‘વ’ શબ્દથી, આધાકર્મના ગ્રહણમાં નિર્દોષ અને સદોષનું સ્વરૂપ = = १० शुं ? जा धार्मनुं स्व३५ हुं उहीश. ||८|| ● आधार्भसंधि १० द्वार• व्याध्यार्थ :- १) 'तं पुण जं' = ' तत्पुनर्यद्'. ते खाधार्भ शब्दथी वाय्य के स्व३पवाणा वस्त्र - अशनाहि Page #55 -------------------------------------------------------------------------- ________________ २२ योगः। एवं शेषद्वारेष्वपि पर्यन्ते तथा वक्ष्ये इति योजनीयम् । पुनः शब्दश्च तस्यैवाधाकर्मण उत्पत्तिलक्षणस्य सम्भवस्य सूचनार्थ इत्येकं द्वारम् । तथा यस्य नृविशेषस्यार्थाय कृतमाधाकर्म भवतीति द्वितीयम् । तथा 'जहत्ति' यथा यैः प्रकारैः प्रतिषेवनादिभिराधाकर्मपरिभोगजन्यः कर्मबन्धः स्यात्तान् वक्ष्य इति तृतीयं द्वारम् । 'जारिसंति' यादृशं यैर्वस्तुभिः सदृशं लक्षणं ग्रहणं वाश्रित्य तत्स्यात् साधूनामिति चतुर्थम् । तथा ‘असणे य तस्स जे दोसत्ति' अशने भक्षणे तस्याधाकर्मिकस्याशनादेर्ये केचनाज्ञाभङ्गादयश्चकारात्तद्ग्रहणमाश्रित्य संयमप्रतिघातकत्वाद्येऽतिक्रमादयश्च दोषा दूषणानि भवन्तीति गृह्यते, इति पञ्चमं द्वारम् । 'दाणे य' त्ति चकारस्तस्य दोषा इत्यस्यानुकर्षणार्थस्तत आधाकर्मणो दाने गृहिणा वितरणे क्रियमाणे तस्य गृहिणो ये दोषा यतिसत्कचरणघातादयो भवन्तीति षष्ठं द्वारम् । 'जहापुच्छत्ति', यथा येन प्रकारेण अशनादिविषया देशद्रव्यकुलभावानुचिताशनादिलाभे आधाकादिशङ्कायां पृच्छा प्रश्नः साधुना गृहस्थं प्रति क्रियते इति सप्तमं द्वारम् । 'छलण'त्ति इत्थं प्रश्निताहारग्रहणादिना यतमानेऽपि साधौ यथेत्यनुवर्त्तनाद्यथा च्छलना थाय छे. 'तह वोच्छं' = 'तथा वक्ष्ये' = ते प्रभाग ९ ४ी.श. सेम अन्वय ४२वो. ॥४ रीत. शेष ५५ दारोमा ५९॥ छे८२'तथा वक्ष्ये' मेम अन्वय ४२वो. 'पुनः' २०६ मे ते. ०४ भापानउत्पत्ति में છે લક્ષણ જેનું એવા સંભવને સૂચવનાર છે. આ પહેલું દ્વાર થયું. २) 'जस्स' = 'यस्य' = ४ मास विशेष भाटे ४२॥येणुं माया थाय छे. ॥ पहुं द्वा२. 3) 'जहा' = 'यथा' = यथा = प्रतिषेवनाहि प्र. वा. साना परिमोन्य भजन्य थाय तने हुं श. मात्रहुं द्वार. ४) 'जारिसं' = 'यादृशं' = ४ वस्तुमी साथे तेनी (पानी) सदृशत छ अथवा अपने साश्रयाने સાધુઓ માટે તે જેના જેવું બને છે. આ ચોથું દ્વાર. ५) 'असणे य तस्स जे दोसा' = 'अशने च तस्य ये दोषाः' = ते आर्भि . अशनाहिन भक्षमा જે કોઈ આજ્ઞાભંગ આદિ દોષો. “ઘ' શબ્દથી તેનું ગ્રહણ, એ સંયમપ્રતિઘાતક હોવાથી એમાં જે અતિક્રમ વગેરે દોષો સંભવે છે તે લેવાય છે. આ પાંચમું દ્વાર થયું. ६) 'दाणे य' = 'दाने च' = मी 'चकार' से 'तस्य दोषाः' मा अर्थ अध्याहारथी सेवा विषय છે એમ જાણવું. એટલે કે ગૃહસ્થ દ્વારા આધાકર્મના દાનમાં તે ગૃહસ્થને યતિ સંબંધી ચરણઘાત વગેરે જે होषी लागे छ. मेछटुं द्वा२. ७) 'जहा पृच्छा' = 'यथा पृच्छा' = देश-द्रव्य-मुस-भावने अनुयित. अशनाहिन मम माथा વગેરેની શંકાથી અશનાદિ વિષયક જે પૃચ્છા = પ્રશ્ન જે પ્રકાર સાધુ દ્વારા ગૃહસ્થને કરાય છે. આ સાતમું દ્વાર. ८) 'छलना' = 'यथा' २०६ २8 ५५ सपो . अर्थात् 'यथाछलना' २०६ पो. प्रश्न पूछा પૂર્વક આહાર ગ્રહણ પ્રતિ યતનાવાળો સાધુ હોવા છતાં જે રીતે વહોરાવવાવાળા ગૃહસ્થને અનુસરવાથીતેના પર વિશ્વાસ રાખવાથી ઠગાઈના કારણે અશુદ્ધનું ગ્રહણ થાય છે. આ આઠમું ધાર. Page #56 -------------------------------------------------------------------------- ________________ २३ अशुद्धस्य ग्रहणं स्यादिति अष्टमं द्वारम् । 'सुद्धी यत्ति श्रुतोपयुक्तेनाऽशठभाववता यतिना छलनासद्भावादाधाकर्म्मणो ग्रहणे कृतेऽपि यथा तस्य शुद्धिः कर्म्मबन्धाभावेन निर्दोषतेति नवमं द्वारम् । चकारादाधाकर्म्मग्रहणं प्रति निर्दोषसदोषस्वरूपपरप्रश्नाचार्योत्तररूपं दशमं द्वारं गृह्यते । तथा तेन स्वरूपनिरूपणप्रकारेण वक्ष्ये अभिधास्य इति द्वारगाथासमासार्थः । । ८ । । अधुना यद्वस्त्वाधाकर्म्म भवतीत्याद्यद्वारं व्याख्यातुमाह । मूलगाथा - असणाइ चउब्भेयं आहाकम्ममिह बिन्ति आहारं । पढमं चिय जइ जोग्गं कीरंतं निट्ठियं च तहिं ।। ९ ।। अशनादिचतुर्भेदं आधाकर्म्माऽत्र ब्रुवते आहारं । प्रथमं चैव यतियोग्यं क्रियमाणं निष्ठितं च तत्र ।। ९ ।। आदित एव साधुनिमित्तं क्रियमाणं कृतं च अशनादि चत्वार्यप्याधाकम्मैव व्याख्या- अशनमादिः प्रभृतिर्येषां पानादिभेदानां अशनादयस्तत्राशनं सूपशाल्यादितंदुलविशेषप्रभृतिकं पानमवटवाप्यादिस्थं जलम्, खादिमं चिंचिणिकापुष्पनालिकेरादिकम्, स्वादिमं सुण्ठिहरीत संस्कृतछाया ૯) ‘મુન્દ્રી ય' = ‘શુદ્ધિશ્વ’ = શ્રુતનાઉપયોગવાળા, અશઠભાવવાળા તિવડે જો છલના = ગૃહસ્થની માયાના કારણે આધાકર્મનું ગ્રહણ કરાયું હોય તો પણ જે રીતે તેની કર્મબન્ધ અભાવરૂપ શુદ્ધિ = નિર્દોષતા થાય છે. આ નવમું દ્વાર. ૧૦) ‘=’ કાર શબ્દથી, આધાકર્મના ગ્રહણમાં નિર્દોષ અને સદોષનું સ્વરૂપ શું છે ? એવા કોક બીજાના પ્રશ્નમાં આચાર્યના ઉત્તર સ્વરૂપ આ દશમું દ્વાર ગ્રહણ કરાય છે એમ જાણવું. આ બધા દ્વારોથી દોષોને તેના સ્વરૂપનિરૂપણના પ્રકારથી ‘વોચ્છે’ = ‘વક્ષ્ય' હું કહીશ.॥૮॥ અવતરણિકા :- હવે ‘જે વસ્તુ આધાકર્મ થાય છે' આ આદ્ય દ્વારની વ્યાખ્યા કરવાની ઈચ્છાથી કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સાફ અશનાદિ, ભેય = ચારે પ્રકારના, બદામાંં = આધાકર્મ, હ્ર = આ પ્રકરણમાં, વિન્તિ = કહે છે, બહાર = આહારને, પઢમં ત્રિય = પહેલેથી જ, નનોñ = સાધુને માટે, શ્રીરત પ્રાસુક કરાતું, નિષ્ક્રિય પ્રાસુક કરાયેલું, 7 = અને, Ě મૂળગાથા-ગાથાર્થ :- આ પ્રકરણમાં અશન વગેરે ચારે પ્રકારને આધાકર્મ આહાર કહ્યો છે. તે આધાકર્મ શરુઆતથી જ સાધુ માટે કરાવાથી માંડીને તૈયાર થવા સુધી કહેવાય છે.।।૯।। તે વખતે. = = = • પ્રારંભથી જ સાધુનિમિત્તે કરાતું અને કરાયેલું અશનાદિ ચારે ય આધાકર્મ જ છે ‘શનાવિ-વતુર્મેદ્ર’ વ્યાખ્યાર્થ :- ‘અસારૂ વષભેફં' જેની આદિમાં અશન છે, એટલે કે પાન વગેરે ભેદોની આદિમાં જે અશન છે, તે અશનાદિ ચાર પ્રકાર. અહીં ‘ઝશનં’ સૂપ (દાળ), શાલી વગેરે તંદુલ (ચોખા) વિશેષ ઈત્યાદિ, (ઉપલક્ષણથી જે કાંઈ ખોરાક લેવાય તે અને દૂધ-દહીં વગેરે), ‘પાનં’ = કૂવો-વાવડી આદિનું પાણી વગેરે (ઉપલક્ષણથી જેના પાતળા રસ નીકળે એવા ફળના રસ, દ્રાક્ષ – આમલીનું પાણી અને ધોવણનું પાણી વગેરે. ‘ઘાતિમં’ : ‘વિવિશિષ્ઠા પુછ્યું' આમલીના પુષ્પો, નાળીયેર = = = = Page #57 -------------------------------------------------------------------------- ________________ २४ क्यादिकम्। ततः अशनादयश्चत्वारः चतुःसङ्ख्याभेदविशेषा यस्य स तथा तं, कमित्याह'आहारं ति, तत्राह्रियते तृप्तिजननायासावित्याहारः समयभाषया पूर्वोक्त एवाशनादिस्तं आधाकर्मत्याधाकर्मशब्दवाच्यं इहेति प्रवचने, यद्वा पिण्डशुद्धिप्रक्रमे, इतरथा साध्वर्थं यद्गृहादिकं चीयते वस्त्रादिकं वाऽऽप्यते तुम्बकादेश्च मुखादिकं यस्य क्रियते तदप्याधाकर्म भवतीति केवलं तन्न ग्राह्यमप्रस्तुतत्वात्, ब्रुवतेऽभिदधति जिनादयः। कीदृशं सन्तमित्याह- प्रथममेवादित एव वपनकृत्यत्वमारभ्येति यावत्, चियशब्दस्यैवकारार्थत्वात्, यतियोग्यं साधुजनोचितं यतिनिमित्तमिति यावत्, क्रियमाणं निर्वर्त्यमानं गृहिणानिष्ठितं चेति, निष्ठाऽवसानं सा सञ्जाताऽस्येति निष्ठितो निश्चेतनीभूतस्तं, चः समुच्चये क्व विषये निष्ठित इत्याह- 'तहिं'ति, प्रस्तावात्तस्मिन् यतिविषये साधोरालम्बनेन सर्वथा प्रासुकीभूतमिति तत्त्वम्, इत्थम्भूतमाहारमाधकर्म ब्रुवते इति गर्भार्थः। अत्र द्वारपादोपात्तपुनःशब्दसूचितमशनादिरूपस्याधाकर्मणः सम्भवं पढम चियेत्यनेन पदेनाभिहितवान्, तथाहि कथमादित एवाधाकर्मिकमशनादिकं सम्भवति ? इति, उच्यते-कश्चिद् गृही अतिभक्ति(सुॐ ॐ दीj) k टोप वगैरे (माजीयेरनु पा पानमा भावे), GRAथी. ४ा पान्य, य९।भभ२८-९ वगैरे. अने. ३ (ठेन11 २१. नाणे सेवा २. माहिना २स वगेरे.) 'स्वादिम' = झूठ-४२3 वगैरे. (७५४थी . qिues, भुपवास. ३.) मा मशाह या२ मेहने शुंडे छ ? ते ४ छ- 'आहार' = मा २ छ. 'आहार' भेटले है तृप्ति auqan भाटे मारो॥य ते, शास्त्रनी भाषामा मामा २ सेटले. पूर्वोत अशनहितेने, 'आहाकम्म' = 'आधाकर्म' = माया शथी वाय्य, 'इह' = सा प्रययनमा (हैन ॥सनमi) अथवा 'इह' भेटले. કે પ્રસ્તુત પિપ્તશુદ્ધિના પ્રકરણમાં જો એમ ન લેવામાં આવે તો સાધુ માટે જે ઘર વગેરેનું ચણતર થાય, કે વસ્ત્રાદિને કાંજી પીવરાવવામાં આવે (તાંતણાને વણ્યા બાદ કાંજી પાવે), જે તુંબડા વગેરેના મોઢા વગેરે કરાય. તે પણ આધાકર્મ થાય છે. પરંતુ તેને અહીં લેવાના નથી. કારણ કે હાલ માત્ર પિણ્ડનીજ વાતો प्रस्तुत डोवाथी. शेष घ२ वगैरे प्रस्तुत छ. 'बिन्ति' = 'ब्रुवते' = [४नेश्वरी ४ छे, 3 डोय त्यारे से माइभ उपाय छे ? ते ४ छ- 'पढमं चिय' = 'प्रथममेव' = 'आदितएव' = ५डेथी-२३२मातथी४ भांडीने. भेटले वा ४२वाथी भांडीने, भूणगाथामा 'चिय' श६ मे. सेवा२ = °४१२अर्थमा छे. 'जइ जोग्गं' = 'यतियोग्य' = साधु-यति नने अथित = यति निमित्ते, 'कीरंतं निट्ठियं च' = "क्रियमाणं निष्ठितं च' = रातुंडीय भने 'निष्ठित' = संपूर्ण थयुं डोय. नि भेटले संपूर्णतu.४नी संपूर्णता થઈ છે તેને નિષ્ઠિત કહેવાય છે. અર્થાત્ સંપૂર્ણ નિચેતન બની જાય. “ઘ” એ સમુચ્ચય અર્થમાં છે. કયા विषयमा निहित थयेj ? ते ४ छ- 'तहिं' = 'तस्मिन्' = भ नी वात याले छे ते याविषयमा એટલે કે સાધુના આલંબને = નિમિત્તે સર્વથા પ્રાસુક થયેલ આવા પ્રકારના આહારને આધાકર્મ કહે છે. मी, द्वा२॥थामi (Juथा ८ wi) 'पुनः' १७४थी. सूयित मशन ३५ आधाभनो संभव 'पढमं चिय' પદથી કહેવાયો છે એમ જાણવું. પ્રશ્ન :- પ્રારંભથી જ આધાર્મિક અશનાદિનો સંભવ શી રીતે બને ? Page #58 -------------------------------------------------------------------------- ________________ २५ भरनिर्भराङ्गः साधूनामकल्प्यमेतदिति जानानोऽजानानो वा स्वक्षेत्रे कुतोऽपि कारणतः साधूनामनवस्थानमवलोक्य प्रच्छन्नादिना ज्ञात्वा च साधूनामवस्थानहेतोरशनादेश्चतुर्विधस्याप्याहारस्य वपनादिनोत्पादनं करोति तत्राशनोत्पादनमाश्रित्याख्यानकं पूर्वाचार्योक्तम् यथा आदित एवाऽऽधाकर्मिकाऽशन-संभवविषये जिनदत्तस्य उदाहरणम् ॥ "अणेगकुलसयसंकुलो संकुलो नाम गामो आसी, तम्मि जिणदत्तो नाम सावओ, तस्स य जिणमती नाम भज्जा । तत्थ कोद्दवरालगा उप्पज्जन्ति त्ति तेसिं संतिउ कूरो भिक्खाए पउरो लब्भइ, वसही अ रमणिज्जा लब्भइ, सज्जाओ य निव्वहइ, परं आयरियाइपाउग्गो सालिकूरो नत्थि त्ति न केइ आयरिया तत्थ चिट्ठन्ति । अन्नया य गुणनिहिणो पडिलेहणत्थं पेसिया। तेसिं जिणदत्तेण रमणिज्जा वसही समप्पिया। तेहिं तस्स वुत्तन्तं कहियं, खेत्तं पडिलेहियं । जिणदत्तेण પુઠ્ઠા, મયવં ! તુટ્ટા વેત્ત ચં ? પૂરો પત્થા મિનિ ?... ... .... પરં વારનું ન ઉત્તર :- કોક અત્યંત ભક્તિવાળો ગૃહસ્થ “આ સાધુઓને કલ્પતું નથી એવું જાણતો હોય કે ન જાણતો હોય, એ ગૃહસ્થ પોતાના ક્ષેત્ર = ગામ નગર આદિમાં કોઈ પણ કારણસર સાધુઓનું અનવસ્થાન (= ન રહેવાનું) દેખીને અને ગુપ્ત આદિ રીતિએ અનવસ્થાન જાણીને અત્રે સાધુઓનું અવસ્થાન થાય તે માટે અશનાદિ ચારે પ્રકારના આહારનું વાવણી વગેરેથી ઉત્પાદન કરે. • પ્રારંભથી જ આધાકર્મ અશનના સંભવ વિષયમાં જિનદત્તનું દૃષ્ટાંત • - તેમાં અશન ઉત્પાદનને આશ્રયીને પૂર્વાચાર્ય દ્વારા કથિત કથાનક આ પ્રમાણે છે. અનેક સેંકડો કુલથી યુક્ત સંકુલ નામે ગામ હતું. ત્યાં જિનદત્ત નામના શ્રાવક રહે. તેમની જિનમતિ નામે પત્ની હતી. તેમને ત્યાં કોદ્રવ અને રાગનો પાક થતો હતો. (‘ોદ્રવ = ચોખાની હલકી જાતનું એક અનાજ. “રાના' = રાલગ નામના ચોખા = લચકો = એક પ્રકારની કંગુ) તેથી તેમને ત્યાંથી ગોચરીમાં કૂર (= ચોખા = ઓદન = ભાત) પ્રચુર માત્રામાં મળતા હતા. વસતિ પણ રમણીય મળતી હતી. સ્વાધ્યાય પણ સુંદર રીતે થતો હતો. પરન્તુ આચાર્યને પ્રાયોગ્ય શાલીનૂર મળતા ન્હોતા (‘શાનીર' = શ્રેષ્ઠ ચોખા. આજના હિસાબે બાસમતી થી પણ શ્રેષ્ઠ.) માટે કોઈ પણ આચાર્યો ત્યાં સ્થિરતા કરતા ન હતા. એકવાર કોક આચાર્યશ્રીએ વસતિ શોધવા માટે કેટલાક ગુણનિધિ સાધુઓને આ નગરે મોકલ્યા. જિનદત્તે તેઓને રમણીય વસતિ સમર્પણ કરી. મુનિઓએ જિનદત્તને કહ્યું કે અમારા ગુરૂદેવે અમોને વસતિ જોવા મોકલ્યા છે વગેરે. સાધુઓએ ક્ષેત્રનું પડિલેહણ કર્યું. અર્થાત્ અહીં ભિક્ષા સુલભ છે ને ? જૈનો કેટલા છે? વિઘો સુલભ છે ને ? વગેરે. જિનદત્તે તેઓને પૂછયું “આપને આ ક્ષેત્ર ગમ્યું? શું આચાર્યો અહીં પધારશે?” મુનિઓએ જવાબ આપ્યો “આચાર્યો વિચાર કરશે. યોગ્ય લાગશે તો પધારશે” વગેરે. જિનદત્ત વિચારે છે કે “અહીં ક્ષેત્ર પડિલેહણ માટે સાધુઓ આવે છે ખરા પરન્તુ અહીં કેમ રોકાતા નથી તેનું કારણ જણાતું નથી.” એટલે કારણ જાણવા માટે તે સાધુઓમાંથી એક ઋજુ સાધુને તેમણે કારણ પૂછ્યું. ઋજુ સાધુએ જવાબ આપ્યો. - “આ ક્ષેત્ર જો કે TM = ગચ્છને યોગ્ય છે. પરન્તુ આચાર્યોને પ્રાયોગ્ય શાલીનૂર અહીં મળતા નથી.” Page #59 -------------------------------------------------------------------------- ________________ जानामि त्ति कारणजाणणत्थं तेसिं मज्झाउ एगो उज्जू साहू पुच्छिओ, तेण कहियं जहा गणस्स जोग्गं एयं किन्तु आयरियाणं पाउग्गो सालिकूरो नत्थि। तओ तेण अन्नगामाउ सालिबीयं आणावेऊण वाविअं, जाव अणेगे सालिकूडया जाया। अन्नया केणइ पओयणेणं ते वा अन्ने वा साहूणो तथागए नाऊण सावएणं चिन्तियं, जहा मएसिं सालिकूरो दायब्बो जेण आयरियाणं पि पाउग्गं एवं खेत्तं चिन्तिऊण एए साहूणो आयरिए एत्थ आणिन्ति, तं च जइ नियघरे चेव दाहिस्सामि अन्नेसु कोद्दवरालगं लभिस्सन्ति तो मा एएसिं आहाकम्मस्स संका भविस्सइ त्ति विरिंचिऊंण सयणाईण गेहेसु य पट्ठविओ साली, भणाविया य जहा-सयं खाएज्जह साहूणं पि देज्जह कूरं काऊण इमो साली, तेहिं तहेव कुरो रद्धो। सो वइयरो बालेहिं णाओ। साहुणो भिक्खमडन्ता एसणासमिया बालाईणं जंपियं सुणेति । एगो बालो भणइ ए एते साहुणो जेसिं अट्ठाए सालीकूरो घरे रद्धो। अन्नो भणइ मम जणणीए साहूण दिन्नो सालिकूरो। अण्णो भणइ सयं साहूणं सालिकूरं दाहामि । अन्नो जणणी भणइ-साहूणं देहि साहूणं देहि सालिकूरं । अन्नो भणइ थक्कावडियं संपन्नं जेण अभत्ताए सालिभत्तयं जायं। म 'थक्कावडियं' विषयकाऽवान्तर - कथा ॥ एत्थ लोइओ दिद्वन्तो णेओ जहा- एगमि गामे एगा आभीरी तीए भत्ता मओ तीए लहु આ વાત જાણીને જિનદત્તે બીજા ગામથી શાલી બીજોને મંગાવી વાવ્યા. જેનાથી શાલીના અનેક કુડવ (= ધાન્ય માપવાનું માપ) અનાજ ઊગ્યું. એકવાર કોક પ્રયોજનસર તે જ સાધુઓ કે બીજા કોઈ સાધુઓ પોતાના ગામે આવેલા જાણીને જિનદત્તે વિચાર્યું કે “આ મહાત્માઓને મારે શાલીકૂર અપાવવા કે જેથી “આ ક્ષેત્ર આચાર્યોને પ્રાયોગ્ય છે' એવું વિચારીને આ સાધુઓ આચાર્યોને અહીં લાવે. પરંતુ જો માત્ર મારા ઘરે જ શાલીકૂર આપીશ તો, “બીજે બધે કોદ્રવ મળે છે. જ્યારે આના ઘરે તો શાલી મળે છે. તો રખે આધાકર્મી હોય એવી ચિંતા તેઓને થશે.” એવું વિચારીને સ્વજનાદિના ઘરોમાં શાલી મોકલી આપ્યા અને કહેવરાવ્યું કે પોતે પણ ખાજો અને કૂરના બદલે આ શાલી સાધુઓને પણ વહોરાવજો”. સ્વજનોએ એજ રીતે શાલી રાંધ્યા. આ આખી વાત બાળકોએ જાણી. ભિક્ષાર્થે નિકળેલા એષણાસમિતિવાળા સાધુઓએ બાળકોની આવા પ્રકારની વાતો સાંભળી. જેમકે, એક બાળક બોલે છે. “આ એજ સાધુઓ છે કે જેમના માટે આપણા ઘરે શાલી રંધાયા છે. બીજો બાળક બોલે છે - “મારી માતાએ સાધુને શાલીનૂર આપ્યા છે.” વળી ત્રીજો બોલે છે “હું પોતે સાધુઓને શાલીનૂર આપીશ' વળી કોક માતાને કહે છે “આપો આપો, સાધુને શાલીકૂર આપો” વળી એક બાળક કહે છે “આ તો સારું થયું કે હજુ જમ્યા નથી તે પૂર્વે આ શાલી રંધાયા. ४थी मायने ५५ पाव। भगशे.” ('थक्कावडियं' = ॥ तो सा२ थयुं भेटतो अवस२. अयित थयु, કારણ કે આજે ભોજનમાં ઊંચી જાતના ભાતનું ભોજન થયું. આપણને પણ ખાવા મળશે.') એમાં = 'थक्कावडियं' विषय: सौडि दृष्टांत प्रभाए छ • 'थक्कावडियं' विषय भवान्तर था . એક ગામમાં એક ગોવાલણ હતી. તેનો ધણી મરી ગયો. ગોવાલણને એક દેવર હતો. એની પત્ની Page #60 -------------------------------------------------------------------------- ________________ २७ देवरो अत्थि, तस्स य तम्मि पत्थावे भज्जा मया। तेसिं तु एसा नीति, जं भत्तुणो मयस्स इत्थी लहुदेवरस्स भज्जा होइ त्ति। तओ आभीरीए देवरो भणिओ जहा-हंत मे भत्ता नत्थि ते पुण भज्जा नत्थि, ताहं ते भारिया भवामि, तेण य तहत्ति पडिवन्नं । तीए चिन्तियं, जहा अवसरे अवसरावडियं, जेण जमि पत्थावे मे भत्तुणो मरणं जायं, तंमि चेव देवरस्स भज्जा मया, तओहं तेण अभज्जेण भज्जा पडिवन्ना अन्नहा न पडिवज्जन्ते । ___ तहा अन्नेण जणणी भणिया, जहा सालिचाउलोदयं पि साहूणं देहि । अन्नेण वि जणणी भणिया सालिआयाम, सालिकंजियं च साहूणं देहि। इच्चाइबालाइजणजंपियं सोउं आहाकम्म एयन्ति नाउं ते ताणि घराणि परिहरिऊण तत्थेव अडन्ति । अनिव्वाहे पच्चासन्ने गामे गंतूण भिक्खं अडन्ति।" ॥ आदितएवऽऽधाकर्मिक-पानसंभवविषये उदाहरणम् अ एवमशनोत्पादनसम्भववत् पानोत्पादनसम्भवोऽपि ज्ञेयस्तमपि कश्चित् कुरुते, कथम् ? उच्यतेयथा क्वापि ग्रामे क्षेत्रप्रत्युपेक्षकाः साधव आगतास्तन्निवासिना श्रावकेण साध्रियमाणा अपि न स्थिताः। तेन च तन्मध्यादेक ऋजुकः साधुरनवस्थानकारणं पृष्टस्तेनोक्तमत्र क्षारं जलं तद्गुरुणां न પણ એજ વખતે મરી ગઈ. એ કાળે તેમાં એવી નીતિ હતી કે મરેલા પતિની સ્ત્રી એ દેવરની પત્ની થાય. તેથી ગોવાલણે દેવરને કહ્યું - “મારા ઘણી મરી ગયા છે અને તમારે પત્ની નથી તેથી હું તમારી પત્ની થઈ જાઉં. દેવરે એને સ્વીકારી લીધી. ગોવાલણે વિચાર્યું કે “આ સારો બંધ બેસી ગયો કે જે સમયે મારા ધણી મરી ગયા એજ સમયે દેવરની પત્ની મરી ગઈ. આ કારણસર જ દેવરે મારો સ્વીકાર કરી લીધો. અન્યથા મને સ્વીકારતા નહી.” વળી, એક બાળકે પોતાની માતાને કહ્યું- “શાલીનું ધોવણ પણ સાધુને આપ.” બીજાએ પણ પોતાની માતાને કહ્યું “શાલીનું ઓસામણ ને શાલીની કાંજી સાધુને આપ”. ઈત્યાદિ બાળક આદિ લોકો દ્વારા બોલેલું સાંભળીને આ આધાકર્મ છે' એમ જાણીને સાધુઓ તે ઘરોને છોડીને અન્ય ઘરોમાં જાય છે. નિર્વાહ ન થતો હોવાથી નજીકના ગામે જઈને ભિક્ષા મેળવે છે. આ રીતે અશનઉત્પત્તિની સંભાવનાની જેમ પાન ઉત્પત્તિની સંભાવના પણ જાણવી. કારણ કે કોક પાણીનું પણ ઉત્પાદન કરતા હોય છે. એ શી રીતે ? તે આ રીતે – • પ્રારંભથી જ આધાકર્મ પાણીના સંભવ વિષયક કથા છે જેમકે, કોક ગામમાં વસતિ શોધનારા સાધુઓ આવ્યા. તે ગામ નિવાસી શ્રાવકે તેમને રોકવા છતાં તેઓ ન રોકાયા. શ્રાવકે તેમાંથી એક ઋજુ સાધુને ન રોકાવાનું કારણ પૂછ્યું. સાધુએ કહ્યું. “અહીનું પાણી ખારું છે જે ગુરુઓને પ્રાયોગ્ય નથી.” આ સાંભળીને ઉપરોક્ત પ્રમાણે શ્રાવકે મીઠા પાણીનો કૂવો ખોદાવ્યો. (શ્રાવકની મર્યાદા છે કે જેમ અધિકરણો બીજાને ન આપે એમ પોતાના કૂવા વગેરેમાંથી પાણી પણ ન આપે સિવાય કે કોક દુષ્કાળાદિ પરિસ્થિતિમાં આપવું પડે એટલે) લોકપ્રવૃત્તિજનિત પાપના ભયથી એનું Page #61 -------------------------------------------------------------------------- ________________ २८ प्रायोग्यमिति श्रुत्वा यावदसौ मिष्टजलमवटं खनित्वा लोकप्रवृत्तिजनितपापभयात् पुलकादिना स्थगितमुखेन तेन तावत् स्थितो यावत् साधवस्तत्रायातास्ततोऽसौ तंदुलधावनादितया कृत्वा तत्तेभ्यो दापयति वक्ति च गुर्व्वाद्यभिमुखमेतद् भवद्भिः स्वयं पातव्यं साधूनां च दातव्यमित्यादि यावदन्यत्र तेऽपि व्रजन्तीति। एतदनुसारतः खादिमस्वादिमयोरप्याधाकर्म्मसम्भवो भावनीयः । तत्र खादिमे यथा कश्चित् साधूनां शालनकाद्यर्थं चिर्भिटाम्रफलबीजपूरकपित्थद्राक्षादाडिमा (मादी) नां वपनं करोति । स्वादिमे तु कश्चित् साधूनामौषधाद्यर्थं शुण्ठिमरिचहरीतक्यादीनां रोपणं करोतीति गाथार्थः । । ९ । । अवतरणिका– तदित्थमाधाकर्मणो विषयसम्भवावुक्तावथात्रैव 'कीरन्तं निट्ठियं चे 'ति पदोपात्ताभ्यां कृतनिष्ठितशब्दाभ्यामुत्पन्नं कल्पाकल्पविभागकारिभङ्गचतुष्टयं प्रत्येकमशनादिविषयं वक्तुमाहमूलगाथा— तस्स कड तस्स निट्ठिय चउभङ्गो तत्थ दुरिमा कप्पा । फासुकयं रद्धं वा निट्ठियमियरं कडं सव्वं । । १० ।। संस्कृतछाया- तस्मै कृतं तस्मै निष्ठितं चतुर्भङ्गस्तत्र द्विचरिमौ कल्प्यो । प्राकृतं राद्धं वा निष्ठितमितरत् कृतं सर्वम् ।।१०।। મોઢું શિલા વગેરેથી ઢાંકીને રાખ્યું. જ્યારે સાધુઓ ત્યાં આવ્યા ત્યારે આ શ્રાવકે એ પાણીને ધોવણનું પાણી વગેરે રૂપે કરીને લોકોને મોકલાવી જણાવે છે કે સાધુની સામે આ તમે પણ પીજો અને સાધુઓને પણ આપજો, જેથી તેમને શંકા ન થાય’ ઈત્યાદિ. ઉપરોક્ત પ્રમાણે બાળકો વગેરેની વાતો સાંભળીને ‘આ આધાકર્મ છે' એમ જાણીને સાધુઓ અન્ય ઘરોમાં ગોચરી ગયા વગેરે વાતો જાણવી. આ અશન-પાન પ્રમાણે જ ખાદિમ અને સ્વાદિમ અંગે પણ આધાકર્મનો સંભવ જાણવો. જેમકે ખાદિમમાં, श्राव साधुखोना शालनकादि = અનુપાન વગેરે એટલે કે દ્રાક્ષનું પાણી, દાડમનો રસ, બીજોરાપાક वगेरे भाटे थी लड़ां, डेरी, जीभेरुं, डोहुँ, द्राक्ष, छाउम वगेरे पावे. स्वाभिमां डोड श्राव, साधुखोनी ઔષધિ આદિ માટે સૂંઠ, મરી, હરડે વગેરે વાવે.લા અવતરણિકા :- सा प्रमाणे साधार्मना विषयनो संभव म्हेवायो हवे, खा गाथामा ४ 'कीरन्तं निट्ठियं च' = 'कृत' ने ‘निष्ठित' जे जे पहथी उत्पन्न थयेल स्थ्य-अय्यना विभागने डरनार प्रत्येक अशनाहि વિષયક ચતુર્થંગીને જણાવવાની ઈચ્છાથી કહે છે. = भूगाथा - शब्दार्थ :- तस्स = उरायेसुं, चउभंगा तेने भाटे, कड प्रारंभ उरायेसुं, तस्स = तेने माटे, निट्ठिअ = संपूर्ण तत्थ = तेभां, दुचरिमा = जीभेजने छेल्सो अथवा छेल्सा थे, कप्पा मुल्य, फासुकयं = अयित्त उरायेसुं रद्धं = रांधेलुं वा = अथवा, निट्ठियं = निष्ठित, इयरं = जाडीनुं, कडं = हृत, सव्वं सर्व यार लांगा, भूणगाथा-गाथार्थ :- ‘तस्य कृतं ' साधु भाटे प्रारंभ्युं, 'तस्य निष्ठितं ' साधु भाटे पूर्ण उरायुं. जा अमेथी जनती यतुर्भगीमां जीभे जने योथो अथवा त्रीभे-योथो भांगो खस्थ्य छे. 'कृतं ' ४ वस्तु पहेला જે = = = Page #62 -------------------------------------------------------------------------- ________________ # 'तस्य कृतं- तस्य निष्ठितं' अस्य द्वौ चतुर्भङ्गौ ॥ व्याख्या- अत्रानुस्वारलोपात्तस्य कृतं तस्य निष्ठितमित्यस्मिन् वाक्ये चतूरूपो भङ्गश्चतुर्भङ्गो भङ्गचतुष्टयं ज्ञेयम्। यद्वा प्राकृतत्वात् 'चउभङ्गो'त्ति चत्वारो भङ्गा विकल्पा वाच्या इति द्रष्टव्यम् । यथा तस्य कृतं तस्य निष्ठितं, तस्य कृतं अन्यस्य निष्ठितं, अन्यस्यकृतं तस्यनिष्ठितं, अन्यस्य कृतमन्यस्य निष्ठितमिति । यद्वा तस्य कृतं तस्य निष्ठितं, अन्यस्य कृतं तस्य निष्ठितं, तस्य कृतमन्यस्य निष्ठितं, अन्यस्य कृतमन्यस्य निष्ठितमिति भङ्गन्यासस्तत्र तस्येति प्रस्तावात् साधोर्निमित्तं कृतमित्यतीतवर्त्तमानकालयोरैक्यात् प्रा-सुकीकर्तुं प्रारब्धं, तस्येति पूर्ववत् निष्ठितमिति साध्वालम्बनेन सर्वथा निश्चेतनीभूतमिति प्रथमः। तथा तस्य कृतमिति पूर्ववत् । ततो दातुः साधुविषयदानपरिणामापगमादन्यस्येति गृहस्थस्य निमित्तं निष्ठितमचेतनीभूतमिति द्वितीयः। तथाऽन्यस्य (कृतं तस्य) निष्ठितमिति पूर्ववदिति तृतीयः। तथान्यस्य कृतमन्यस्य निष्ठितमिति पूर्ववदिति चतुर्थो भङ्गः। एतेषु कल्पाकल्पविधिमाह । 'तत्थ' त्ति, तत्र तेषु चतुर्षु मध्ये दुचरिमत्ति प्रथमां સચિત હોય અને પછી અચિત બનાવવા માટેની શરૂઆતથી જ્યાં સુધી તે સર્વથા અચિત્ત ન બને ત્યાં सुधी ते ‘कृतं' उवाय. अने, 'निष्ठितं-' अयित अन्य ५७ ते निष्ठित उपाय, भने ४ योमा वगेरे અચિત્ત હોય તેને જો રાંધવામાં આવે તો તે પણ રંધાઈને તૈયાર થયા પછી નિષ્ઠિત કહેવાય. ૧ના • 'तस्य तत'-'तस्य निडित'नी के यतु जी . व्यायार्थ :- डी, अनुस्वारनी दो५ थयो डोवाथी, 'तस्स कड तस्स निट्ठिय' = 'तस्य कृतम् तस्य निष्ठितम्' भेj tuj. 'चउभङ्गो' = 'चतुर्भङ्गः' = पायम या२. Hiu Baa! अथवा प्राकृत હોવાથી ચાર વિકલ્પ કહેવા તે આ પ્રમાણે – (१) 'तस्य कृतं तस्य निष्ठितं' - 'तस्य' भेटले. 3, साधु भाटे ४२j. मामा, सतात. अने वर्तमान गर्नु अस्य होपाथी. साधु भाटे प्रासु ४२वानो प्रारम ४२वो मेवो अर्थ सेवो. जी21 'तस्य' नो अर्थ ५५'साधु भाटे' मेम ४२वो. 'निष्ठितम्' = साधुन। मानने सर्वथा निश्चेतनाभूत = ७५ २हित ४२j. (२) 'तस्य कृतं अन्यस्य निष्ठितम्' = 'तस्य कृतं' = से ७५रोत प्रभाए। सम सेj, 'अन्यस्य निष्ठितं' = साधुने हान भावानो ५२॥ याला पाथी गृहस्थमाटे निष्ठित = निश्चेतनाभूत = निळq ४२. (3) ‘अन्यस्य कृतं तस्य निष्ठितं' = माम उपरोत या प्रभारोनी व्याच्या सम सेवी.. પ્રકારાન્તરે આ બીજા અને ત્રીજા ભાંગામાં વ્યત્યય પણ જાણવો. અર્થાત બીજા અને ત્રીજા ભાંગાના સ્થાને ત્રીજો અને બીજો ભાંગો જાણવો. ' (४) 'अन्यस्य कृतं अन्यस्य निष्ठितं' = मामा ५९॥ पूर्ववत् 2ी से. ढूंमi, 'तस्य कृतं' = साधु भाटे पावानु, पोवानु अथवा संधवान याj j, 'तस्य निष्ठितं' = साधु भाटे संपूर्ण भयित्त थj, राघवान पूरी थj. હવે આ ચતુર્ભગીની કથ્ય-અકથ્ય વિધિને કહે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ भङ्गरचनामाश्रित्य द्वितीयश्चचरमश्चेति विग्रहे तीयलोपात् द्विचरमौ द्वितीयचतुर्थावित्यर्थः। द्वितीयां त्वाश्रित्य द्वौ च तौ चरमौ च द्विचरमौ तृतीयचतुर्थावित्यर्थः । कम्पत्ति, कल्पौ ग्राह्यौ शुद्धत्वात् साधोरासेवायोग्यौ स्याताम् इति शेषः। आधाकर्मणि हि साधुनिमित्तं पाकादिनिष्ठा प्रधाना। सा चानयोर्गृहस्थार्थं जाता। अत्र च (या) पारिशेष्यादर्थापत्त्या वा प्रथमचतुर्भङ्गीभङ्गकन्यासं प्रतीत्य प्रथमतृतीयावशुद्धत्वादग्राह्यौ, द्वितीयन्यासं त्वाश्रित्य प्रथमद्वितीयावकल्पौ यत्यर्थत्वादारम्भस्येति । अत्र च सूत्रकृता साक्षादेव प्राचीनगाथोत्तरार्द्धन प्रथमभङ्गस्याकल्प्यतोक्तैव। अव्ययानामनेकार्थत्वात् तृतीयभङ्गोऽपि चकारेणाकल्पनीयतया सूचित एव तत्र द्रष्टव्यः। ॥ कृतस्य निष्ठितस्य च व्याख्या अधुना कृतनिष्ठितशब्दयोरर्थमाह फासुकडमित्यादिसूचनाद् व्रीहिकरट्यादिकं सचित्तं यत्प्रासुकं __ 'तत्थ' = 'तत्र' = ते यतु भा 'दुचरिमा कप्पा' = 'द्वितीयचतुर्थी कल्प्यौ' = जी भने योथो मांगो ९५य छे. 'तीय' नो सो५ थवाथी मात्र 'दु' = 'द्वि' श० अन्योछे सेभ पुं. २।न्तरे भी भनेत्री मन व्यत्ययन अनुसारे 'दुचरिमा' = 'द्विचरमौ' = छ। मin अर्थात् त्री भने ચોથો ભાંગો શુદ્ધ (કથ્યો જાણવો. અર્થાત્ શુદ્ધ હોવાથી સાધુને આચરવા યોગ્ય તે બે ભાંગા થશે. प्रथमा चतुर्भंगी द्वितीया चतुर्भंगी १) तस्य कृतं तस्य निष्ठितं १) तस्य कृतं तस्य निष्ठितं २) तस्य कृतं अन्यस्य निष्ठितं २) अन्यस्य कृतं तस्य निष्ठितं ३) अन्यस्य कृतं तस्य निष्ठितं ३) तस्य कृतं अन्यस्य निष्ठितं ४) अन्यस्य कृतं तस्य अन्यस्य निष्ठितं ४) अन्यस्य कृतं अन्यस्य निष्ठितं टूi, प्रथम यतुभाने २॥श्रयी २० अने योथो wiगो ४८५य छे. 'द्वितीय चतुर्थी' मा सभास. ५४मां 'तीय' नो लो५. थवाथी 'द्विचतुर्थी' मावो अर्थ. छे. द्वितीय यतुभाने माश्रयी द्वौ च तौ चरमौ = द्विचरमौ = 'तृतीयचतुर्थों भंगौ कल्प्यौ' भावो अर्थ छ. આધાકર્મમાં સાધુ નિમિત્તે જે પાકાદિની નિષ્ઠા છે એજ પ્રધાન છે. આ કારણથી ઉપરોક્ત બે ભાંગા ધ્ય છે. કારણ કે નિષ્ઠા વખતે એમાં સાધુનું નિમિત્ત ન રહ્યું. આમાં શેષ રહેવાથી અથવા અથપત્તિથી પ્રથમ ચતુર્ભગીના શેષ બે ભાંગા (પહેલો અને ત્રીજો) અને બીજી ચતુર્ભગીના શેષ બે ભાંગા (પહેલો અને બીજો) અકથ્ય છે એમ જાણવું. કારણકે એમાં સાધુનિમિત્તક આરંભ થયો છે. (અહીં આરંભ = निहित uj). પૂર્વની ગાથા – ૯ ના ઉત્તરાર્ધમાં મૂળ સૂત્રકારશ્રીએ પ્રત્યક્ષપણે પ્રથમ ભાંગાની અધ્યતા કહીજ છે. પરન્તુ અવ્યયોના અનેક અર્થો થતા હોવાથી “” કાર (અવ્યય) દ્વારા ત્રીજા ભાંગાની અધ્યતા પણ ત્યાં કહી છે એમ જાણવું. • त मने निष्ठितनी व्याण्या . वे, ‘कृत' भने निष्ठित' शन। अर्थ ४९॥वे छे. Page #64 -------------------------------------------------------------------------- ________________ कृतं साधोहिणो वा निमित्तमचित्तं विहितं त्रिकण्डिततण्डुलादि । तथाराद्धमचेतनैर्वा तण्डुलादिभिर्यतेर्गृहस्थस्य वाऽर्थाय निष्पादितं गृहिणा कूरादि । वा विकल्पे। तदित्थम्भूतं निष्ठितं निष्ठिताभिधानं भवति। इयरं ति पुनःशब्दलोपादितरत् पुनर्मुनेगृहिणो वा हेतोरतीतवर्तमानकालैक्यात् प्रासुकीकर्तुं प्रारब्धं । पुनरेकद्विष्कण्डिततण्डुलात्कृतं कृताभिधानं भवति अप्रासुकीभूतत्वेनाप्राप्तनिष्ठितत्वमित्यर्थः । सर्वं समसूत्रमिति (समस्तमिति ?) गाथार्थः ।।१०।। अवतरणिका- एनमेवार्थं विशेषेणाह। मूलगाथा- साहुनिमित्तं ववियाइ ता कडा जाव तंदुला दुछडा। तिछडा उ निट्ठिया पाणगाइ जहसम्भवं नेज्जा।।११।। संस्कृतछाया- साधुनिमित्तं वपनादि तावत् कृता यावत् तंदुला द्विच्छटाः। त्रिच्छटास्तु निष्ठिता: पानकादि यथासभवं नयेत् ।।११।। “સુબ્રમ્' = “પ્રાસુરમ્' = સચિત્ત એવા વ્રીહી = ડાંગર વગેરેને સાધુ કે ગૃહસ્થ નિમિત્તે ત્રણ વાર ખાંડેલ ચોખા વગેરે રૂપે અચિત્ત કરાયેલા હોય. તથા “ = “રાદ્ધ' = અચિત્ત એવા ચોખા વગેરેથી સાધુ કે ગૃહસ્થ નિમિત્તે ભાત વગેરે બનાવે. આ પ્રમાણે ત્રણ વાર ખાંડીને અચિત્ત બનાવેલ તથા અચિત્ત ને રાંધીને ભાત વગેરે બનાવેલાને નિષ્પવિત’ શબ્દથી ઓળખાવાય છે, અને “ભાત રાંધ્યા' કહેવાય. જે રાદ્ધ શબ્દથી ઓળખાવાય છે. ‘વ’ = વિકલ્પના અર્થમાં છે. આ પ્રકારે જે બનેલું કે રંધાયું હોય એને નિષ્ઠિત કહેવાય છે. “ય = “રૂતરત્’ = અહીં “પુનઃ' શબ્દ નો લોપ થયેલો જાણવો. એટલે કે “રૂતર પુનઃ' એવો અર્થ જાણવો, “૬ = “કૃત્ત' = મુનિ કે ગૃહસ્થ માટે પ્રાસુક કરવાનો પ્રારંભ કરે. અહીં, અતીત અને વર્તમાન કાળનું ઐક્ય હોવાથી “ક્ત = કરેલું એવો અર્થ હોવા છતાં “કરવાને પ્રારંભ કરે એવો અર્થ જાણવો. એટલે કે ચોખાને એક કે બે વાર છડે = ફોતરા દૂર કરવા માટે ખાંડે એને કૃત કહેવાય. કારણ કે એ અચિત્ત થયું ન હોવાથી નિર્ણિતાનું એમાં આવ્યું નથી. “સä' = “સર્વ’ = એટલે કે, નિષ્ઠિત સિવાયનું શેષ બધું “કૃત” છે. II૧ના અવતરણિકા :- આ જ અર્થને વિશેષરૂપે કહે છે – મૂળગાથા-શબ્દાર્થ :- સનિમિત્ત = સાધુ માટે, વેવિયરૂ = વાવવા વિગેરેની ક્રિયાથી, તા = ત્યાં સુધી, વડા = કૃત કહેવાય, નાવ = જ્યાં સુધી, તંતુના = ડાંગર, કુછ = બે વખત છડાયેલી હોય, તિછટા-૩ = ત્રણ વખત છડાયેલી તો-, નિયિા = નિષ્ઠિત કહેવાય, પાણIક્ = પાણી વગેરે, ના સન્મવું = જેમ ઘટે તેવી રીતે, નેન્ના = ઘટાવવું./૧૧TI મૂળગાથા-ગાથાર્થ :- સાધુ માટે ડાંગર વાવવાથી માંડીને શુદ્ધ ચોખા બનાવવા માટે બે વાર છડીને કડ બનાવવામાં આવે ત્યાં સુધીની - ક્રિયાને કૃત કહેવાય છે. અને જ્યારે ત્રીજી વાર છડીને શુદ્ધ ચોખા બનાવવામાં આવે ત્યારે તે ક્રિયાને નિષ્ઠિત કહેવામાં આવે છે. એ જ રીતે પાણી વગેરેમાં પણ યથાયોગ્ય ઘટાવવું./૧૧/ Page #65 -------------------------------------------------------------------------- ________________ ३२ म तन्दुलादिनां कदा कृत-निष्ठितत्त्वं ? व्याख्या- 'साधुनिमित्तं' यतेराय ‘ववियाइ' त्ति । अत्र पञ्चम्येकवचनस्य लुप्तत्वादुप्तादेरिति दृश्यम् । तत्रोप्तं वपनं तदादिः प्रथमं यस्य केदारगाहनलवनपरिमलतोत्पवनाद्युत्तरक्रियाविशेषस्य स उप्तादिस्तस्मादुप्तादेरारभ्येति शेषो, वपनमादायावधीकृत्येत्यर्थः । तावदिति कालावधिनिर्देशे। ‘कड'त्ति कृताभिधाना भण्यन्ते शालयः । यावदिति कालावध्युद्देशे। द्विश्च्छटा द्विष्कण्डितास्तादृशाः सन्तो लोके किं व्यपदेश्यास्ते स्युरित्याह । 'तन्दुल'त्ति, ते शालयश्च्छटितास्सन्तः तन्दुला भण्यते । अयमर्थः, साधुनिमित्तं शाल्यादय उप्ता यावत्तथाभूतपरिणामेनैव दात्रा व्रीहिकरटितया एकां द्वे वा वारे कण्डित्वा तन्दुलीकृतास्तावत्ते कृता अभिधीयन्ते। त्रिच्छटास्तु तिस्रो वाराः कण्डिता एव तंदुलाः तथाभूतपरिणामेनैव, तु शब्दः शालीनामेकद्विष्कण्डनेनानिष्ठितत्वावधारणार्थः, ते किमित्याह, निष्ठिता निष्ठिताख्या भण्यन्ते । ते च राद्धा अराद्धाश्च न कल्पन्ते साधुनिमित्तं निष्ठितत्वेनाधाकर्मिकत्वात्, उपलक्षणमेतत् शुद्धतन्दुलादिभिः साध्वर्थं राद्धं कूरादिकमपि निष्ठितमित्यर्थः । अत्र • योगा कोरेभा त मने निष्ठित व्यारे ? • व्याण्यार्थ :- ‘साहुनिमित्तं' = 'साधुनिमित्तं' = साधुन। निभित्ते - साधु भाटे 'ववियाइ' = 'उप्तादि'. मडी प्रांतमा पंयमी सेक्यननो दो५ थयो छ मेम. guj. तेथी 'उप्तादेः' मेम. tuj. 'उप्तं' = वाव. पाथी भांडीने मेटले 3 'केदारगाहन' = श्याम नu, 'लवन' = aj, 'परिमलता' = मसलj, 'उत्पवन' = शेत२॥ 31341 वगेरे जे उत्तयिाम लेने, तेने 'उप्तादि' उपाय छ, महा 'उप्तादि' शव्या 'उप्तादि थी भांडीने = प्रारंभाने' अवो अर्थ अध्यारथी सेवो. अर्थात् १५नने २३मातनी महि। रीन. 'ता' = 'तावत्' = त्यां सुधी. मा 'ता' श०६ पानी अवपिनो निर्देश छ. 'कडा' = 'कृता' = कृत उवाय छे. भेटले. कृत ना. लि. उपाय छ, 'जाव' = 'यावत्' = यो सुधा = नी भवपिनो निर्देश छे. 'दुछडा' = 'द्विश्च्छटाः' = 'द्विष्कण्डिताः' = मे पार ७31, माने तोडी शुंडे छ ? ते ४ छे, 'तंदुलाः' = 'तन्दुल' - योभा डे छे. भेटले કે શાલિને છડે એટલે એ તંદુલ કહેવાય છે. मानो भावार्थ मा वो , साधु निमित्त शाल वगेरे पाव्या भने साधु भाटे ४ 'दात्रा' = CLIP. तने, 'व्रीहि' = i॥२ 3 'करटि = होता i॥२ ३५ मे १।२ ७ीने तi ४रे त्यां सुधी ते कृत वाय छे. 'तिछडा' = 'त्रिच्छटास्तु' = त्री पा२ ५९। साधु भाटे४ ७६। ते तसं, शुद्ध थवाथी = उपयोगमा सेवा योग्य बनवाथी 'निट्ठिया' = 'निष्ठित' हेवाय छे. 'तु' શબ્દ એક-બે વાર છડેલા શાલિઓનું અનિષ્ઠિતપણું જ છે, એમ જકારને બતાવનાર છે. ત્રણવાર અથવા ત્રીજીવાર સાધુ નિમિત્તે છડેલું તે રાંધ્યું હોય કે ન રાંધ્યું હોય તો સાધુને ન કલ્પે કારણ કે સાધુમાટે એ નિતિ થયું હોવાથી આધાર્મિક થાય છે. આનું ઉપલક્ષણ આ છે કે - તંદુલ શુદ્ધ હોય એટલે કે સાધુ માટે ત્રણવાર કે ત્રીજીવાર ખાંડીને અચિત્તરૂપે નિષ્ઠિત ન હોય તો પણ એને સાધુ માટે રાંધીને કૂર = ભાત વગેરે કરે તો એને પણ નિષ્ઠિત કહેવાય એમ જાણવું. Page #66 -------------------------------------------------------------------------- ________________ वृद्धसम्प्रदायो यथा-यदि प्रथमां द्वितीयां वा वारां साधुनिमित्तमात्मनिमित्तं वा करटिं छटित्वा तन्दुलाः कृतास्तृतीयां वारां त्वात्मनिमित्तं छटिता राद्धा वा ते साधूनां कल्पन्ते। यदि तु प्रथमां द्वितीयां वा वारां साधुनिमित्तं स्वनिमित्तं वा तृतीयां वारां तु साधुनिमित्तमेव कण्डिता राद्धास्त्वात्मनिमित्तं ते एकेषामादेशेन एकेनान्यस्मै दत्तास्तेनाप्यन्यस्मायित्यादिरूपेण यावत् सहस्र-सङ्ख्ये स्थाने गतास्तावन्न कल्पन्ते, ततः परं कल्पन्ते, अन्येषां तु न कदाचिदपि। यदि तु प्रथमां द्वितीयां वा वारां साधुनिमित्तमात्मनिमित्तं वा तृतीयां तु वारामात्मनिमित्तमेव कण्डिता राधाः पुनः साधुनिमित्तं ते न कल्पन्ते। यदि तु प्रथमां द्वितीयां वा वारां साधुनिमित्तमात्मनिमित्तं वा तृतीयवारां तु साधुनिमित्तमेव कण्डितास्तैस्तन्दुलैः साध्वर्थं राद्धः कूर साधूनामकल्प्य एव निष्ठिततन्दुलतत्पाकजनितद्विगुणाधाकर्मदोषदुष्टत्वात्। तदेवमशनमाश्रित्य तस्य कृतं तस्य निष्ठितमित्यादयश्चत्वारो भेदा दर्शिताः। अधुना पानादिशेषाहारत्रयेऽपि तानतिदिशन्नाह । 'पाणगाइ' त्ति विभक्तिलोपात् पानकादौ, पानखादिमस्वादिमाख्ये आहारत्रये, यथासम्भवं कृतनिष्ठितसम्भवानतिक्रमेण नयेद्भावयेदेतानिति । तत्र पाने कूपादिकं साधुनिमित्तं खातं, जलमानीतं यावत्तथाभूतपरिणामेनैव कर्जा प्रासुकीक्रियमाणं नाद्यापि सर्वथा प्रासुकीभवति तावत्तस्य कृतत्वं, ततस्तथाभूतपरिणामस्य कर्तुश्चरमे क्षणे सर्वथा અહીં વૃદ્ધોનું કહેવું એમ છે કે, જો પહેલી વાર કે બીજી વાર સાધુ નિમિત્તે કે પોતાના નિમિત્તે કરટિને છડીને તન્દુલ કર્યા, પણ ત્રીજી વાર પોતાના નિમિત્તે છડે કે રાંધે તો તે સાધુઓને કહ્યું છે. પરતુ જો પહેલી-બીજી વાર સાધુ નિમિત્તે કે પોતાના નિમિત્તે છડે અને ત્રીજી વાર તો સાધુ નિમિત્તે જ છેડે પણ પોતાના નિમિત્તે રાંધે ત્યારે એક પૂર્વજોના આદેશાનુસાર, તે રાંધેલ એકે બીજાને આપ્યું, બીજાએ પણ ત્રીજાને આપ્યું, એજ રીતે એક હજાર સ્થાને ગયું ત્યાં સુધી ન કલ્પે, તેથી આગળ કધ્ય બને છે. બીજા કેટલાક પૂર્વજોના મતે એ ક્યારેય કલ્પતું નથી. જો પ્રથમ કે બીજી વાર સાધનિમિત્તે કે પોતાના નિમિત્તે છડે પણ ત્રીજીવાર પોતાના નિમિત્તે જ છડે અને એ સાધુનિમિત્તે રાંધે તો તે કલ્પ નહિ. જો પ્રથમ કે બીજી વાર સાધુ નિમિત્તે કે પોતાના નિમિત્તે છડે પણ ત્રીજી વાર સાધુ નિમિત્તે જ છેડે અને એવા તે તંદુલો દ્વારા સાધુ માટે કૂર રાંધે ત્યારે તો તે સાધુઓને અકથ્ય જ છે કારણ કે એ તંદુલ સાધુ માટે નિષ્ઠિત બન્યા છે તેમજ સાધુ માટે જ રંધાયા છે. એમ બે ગણા આધાકર્મના દોષથી દુષ્ટ બનેલ છે. આ પ્રમાણે અશનને આશ્રયીને “તી કૃત તથ નિતિ ઈત્યાદિ ચાર ભાંગા દર્શાવ્યા. હવે પાન વગેરે શેષ આહાર ત્રણને વિષે પણ તેઓનો અતિદેશ કરતા જણાવે છે. “TIક્ = અહીં વિભક્તિ લોપ થયેલો હોવાથી “પાનવાવો' એવો અર્થ જાણવો. એટલે કે પાન-ખાદિમ-સ્વાદિમ નામક શેષ ત્રણ આહારમાં, ‘નદHવં નેન્ના' = ‘અથાલંધર્વ ન-માવયે' = કૃત અને નિતિના ક્રમને ઓળંગ્યા વિના જે રીતે સંભવ હોય તે રીતે વિચારવું. - તેમાં પાન વિષયક સંભવ જણાવે છે - કૂવો વગેરે સાધુ નિમિત્તે ખોદે, તેમાંથી પાણી લાવે તે ત્યાં સુધી કે કર્તાએ (ગૃહસ્થ) સાધુ માટે જ પાણી પ્રાસુક કરવા મૂકે પણ જ્યાં સુધી સર્વથા પ્રાસુક Page #67 -------------------------------------------------------------------------- ________________ प्रासुकीभूतमिति तस्य निष्ठितत्वमिति प्रथमेत्यादि, खादिमे तु कर्कटिकादिकाः फलविशेषाः साधुनिमित्तमुप्ता यावत्तथाभूतपरिणामेनैव दात्रा ते खण्डितास्तानि खण्डानि क्षणे क्षणे प्रासुकीभवन्ति सन्ति यावत्तथाभूतपरिणामस्यैव दातुर्नाद्यापि सर्वथा प्रासुकीभवन्ति तावत्तेषां कृतत्वम्। ततस्साधुनिमित्तमेव चरमे क्षणे सर्वथा प्रासुकीभूतानि तानीति तेषां निष्ठितत्वमिति प्रथमेत्यादि । स्वादिमे वल्लकादिकं खादिमवत् ज्ञेयमित्यत्रापि द्वितीयचतुर्थभङ्गौ शुद्धौ प्रथमतृतीयावशुद्धाविति । # आधाकर्म-वृक्षादेः छायानिर्दोषा तथाऽपि प्रवृत्तिदोषाद्वा ॥ प्रस्तावादपरमपि सोपयोगित्वात् किञ्चिदभिधीयते । साधूनां छायार्थमारोपितवृक्षस्य गृहद्वारादिविहितमण्डपादेश्च निवासार्थं कृतमठादेश्च छायानिषेवनमाधाकर्मिकत्वाभावाददोषाय । परं प्रवृत्तिदोषादिना तत्परिहार्यम् । तथाहि- तस्य कृतमन्यस्यनिष्ठितमिति द्वितीयभङ्गे साध्वर्थमुप्तवृक्षफलं वृक्षनिबन्धनमपि નથી બનતું ત્યાં સુધી એ “તી કૃતં હોય છે અને પછી એ પાણી પ્રાસુક બનવાના છેલ્લા સમયે પણ દાતાના મનમાં સાધુનો જ સંકલ્પ હોય ત્યારે એ “તસ્ય નિષ્કિર્ત’ બને છે. આ પ્રથમ ભાંગો થયો. એ જ રીતે શેષ ત્રણ ભાંગા પણ જાણવા. ખાદિમ વિષયક સંભવ જણાવે છે - ટિવ = એક જાતની કાકડી વગેરે ફળ વિશેષને સાધુ માટે વાવે, તે ત્યાં સુધી કે સાધુ માટેજ દાતાએ તેને ટૂકડા રૂપે કર્યા..એમાં તે ટૂકડાઓ ક્ષણે ક્ષણે પ્રાસુક થતા આવે છે. દાતાનો પરિણામ સાધુનો જ હોય પણ હજુ જ્યાં સુધી તે સર્વથા પ્રાસુક નથી થતા ત્યાં સુધી તેને “તસ્ય તે જાણવું. અને સાધુના પરિણામમાં જ છેલ્લા ક્ષણે જ્યારે સર્વથા પ્રાસુક બની જાય છે ત્યારે “તચ નિક્તિ જાણવું. આ પ્રથમ ભાંગો. એજ રીતે શેષ ૩ ભાંગા અંગે પણ જાણવું. | સ્વાદિમ વિષયક સંભવ જણાવે છે - આમાં વાલ વગેરેનું ‘તસ્ય કૃતં વગેરે ખાદિમની જેમ જાણી લેવું. તેમજ પાનાદિના પ્રથમ પ્રકારના ચાર-ચાર ભાંગાઓમાં પણ બીજો-ચોથો ભાંગો શુદ્ધ અને પ્રથમ-ત્રીજો ભાંગો અશુદ્ધ જાણવો. ચાર ભાંગા x तस्य कृतं तस्य निष्ठितं । Vतस्य कृतं अन्यस्य निष्ठितं x अन्यस्यकृतं तस्य निष्ठितं / अन्यस्यकृतं अन्यस्य निष्ठितं • આધાકર્મ વૃક્ષ વગેરેની છાયામાં દોષ નથી, છતાં પ્રવૃત્તિદોષથી વર્જ્ય છે આધાર્મિકના અવસરે બીજું પણ જે ઉપયોગી છે તે વિષે કાંઈક કહેવાય છે - સાધુ માટે વાવેલા વૃક્ષ, અથવા ઘરની બહાર બાંધેલ માંડવો અથવા નિવાસ માટે કરાયેલ મઠાદિની છાયાનું સેવનમાં આધાકર્મનો અભાવ હોવાથી દોષ નથી, પરંતુ પ્રવૃત્તિદોષ આદિના કારણે તેને છોડવું, “તચ કૃતમ્ ચસ્થ નિષ્ઠિતમ્' આ બીજા ભાંગાને અનુસરીને સાધુ માટે વાવેલ વૃક્ષથી આવેલા ફળાદિ ગૃહસ્થ માટે નિષ્ઠિત થયે છતે તે જેમ સાધુને કથ્ય બને છે તેમ, વૃક્ષ કે મઠાદિની છાયાનું સેવન તો સુતરાં Page #68 -------------------------------------------------------------------------- ________________ कल्पते वृक्षावृक्षनिबन्धना तु छाया सुतरां परिभोक्तुं कल्पते, यतः सूर्यहेतुकापि छाया भवति न च सा वृक्षारोपकका सूर्येण वा साधून मनस्याधाय निर्वर्त्तिता येनाधाकर्मलक्षणयोगात् सा तथा सत्ययोग्या स्यादित्यलमगीतार्थाधाकर्मिकयतिजनकथयेति गाथार्थः ।।११।। अवतरणिका- द्वारमिति प्रभूतार्थसूचकं पदमित्यर्थः। उक्तमाद्यद्वारमिदानीं यस्येति द्वितीयद्वारं व्याचिख्यासुराह। मूलगाथा- साहम्मियस्स पवयणलिंगेहि कए कयं हवइ कम्मं । __ पत्तेयबुद्ध निण्हयतित्थयरट्ठाए पुण कप्पे ।।१२।। संस्कृतछाया- साधर्मिकस्य प्रवचनलिङ्गाभ्यां कृते कृतं भवति कर्म । प्रत्येकबुद्ध-निह्नव-तीर्थकरार्थाय पुनः कल्पते ।।१२।। ___ प्रवचन-लिङ्गाभ्यां साधर्मिकाऽर्थं कृतं - तदाधाकर्म ' व्याख्या- साधर्मिकस्य समानस्वरूपस्य, समानधर्मा च दर्शनज्ञानादिनापि स्यादिति केनात्र समानधर्मते ? त्याह-पवयणलिंगेहि त्ति प्रवचनं सङ्घः, साध्वादिचतुष्करूपस्तथा लिङ्ग्यते चिढ्यते साधुरनेनेति કલ્પ બને છે. કારણ કે છાયા તો સૂર્યના કારણે પણ થાય છે. એ છાયા કાંઈ વૃક્ષારોપક ગૃહસ્થ વડે અથવા સૂર્ય વડે સાધુને મનમાં લાવી કરાતી નથી. તેથી એમાં આધાકર્મનું લક્ષણ ન હોવાથી તે છાયા અયોગ્ય = અકથ્ય થતી નથી. વૃક્ષાદિ આધાકર્મ હોવાથી એની છાયામાં પણ આધાકર્મનું લક્ષણ હોવાથી તે અકથ્ય છે' ઈત્યાદિ અગીતાર્થોની વાતોથી સર્યું. 'द्वारम्' से ५९॥ अर्थोनू सूय ५६ छ मेम uj. अवत1ि :- सा प्रमाणे 'तं पुण जं' नाम प्रथम. द्वा२ पू[ थयु. वे 'जस्स' नाम द्वितीय वरनी व्याण्याने ४ . भूगा -शार्थ :- साहम्मियस्स = साधर्मि, पवयणलिंगेहिं = अवयन भने वेषथी, कए = भाटे, कयं = २j, हवइ = थाय छ, कम्मं = माया, पत्तेयबुद्धनिण्हयतित्थयरट्ठाए = प्रत्येसुद्ध, निन्छ तथा तीर्थ ४२ने भाटे, पुण = मन। 43 ४८५।-८५नी विभाग मतावना२, कप्पे = ४८५..।।१२।। મૂળગાથા-ગાથાર્થ :- પ્રવચન અને લિંગથી જે સાધુના સાધર્મિક હોય તેને માટે બનાવેલ વસ્તુ આધાકર્મ દોષવાળી બને છે. તે સાધુને કલ્પી શકે નહિ. પરન્તુ પ્રત્યેકબુદ્ધ, નિનવ (લોકમાં જાહેર થયેલા) અને તીર્થકર માટે બનાવેલું કલ્પી શકે છે. (કારણકે પ્રત્યેકબુદ્ધ વગેરે ત્રણેય બન્ને રીતે સાધર્મિક नथी.)॥१२॥ • પ્રવચન અને લિંગથી સાધર્મિક માટે કરેલું તે આધાકર્મી છે • व्यायार्थ :- ‘साहम्मियस्स' = 'साधर्मिकस्य' = समानस्प३५वाणानो समानधर्म तो शन-शानाहिया ५५५ ५६ : छ. तो मा समानधर्मपy शेनाथी लेवानु छ ? ते ४ छ. 'पयवणलिंगेहि' = 'प्रवचनलिंगाभ्यां' = प्रवयन भने लिंगथी, प्रवयन भेटले संघ = साधु-साध्वी-श्राव:-श्रावि स्१३५ Page #69 -------------------------------------------------------------------------- ________________ ३६ लिङ्गं यतिचिनं रजोहरणमुखवस्त्रिकागोच्छकादि । अनयोर्द्वन्द्वे अल्पस्वरस्यापि लिङ्गशब्दस्य पूर्वनिपाताभावो गाथाबन्धानुलोम्यात् क्वचिल्लक्षणाद् व्यभिचारात् प्राकृतत्वाच्च ताभ्याम् । अत्र च न केवलेन प्रवचनेन साधर्मिकता नापि केवलं लिङ्गेन किन्तु युगपद् द्वितीयमीलकेन ग्राह्या ततो रजोहरणादियतिलिङ्गोपेतश्चतुर्विधसङ्घमध्यात् सङ्घैकतरश्च गृह्यमाणः साधुसाध्वीवर्ग एव साधर्मिकः सामर्थ्याल्लभ्यते। तस्य प्रवचनलिङ्गाभ्यां समानधर्म्मिणः साधुसाध्वीवर्गस्य किमित्याह-कृते निमित्तमर्थायेति यावत् कृतं राद्धं भवति जायते । कम्मं ति सूचनादाधाकर्म सामान्यकेवलिस्वयंबुद्धसामान्यशेषयतिरूपाणां साधूनामितिशेषः । ॐ प्रवचन-लिङ्गपदाभ्यां चतुर्भङ्गी अत्र च प्रवचनलिङ्गपदद्वयेन चतुर्भङ्गी सूचिता, यथा प्रवचनतः साधर्मिका न लिङ्गतः १ लिङ्गतः साधर्म्मिका न प्रवचनतः २ प्रवचनतः साधर्म्मिका लिङ्गतश्च ३ न प्रवचनतः साधर्मिका न लिङ्गतश्चेति ४ । तत्राद्यभङ्गे दर्शनप्रतिमाया आरभ्य अन्त्यप्रतिमावर्जिताः प्रतिमादशकस्थाः સંધ, લિંગ જેનાથી સાધુ ઓળખાય તે લિંગ કહેવાય છે લિંગ એટલે કે સાધુનું ચિહ્ન અર્થાત્ રજોહરણ = ઓધો, મુહપત્તી, ગુચ્છા વગેરે સાધુના લિંગ.. આ પ્રવચન અને લિંગનો દ્વન્દ્વ સમાસ થયો છે, અહીં અલ્પસ્વરી ‘લિંગ’' શબ્દ આગળ ન આવતા ‘પ્રવચન’ શબ્દની પછી જે આવ્યો છે તે, ગાથાબન્ધ ના અનુલોમના (અનુકૂળતાના) હિસાબે એટલે કે ગાથામાં જેટલા અક્ષરો જે ક્રમમાં મૂકવાના હોય એના હિસાબે, અથવા ક્યારેક લક્ષણમાં વ્યભિચાર આવવાના કારણે અથવા પ્રાકૃતપણાને લીધે છે એમ જાણવું. આમાં, માત્ર પ્રવચનથી કે લિંગથી સાધર્મિકપણું ગ્રહણ કરવાનું નથી પરન્તુ એક સાથે બન્નેથી સાધર્મિકપણું ગ્રહણ કરવાનું છે, તેથી રજોહરણાદિ-યતિલિંગથીયુક્ત અને ચતુર્વિધ-સંઘ મધ્યમાંથી એક સંઘ તરીકે લેવાતો સાધુ-સાધ્વી-વર્ગ જ સાધર્મિક તરીકે સામર્થ્યથી મેળવાશે. તે પ્રવચન અને લિંગથી સમાનધર્મી એવા સાધુ-સાધ્વીવર્ગ વિષયક શી વાત છે ? તે કહે છે, ‘તે’ તેઓ માટે, ‘જ્ય’ ‘તં’ = કરાયેલું-રંધાયેલુ, ‘વફ’ ‘મતિ’ = થાય છે, ‘આધાર્મ’ = આધાકર્મ. અર્થાત્ તેઓ માટે કરાયેલું-ગંધાયેલું એ આધાકર્મ થાય છે = બને છે. કયા સ્વરૂપ સાધુ-સાધ્વીવર્ગ માટે આધાકર્મ બને છે ? તે કહે છે સામાન્યકેવલિ, સ્વયંબુદ્ધ, સામાન્ય શેષ સાધુઓ સ્વરૂપ સાધુવર્ગ માટે તે આધાકર્મ બને છે. • પ્રવચન અને લિંગની ચતુર્ભૂગી • અહીં, ‘પ્રવચન’ અને ‘લિંગ' આ બે પદો દ્વારા ચતુર્થંગી સૂચવાઈ છે. તે આ રીતે કે, ૧) પ્રવચનથી સાધર્મિક, પણ લિંગથી નહિ, (૨) લિંગથી સાધર્મિક, પણ પ્રવચનથી નહિ, ૩) પ્રવચનથી સાધર્મિક અને લિંગથી સાધર્મિક (૪) પ્રવચનથી સાધર્મિક નહિ અને લિંગથી નહિ. ૧) પ્રથમ ભાંગામાં, શ્રાવકની પહેલી દર્શન પ્રતિમાથી માંડીને અંત્ય ૧૧મી પ્રતિમા સિવાયની ૧૦મા પ્રતિમા સુધીના શ્રાવકો પ્રવચનથી સાધુઓના સાધર્મિક ખરા કારણ કે સાધુઓ સાથે તેઓનું ‘J’ ‘જમ્મ’ = - = = - 1 - = Page #70 -------------------------------------------------------------------------- ________________ श्रावकाः प्रवचनतः साधर्मिकाः, साधुभिः सह सदैव तेषां तैः सहैकप्रवचनत्वात् लिङ्गस्याभावेन वैसदृश्याच्च। इह चान्त्यप्रतिमास्था अपगतकेशत्वरजोहरणादिसाधुलिङ्गोपेतत्वाल्लिङ्गतोऽपि साधर्मिकाः किल भवन्तीति तद्वर्जनमिति प्रथमोभङ्गः। द्वितीयभङ्गे निह्नवाः सर्वेऽपि लिङ्गेन साधर्मिकास्तेषामेव लिङ्गत्वात् प्रवचनस्याभावो वैसदृश्याच्च। ते हि लोके निह्नवत्वेन ज्ञाता अज्ञाताश्च स्युरिह तु ज्ञाता ग्राह्या, इतरे तु साधूनां मध्ये व्यवहारतः प्रवचनान्तर्वर्त्तित्वात्तेषामिति द्वितीयः। नवरं निह्नवास्तीर्थकृद्वचनं स्वाग्रहवशान्निराकुर्वन्तीति, निह्नवा जमालिप्रभृतयो ज्ञेयाः। तृतीयभङ्गे साधूनां साधर्मिकाः, साध्वेकादशप्रतिमास्थश्रावकाः। चतुर्थे तु तीर्थकरप्रत्येकबुद्धाः। इह च साधूनां प्रायः साधर्मिकद्वारेण कल्पाकल्पविधिर्गवेषणीयस्ते च तीर्थकरप्रत्येकबुद्धस्वयंबुद्धादयः सर्वेऽपि साधवो लभ्यन्ते। केवलं सर्वेषां साधुशब्दवाच्यत्वेऽपि येषां प्रवचनलिङ्गयोरन्यतरत् द्वयं वाऽस्ति ते सङ्घांतर्वर्त्तिन एव प्रायः प्रकान्ताः साधवो ज्ञेयास्तीर्थकरप्रत्येकबुद्धास्तु साधुत्वेऽपि प्रवचनलिङ्गातीतत्वेन सङ्घोत्तीर्णा इति तान् विवर्य शेषाः स्वयम्बुद्धादयः सर्वेऽपि साधवः प्रकान्ता ज्ञेया यैः सह साधर्मिकत्वं गवेषणीयम् । એક પ્રવચનપણું રહેલું છે. પરંતુ તેઓમાં લિંગનો અભાવ હોવાથી લિંગથી સાધર્મિક નથી. અને ૧૧મી પ્રતિમામાં રહેલ શ્રાવકને માથે વાળ ન હોવાથી અને ઓઘો વગેરે સાધુલિંગથી યુક્ત હોવાથી તે લિંગથી પણ સાધર્મિક બને છે. માટે તે આમાં (પ્રથમ ભાંગામાં) લેવાના નથી. ૨) બીજા ભાંગામાં, નિલવો બધા લિંગથી સાધર્મિક હોય છે. કારણ કે તેઓનું લિંગ પણ સાધુ તુલ્ય જ હોય છે. પરન્તુ જુદી માન્યતા ધરાવતા હોવાથી પ્રવચનથી નથી. જોકે લોકોમાં નિહ્નવો બે પ્રકારે છે - ૧) જણાયેલ. ૨) નહિ જણાયેલ. અહીં જણાયેલ લેવાના છે. કારણ કે નહિ જણાયેલાનો પ્રવચનમાં સમાવેશ થાય છે. નિહ્નવ = તીર્થંકર પ્રભુના વચનને સ્વઆગ્રહવશથી માને નહિ. તે નિહ્નવો જમાલી વગેરે જાણવા. ૩) ત્રીજા ભાંગામાં, સાધુઓ પરસ્પર એક બીજાના બન્નેથી સાધર્મિક બને. તેમજ શ્રાવકની ૧૧ મી પ્રતિમામાં રહેલા શ્રાવક પણ સાધર્મિક બને છે. (૪) ચોથા ભાંગામાં, તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ જેઓ બન્નેથી સાધર્મિક નથી. સાધુ માટે કરેલું એ આધાકર્મ હોવાથી સાધુને ન કહ્યું એ વાત બરાબર છે, પણ સાધુના તો સામાન્ય કેવલિ, સ્વયંબુદ્ધ, સામાન્ય તિ = સાધુ વગેરે અનેક ભેદો પડે છે. પરન્તુ આ ભેદોમાંથી કયા સાધુ કોના સાધર્મિક થાય ? અને કોનું આધાકર્મ કોને કથ્ય બને ? કે અકથ્ય બને ? એની વિધિ અહીં સાધર્મિકના દ્વારથી જાણવાની છે. એમાં તીર્થકર, પ્રત્યેકબુદ્ધ-સ્વયંબુદ્ધ આદિ બધાજ સાધુ છે જ, પરનું આટલું વિશેષ છે કે બધાયમાં “સાધુ” તરીકેનો ઉલ્લેખ હોવા છતાં જેઓ પ્રવચન અને લિંગથી અથવા બીજા ભાંગાની અપેક્ષાએ માત્ર લિંગથી સાધર્મિક હોય એવા, સંઘમાં રહેનારા સાધુઓજ પ્રસ્તુતમાં લેવા. એટલે કે સામાન્ય કેવલિ, સ્વયંબુદ્ધ અને સામાન્યસાધુને જ પ્રસ્તુતમાં સાધુ તરીકે લેવા. કારણ કે તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ તેઓ સાધુ હોવા છતાં પ્રવચન અને લિંગથી અતીત છે. માટે તે બેને છોડીને સ્વયંબુદ્ધાદિ બાકી બધાને પ્રસ્તુતમાં સાધુ તરીકે લેવા કે જેઓની સાથે સાધર્મિકપણું જોવાનું છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ३८ प्रत्येकबुद्धाः कथम् संघातीताः ॥ अथ प्रवचनलिङ्गातीतत्वं शास्तुरस्तु प्रत्येकबुद्धानां च शेषयतितुल्यानां तत्कथमिति चेदुच्यते । तेऽपि सङ्घसमक्षमाचार्यादिसन्निधौ न लिङ्गप्रतिपत्तिं व्रतग्रहणं वा विदघति, नापि द्विविधां शिक्षा शेषां वा सामाचारीमपरपाघे शिक्षते किन्तु पूर्वाधीतश्रुतबलेन सधैं स्वयं ज्ञात्वा कुन्त्यनुष्ठानं लिङ्गं च देवता प्रयच्छति, अतः सम्पद्येत तेषां लिङ्गस्य प्रदान(न)सङ्घांतर्वर्त्तित्वाभावात्(भावः), प्रवचनलिङ्गातीतत्वं तेषामेतावतोच्यते तत्त्वं तु बहुश्रुता विदन्ति । तत्र तीर्थकरः शास्ता स्वयंबुद्धप्रत्येकबुद्धयोश्च बोध्यु-पधिश्रुतलिङ्गकृतो विशेषस्तथाहि स्वयंबुद्धा बाह्यवृषभादिप्रत्ययमन्तरेणैव बुद्ध्यन्ते, प्रत्येकबुद्धास्तु न तद्विरहेण। उपधिस्तु स्वयंबुद्धानां द्वादशविधस्तत्र पात्रादीनि सप्त, कल्पत्रयम्, रजोहरणम् मुखवस्त्रिका च। प्रत्येकबुद्धानां नवविधोऽयमेव कल्पत्रयवर्जः। श्रुते तु पूर्वभवाधीते स्वयंबुद्धा-नामनियमः, प्रत्येकबुद्धानां तु नियमः तच्चोभयोरपि जघन्यत एकादशाङ्गानि, उत्कृष्टस्तु भिन्नदशपूर्वाणीति, लिङ्गग्रहणं स्वयंबुद्धानामाचार्यसन्निधावपि । प्रत्येकबुद्धानां तु देवता समर्पयति । • પ્રત્યેકબુદ્ધ સંઘથી અતીત કેમ ? • પ્રશ્ન :- તીર્થકર સંઘથી-અતીત છે એ વાત બરાબર પણ, પ્રત્યેકબુદ્ધ તો શેષયતિતુલ્ય છે ને ? તો પણ તેઓને કેમ પ્રવચન-લિંગથી અતીત કહ્યાં ? ઉત્તર :- કારણ કે તીર્થંકરની જેમ તેઓ પણ સંઘ સમક્ષ આચાર્યાદિની નિશ્રામાં લિંગ કે વ્રત લેતા નથી, બન્ને પ્રકારની શિક્ષા = ગ્રહણ શિક્ષા, આસેવન શિક્ષા કે સામાચારી બીજા પાસે શીખતા નથી, પરન્તુ પૂર્વે ભણેલ શ્રુતના બળે બધુંજ જાતે જાણીને અનુષ્ઠાન કરે છે અને લિંગ તો તેઓને દેવતા આપે છે. આથી તેઓના લિંગનો પ્રદાનને આશ્રયીને સંઘાંતવર્તિત્વાભાવ થાય છે અર્થાત્ તેઓને લિંગ દેવો દ્વારા અપાતું હોવાથી તેઓ સંઘાંતવર્તિ ન ગણાય, આટલાથી તેઓનું પ્રવચન અને લિંગથી અતીતત્વ કહેવાય છે, તત્ત્વ તો બહુશ્રુતો જાણે. તીર્થંકરપ્રભુ તો શાસનના નાયક છે, તીર્થ સ્થાપક છે. એટલે એમની વાત ન્યારી છે, પણ સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધનો બોધિ-ઉપાધિ-શ્રુત અને લિંગથી ફરક પડે છે. તે આ પ્રમાણે – સ્વયંબુદ્ધ – (૧) બાહ્ય બળદાદિન નિમિત્ત વિનાજ બોધ પામે. (૨) ૧૨ પ્રકારની ઉપાધિ હોય છે. તેમાં પાત્રાદિ-૭ + કલ્પ-૩ (બે સુતરાઉ કપડા + ઉનનો કપડો = કામળી) + ઓઘો મુહપત્તી-૨ = ૧૨. (સ્વયંબુદ્ધ ગચ્છમાં રહે તો બધા જ વ્યવહારો પાળે, પણ એકાકી વિચરે તો એમના માટે કોઈજ વ્યવહાર નથી. રૂત્તિ પૂજ્ય-Mયપોષસૂર:) (૩) પૂર્વભવમાં શ્રુત ભણ્યા જ હોય એવો નિયમ નથી. (જઘન્યથી ૧૧ અંગ અને ઉત્કૃષ્ટથી ૧૦ પૂર્વ પૂર્ણ નહિ) (૪) લિંગગ્રહણ આચાર્યાદિની નિશ્રામાં હોય કે ન પણ હોય. પ્રત્યેક બુદ્ધ :- (૧) બાહ્ય નિમિત્તથી બોધ પામે. (૨) કલ્પ-૩ છોડીને ૯ પ્રકારની ઉપધિ રાખે. Page #72 -------------------------------------------------------------------------- ________________ इदानीं प्रवचनलिङ्गचतुर्भङ्ग्या भङ्गकेषु कल्पाकल्पविधिरुच्यते । तत्र तृतीयभङ्गवतियत्यर्थं यत्कृतं तदकल्पम् प्रकान्तसाधूनां सर्चयतीनां तृतीयभङ्गत्वात् । चतुर्थभङ्गवर्त्तिसाध्वर्थं च कृतं कल्पमेव । अत एव सूत्रकारोऽपि तृतीयभङ्गेऽकल्पतां प्रदर्श्य एतद्वर्जशेषभङ्गत्रये कल्पाकल्पविभागं दर्शयितुमाह । ‘पत्तेयबुद्ध'त्ति, प्रत्येकबुद्धनिह्नवतीर्थकराणामर्थाय प्रत्येकबुद्धादिनिमित्तं कृतमशनादि। पुनः शब्दः प्रथमद्वितीयभङ्गयोर्भजनया कल्पाकल्पविभागसूचनार्थः । अत एव द्वितीयभङ्गे भजनां प्रतीत्य सूत्रकृता निह्नवार्थाय कृतं कल्पमुक्तम् । 'कप्पे'त्ति कल्पते ग्राह्यं स्यादित्यर्थः । तथा च तीर्थकरार्थाय यत्कृतं देवैः समवसरणं देशनाश्रवणार्थमुपवेशनादिना यथा यतीनां परिभोगोचितं स्यादेवं तदर्थं कृतमशनाद्यपि कल्पते प्रक्रान्तसळयतीनामिति एतेन प्रत्येकबुद्धतीर्थकरार्थं कृतस्य कल्पताभणनाच्चतुर्यभङ्गे कल्पता दर्शिता। ननु यदि तीर्थकरार्थं कृतमाधाकर्म न स्यात्तदा यद्भक्त्या तदर्थं निष्पादितमनिश्राकृतं भवनं तत्र किमिति न निवासादि क्रियते ? उच्यते, महाशातनादोषभावात् । उक्तं च- 'जइ वि, न आहाकम्मं, भत्तिकयं तहवि वज्जयंते हि । મત્તી દોડુ વયા, રૂહરા માનીયUT પરમા' 19 || (સામાન્યથી પ્રત્યેકબુદ્ધમુનિ સમુદાયના સાધુ રસ્તામાં મળે તો ય “મUT વંમિ' ન કહે, ગચ્છમાં રહેલા વિશિષ્ટ આચાર્ય કરતા પણ તેઓનું સ્થાન મોટું છે. રૂતિ પૂર્ચ-ઝઘોષસૂર:) (૩) પૂર્વભવે શ્રુત નિયમમાં ભણ્યા હોય છે. (જઘન્યથી ૧૧ અંગ અને ઉત્કૃષ્ટથી ૧૦ પૂર્વ પૂર્ણ નહિ) (૪) લિંગ સમર્પણ દેવતા કરે. હવે પ્રવચન અને લિંગથી બનેલ ચતુર્ભગી વિષયક કથ્ય-અકથ્ય વિધિને કહે છે. ત્રીજા ભાગમાં આવતા યતિ માટે કરેલ હોય તે અકથ્ય છે કારણ કે ઉપરોક્ત સ્વયંબુદ્ધ વગેરે બધા સાધુઓ આ ત્રીજા ભાગમાં આવી જાય છે. ચોથા ભાંગામાં સાધુઓ માટે કરેલું અર્થાત્ તીર્થકર, પ્રત્યેકબુદ્ધ આદિ માટે કરેલું સ્વયંબુદ્ધાદિ સાધુઓને કથ્ય જ છે. આથી જ, સૂત્રકાર = મૂળકારશ્રીએ પણ ત્રીજા ભાંગામાં અકલ્પતા દર્શાવીને આ ત્રીજા ભાંગા સિવાય શેષ ત્રણ ભાંગામાં કલ્પ-અકલ્પ વિભાગને બતાવતા કહે છે. જેવુદ્ધ- નિદય-તિત્થરાઈ = “પ્રત્યેવૃદ્ધ- નિર્નવ-તીર્થરાળામર્થય’ = પ્રત્યેકબુદ્ધ, નિહ્નવ, તીર્થકર આદિ નિમિત્તે કરેલા અશનાદિ, “ઉ” = “પુનઃ' = આ “પુનઃ' શબ્દ એ પ્રથમ અને દ્વિતીય ભાંગાની ભજના = વિકલ્પપૂર્વકના કલ્પ-અકલ્પના વિભાગને સૂચવનાર છે. આથી જ, બીજા ભાંગાની ભજનાને લઈને સૂત્રકાર = મૂળકારશ્રીએ નિહ્નવ માટે કરેલું કહ્યું છે એમ કહ્યું છે. “વરુપે' = “જ્યતે' = કથ્ય છે. તીર્થકર માટે દેવો દ્વારા જે સમવસરણ રચાય છે તે દેશનાશ્રવણ માટે બેસવા વગેરે દ્વારા સાધુઓને પરિભોગને ઉચિત બને છે. એજ રીતે તેઓ માટે કરેલ અનાદિ પણ સ્વયંબુદ્ધાદિ સર્વ સાધુઓને કલ્પ છે. આમ કહેવા દ્વારા પ્રત્યકબુદ્ધ-તીર્થકર માટે કરેલાને કલ્થ કહીને ચોથા ભાંગામાં કલ્પતા બતાવી છે. પ્રશ્ન :- જો તીર્થકર માટે બનાવેલું આધાકર્મ થતું નથી, તો જે ભક્તિપૂર્વક તેઓ માટે બનાવેલ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૦ म स्वयंबुद्धाद्यर्थं कृतम् तीर्थकरादीनां कल्पते, तद्विषयक-भगवतीसूत्रपाठः ॥ शेषयतीनामर्थाय च कृतं तीर्थकरादीनां कल्पते प्रवचनलिंगोत्तीर्णत्वात्तेषामिति । तीर्थकराद्यर्थं च कृतं तीर्थकरादीनामकल्पमेवेत्यनुक्तमपि दृश्यम्। तथा च व्याख्याप्रज्ञप्त्यां श्रूयते । गोशालकमुक्ततेजोलेश्याव्यथाजातातीसारस्य भगवतस्तद्व्यथोपशमनाय रेवतीश्राविकया वैद्यवचनेन स्वार्थं भगवदर्थाय च निष्पादिते औषधद्वये भगवद्व्यथावलोकनेनाधृतिं कुर्वाणस्य सिंहानगारस्य गृहार्थनिष्पन्नौषधानयनाय प्रेषितस्य तन्मुख्येन स्वार्थनिष्पन्नस्य तस्य भगवते च क्रियमाणस्यानयननिषेधः । यदि च तत्तस्य कल्पं स्यात्तदा किमिति निषेधमकार्षीदसाविति एवं प्रत्येकबुद्धार्थं कृतं तेषामेवतदकल्पं । यद्येवं तीर्थकरार्थं देवैः समवसरणादि कृतं कथमसावुपभुङ्क्ते ? उच्यते, तीर्थकरनामकर्मविपाकस्येत्थं तेन वेद्यमानत्वाददोषः। नन्वत्रैकादशप्रतिमास्थश्रावकाणामपि तृतीयभङ्गावतारितत्वात्तदर्थं कृतमशनादि साधूनां कल्पमकल्पं वा ? उच्यते, गृहस्थत्वादयावज्जीविकलिङ्गत्वाच्च तेषां तदर्थं અનિશ્રાકૃતભવન = સંકલશ્રીસંઘના દેરાસરજીમાં રહેવાનું વગેરે કેમ કરાતું નથી ? ઉત્તર :- એમાં મહાઆશાતના દોષ લાગવાથી એ વર્જવાનું છે, કહ્યું છે કે, જો કે (શ્રાવકોએ તીર્થકરો પ્રત્યેની) ભક્તિથી જિનાલય બનાવેલું હોય, તો એ બીજા સાધુઓ માટે આધાકર્મી નથી. તો પણ તે જિનાલયનો ત્યાગ કરતા (એમાં નહિ રહેતા) સાધુઓ વડે પ્રભુની ભક્તિ કરાયેલી થાય. પણ જો સાધુઓ એમાં રહે તો મોટી આશાતના થાય. • સ્વયંભુદ્ધાદિ માટે કરેલું તીર્થકાદિને કહ્યું તે વિષયક ભગવતીનો પાઠ ૦ સ્વયંબુદ્ધાદિ એટલે કે સ્વયંબુદ્ધ-સામાન્ય કેવલી-સામાન્યસાધુ માટે કરેલું એ તીર્થંકરાદિને કહ્યું છે કારણ કે તેઓ પ્રવચન અને લિંગથી ઉત્તીર્ણ છે અને તેજ રીતે, તીર્થંકરાદિ માટે કરેલું એ તીર્થંકરાદિ માટે અકથ્ય જ છે. આ વાત ન કહેલી હોવા છતાં પણ સમજી લેવી. શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતી) આગમમાં આ પ્રમાણેના શબ્દો સંભળાય છે “ગૌશાળાએ પ્રભુવીર પર તેજોલેશ્યા છોડ્યા બાદ એની વ્યથાથી પ્રભુને અતિસાર થયો. પ્રભુની તે વ્યથાના ઉપશમન માટે વૈદ્યના વચનથી રેવતી શ્રાવિકાએ પોતાના માટે અને પ્રભુ માટે એમ બે ઔષધ તૈયાર કર્યા. પ્રભુની વેદનાને જોવાને અસમર્થ બનેલા મુનિ સિંહઅણગારને પ્રભુએ રેવતિ શ્રાવિકાએ ઘર માટે બનાવેલ ઔષધ લાવવા મોકલ્યા.” એટલે કે પ્રભુ માટે કરેલ ઔષધ લાવવાનો નિષેધ કરાયો હતો. તેથી આ વાત સિદ્ધ થાય છે કે તીર્થકર માટે બનાવેલું તીર્થકરને ન કલ્પે. જો એ કપ્ય હોત તો પ્રભુએ કેમ તેનો નિષેધ કર્યો હતો ? આ જ રીતે પ્રત્યેકબુદ્ધ માટે કરેલું પ્રત્યેકબુદ્ધ માટે જ અકથ્ય છે. (પણ તીર્થકરને કહ્યું છે, એજ રીતે તીર્થકર માટે બનાવેલું તીર્થકરનેજ ન કલ્પે પણ પ્રત્યેકબુદ્ધાદિને કહ્યું આટલી વાત અધ્યાહારથી જાણવી.) પ્રશ્ન :- જો તીર્થકર માટે કરેલું તીર્થકરને ન કહ્યું તો તીર્થકર માટે રચેલા સમવસરણમાં તેઓ = તીર્થકર કેમ બેસે છે ? ઉત્તર :- તીર્થકર નામકર્મનો વિપાક એજ રીતે વેદાય છે માટે એમાં દોષ નથી. પ્રશ્ન :- અગ્યારમી પ્રતિમામાં રહેલા શ્રાવકો પણ ત્રીજા ભાંગામાં અવતાર પામે છે. તો તેઓ માટે કરેલ અશનાદિ સાધુઓને કહ્યું કે ન કહ્યું ? Page #74 -------------------------------------------------------------------------- ________________ ४१ कृतमशनादि साधूनां कल्पत एवेति वृद्धाः । केचित्साधुकल्पत्वादेतेषामपि ग्रहणं न कुर्व्वन्ति । तन्मतेनैते सर्वसाधुग्रहणग्राह्याः । ॐ प्रथमद्वितीयभङ्गे भजना " प्रथमद्वितीयभङ्गभजना त्वेवं ज्ञेया । यथैकादशप्रतिमास्थवर्जश्रावकार्थं कृतमशनादिकं प्रक्रान्तसाधूनां कल्पं गृहस्थत्वाल्लिंगरहितत्वाच्च तेषां । चौरादिमुषितलिंगसाध्वर्थं कृतं त्वकल्पं भावतो लिङ्गयुतसाधुत्वात्तेषामिति प्रथमभङ्गे भजना । द्वितीये त्वेवं यथा लोके निह्नवा निह्नवत्वेन यदि ज्ञाता स्युस्तदा तदर्थं कृतं कल्पं सङ्घबाह्यत्वात् तेषां यदि त्वज्ञातास्तदा अकल्पम्, तेषां व्यवहारेण सङ्घान्तर्वर्त्तित्वात्। अथ यथा कश्चित् स्नेहान्निजपित्रादेः साधोर्जीवतो मृतस्य वा काष्ठमयीं पाषाणादिमयीं प्रतिमां वा कारयति, तस्याश्चाग्रतो ढौकनाय बल्यादिकं निष्पादयति, तदा तस्याः अन्येषां तत्समानधर्म्माणां जीवतां स्थापनासाधर्मिकत्वात् तत्पुरतो ढौकितमढौकितं वा तद्बल्यादिकं साधूनां कल्पमकल्पं वा ? अत्रोच्यते, रजोहरणादियुक्ताकारेण पितृतुल्यस्यैवेदं दातव्यमिति कर्तुः सङ्कल्पेन कृतत्वात् तु तत्साधूनामकल्पम् पितृतुल्यसाधवे दास्यामीति साधुसङ्कल्पेन कृतत्वात् । ઉત્તર ઃ- તેઓમાં ગૃહસ્થપણું હોવાથી અને આજીવન લિંગપણું ન હોવાથી, તેઓ માટે કરેલું સાધુને કલ્પે જ છે. એ પ્રમાણે વૃદ્ધવાદ છે. કેટલાકના મતે અગ્યારમી પ્રતિમાવાળા સાધુ તુલ્ય હોવાથી એમને માટે બનાવેલ ગ્રહણ કરાતું નથી. ૦ પ્રથમ તથા બીજા ભાંગાની ભજના પ્રથમ ભાંગાની ભજના આ પ્રમાણે જાણવી. ૧૧ મી પ્રતિમાના શ્રાવકને છોડીને શેષ શ્રાવકો માટે કરેલ અશનાદિ સાધુને કલ્પે છે કેમકે, તેઓમાં શ્રાવકપણું છે અને લિંગરહિતપણું છે. ચોર વગેરેએ જેમના લિંગની ચોરી કરી હોય એવા સાધુ માટે કરેલું અકલ્પ્ય છે, કારણ કે તે સાધુમાં ભાવથી લિંગપણું હોય છે. બીજા ભાંગાની ભજના આ પ્રમાણે કે નિર્ભવ જો નિહ્નવ તરીકે જાહેર થયા હોય તો એમના માટે કરેલું સાધુને કલ્પે છે કારણ કે તેઓ સંઘની બહાર છે. પણ જો નિર્ભવ જાહેર ન થયા હોય તો ન કલ્પે કારણ કે વ્યવહારથી તેઓ સંઘમાં છે. પ્રશ્ન :- કોક ગૃહસ્થ સ્નેહથી પોતાના પિતામુનિ વગેરેની મૂર્તિ, એમની હયાતીમાં જ કે કાળ કરી ગયા બાદ લાકડાની કે પાષાણની બનાવે અને તેની આગળ ધરવા માટે બિલ વગેરે તૈયાર કરે, ત્યારે તે મૂર્તિ, શેષ સાધર્મિક જીવતા સાધુ માટે સ્થાપના સાધર્મિક હોવાથી, તેની આગળ ધરેલ કે નહીં ધરેલ બિલ વગેરે સાધુઓને કલ્પે કે ન કલ્પે ? ઉત્તર -- ‘રજોહરણાદિથી યુક્ત આકારવાળા પિતાતુલ્ય સાધુને જ આ આપવું' એવા સંકલ્પ પૂર્વક કરાયેલ હોય તો તે અકલ્પ્ય છે. પણ જો સાધુનો સંકલ્પ ન કર્યો હોય અને માત્ર ભક્તિથી કરે તો તે કલ્પ્ય છે. પરન્તુ એમાં યતિપ્રસંગ દોષ આવી જવાથી એટલે કે, તો પછી સંકલ્પપૂર્વક પણ બનાવતા થઈ જાય, માટે એ કલ્પે નહિં. સાધુ જો એ ગ્રહણ કરતા રહે (યતિપ્રસંગ દોષ :- ૨-૪ વાર Page #75 -------------------------------------------------------------------------- ________________ भक्तिमात्रकृतं तु साधुसङ्कल्परहितं कल्प्यं (परं) यतिप्रसङ्गदोषात् (कल्प्यं)न स्यात् । एवं तत्कालं मृतस्य साधोर्निर्जीवशरीरस्य तत्पुत्रादिना पुरतो ढौकनाय कृतमशनादि ढौकितमढौकितं वा साधुसङ्कल्परहितमपि तदकल्प्यं अहो निःशूकाः सितपटा ये मृतकभक्तमपि न त्यजन्तीत्यादिजुगुप्सासद्भावादित्यलं विस्तरेण इति गाथार्थः ।।१२।। अवतरणिका- उक्तं यस्येतिद्वारमथ यथेति द्वारं व्याचिख्यासुः यैः प्रकारैस्तत् स्यात्तान् प्रकारान् प्रतिषेवादीन् सदृष्टान्तानभिधातुमाह। मूलगाथा- पडिसेवण१ पडिसुणणा२ संवास३ णुमोयणेहिं४ तं होइ। इह तेण१ रायसुय२ पल्लि३ रायगुडेहिं दिटुंता ।।१३।। संस्कृतछाया- प्रतिषेवणा-प्रतिश्रवणा-संवासाऽ-नुमोदनादिभिः तद् भवति । आसु स्तेन-राजसुत-पल्ली-राजदुष्टैः दृष्टांताः ।।१३।। म प्रतिषेवणादिचतुष्प्रकारै आधाकर्म ' व्याख्या- प्रतिषेवणं प्रतिषेवणा प्रतिषेवेत्येकोऽर्थः, आसेवेति तत्त्वं । प्रतिश्रवणं प्रतिश्रवण યતિના સંકલ્પ વિના બનાવ્યું હોય પણ તેને જો યતિ ગ્રહણ કરે તો પછી પતિના સંકલ્પ પૂર્વક બનાવતા થઈ જાય. ત પૂચ-નયધોષપૂરા) તે જ રીતે, તાજેતરમાં જ કાલ પામેલ નિર્જીવ સાધુ શરીરની આગળ ધરવા માટે પુત્રાદિએ કરેલ આહારાદિને ધર્યું હોય કે ન ધર્યું હોય તે, સાધુસંકલ્પરહિત હોય તો પણ ન કલ્પે, કારણ કે એ લેવામાં જુગુપ્સા થવાની શક્યતા છે કે આ શ્વેતાંબર સાધુઓ નિષ્ઠુર છે કે જેઓ મરેલા માટે બનાવેલાને પણ છોડતા નથી.' હવે આગળ વધારે વિસ્તાર કરવાથી સર્યું../૧રા. અવતરણિકા :- આ પ્રમાણે યસ્ય દ્વાર પુરું થયું. હવે “યથા દ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા જે પ્રકારો વડે આધાકર્મ થાય છે, તે પ્રતિસેવનાદિ પ્રકારોને દષ્ટાંતપૂર્વક કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- દિસેવળ = પ્રતિષવણા, પરિશુળTI = પ્રતિશ્રવણા, સંવાસ = સાથે રહેવું, ૩ળુમોર્દિ = અનુમોદના વડે, તે = તે આધાકર્મ, દક્ = થાય છે, રૂદ = આ વિષયમાં, તેમાં = ચોર, રાનસુય = રાજપુત્ર, વન્તિ = ચોરની પલ્લી, રાયકુર્દિ = રાજદુષ્ટ વડે, વિદ્યુતા = દૃષ્ટાંતો./૧૩ મૂળગાથા-ગાથાર્થ :- ૧) પ્રતિષવણા (એટલે આધાકર્મ દોષવાળા આહારાદિનું ભક્ષણ, ૨) પ્રતિશ્રવણા એટલે આધાકર્મ દોષવાળા આહારાદિના નિમંત્રણનો સ્વીકાર, ૩) સંવાસ એટલે આધાકર્મ દોષવાળા આહારાદિ વાપરનારની સાથે રહેવું અને ૪) અનુમોદના એટલે આધાકર્મ દોષવાળા આહારાદિ વાપરનારની પ્રશંસા. આ ચારે પ્રકારના વર્તનથી આધાકર્મ દોષનો કર્મબંધ લાગે છે. તે દરેક પ્રકાર ૧) ચોર ૨) રાજપુત્ર ૩) પલ્લી અને ૪) રાજદુષ્ટના દષ્ટાંત દ્વારા ત્યાજ્ય જાણવા./૧૩ • પ્રતિષવાના આદિ ચારે પ્રકારો વડે આધાકર્મ થાય છે ... વ્યાખ્યાર્થ :- “ડિલેવન' = “પ્રતિવ-પ્રતિવI-પ્રતિષવા’ આ બધા એકાર્થ શબ્દો છે એટલે કે, આસેવા કરવી અર્થાત્ વાપરવું, “દિકુTM' “પ્રતિવર્ગ-પ્રતિશ્રવણ-ગમ્યુપામ:' આ એકાર્થ શબ્દો Page #76 -------------------------------------------------------------------------- ________________ ४३ अभ्युपगमाः। संवसनं संवासः एकत्रावस्थानम्। अनुमोदनमनुमोदना अनुमतिः। प्रतिषेवणा च प्रतिश्रवणा चेत्यादि द्वन्द्वस्ताभिः प्रतिषेवणादिभिरासेवाप्रभृतिभिश्चतुर्भिः प्रकारैस्तदित्याधाकर्म तद्भोगादिजन्यः कर्मबन्ध इति तत्त्वं, भवति जायते । एतासां स्वरूपं सूत्रकार एव वक्ष्यति । अधुनैतद्विषयान् दृष्टान्तानाह । इहेति आस्वेतासु प्रतिषेवणादिषु यथाक्रमं स्तेनराजसुतपल्लीराजदुष्टैर्दृष्टान्ता उदाहरणानि वाच्यानि । तत्र प्रतिषेवणायां स्तेनाश्चौरा दृष्टान्त इति सर्वत्र योज्यम् । प्रतिश्रवणायां राजसुतो नृपपुत्रः। संवासे पल्ली, भिल्लसन्निवेशः । अनुमोदनायां राजदुष्टो नृपावरोधापराधकारीति । एतांश्च प्रतिषेवणादिस्वरूपाभिधायकं गाथाद्वयं व्याख्याय ग्रन्थविस्तरलाघवार्थं विनेयासंमोहार्थं च पश्चाद् वक्ष्याम इति गाथार्थः ।।१३।। अवतरणिका- अधुना प्रतिषेवणादिस्वरूपाभिधानायाह । मूलगाथा- सयमन्नेण च दिन्नं, कम्मियमसणाइ खाइ पडिसेवा। दक्खिन्नादुवओगे, भणिओ लाभो त्ति पडिसुणणा ।।१४।। छ. मेट 3 स्वी51२ ४२वो, 'संवास' = 'संवसनम्-संवासः-एकत्रावस्थानम्' ॥ 1र्थ शो छ भेटवे 3, मे ०४२यारो साथे २३j, 'अणुमोयणेहिं' = 'अनुमोदनम्-अनुमोदना-अनुमतिः' ॥ सार्थ. शो छ भेटवे , प्रशंसा अनुभोइन। ४२वी. ___ 'प्रतिषेवणा च प्रतिश्रवणा च संवासश्च अनुमोदना च' माम द्वन्द्व समास. ध्याथी. 'प्रतिषेवणाप्रतिश्रवणा-संवास-अनुमोदनाभिः' थाय छे. 'तं होइ' = 'तद् भवति' = प्रतिषेवा हि या२ प्रारी વડે આધાકર્મ થાય છે એટલે કે તેના ભોગથી જન્ય કર્મબંધ થાય છે. આ ચારેયનું સ્વરૂપ મૂળકારશ્રી પોતેજ આગળ કહેશે. ___ ai, २॥ यार विषय दृष्टांतीने ४ छ ‘इह' = 'आसु' = २॥ प्रतिषेवहिने विधे, म प्रभारी, 'तेण-रायसुय-पल्लि-रायदुढेहिं दिटुंता' = 'स्तेन-राजसुत-पल्ली-राजदुष्टैः दृष्टान्ताः' = यो२, २४पुत्र, ५वी सने २।४६ष्टना दृष्टांतो 141, 'प्रतिषेवणा' भां योरन दृष्टांत, 'प्रतिश्रवणा' मा २४पुत्रनुं दृष्टांत, 'संवास' भi ceी = (भीलनी ५८लीन दृष्टांत भने अनुभहनामा २%न। अन्तःपुरन। अ५२राधीन દિષ્ટાંત જાણવું. આ દષ્ટાંતોને પ્રતિષવણા, પ્રતિશ્રવણાદિના સ્વરૂપને કહેનાર બે ગાથાઓ કહીને ગ્રન્યવિસ્તારના લાઘવ માટે તથા વિનય = શિષ્યોને સંમોહ ન થાય માટે પાછળથી કહીશું../૧૩ અવતરણિકા :- હવે પ્રતિષવણા આદિના સ્વરૂપને કહે છે. भूगाथा-शार्थ :- सयं = पोते. यावेत, अन्नेण = 9ी मे, च = अने, दिन्नं = anवी सापेस, कम्मियम् = २॥५र्भिध, असणाइ = Hशन, खाइ = ॥५३, पडिसेवा = प्रतिषेत्र, दक्खिन्नात् = क्षियताथी, उवओगे = उपयोगन माहेशमा, भणिओ = यो, लाभोत्ति = दामो, पडिसुणणा = प्रति श्र१५॥॥१४॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ संवासो सहवासो, कम्मियभोइहिं तप्पसंसाउ। अणुमोयणत्ति तो ते, तं च चए तिविहतिविहेण ।।१५।। संस्कृतछाया- स्वयमन्येन वा दत्तं कार्मिक-अशनादि खादति प्रतिषेवा। दाक्षिण्यादुपयोगे भणितो लाभ इति प्रतिश्रवणा ।।१४।। संवासः सहवास: कार्मिकभोक्तृभिस्तत् प्रशंसा तु। अनुमोदनेति ततस्तांस्तं च त्यजेत्रिविधत्रिविधेन ।।१५।। म प्रतिषेवणायाः स्वरूपम् ॥ व्याख्या- स्वयमात्मना गृहादानीयान्येन वा अपरसाधुना, वा विकल्पे, दत्तं गृहादानीयान्यस्य साधोः समर्पितमाधाकर्मिकं पूर्वोक्तमशनादि भक्तादिकं खादत्यनाति यः साधुस्तस्य प्रतिषेवा भवति । अयमभिप्रायः- इहाकृत्यमाधाकासेवनमेतदिति केनापि निवार्यमाणोऽपि रसगृद्ध्या तद्वचोऽवगणय्य कूटोपमां च तदग्रतोऽभिधाय यथा परहस्तेनाङ्गारानाकर्षयन् यथासौ न दह्यते किन्तु परहस्त एव दह्यते, यथा वा मृगादेर्ग्रहणाय यो व्याधः कूटं रचयति तस्यैवापराधो न तु तत्र મૂળગાથા-ગાથાર્થ :- આધાર્મિક આહારાદિ સાધુ પોતે લાવીને વાપરે અથવા બીજા સાધુએ લાવીને આપેલો વાપરે તે પ્રતિષવણા ૧), આધાર્મિક આહારાદિ વાપરનાર શિષ્ય જ્યારે ઉપયોગનો કાઉસ્સગ્ગ કર્યા પછી દાક્ષિણ્યતા વગેરે કારણથી ગુરુ “લાભ' એ પ્રકારનો ઉત્તર આપે. તે પ્રતિશ્રવણા ૨).૧૪ો भूण-शीर्थ :- संवासो = संवास, सहवासो = साथे २३ ते, कम्मियभोइहिं = 241403 वा५२।२नी साथे, तप्पसंसाउ = माघा वा५२नारन प्रशंसाथी, अणुमोयणति = अनुमोना, तो = ते ॥२९॥थी, ते = ते यारे ५२, तं = साधुने माटे बनावेत अशन, च = अने, चए = त्याग ४३, तिविहतिविहेण = त्रिविधत्रिविधे.॥१५॥ મૂળગાથા-ગાથાર્થ :- આધાર્મિક આહારાદિ વાપરનાર સાધુઓની સાથે એક સ્થાનમાં વસવું તે સંવાસ ૩), આધાકર્મ વાપરનારની પ્રશંસા કરવી તે અનુમોદના ૪). પ્રતિષવણાદિ ચારે પ્રકારો (દુર્ગતિમાં લઈ જનારા આધાર્મિકભોગજન્ય પાપના કારણભૂત છે માટે તે ચારે પ્રકારો) તથા આધાર્મિક અશનાદિને મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદનાએ કરીને છોડવા./૧પ . प्रतिवएशानुं स्व३५ . व्याप्यार्थ :- ‘प्रतिषेवा' :- ‘सयमन्नेण च' = 'स्वयमन्येन वा' = पोते गृहस्थन। घरमांथी दावाने, 'च' = 'वा' = वियन अर्थमा छ. अथवा लीd. साधु 43 दावीने, 'दिन्नं' = 'दत्तं' = मापेj, ‘कम्मियम्' = 'आधाकर्मिकं' = २॥५भा, 'असणाइ' = 'अशनादि' = पूर्वोऽत. अशन वगैरेने ४ साधु, ‘खाइ' = 'अश्नाति' = माय ते तेनी = ते साधुनी प्रतिषेवा थाय छे. डेपानी अभिप्राय આ છે કે “આધાકર્મનું સેવન એ અકૃત્ય છે' એમ કોક સાધુ વડે નિવાર્યા છતાં પણ રસની વૃદ્ધિથી તેમના વચનને અવગણીને ખોટી ઉપમા = દષ્ટાંત બતાવીને તેમને સામો જવાબ આપે કે, “બીજાના હાથે અંગારાને મંગાવનાર જેમ દાઝે નહિ પણ લાવનારના જ હાથ દાઝે છે અથવા જેમ હરણને Page #78 -------------------------------------------------------------------------- ________________ पततोऽपि मृगादेरित्येवमत्राप्याधाकर्मिकाहारं ददत एव साधोर्गृहस्थस्य वा कर्मबन्धो नतु मम त जानस्येत्येवमभिप्रायवतो लाम्पट्यान्निःशूकत्वाच्च तद्भक्षयतः साधोः प्रतिषेवा स्यात् । ॥ प्रतिश्रवणायाः स्वरूपम् ॥ तथा दाक्षिण्यं प्रतीतं आदिग्रहणाद्भयस्नेहसम्बन्धादिग्रहः । ततो दाक्षिण्यमादिर्यस्य तत्तथा विभक्तिलोपात्तेन दाक्षिण्यादिना, मनसोऽन्यथाभावपरिहारायाधाकादायकस्य शिष्यस्य संमुखमुपयोगे भक्तादिग्रहणमुत्कलनादिकारकेऽनुष्ठानविशेषे लाभ इति लाभं यो गुरुर्भणति इतिशब्दाच्च श्राविकया करोटिकयेदं दत्तमित्याकारेण प्रकान्ते आधाकाहारे निवेदिते सति शोभनं जातं यत्त्वयेदं लब्धमिति 'वा, यो भणतीति गृह्यते । तदित्थं तस्य गुरोर्भणतो जल्पतः प्रतिश्रवणा भवतीति गाथार्थः ।।१४।। म सहवासाऽनुमोदनयोः स्वरूपम् ॥ 'संवासो'त्ति आधाकर्मिकभोजिभिराधाकर्मिकभोक्तृभिः साधुभिः सह यः सहवास एकत्रस्थानं स संवासोऽभिधीयते । अनुमोदना पूर्वोक्तार्था भवति। केत्याह तप्पसंसाउ त्ति तत्प्रशंसा आधाकर्मिभोक्तृप्रशंसा यथा सुखपारणकसुखदेवसिके भवताम् । यद्वा शोभना एते ये मिष्टाहारेण પકડવા માટે શિકારી જાળને પાથરે તો તેમાં એનોજ અપરાધ છે નહિ કે તેમાં પડતા હરણોનો, એજ રીતે આધાકર્મ લાવી આપનારને અથવા વહોરાવનાર ગૃહસ્થને જ કર્મબંધ થાય. પણ ખાનાર એવા મને નહિ” આવા અભિપ્રાયથી, રસ લંપટતા અને નિક્રૂરતાપૂર્વક આધાકર્મ ખાનાર સાધુની આ પ્રતિષવા थाय छे. • प्रतिश्रवणानुं स्व३५ . "प्रतिश्रवणा' :- ‘दक्खिन्नादुवओगे' = 'दाक्षिण्यादिना उपयोगे' = क्षियनो अर्थ तो प्रतीत. छे. ‘आदि' ५६थी मय-स्नेह-सं५ वगैरेनु ड ४२. क्षिय छ माहिम ने ते क्षियाहि वाय छे.. तृतीय विमतिनो दो५ थयो डोवाय. 'दाक्षिण्यादिना' मेवो अर्थ ४२वो भेट , क्षियमान। કારણે, જે ગુરુ, આધાકર્મી લાવનાર શિષ્યના મનને ખોટું ન લાગી જાય એના ભાવને જાળવી રાખવા भाटे, 'उवओगे' = 'उपयोगे' = उपयोगनी सियाम = गोयरी वगेरे सेवा ती मते गुरु पासे २% सेवा ४वान। अनुष्ठान विशेषमा ‘भणिओ लाभो त्ति' = 'भणति लाभः इति' = 'साम' मे. प्रभारी श६ गोले सेट , तमने गोयरीनो काम यो सेम डे, अथवा 'इति' शनी सा अर्थ वो 3 'मी श्रावि वडे भरी टोरी = वाटी (४७) 43 अपायेगुं मा माया छ' એ પ્રમાણે સ્પષ્ટપણે આધાકર્મનું નિવેદન કરે ત્યારે, “સારું થયું આ તમને મળી ગયું.” એમ જે બોલે ते गुरुनी, 'पडिसुणणा' = 'प्रतिश्रवणा' = स्वा१२ थाय छे. • सहवास मने मनुमोहनानुं स्व३५ . १५भी थानो व्यायार्थ :- ‘संवासो सहवासो' = 'संवासः सहवासः कर्मिकभोक्तृभिः' = भाषाभ ખાનાર સાધુઓ સાથે જે સહવાસ એટલે કે તેઓની સાથે એક સ્થાનમાં રહેવું તેને સંવાસ કહેવાય छ. 'अणुमोयण त्ति' = 'अनुमोदना इति' = अनुभोना. अनुभोनानो अर्थ पूर्वोत. प्रभा वो, Page #79 -------------------------------------------------------------------------- ________________ ४६ जीवन्तीति । यद्वा तस्याधाकर्म्मिकभक्तादेर्गुणानाश्रित्य प्रशंसतः प्रशंसा अनुमोदना भवति । यथा कश्चित् साधुराधाकर्मिकं भुञ्जानं साधुं दृष्ट्वा वक्ति यथा मिष्टमिदं त्वया लब्धं, परिपूर्णं भक्त्या बुभुक्षाप्रस्तावे वसन्तादिकर्तुयोग्यं सघृतादीत्येवं तद्गुणविकत्थनं कुर्वतस्तस्याभुञ्जानस्यानुमोदना भवति। तु शब्दश्चैतासामेव गुरुलघुत्वादिविशेषसूचनार्थः । तद्यथा प्रतिषेवा आधाकर्म्मदोषासेवनाद् गुर्व्वीीं। ततः प्रतिश्रवणा लघ्वी प्रतिषेवायाः कारणत्वात् । ततोऽपि लघुतरः संवासः त्रिविधाया अनुमोदनाया एव प्रायः कारकत्वात्। ततोऽपि लघुतमा अनुमोदना वाचनिकानुमतेरेव विषयत्वात् । इतिशब्दश्चतसृणामपि स्वरूपपरिसमाप्त्यर्थः । चतुर्थपादं तु दृष्टान्तभणनादुपरिष्टाद् व्याख्यास्यामः। इदानीं त एव कथ्यन्ते। तांश्च वस्तुविचारग्रन्थत्वात् संक्षेपेण भणिष्यामः । एवं शेषाख्यानकान्यपि । तत्र प्रतिषेवायां चौरदृष्टांतो यथा प्रतिषेवा विषयकः चौरदृष्टांतः = एगंमि गामे अणेगे चोरा वसन्ति ते य अन्नया कुओवि संनिवेसाउ गावीउ हरिऊण नियगामाभिमुहं चलिया । तत्थ केवि पहिया मिलिया, जाहे सदेसे पविट्ठा, तउ नियमंडलो ि તે અનુમોદના એટલે શું ? તે કહે છે, ‘તવ્રશંસા તુ' આધાકર્મ ખાનારની પ્રશંસા એ અનુમોદના છે જેમ કે, તમારું પારણું સુખેથી થયું ? અને તમારો દિવસ સુખેથી પસાર થયો ? અથવા ‘આ લોકોને મજા છે કે જેઓ મિષ્ટઆહારથી જીવે છે' અથવા આધાકર્મ ગોચરીને આશ્રયીને પ્રશંસા કરે, જેમકે કોઈ સાધુ આધાકર્મ ખાતો હોય તેને કહે ‘આ મિષ્ટ ગોચરી તમને મળી. એક બાજુ ભૂખ લાગેલી અને ત્યાં જ બીજી બાજુ ભક્તિથી પરિપૂર્ણ વસન્તાદિ ઋતુને યોગ્ય ઘીથી લથપથ ગોચરી મળી ગઈ.” આ પ્રમાણે આધાકર્મ ન ખાવા છતાં પણ એની અનુમોદના કરે. ‘તુ' શબ્દ એ, આ પ્રતિષેવા વગેરે ચારેયના ગુરુ-લઘુ વગેરે અર્થનો સૂચક છે. તે આ પ્રમાણે કે - આધાકર્મ ખાવાથી પ્રતિષેવા એ મોટો દોષ છે, પ્રતિષેવાના કારણભૂત હોવાથી પ્રતિશ્રવણા એ પ્રતિષેવા કરતા નાનો દોષ છે, મન-વચન અને કાયા પ્રાયઃ એ ત્રણે પ્રકા૨ની અનુમોદનાને કરનાર હોવાથી સંવાસએ એનાથી ય નાનો દોષ છે. માત્ર વાચિક અનુમતિ હોવાથી અનુમોદના એ એનાથી ય નાનો દોષ છે. ‘રૂતિ’ શબ્દ એ પ્રતિષેવા વગેરે ચારેયના સ્વરૂપની પરિસમાપ્તિના અર્થમાં છે. ગાથાના ચોથા પદની વ્યાખ્યા અમે દૃષ્ટાંત કહી ગયા બાદ કહીશું. હવે તે જ દૃષ્ટાંતો કહેવાય છે. આમ તો આ ગ્રન્થ વસ્તુનો (=તત્ત્વનો) વિચાર કરવા માટેનો છે. દૃષ્ટાંતોનો આ ગ્રન્થ નથી, તો પણ ઉપયોગી જરૂરી હોવાથી અમે સંક્ષેપથી કહીશું. આ જ વાત આગળ આવનારા દૃષ્ટાંતો અંગે પણ જાણવી. ‘૩’ • પ્રતિષેવા વિષયે ચોરોનું દૃષ્ટાંત • એક ગામમાં અનેક ચોરો વસે છે. એકવાર તે ચોરો કોક જગ્યાએથી ગાયોને ચોરીને પોતાના ગામ બાજુ ચાલ્યા. રસ્તામાં કેટલાક પથિકો સાથે જોડાયાં. જ્યારે પોતાના દેશમાં પ્રવેશ્યાં ત્યારે ‘પોતાનો દેશ છે' એ પ્રમાણે નિર્ભય થયેલા ભોજનવેળાએ ગાયોમાંથી કેટલીક ગાયો મારીને પકાવવા લાગ્યા. Page #80 -------------------------------------------------------------------------- ________________ ४७ काउं निब्भया भोयणवेलाए, तेसिं गोणीणं मज्झाउ कत्तियाउ विणासिऊण भोयणत्थं पएउं लग्गा तंमि पत्थावे के वि पहिआ अन्नेवि मिलिया, भोयणकरणत्थं सव्वेवि चोरेहिं भोत्तुकामेहिं निमंतिया ततो केइ भुंजिउं पयट्टा, केहिं वि गोमंसभक्खणं बहु पावं ति काउं सयं भक्खणं न कयं किंतु परिवेसणाइ पारद्धं । एत्थन्तरे कूविया आगया, तेहिं सव्वे ते गहिया तत्थ जे पहिआ आसि ते पहिया अम्हे त्ति भणन्ता वि गोमंसभक्खणपरिवेसणादिदोसेण ते वि इयरे वि तेहिं वहियत्ति । एवमिहापि ये आधाकानीय स्वयं भुञ्जते भुङ्ग्ध्वं यूयमिति निमन्त्रिता वा ये भुञ्जते ये च तत्परिवेषयन्ति ये च तद्ग्रहणाय पात्राणि धरन्ति ते एवं कुर्व्वन्तस्सर्वेऽपीह जन्मनि तीव्र कर्म बद्ध्वा दुर्गतौ पर्यटन्तीति । दृष्टान्तदाान्तिकयोजनात्वेवम्, यथा ॥ चौरदृष्टान्ते उपनयः ॥ चौरस्थानीया आधाकर्मनिमन्त्रकाः साधवः, गोमांसभक्षकपथिकस्थानीया निमन्त्रिताधाकर्मभोजिसाधवो, गोमांसपरिवेषकपथिकादिस्थानीया आधाकर्मपरिवेषकादिसाधवो, गोमांसाभ्यवहारस्थानीयमाधाकाभ्यवहरणम् । पथस्थानीयं मनुष्जन्म, कूजिकस्थानीयानि कर्माणि, मरणादिस्थानीयो नरकादिએટલામાં બીજા પણ કેટલાક પથિકો મળ્યા. ભોજન કરવા માટે ચોરોએ બધાને આમંત્ર્યા. એટલે કેટલાક પથિકો ચોરોની સાથે ગોમાંસ ખાવા બેસી ગયા. પણ કેટલાક તો ગોમાંસ ભક્ષણ એ મોટું પાપ છે એમ કહી પોતે વાપરવા ન બેસતા પીરસવાનું કામ કર્યું.. એટલામાં નગરરક્ષકો ત્યાં આવી પહોંચ્યા. બધાને પકડી લીધા. એમાં જે પથિકો હતા તેઓએ કીધું કે “અમે તો પથિક છીએ (ચોર નથી)” છતાં પણ ગોમાંસ જાતે ખાવું અથવા ચોરોને પીરસવાનું વગેરે કામ કર્યું હોવાથી ચોરોની સાથે તેઓનો પણ વધ કરાયો. એજ રીતે અહીં પણ જેઓ આધાકર્મ લાવી સ્વયં વાપરે અથવા “તમે ખાઓ” એમ નિમન્નિત કરાયેલા જેઓ ખાય છે અને જેઓ પીરસે છે તથા તેને ગ્રહણ કરવા જે પાત્રા ધરે છે. આ પ્રમાણે કરતાં તેઓ બધાજ આ જન્મમાં તીવ્ર કર્મોને બાંધીને દુર્ગતિમાં ભટકે છે. ચોરના દ્રષ્ટાંતનો ઉપનય • અહિં દષ્ટાંતમાં ચોરો અને ગોમાંસભક્ષકો પથિકો વડે અને દાદાન્તિકમાં આધાકર્મ ખાનાર સાધુઓ તથા નિમત્રણ પામીને આધાકર્મ ખાનાર સાધુઓ વડે મુખ્યતયા વિચારણા કરવાની છે. ચોરના સ્થાને – આધાકર્મની નિમત્રણ કરનારા સાધુઓ. ગોમાંસ ખાનારા પથિકોના સ્થાને – નિમત્રણ આપ્યા બાદ આધાકર્મ ખાનારા સાધુઓ. ગોમાંસ પીરસનાર પથિકોના સ્થાને – આધાકર્મી આહારને પીરસનાર સાધુઓ. ગોમાંસ ખાવાના સ્થાને – આધાકર્મનું ભોજન. પંથ = ગામ બાજુના રસ્તાના સ્થાને – મનુષ્ય જન્મ. નગરરક્ષકોના સ્થાને – કર્મો. મરણ = વધઆદિના સ્થાને – નરકાદિમાં પતન. ઉપરોક્ત દૃષ્ટાંતમાં ચારેય દોષોની સંભાવના જાણવી. તે આ પ્રમાણે Page #81 -------------------------------------------------------------------------- ________________ ४८ पातः। इह दृष्टान्ते चौरैगोभक्षकपथिकैश्च दार्टान्तिके त्वाधाकर्मभोक्तृसाधुभिस्तन्निमन्त्रिताधाकर्मभोक्तृसाधुभिश्च प्रकृतं तत्र दृष्टान्ते गोभक्षकपथिकानां दान्तिके त्वाधाकानीय स्वयं भोक्तृसाधूनां च निमन्त्रितभोक्तृसाधूनां च प्रतिषेवादयश्चत्वारोऽपि वाच्यास्तत्र पथिकानां गोमांसभक्षणं प्रतिषेवणा। तेषामेव भोजनार्थं चौरैर्निमन्त्रितानां गोमांसभक्षण-परिषेवणादिक्रियाप्रवृत्त्या निषेवणेन तत्परिभोगं प्रतिप्रवर्तकत्वात् प्रतिश्रवणा। चौरैः सार्द्धमेकत्र निवसनेन संवासः । तेष्वेव बहुमानादनुमोदना स्यात् । यतिजनेष्वाधाकानीय भक्षणेन प्रायः परिभोगकरणपरिणतत्वेन च द्रव्यतो भावतश्च प्रतिषेवणा, आधाकर्मणैवान्येषां परिभोगं प्रति प्रयोजकतया प्रतिश्रवणा, यस्मै तदानीय ददाति तेन सार्द्धमेकत्र संवसनेन संवासस्तत्रैव बहुमानादनुमोदनेति, अकल्पमेतदिति न ग्रहीष्ये इत्यानायकं निवारयतां प्रतिषेवणा न भवतीति। प्रतिश्रवणायां राजसुतो दृष्टान्तः, तद्यथा प्रतिश्रवणा-विषयको राजसुतदृष्टांतः फु एगमि नयरे थेरो राया रज्जधुरं परिपालेइ इउ य तस्सेगो (ग्रंथाग्रं ५००) कुमारो रज्जगहणुस्सुओ चिन्तेइ जहा एसो मम पिया थेरो वि न मरइ त्ति नियभडे सहाए काऊण एवं मारेऊण रज्जं गिण्हामि । तओ नियभडेहिं सह एयं मंतियं । तत्थ केहिं वि वुत्तं अम्हे तुह सहाया भविस्सामो, केहिं वि वुत्तं एवं करेहि, केहिं वि तुसिणीकया, केहिं वि तं सव्वं रन्नो निवेइयं । तत्थ पढमा तिन्नि वि कुमारो य रन्ना वावाइया, चउत्थो पूइयत्ति । एवमत्रापि त्रयः ૧) પથિકો વડે ગોમાંસનું ભક્ષણ – આધાકર્મ લાવીને ખાવામાં પ્રાયઃ કરીને એનો પરિભોગ કરવાની પરિણતિ હોવાથી તે દ્રવ્યથી અને ભાવથી પ્રતિષવણા. ૨) ચોરોનું નિમંત્રણ સ્વીકારી ગોમાંસ ભક્ષણ કરનાર અને પીરસનાર પથિકો – આધાકર્મ લાવીને નિમન્ત્રણ કરે અને જે નિમત્રણ સાંભળે અને જ્યાં સુધી ખાય નહિ તે પ્રતિશ્રવણા. ૩) ચોરોની સાથે એકજ જગ્યાએ રહેવું – આધાકર્મ ખાનાર સાધુઓ સાથે રહેવું તે સંવાસ. ૪) અરસ પરસના બહુમાન થી પ્રશંસા કરે – એકબીજાના બહુમાનથી પ્રશંસા કરે = અનુમોદના. પરન્તુ “આ અકથ્ય છે હું ગ્રહણ નહિ કરું” એમ કહી જે લાવનારને નિવારે. તો તેની પ્રતિષવણા ने थाय: • પ્રતિશ્રવણાને વિષે રાજપુત્રનું દૃષ્ટાંત છે એક નગરમાં વૃદ્ધ રાજા રાજ્યને સંભાળે છે. તેનો પુત્ર રાજ્યગ્રહણ કરવાને ઉત્સુકતાથી સૈનિકોને પોતાની સહાયમાં રાખીને રાજાને મારવાનો કિમિયો ઘડ્યો. તેણે એ વાત સૈનિકોને કરી. તો કેટલાક સૈનિકોએ સહાય કરવાની મંજુરી આપી, કેટલાકે કહ્યું “આ પ્રમાણે કરો.” કેટલાક મૌન રહ્યાં. પણ કેટલાકે રાજાને જઈને વાત કરી. રાજાએ રાજપુત્ર અને પ્રથમ ત્રણ પ્રકારના સૈનિકોને મરાવ્યા. અને ચોથા પ્રકારના સૈનિકોની પૂજા = સત્કાર-સન્માન કરી. આ એજ રીતે અહિ પણ જે આધાકર્મ લાવીને બીજાને ખાવા નિમન્ત્ર. તો તે પણ ખાવા આવે Page #82 -------------------------------------------------------------------------- ________________ साधवः स्युस्तत्र केनापि साधुनाऽऽधाकानीय कश्चित्साधुर्निमन्त्रितो यदुत भुंक्ष्व त्वमेनमाहारमहमपि भोक्ष्य इत्युक्ते प्रयच्छ मह्यं येन भुञ्ज इति यस्तदभ्युपगच्छति स एकः साधुः, अपरश्च निमन्त्रितो वक्ति न भोक्ष्येऽहं किन्तु त्वमेनं भुक्ष्वेति यद्वा आधाकर्मभोजिचित्तरक्षणार्थमुपयोगे लाभशब्दं जल्पन् आलोचिते सुलब्धमिति वा भाषमाण इति द्वितीयः। अन्यश्च तूष्णीभावमादाय आस्त इति मौनभाक् तृतीय इत्येते त्रयः साधवः प्रतिश्रवणाविषयाः। अपरश्चाकल्प्यमेतदिति न ग्रहीष्ये इत्यानायकनिवारयिता चतुर्थो यतिः। स च निषेधकत्वात् शुद्धः । म राजसुतदृष्टान्ते उपनयः इह दृष्टान्ते पदातिवग्गैर्दान्तिके तु साधुभिः प्रदर्शितरूपैस्त्रिभिः प्रकृतं । अत्र दृष्टान्तदा - न्तिकयोजना यथा- कुमारस्थानीय आधाकर्मणा निमन्त्रयिता साधुः, पितृवधस्थानीय आधाकानिषेधः। क्रमेण प्रस्थिताद्यपदातिराशित्रयस्थानीयमाद्यं साधुत्रयम् । राजकथकपदातिस्थानीयश्चतुर्थः साधुः। तथा दृष्टान्ते कुमारस्य दार्टान्तिके त्वाधाकानायकसाधोः प्रतिषेवणादयश्चत्वारोऽपि विषयविभागेन वाच्यास्तत्र पितृमारणाय प्रवृत्तत्वेन प्रतिषेवणा। वयं नृपमारणे सहाया भविष्याम इत्यादीनां वचनानिषेधकत्वादिना प्रवर्तकत्वेन प्रतिश्रवणा, शेषं प्रतिषेवणावदनुमोदना यावद्वाच्यमिति । संवासे पल्लीदृष्टान्तो यथाતે એક પ્રકારનો સાધુ, “હું નહિ ખાઉં પણ તમે ખાઓ” એમ કહેનાર બીજા પ્રકારનો સાધુ અથવા ઉપયોગની ક્રિયામાં ‘લાભ' શબ્દ બોલનાર અને ગોચરી આલોવતી વખતે “તમને સારું મળી ગયું.” એ પ્રમાણે કહેનાર બીજા પ્રકારનો સાધુ જે મૌન રહે તે ત્રીજા પ્રકારનો સાધુ આ ત્રણે પ્રકારના સાધુઓ પ્રતિશ્રવણાના વિષય બને છે અને “આ અકથ્ય છે માટે નહિ લઉં” એમ લાવનાર બધાને નિવારે તે ચોથા પ્રકારનો સાધુ તે નિષેધક હોવાથી શુદ્ધ છે. અહીં દષ્ટાંત અને દાષ્ટ્રત્તિક ભાવ કહે છે. અહિં દૃષ્ટાંતમાં સૈનિકોનો સમુદાય અને દાર્દાન્તિકમાં મુખ્યતયા ઉપર બતાવેલ ત્રણ પ્રકારના સાધુની વિચારણા કરવાની છે. તે દષ્ટાંત અને દાન્તિકની યોજના આપ્રમાણે રાજસુત દ્રષ્ટાંતનો ઉપનય • રાજકુમારના સ્થાને – આધાકર્મ ખાવા માટે નિમત્રતો સાધુ પિતૃવધના સ્થાને – આધાકર્મનો નિષેધ ન કરવો. કાર્ય કરવાને ક્રમે કરીને તૈયાર થયેલ ત્રણ પ્રકારના સૈનિકોના સ્થાને – પ્રથમ ત્રણ પ્રકારના સાધુ. રાજાને કહેનાર સૈનિકના સ્થાને – ચોથા પ્રકારના સાધુઓ જાણવા તથા દષ્ટાંતમાં રાજકુમાર અને દાર્રાન્તિકમાં આધાકર્મલાવનાર સાધુની પ્રતિષવા વગેરે ચારે પ્રકારના દોષો જાણવા. તે આ પ્રમાણે. પિતાજીને મારવા પ્રવૃત્ત થવા વડે પ્રતિષવા. રાજાને મારવામાં અમે સહાયક થઈશું એમ (અનિષેધના) વચનો દ્વારા વધમાં પ્રવર્તક હોવાથી પ્રતિશ્રવણા સ્વીકાર. તેઓની સાથે જ મૌનપણે રહેવાથી સંવાસ અને પ્રશંસા આદિથી અનુમોદના. (દાષ્ટ્રન્તિકમાં પણ આ રીતે ચારેય દોષ ઘટાવવા) Page #83 -------------------------------------------------------------------------- ________________ ___ सहवास-विषयको पल्लीद्रष्टांतः फु वसंतउरं नयरं आसि। तत्थ य अरिमद्दणो नाम राया। इउ य तस्स राइणो देसस्स पच्चासन्ना विसगिरिसंनिविट्ठा अत्थि एगा भिल्लपल्ली। तत्थय बहवे चोरा वणियबंभणाइणो वसन्ति । ते य चोरा सयावि तस्स राइणो मंडले चोरियं काउं पल्लीए पविसन्ति । सा य न केणइ राइणो सामन्ताइणो जेत्तुं सक्किज्जइ । अन्नया अमरिस्साझरियहिययेण महासमग्गियं काऊण सयमेव गंतूण राइणा पल्ली गहिया। तीए गिज्झमाणीए चोरा केवि हया, केवि नट्ठा। वणियबंभणाइएहिं चिन्तियं जहा अम्हं अचोराणं राया न किंचि करेहि त्ति ते न नट्ठा। राइणा ते वि गहाविया। तेहिं भणियं जहा देव ! अम्हे वणियबंभणाइणो न चोरा । राइणा वुत्तं तुब्भे चोरेहितो वि अवराहिणो, जे अम्हाणं अवराहकारीहिं चोरेहिं सह एगत्थ वसह । तउ निग्गहिय त्ति । एवमिहाप्याधाकर्मिकभोक्तृभिस्सह संयमवता साधुना न वस्तव्यम् । संयमभ्रंशादिदोषसद्भावात्, तथाहि ते आधाकर्मणो अवलोकनेन गंधेन गुणवर्पनेन चाधाकवर्जकमभिष्वङ्गविकृत्यादिपरिभोगरहितमपि साधुमाधाकर्मपरिभोगवाञ्छाकारिणं कुर्वन्तीत्येतैः सह संवासो दूरतस्त्याज्यः । अत्र दृष्टान्तदान्तिकयोजना यथा पल्ली-दृष्टान्ते उपनयः ॥ नृपस्थानीयानि कर्माणि, पल्लीस्थानीया वसतिश्चौरस्थानीया आधाकर्मभोजिसाधवो, वणिगादि • સંવાસને વિશે પલ્લીનું દૃષ્ટાંત • વસંતપુર નામનું નગર. ત્યાંનો રાજા અરિમર્દન હતો. રાજ્યની નજીક વિષગિરિનામનું સન્નિવેષ હતું. ત્યાં એક ભિલ્લપલ્લી રહેતી. ત્યાં ઘણા ચોરો અને વાણિયા તથા બ્રાહ્મણો રહેતા હતા. તે ચોરો હંમેશા તે રાજ્યમાં ચોરી કરી પાછા પલ્લીમાં વળતા. મન્ત્રી વગેરે કોઈ તેમને જીતી ન શક્યા. એક વાર ગુસ્સામાં આવીને મોટું સૈન્ય લઈ જવા પૂર્વક રાજાએ તેઓ પર ચઢાઈ કરીને તેઓને પકડતા કેટલાક પકડાયા અને કેટલાક ભાગી ગયા. એવે વખતે વાણિયા અને બ્રાહ્મણાદિએ વિચાર્યું કે “અમે ચોર નથી એટલે અમોને ગ્રહણ કરશે નહિ” એમ કરી ત્યાંથી ભાગ્યા નહિ. પરન્તુ રાજાએ તો તે બધાનેય પકડડ્યા. તેઓએ રાજાને કહ્યું “દેવ ! અમે ચોર નથી. અમે તો વાણિયા અને બ્રાહ્મણો છીએ.” રાજાએ કીધું “તમે ચોર કરતા પણ વધારે અપરાધી છો કારણ કે અમારા અપરાધી એવા ચોરોની સાથે તમે એક જગ્યાએ રહ્યા.” એમ કરી તેઓનો પણ નિગ્રહ કર્યો. એજ રીતે અહિં પણ આધાકર્મ ખાનાર સાધુઓની સાથે રહેવું ન જોઈએ. કારણ કે એમાં સંયમ નષ્ટ થવું વગેરે દોષો થવાનો સંભવ છે. આધાકર્મ ખાનાર સાધુઓ આધાકર્મના જોવાથી, ગંધથી, ગુણવર્ણન વડે આધાકર્મને ન ખાનાર, એના પર રાગને ન કરનાર, વિગઈ વગેરે ન ખાનાર એવા પણ મુનિને આધાકર્મ ખાવાની ઈચ્છા ઉત્પન્ન કરી દે છે. માટે તેઓની સાથે સંવાસ દૂરથી જ ત્યજી દેવો. પલ્લી દ્રષ્ટાંતનો ઉપનય હવે દૃષ્ટાંત અને દાષ્ટ્રન્તિક ભાવને કહે છે. આમાં વાણિયા-બ્રાહ્મણ તથા દુષ્ટ સાધુની સાથે Page #84 -------------------------------------------------------------------------- ________________ स्थानीया आधाकर्मभोक्तृभिस्सहवासिसाधवः उपालम्भमरणस्थानीया दुर्गतिः। इह वणिग्ब्राह्मणादिभिः सहवासदुष्टसाधुभिश्च प्रकृतं । तत्र चौराणामाधाकर्मभोक्तृसाधूनां च पूर्ववत् प्रतिषेवणादयश्चत्वारोऽपि भावनीयाः। अनुमोदनायां राजदुष्टदृष्टान्तो यथा म अनुमोदनाविषयको राजदुष्टदृष्टांतः । एगंमि नयरे एगो वणियकुमारो अतीव सुरूवो अत्थि सो य अतीव परमहिलाभिलासी । अन्नया अंतेउरसमीवं गच्छन्तो अंतेउरियाहिं दिट्ठो। तेण य ताउ दिट्ठाउ। परोप्परं अणुराओ जाओ। ततो दिव्वजोएणं कहवि संपत्ती। एसो पइदिणं ताउ आसेविउं पयट्टो। पच्छा रन्ना नाओ। तउ आहरिय विभूसिय अन्तेउरे पविठ्ठो समाणो, हरावेऊण मारावेऊण य नयरमज्झे पक्खिवाविओ। तत्थ य कप्पडियवेसेण हेरिया मुक्का, भणिया य जहा जे एयं पसंसंति निंदन्ति य ते दो वि तुब्भेहिं मम सगासे आणेयव्वा । सो य लोगेण वेढिओ, वुत्तंतं जाणिऊण एगेण भणियं 'जाएण जीवलोए सयलेण वि नरेण मरियव्वं' परं जाउ अंतेउरियाउ अम्हारिसेहिं अहन्नेहिं नयणेहिं वि न दीसन्ति ता भुज्जमाणिऊण मओ ताए स धन्नो । अन्नेहिं भणियं अधन्नो एसो उभयलोगविरुद्धकारी, जो जणणीतुल्लाणं नियसामियंतेउरियाणं चुक्को। एयं सोउं हेरिएहिं સહવાસની વાત મુખ્ય છે. - રાજાને સ્થાને કર્મો, પલ્લીના સ્થાને વસતિ, ચોરના સ્થાને આધાકર્મખાનાર સાધુઓ, વાણિયા અને બ્રાહ્મણઆદિના સ્થાને આધાકર્મખાનાર સાધુઓની સાથે સહવાસકરનારા સાધુઓ અને ઠપકો તથા મરણના સ્થાને દુર્ગતિ. અહિં પણ ૪ દોષોની ભાવના આ પ્રમાણે જાણવી. જે ચોરી ચોરી કરવા ગયા તેઓની પ્રતિસેવા થઈ, ચોરી કરવા ન ગયેલા જેઓ પલ્લીમાં રહે-રક્ષણ કરે તેઓની પ્રતિશ્રવણા થઈ. આ અધ્યાહારથી લેવું. ચોરોની પલ્લીની સાથે રહેનાર બ્રાહ્મણાદિનો સંવાસ જાણવો અને જે રસોઈયા વગેરે હોય તેઓની અનુમોદના જાણવી. આ પણ અધ્યાહારથી લેવું. (દાર્રાન્તિકમાં પણ આ રીતે ચારેય દોષો ઘટાવવા) • અનુમોદના વિશે રાજદુષ્ટનું દ્રષ્ટાંત એક નગરનો એક અતિરૂપવાળો વણિકકુમાર ખૂબજ પરસ્ત્રીકામી હતો. એક વાર અન્તપુરની બાજુમાં જતો રાણીઓ વડે જોવાયો. તેણે ય તેને જોઈ. પરસ્પર અનુરાગ થયો અને ભાગ્યયોગે ક્યાંક ભેટો થઈ ગયો. એ રોજ તેની સાથે ભોગ કરવા લાગ્યો. રાજાને ખબર પડી. એટલે બીજા દિવસે એ યુવાન જ્યાં અન્તપુરમાં પ્રવેશે છે ત્યાંજ એને પકડાવીને અને મારીને નગરની મધ્યે ફેંકાવડાવ્યો. અને રાજાએ પરદેશીના વેશે ગુપ્તચરોને મૂક્યા અને કીધું “જે આને નિંદે અથવા પ્રશંસા કરે, તે બન્નેને મારી પાસે લાવવા.” તે યુવાન લોકો વડે વીંટાડાયો. ત્યાં આ યુવાનના વૃતાંતને જાણીને લોકોમાંથી કેટલાકે કીધું “જોકે બધાયને મરવાનું તો છે જ પણ આ ધન્યવાદને પાત્ર છે કે જેને રાજરાણિઓ સાથે રમવા મળ્યું. અમારા જેવાઓને તો એના દર્શનેય દુર્લભ છે.” બીજા કેટલાક બોલ્યા “આ અધન્ય છે કે જેણે ઉભયલોક વિરુદ્ધ કાર્ય કર્યું. માતાતુલ્ય પોતાના રાજાની રાણીને પણ ન છોડી.” ગુપ્તચરોએ Page #85 -------------------------------------------------------------------------- ________________ ५२ पच्चक्खेहिं होऊण रन्नो समप्पिया। राइणा उ, जेहिं सो पसंसिओ ते वावाइया इयरे मुक्का पूइया य त्ति। एवमिहाप्येके साधव आधाकर्म भुजते, अपरे च जल्पन्ति धन्या एते सुखं जीवन्ति, अन्ये तु ब्रुवते धिगेतान् ये आगमनिषिद्धमाहारं भुजते। अत्रोपनयः, फू अनुमोदनविषयक-राजदृष्टदृष्टांतस्योपनयः ॥ अन्तःपुरस्थानीयमाधाकर्म, तत्सेवकवणिक्सुतस्थानीयास्तत्सेवकाः साधवः । धन्योऽयमिति जल्पकपुरुषस्थानीयास्तत्सेवकसाधुवर्णकाः साधवः। अधन्योऽयमिति जल्पकपुरुषस्थानीयास्तत्सेवकसाधुनिन्दकाः साधवः । नृपस्थानीयानि कर्माणि । मरणस्थानीयः संसारः। इह दृष्टान्ते यैर्युवा धन्य उक्तो दार्टान्तिके तु यैराधाकर्मभोजिनः श्लाघितास्तैः प्रक्रान्तं । तत्र दृष्टान्ते यूनो दार्टान्तिके तु यैराधाकर्मभोजिनां प्रतिषेवादयश्वत्वारोऽपि पूर्ववद् भावनीयाः। उक्ताः प्रतिषेवणादयश्चत्वारोऽपि सप्रपञ्चं प्रकाराः। साम्प्रतमेतेषां प्रदर्शितन्यायेन बहुदोषदुष्टत्वादाधाकर्मिकहेतुत्वाच्च परिहार्यतां दर्शयन्नाह । # प्रतिषेवणादि त्रिविधत्रिविधेन त्याज्यम् ॥ तो. ते तं च चए त्ति । यतः पूर्वोक्ता दुर्गतिपातादिदोषनिबन्धनाः प्रतिषेवणादयस्ततः कारणात्तान પ્રત્યક્ષ થઈને બન્ને પ્રકારના લોકોને પકડી રાજા પાસે હાજર કર્યા. રાજાએ યુવાનની પ્રશંસા કરનારને મારી નંખાવ્યા, તેમજ બીજાઓનું માન-સન્માન કરી છોડી મૂક્યા. એજ રીતે અહિં પણ કેટલાક સાધુ આધાકર્મ ખાય. કેટલાક કહે “ધન્ય છે એઓને મજેથી જીવે છે.” વળી કેટલાક કહે “એઓને ધિક્કાર છે કે આગમ નિષિદ્ધ આહાર કરે છે.” • અનુમોદના વિષચક રાજદુષ્ટ - દૃષ્ટાંતનો ઉપનય છે દૃષ્ટાંત-દાન્તિક ભાવ કહે છે. આમાં જેઓ વડે યુવાન ધન્ય કહેવાયો તેઓની અને આધાકર્મ ખાનારની પ્રશંસા કરનારની મુખ્યતા છે. અન્તપુરના સ્થાને આધાકર્મ છે, તેણી સાથે ભોગ ભોગવનાર યુવાન(વણિકકુમાર)ના સ્થાને આધાકર્મખાનાર સાધુઓ, “આ ધન્ય છે” એમ બોલનારના સ્થાને આધાકર્મખાનારની પ્રશંસાકરનાર સાધુઓ, “આ અધન્ય છે” એમ બોલનારના સ્થાને આધાકર્મખાનારને નિન્દનાર સાધુઓ, રાજાના સ્થાને કર્મો, મરણના સ્થાને સંસાર છે. અહિં પણ ૪ દોષોની ભાવના આમ જાણવી. જે યુવાને દુરાચાર કર્યો એ પ્રતિસેવા, જે દ્વારપાલાદિએ એને અંદર જવા માર્ગ આપ્યો તે પ્રતિશ્રવણા. જે લોકોએ “આ યુવાનને ધન્ય છે એવું બોલ્યા” તે અનુમોદના જાણવી અને જે અત્તેપુરરક્ષકો મૌનપણે રહ્યાં તે સંવાસ જાણવો. આ અધ્યાહારથી જાણવું. (દાઝાન્તિકમાં પણ આ રીતે ચારેય દોષો ઘટાવવા) આ પ્રમાણે પ્રતિષવણા વગેરે ચારેય પ્રકારો વિસ્તાર પૂર્વક કહ્યા. હવે, ઉપર બતાવ્યા પ્રમાણે આધાકર્મના હેતુ હોવાથી અને બહુ દોષોથી દુષ્ટ હોવાથી આ પ્રતિષવા વગેરે ચારેની પરિહાર્યતાને બતાવતા કહે છે. • પ્રતિષવણાદિ ત્રિવિધ-ત્રિવિધે ત્યાજ્ય છે , તો તે ત વ વU' = “તતઃ તામ્ તમ્ ૨ ચને', “તત: – તેથી એટલે કે પૂર્વોક્ત છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ५३ प्रतिषेवादींश्चतुरः प्रकारान् (आधाकर्मभोजिसाधुत्वात्) तमिति साध्वाद्यर्थं कृतमशनाद्याहारं चः समुच्चये त्यजेत् परिहरेत् साधुः, कथमित्याह । 'तिविहतिविहेण' त्ति त्रयो विधा भेदा यस्य मन:प्रभृतिकस्य योगसमुदायस्य स त्रिविधः । तथा त्रयो विधा यस्य करणादिरूपसमुदायस्य स त्रिविधः । ततस्त्रिविधश्च त्रिविधश्चेति समाहारद्वन्द्वो नपुंसकत्वादेकवचनम् तेन, यद्वा त्रिविधस्य त्रिविध इति विग्रहस्तेन, अयमर्थः- मनोवाक्कायैः प्रत्येकं करणकारणानुमतिविशिष्टस्त्यजेदिति गाथार्थः ।।१५।। अवतरणिका- उक्तं तृतीयं सप्रपञ्चं यथेतिद्वारमिदानीं यादृशमिति चतुर्थं द्वारं व्याचिख्यासुराह । मूलगाथा- वंतुच्चारसुरागोमंससममिमंति तेण तज्जुत्तं । पत्तं पि कयतिकप्पं कप्पइ पुव्वं करिसघटुं ।।१६।। संस्कृतछाया- वान्तोच्चार-सुरा-गोमांससममिदमिति तेन तद्युक्तं । __ पात्रमपि कृतत्रिकल्पं कल्पते पूर्वं करीषघृष्टम् ।।१६।। પ્રમાણે પ્રતિષવણા વગેરે દુર્ગતિમાં પડવું વગેરે દોષોના કારણભૂત હોવાથી, “તાન = તે પ્રતિષવણા વગેરે ચાર પ્રકારોને, “ઘ' = અને, જે સમુચ્ચયના અર્થ માં છે, “તમ્' = તેને. એટલે કે, આધાકર્મને ખાનાર સાધુ હોવાથી, સાધુ માટે કરેલ તે અશનાદિ આહારને, “ત્યને' = ત્યાગ કરે. એટલે કે સાધુ ત્યાગ કરે એમ અધ્યાહારથી લેવું. કેવી રીતે ત્યાગ કરે ? તો કહે છે, “તિવિનિવિદેળ’ = ત્રિવિધ-ત્રિવિદેન’ = જે મન વગેરે યોગસમુદાયના ત્રણ પ્રકારો છે તે ત્રિવિધ. અને, જે કરણ વગેરે રૂપ સમુદાયના ત્રણ પ્રકારો છે. તે ત્રિવિધઃ આમ ‘ત્રિવિધ ત્રિવિધ' નો સમાહાર દ્વન્દ્ર થાય. સમાહાર દ્વન્દ્ર એ નપુંસકલિંગમાં હોવાથી ‘ત્રિવિત્રિવિદ્ય' થાય.. પછી તૃતીયા વિભક્તિ લાગવાથી ‘ત્રિવિત્રિવિદેન' થયું. એટલે કે ત્રિવિધ ત્રિવિધપૂર્વક ત્યાગવું જોઈએ. અથવા ત્રિવિણચ ત્રિવિધ’ એમ પછીતપુરુષ સમાસથી વિગ્રહ કરવો. પછી તૃતીયા વિભક્તિ લાગવાથી ત્રિવિધવિધન થયું એટલે કે, મન-વચન-કાયા આ ત્રણેયના પ્રત્યેકના કરણ-કરાવણ અને અનુમતિ = અનુમોદના. આ ત્રણ પ્રકારે ત્યાગવું જોઈએ./૧પી અવતરણિકા :- આ પ્રમાણે સવિસ્તાર કથા' દ્વાર કહ્યું. હવે “પાશમ્' નામક ચોથા દ્વારની વ્યાખ્યા કરવાની ઈચ્છાથી કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- વંત = વમેલું, વ્યાર = વિષ્ટા, સુરા = દારુ, જોમસ = ગાયનું માંસ, સમં = સરખું, રૂતિ = આ આધાકર્મ, તેજ = તે કારણથી, તqત્ત = આધાકર્મ અશનાદિથી ખરડાયેલ, પત્તપિ = પાત્ર પણ, તિરુપ્પ = ત્રણ વખત ધોઈને સાફ કરેલું, વપૂરું = કલ્પે છે, પુલ્વે = પહેલા, રિસધટું = છાણ વગેરેથી ઘસીને સાફ કરેલું. ૧૬lી. મૂળગાથા-ગાથાર્થ :- આધાર્મિક અશનાદિ વમેલું ભોજન, વિષ્ટા, દારુ અને ગાયના માંસ તુલ્ય છે, માટે તે અશનાદિથી ખરડાયેલ પાતરું પણ પ્રથમ છાણ તથા રાખ વગેરેથી ઘસીને સાફ કર્યા પછી ત્રણ વખત પાણીથી ધોયા બાદ કહ્યું છે../૧૬ll. Page #87 -------------------------------------------------------------------------- ________________ ५४ # आधाकर्म केनोपमियते ? ___ व्याख्या- वान्तं-भुक्तोगिलितं, उच्चारः-पुरिषं, सुरा-मद्यम्, गोमांसं-सुरभिपिषितं उपलक्षणत्वात् काकमांसगड्डरिकोष्ट्रीक्षीरलशुनादिग्रहः । वान्तं चोच्चारश्चेत्यादिद्वन्द्वस्तैः समं सदृशं तुल्यमिति यावत् । इदं प्रक्रान्तमाधाकर्मिकभक्तादि वर्त्तत इति शेषः । अत्रायं भावार्थः-यथा राजिकादिभिः कृतातिसौरभ्यादिकमपि वान्तमभक्ष्यम्, उच्चारो यथा अभोज्यः, सुरोष्ट्रीगड्डरिकाक्षीरादि यथा शिष्टानामपेयम्, गोमांसादि च यथा तेषामभक्ष्यम्, जघन्यजनैश्च सुरागोमांसादेर्यद्यपि पानं भक्षणं चाचर्यते तथापि तन्न प्रमाणं शिष्टानाम्, अन्यथा वान्तोच्चारादीनामपि सारमेयादिभिर्भोजने आचरितत्वात्तेषामपि भक्ष्यत्वे प्रसङ्गः। एवं जिनशासनभावितानां साधूनां सावद्यत्वेन निन्द्यत्वादाधाकर्मिकमपि वान्तादिकल्पमभक्ष्यमपेयमग्राह्यं चेति । तथा यत इदं वान्तादिसदृशमित्यतः कारणात्, तेनेति आधाकर्मणाऽशनादिना तच्छुद्धमशनादिकं युक्तं स्पृष्टं मिलितं सदित्यर्थः । तच्च तद्युक्तं च तद्युक्तं, पूतिकर्मीभूतमिति तत्त्वं, साधूनां भोक्तुं न कल्पते इति शेषः । • आधाभने अपायेली मा • व्यायार्थ :- 'वंत' = 'वान्तं' = (3८८, 'उच्चारः' = 'पुरीषं' = विहा, 'सुरा' = 'मद्यम्' = हा, 'गोमंस' = 'गोमांसं' = यन मांस. मान। ७५सक्षथी जान, मांस, 131. = धेटीनु, ५Gi2lk ९५ अने. ससन-गणी ३ ले. ॥ अथानो द्वन्द्व समासथी 'वान्तोच्चारसुरागोमांसैः' थाय, ‘समं' = 'सदृशं' = समान, 'इमं-ति' = 'इदं इति' = २॥ पूर्व ४९॥येद मायाम छ अर्थात् 'वर्तते' = वर्ते छे. मे मध्या.२थी. से. અહીં આ ભાવાર્થ છે કે જેમ, રાઈ વગેરે દ્વારા અતિસુગંધીદાર કરેલી ઉલ્ટી પણ અભક્ષ્ય છે. વિષ્ઠા જેમ અભોજ્ય છે, દારું, ઊંટડી-ઘેટીનું દૂધ વગેરે જેમ શિષ્ટપુરુષોને અપેય છે, ગોમાંસ વગેરે પણ જેમ તેઓને અભક્ષ્ય છે. જોકે, હલકા-નીચ લોકો વડે સુરા અને ગોમાંસઆદિનું પાન અને ભક્ષણ કરાય છે, તો પણ તે શિષ્ટપુરુષો માટે પ્રમાણ બની જતું નથી. જો એમ ન હોય તો, ઊલ્ટી અને ઉચ્ચાર વગેરેને ખાવાનું કામ કૂતરા વગેરે કરતા હોય છે. તો સજ્જનોને પણ તે ખાવાનો પ્રસંગ આવી પડશે. એજ પ્રમાણે જિનશાસનથી ભાવિત થયેલ સાધુઓ માટે, સાવદ્ય અને નિર્જ હોવાથી ઊલ્ટી વગેરે જેવું આધાકર્મ પણ અભક્ષ્ય-અપેય અને અગ્રાહ્ય છે. ___तेण' = 'तेन' = ते ॥२९थी. भेटले , थी. २५भने 6८टी वगेरे सदृश वायुं छे तेथी, 'तज्जुत्तं' = 'तद्युक्तं' मापाशनाथी, शुद्ध मे अशनाहि स्पर्म्यु- मणेj डोय मेटले पूति पाणु थयुं डोय. 'तच्च तद्युक्तं च तद्युक्तं', 'ते' = मावाणुं मने तेनाथी युत शुद्ध सेशन भेमनी में शेष समास थqाथी 'तद्युक्तं' ३५ थयु. ते साधुने पाj seपतुं नथी. मेम. अध्यापारथी से. Page #88 -------------------------------------------------------------------------- ________________ * आधाकर्मभाजनमपि कृतत्रिकल्पं कल्पते ॥ यथाऽशुचिसम्बन्धिना लवेनापि स्पृष्टं भक्तादि शुचीभूतमप्यभोज्यं भवति, एवं निर्दोषतया भोज्योऽप्याहारः आधाकर्मिकाहारस्य लवेनापि स्पृष्टोऽभोज्यः स्यात् पूतिरूपत्वात् तथा पात्रमपि भाजनमपि यत्राधाकर्मिकं केवलं पतितं, शुद्धाशनादिमध्येऽशुद्धं वा, तद्द्वयोरप्युज्झितयोरधाविततया, पूतिखरण्टितं सदित्यर्थः, न कल्पते परिभोक्तुं साधूनामिति शेषः । न केवलं साक्षादाधाकर्म पूतिकर्म वा भोक्तुं न कल्पते इत्यपेरर्थः । तर्हि कीदृशं सत्तद्भाजनं कल्पते इत्याह-पूर्वं कल्पत्रयदानात्, प्रथमं, करीषं शुष्कगोमयं तेन घृष्टं निमार्जितमशुद्धवर्तितमिति यावत् करीषघृष्टम् । भूयोऽपि कीदृशमित्याह- कृता विहितास्त्रयस्त्रिसंख्याः कल्पा जलप्रक्षालनानि यस्य तत् त्रिकल्पम् । एवंभूतं सत् कल्पते शुद्धाशनादिग्रहणाय, यतिजनपरिभोग्यं स्याद्, इतरथा यथा क्वापि भाजनेऽशनादिकं क्षिप्तं तदुपर्यशुचिः पतिता द्वे अप्यपनीते ततोऽधाविते तस्मिन्नपरमशनादिकं क्षिप्तमभोज्यं स्याद्, एवं शुद्धमप्यशनाद्यधाविततया, पूतिखरण्टिते तस्मिन् गृहीतं साधोरकल्पमेवेति गाथार्थः ।।१६।। अवतरणिका- इदानीमशने च तस्य ये दोषा इति पञ्चमद्वारं व्याख्यातुमाह । • આધાકર્મનું ભાજન પણ ત્રણ કલ્પ કરેલું જ કહ્યું છે : જેમ થોડી પણ અશુચિથી સ્પર્શલ શુચિ પણ પદાર્થો જેમ અભોજ્ય બને છે. તેમ થોડા પણ આધાકર્મના આહારથી સ્પર્શાવેલ નિર્દોષ ભોજ્ય પણ આહાર પૂતિરૂપ હોવાથી અભોજ્ય બને છે. તે ४ रीते, ‘पत्तं पि' = 'पात्रमपि' = Prui मात्र मा ५ऽयुं डोय शुद्धशनाहिनी मध्यम अशुद्ध પડ્યું હોય, તે પાત્ર પણ, એટલે કે માત્ર આધાકર્મ કે શુદ્ધમાં પડેલ અશુદ્ધઆહારાદિ એ બન્નેને પાઠવ્યાબાદ, પૂતિથી ખરડાયેલ એવું તે પાત્ર પણ, સાધુઓને પરિભોગમાટે કલ્પતું નથી. એમ अध्याहारथी. से. 'मात्र, सात् २५ 3 पूति पाj न ४८५ मे नथी.' मेम ‘अपि' २०६नो अर्थ 28tuो. तो ते पायें | ४२वाथी ४८ ? ते ४ छ, 'पुव्वं करिसघटुं' = 'कल्पत्रयदानात् पूर्वं प्रथम करीषघृष्टम्' = पाथी ३५ पार पोवाना पडेसा, 'करीष' = सूईछ।. ते सशुद्ध पात्रने सू। छथी भां४ = घसे, मे पात्र ? ते हे छे 'कयतिकप्पं' = 'कृतत्रिकल्पम्' = [ छ । ४८५ = पीन त्रए प्रक्षालन ठेना. ते त्रि.४८५ उपाय छे भेटले 3 पार पाथी घोयल, कप्पइ = कल्पते = ते. पात्र अल्पे छे. भेटले, शुद्ध सशनाहिना अ भाटे यतिन = साधुमीने उपयोगमा ४८पे छे. અન્યથા, જો કલ્પત્રય વગેરે ન કરવામાં આવે તો, જેમ કોક ભાજનમાં અશનાદિ મુક્યું હોય, તેની પર અશુચિ પડી હોય, તે બન્નેને દૂર કર્યા બાદ તેને ધોયા વિના જ બીજા અશનાદિ એમાં નાખવામાં આવે તો એ જેમ અભોજ્ય થઈ જાય છે. એમ, ધોવાયું નહીં હોવાથી પૂતિથી ખરડાયેલ તે પાત્રમાં ગ્રહણ કરાયેલ શુદ્ધ અશનાદિ પણ સાધુને અકથ્ય જ બને. અવતરણિકા :- આ પ્રમાણે ચોથું દ્વાર પૂર્ણ થયું. Page #89 -------------------------------------------------------------------------- ________________ मूलगाथा- कम्मग्गहणे अइक्कमवइक्कमा तह इयारणायारा। आणाभंगणवत्था मिच्छत्तविराहणा य भवे ।।१७।। संस्कृतछाया- कर्मग्रहणेऽतिक्रम-व्यतिक्रमौ तथाऽतिचाराऽनाचारौ ।। आज्ञाभङ्गाऽनवस्था-मिथ्यात्वविराधनाश्च भवेयुः ।।१७।। ___ आधाकर्मग्रहणेऽतिक्रमादयो दोषाः व्याख्या- सूचनात् कर्मग्रहणे आधाकादानविषये उपलक्षणत्वादाधाकर्मादानं तद्भक्षणं चाश्रित्येत्यर्थः, अन्यथा ग्रहणमात्र एव वक्ष्यमाणदोषसम्भवः प्रस्तुतद्वारविरोधश्च स्यात् । तस्मिन् किमित्याह-अतिक्रमव्यतिक्रमौ तथाशब्दश्चातिक्रमादीनां सम्भवसूचनार्थः। तथा अतिचारानाचारावित्येते चत्वारो दोषाः स्युः। स्वरूपं चैतेषां चतुर्णामपि सूत्रकार एवावेदयिष्यति। कथं पुनराधाकर्मादानविषयेऽतिक्रमादीनां सम्भवः ? उच्यते-यदा कश्चिदभिनवश्रावकः शालिघृतगुडगोरसामृतवल्लीकूष्माण्ड હવે ‘ગશને ૨ તસ્ય જે કોષર' નામક પાંચમા દ્વારની વ્યાખ્યા કરવા કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- મુદો = આધાકર્મિક ગ્રહણ કરવામાં, ફિક્સ = અતિક્રમ, વફા = વ્યતિક્રમ, ત૮ = તથા, કફાર = અતિચાર, લાખાયરી = અનાચાર, સામંા = આજ્ઞાભંગ, સગવત્થા = અનવસ્થા, મિચ્છત્ત = મિથ્યાત્વ, વિરાદUT = વિરાધના, ૨ = અને, મ = થાય..૧૭થી મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્મ અપનાદિને ગ્રહણ કરવામાં (એટલે તેને વાપરવામાં પણ કેવળ ગ્રહણ કરવામાં નહિ) અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચર, આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ દોષો થાય છે./૧૭થી આધાકર્મના ગ્રહણમાં અતિક્રમણઆદિ દોષો છે વ્યાખ્યાર્થ :- “મ્મદ' = આધાકર્મ લેવા વિષયે, ઉપલક્ષણથી “આધાકર્મ ગ્રહણ અને તેના ભક્ષણને આશ્રયીને એમ લેવું. કારણ કે જો એમ ન લેવામાં આવે તો, માત્ર ગ્રહણમાં જ વશ્યમાન = હવે કહેવામાં આવનાર દોષોનો સંભવ આવશે તથા પ્રસ્તુત દ્વાર વિષયક વિરોધ આવશે. આધાકર્યગ્રહણ અને તેના ભક્ષણમાં કયા દોષ છે? તે કહે છે – “ફH- HI' = ‘તિક્રમવ્યતિક્રમો = અતિક્રમ અને વ્યતિક્રમ, ‘તદ = “તથા = એ અતિક્રમ આદિના સંભવનો સૂચક છે, તેમજ “શરૂયાર-નવીરા' = “તિવાર-નવારી’ = અતિચાર અને અનાચાર આ ચાર દોષો છે. આ ચારેયના સ્વરૂપ સૂત્રકાર પોતેજ કહેવાના છે. આધાકર્મ ગ્રહણ વિષયે અતિક્રમ વગેરેનો સંભવ શી રીતે છે ? તે જણાવે છે. જ્યારે કોક નવો શ્રાવક શાલિ, ઘી, ગોળ, ગોરસ, અમૃતવલ્લી = અમૃતવેલ = એક જાતની ઔષધિ. કખાંડ = તુંબડું = કોળું. ખાંડ = ખડી સાકર વગેરે નવા ઉત્પન્ન થયેલ “નવી વસ્તુ જ્યાં સુધી સાધુને વહોરાવાય નહિ ત્યાં સુધી ખવાય નહિ એવા આશયેવાળો ભોળપણને લીધે કોઈપણ રીતે નવા શાલિ-કૂર વગેરે આધાકર્મ કરીને “મારા ઘરે આવીને અશનાદિ ગ્રહણ કરો' એમ સાધુના ઉપાશ્રયે. (વસતીમાં) જઈને સાધુને વિનંતિ કરે. હવે અહીં સાધુએ પહેલા બધી તપાસ કરવી જોઈએ Page #90 -------------------------------------------------------------------------- ________________ ५७ खण्डादिष्वभिनवोत्पन्नेषु नवं वस्तु यावत् साधूनां न दत्तं तावन्न भुज्यते इत्याशयवान् प्रायेण तस्याव्युत्पन्नबुद्धित्वाद्यथाकथञ्चिदपि नवं शालिकूरादिकमाधाकर्म कृत्वा वसतौ गत्वा गृह्यतामागत्य मदीये गृहेऽशनादिकमिति साधुमभ्यर्थयते। ततश्चासौ निमन्त्रितोऽनाभोगादुपेत्यकरणादिना वा आधाकर्मग्रहणाय यदि प्रवर्त्तते तदा तस्य साधोश्चत्वारोऽतिक्रमादयस्सम्भवन्ति । एतेषां च लघुगुरु-गुरुतर-गुरुतमदोषत्वं क्रमेण ज्ञेयम् । तथाहि-कश्चित् साधुरतिक्रमाख्यं दोषं प्राप्तः सन् स्तोकेनापि शुभाध्यवसायेन तं दोषं विशोध्य आत्मानं संयमे व्यवस्थापयति। व्यतिक्रमदोषं तु प्राप्तः सन् गुरुणा शुभाध्यवसायेन, अतिचारदोषं तु गुरुतरेण शुभाध्यवसायेन विशोधयितुं शक्नोति । अनाचारदोषे तु यद्विषयोऽनाचारस्सेवितस्तं संयमगुणं गुरुतमेनापि शुभाध्यवसायेनाखण्डं साधुन प्राप्नोतीति । इह च क्रमशश्चतुप्यतिक्रमादिषु जातेषु प्राय आधाकाहाराभ्यवहाराः सम्भवन्ति। ततो यदा तद्ग्रहणायातिक्रमादिषु वर्त्तते, तदैवाज्ञाभङ्गादिष्वपि चतुर्पु वर्त्तते इत्यधुना तानाह- 'आणाभङ्गे'त्यादि, आज्ञाभङ्गः सर्वज्ञोपदेशखण्डना, अनवस्थाऽऽधाकर्मिकपरिहारेऽन्येषामनास्था, मिथ्यात्वं विपर्यस्ताध्यवसायरूपं, विराधना संयमादेविघातस्तत आज्ञाभङ्गश्चेत्यादिद्वन्द्वस्ताश्च, चः समुच्चये, કે કેમ બોલાવા આવ્યા છે?” “કોના માટે બનાવ્યું છે વગેરે. પણ એ વિના અનાભોગથી અથવા જાણી જોઈને જો વહોરવા જવા તૈયારી કરવા માંડે અથવા વહોરવા જાય ત્યારે તે સાધુને અતિક્રમ વગેરે ચારેય પ્રકારના દોષો સંભવે છે. આ ચારેય લઘુ-ગુરુ-ગુરુતર અને ગુરુતમ દોષ ક્રમશઃ જાણવા. તે આ રીતે કે, કોક સાધુને અતિક્રમ દોષ લાગ્યો હોય તો થોડાજ શુભઅધ્યવસાય વડે તેની શુદ્ધિ કરીને આત્માને સંયમમાં સ્થાપે, વ્યતિક્રમ દોષ લાગ્યો હોય તો વધારે શુભઅધ્યવસાય વડે અને અતિચારમાં અત્યંત વધારે શુભ અધ્યવસાય વડે દોષની શુદ્ધિ શક્ય છે. જ્યારે અનાચાર દોષમાં તો જે વિષયક અનાચાર સેવ્યો હોય તે સંયમગુણની અખંડતાને અત્યંત શુભઅધ્યવસાય વડે પણ પ્રાપ્ત કરતો નથી. અહીં ક્રમશઃ અતિક્રમાદિ ચારેય ઉત્પન્ન થયે છતે પ્રાયઃ આધાકર્મઆહાર વાપરનારા સંભવે છે. તેથી જ્યારે આધાકર્મના ગ્રહણ માટે અતિક્રમાદિમાં સાધુ વર્તે છે, ત્યારે જ આજ્ઞાભંગ વગેરે ચાર होषमा ५९ वर्ते छ. ते. मतावे. छ. 'आणाभंग-णवत्था मिच्छत्त विराहणा' = 'आज्ञाभंग, अनवस्था, मिथ्यात्व, विराधना' = सानो द्वन्द्व थाय भेटले. 'आज्ञाभंगान्वस्थामिथ्यात्वविराधनाः' थाय छे. 'आज्ञाभंग', भेटले सर्वशन। ७५द्देशउन, 'अनवस्था' भेटले माया त्या विषयमा भने अनास्था થાય, એટલે કે, એકે સેવ્યું, તેનું આલંબન લઈ બીજો સેવે, તેને જોઈને ત્રીજો સેવે, એવી રીતે ५२५२॥ यावे. ५छी तो 'माया न वाय भेवी' जीनी आस्था न. २३. 'मिथ्यात्व' भेटले विपरित अध्यवसाय. भेटले 3 विपरित मान्यता अने, 'विराधना' भेटले. संयमानो विधात, य = च = थे. सभुय्ययन। अर्थमा छ, 'भवे' = 'भवेयुः' = थाय छे भेटले. उपरो in ચારેય થાય છે. આ આજ્ઞાભંગઆદિનું સ્વરૂપ સૂત્રકાર = મૂળકારશ્રી દ્વારા કહેવાયેલ અતિક્રમાદિના સ્વરૂપ કથન Page #91 -------------------------------------------------------------------------- ________________ ५८ भवेयुर्जायेरन्। एतेषां च स्वरूपं सूत्रकृदुक्तातिक्रमादिस्वरूपादुपरिष्ठाद्वयं वक्ष्याम इति गाथार्थः । । १७ ।। अवतरणिका - इदानीं अतिक्रमादीनां स्वरूपं निरुपयितुमाह । मूलगाथा- आहाकम्मामंतण पडिसुणमाणे अइक्कमो होइ । पयभेयाइ वइक्कम गहिए तइएयरो गिलिए । । १८ ।। आधाकर्म्मामन्त्रण-प्रतिश्रुण्वत्यतिक्रमो भवेत् । पदभेदादौ व्यतिक्रमो गुहिते तृतीय इतरो गिलिते ।। १८ ।। अतिक्रमादि कथं भवति ? संस्कृतछाया व्याख्या– विभक्तिलोपादाधाकर्म्मणि पूर्वोक्ते आमन्त्रणे गृहाणेदमिति गृहस्थाभ्यर्थने सति प्रतिश्रुण्वति गृहीष्यामीति जल्पत्यनिषेधेन मौनावलम्बिनि वा सति साधौ यावन्नाद्यापि तद्ग्रहणाय चलति तावदतिक्रमो मनाक् चारित्रधर्म्मोल्लङ्घनं भवति । ततः पदस्य चरणस्य भेदस्तद्ग्रहणार्थं गमनायोत्पाटनं पदभेदः, स आदिर्यस्य तद्गृहगमनादेस्तत् पदभेदादि विभक्तिलोपात्तस्मिन् विहिते सति यावत् तन्न गृह्णाति तावद् व्यतिक्रमः पूर्व्वस्माद्गुरुश्चरणेऽपराधो भवति । ततो गृहीते पात्रकादौ स्वीकृते सत्याधाकर्म्मणि पछी समे ीशुं ||१७|| अवतरशिडा :- હવે અતિક્રમાદિના સ્વરૂપની નિરૂપણા કરવા કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- आहाकम्म = : खाधार्भनु, आमंतण = निमंत्रण, पडिसुणमाणे = सांभणवामां, अइम्मो अतिङभ, होइ = थाय छे, पयभेयाइ = पण उपाडवामां, वइक्कम = व्यतिभ, गहिए = ग्रह श्वामां, तइअ = श्रीभे, इयरो थोथो, गिलि गणे उतारवामां ।। १८ ।। મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્મ અશનાદિનું ગૃહસ્થ નિમન્ત્રણ કરે ત્યારે ગ્રહણ કરવાની ઈચ્છા જણાવે અથવા મૌન રહે પણ નિષેધ ન કરે અને ત્યારપછી તે લેવા જવા માટે જ્યાં સુધી પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ દોષ લાગે. તે લેવા માટે પગઉપાડી મકાનમાંથી નીકળી ગૃહસ્થને ત્યાંથી જ્યાં સુધી ગ્રહણ ન કરે ત્યાં સુધી વ્યતિક્રમ દોષ લાગે. તે ગ્રહણ કરીને જ્યાં સુધી મકાનમાં આવી વાપરવા બેસીને મોઢામાં ન નાંખે ત્યાં સુધી અતિચાર દોષ લાગે, અને છેવટે મોઢામાં નાંખીને ગળામાં ઉતારે ત્યારે અનાચાર દોષ લાગે.॥૧૮॥ = • अतिमाहि डेवी रीते याय ? • व्याय्यार्थ :- 'आहाकम्मामंतण' 'आधाकर्म्मामन्त्रण' वहीं विलति सोप थयो होवाथी, 'आधाकर्म्मामन्त्रणे' = आधाभना आमंत्रणमां, सेम सप्तभी विलङित भरावी. भेटले }, 'सा ग्रहए। उसे ' आ प्रभाशेना गृहस्थना आमन्त्रण = अभ्यर्थना थवाथी, 'पडिसुणमाणे' = ‘प्रतिश्रुण्वति' = सांभणवामां. એટલે કે ‘હું ગ્રહણ કરીશ' એમ બોલવામાં કે એનો નિષેધ કર્યા વિના મૌન રહેવામાં, જ્યાં સુધી वहोरवा भय नहिं.. अर्थात् उपडो जोढे, पात्राहि तैयार रे, त्यां सुधी 'अइक्कमो होइ’ = ‘अतिक्रमो भवति' = अतिङभ = थोडा यारित्रना उल्लंघननो होष लागे, 'पयभेयाइ वइकम्म' = 'पदभेददि व्यतिक्रमः' વહોરવા જવા પગ ઉપાડે, ચાલીને એના ઘરે જાય અને જ્યાં સુધી આધાકર્મ ગ્રહણ ન કરે = = = Page #92 -------------------------------------------------------------------------- ________________ ५९ यावत् मुखे न प्रक्षिपति तावत् सत्यागमनादावपि कृते तृतीयोऽतिचारो गुरुतरश्चरणापराधः। ततो इतरोऽनाचा गुरुतमश्चारित्रदोषो गिलिते गलादधः क्षिप्ते सति भवति । केचिद् ग्रहणं कवलोद्धरणं यावद् गिलनं तु मुखे प्रक्षेप इति व्याख्यान्तीति । इह च उत्तरगुणगोचराणामतिक्रमादीनां सूत्रे सर्वथा चरणाभावसम्पादकत्वानभिधानादाधाकर्मादिविषयाणामेतेषां चरणदोषकारित्वमेव व्याख्यातुं युक्तं न तु सर्वथा चरणाभावरूपतेति, न च 'पिंडं असोहयन्तो अचरित्ती एत्थ संसओ नत्थि', इत्याद्यागमवचनात् सर्वथा चरणाभावकारित्वं व्याख्येयम् । यतो निश्चयनयाभिप्रायतया उत्सर्गदेशनाविषयतया अभीक्ष्णसेवागोचरतया वा इदं सूत्रं ज्ञेयमिति गाथार्थः । । १८ ।। अधुना प्रागतिदिष्टमाज्ञाभङ्गादिदोषस्वरूपमभिधीयते । ॐ आज्ञाभङ्गादिदोषस्वरूपम् यथा निष्कारणे लुब्धस्सन्नाधाकर्म्माददान आज्ञाभङ्गं कुरुते तद्ग्रहणस्य सर्वज्ञैर्निषिद्धत्वादिति ત્યાં સુધી વ્યતિક્રમ લાગે. અહીં ‘વવમેયા' માં સપ્તમી વિભક્તિનો લોપ થયો હોવાથી. ‘વમેવાવો’ એમ સપ્તમી વિભક્તિ જાણવી. એટલે કે ‘વહોરવા જવા પગભેદાદિ કરાયે છતે' એવો અર્થ જાણવો. અતિક્રમ કરતાં ય આ વ્યતિક્રમમાં ચારિત્રનો મોટો દોષ લાગે છે. ‘હિપ્ તફ’ = ‘ગૃહિતે તૃતીયોઽતિવારઃ' આધાકર્મનું ગ્રહણ કરે છતે અતિચાર નામક ત્રીજો દોષ લાગે. એટલે કે, આધાકર્મ પાત્રાદિમાં લઈને પાછા ઉપાશ્રયે આવે. વાપરવા બેસતા જ્યાં સુધી મોઢામાં ન નાંખે ત્યાં સુધી અતિચાર લાગે.. આમાં ગુરુત૨ ચરણનો અપરાધ છે, ‘ચરો નિ’ = ‘તરો નિતે’ ગળાની નીચે ઉતારે એટલે ચોથો અનાચાર દોષ લાગે છે. આમાં ગુરુતમ ચરણનો અપરાધ છે. બીજા કેટલાકના મતે ‘પ્રદળ' વલોધરનું આધાકર્મી વહોરવાથી માંડી વાપરવા માટે હાથ ઉપાડે ત્યાં સુધી અતિચાર લિનં” તુ મુદ્દે પ્રક્ષેપ કૃતિ = મોઢામાં નાંખે (પૂર્વમત પ્રમાણે ગળાથી ઉતારવાનું નહિ) તે અનાચાર એ પ્રમાણે વ્યાખ્યા કરે છે. આ વિષયમાં કહે છે કે यावद् = = = ઉત્તરગુણના વિષયભૂત બનતા અતિક્રમાદિ ચારેયને સૂત્રમાં આગમ-શાસ્ત્રોમાં સર્વથા ચારિત્રનો અભાવ કહ્યા નથી. માટે આધાકર્મવગેરે વિષયક આ અતિક્રમાદિની ચરણદોષકારી તરીકેની વ્યાખ્યા કરવી જ યોગ્ય છે પરન્તુ સર્વથા ચરણાભાવ તરીકે નહિં. ‘પિંડ બસોદયનો બરિત્તી ડ્થ સંતો ત્યિ' – અર્થાત્ આધાકર્મને વાપરતો, એ અચારિત્રી છે. આમાં સંશય નથી' ઈત્યાદિ આગમ વચનથી આધાકર્મ એ સર્વથા ચરણાભાવને કરનાર છે એવી વ્યાખ્યા ન કરવી. કારણ કે, એ સૂત્ર ઉત્સર્ગદેશનાવિષયક અથવા નિશ્ચયનયના અભિપ્રાયથી છે. અથવા તો, વારંવાર આધાકર્મને ખાનાર માટે આ સૂત્ર છે.૧૮ હવે, પહેલા (મૂળ ગાથા ૧૭ની ટીકાના અંતે) કહ્યા પ્રમાણે, આજ્ઞાભંગાદિ દોષોના સ્વરૂપને કહેવાય છે. (ટીકાકાર કહે છે) આજ્ઞાભંગાદિ દોષોનું સ્વરૂપ છે ૧) આજ્ઞાભંગ :- નિષ્કારણે આસક્ત થઈને આધાકર્મગ્રહણાદિથી આજ્ઞાભંગ કરે છે.. કારણ કે Page #93 -------------------------------------------------------------------------- ________________ सर्वज्ञाज्ञालोप आज्ञाभङ्गः । एकेनापि साधुना आधाकर्मसेवादिकृतं दृष्ट्वा तत्साध्वालम्बनेनापरोऽपि साधुस्तत् सेवनं कुरुते, तं दृष्ट्वा अन्योऽपीत्येवं यावत् सर्वेऽप्यकार्ये प्रवर्त्तन्ते, सर्वप्राणिनां सुखाभिलाषित्वात्, एवं च संयमस्य तेषां सर्वथा छेदः स्यादित्यनवस्था । तथा साधुना प्रव्रज्याग्रहणकाले सर्वं सावधं योगं प्रत्याख्यामीत्युक्तम् । तदुक्तौ च प्राणिवधानुमतिजनकत्वादाधाकर्म न भोज्यं इति परमार्थत उक्तं स्यादतस्तद् भुजानेन तेन यथावादो भग्नः स्यात्ततोऽयथावादित्वादहो एते अन्यथावादिनोऽन्यथाकारिण इत्यादि गृहस्थाशङ्कोत्पादकत्वाच्च मिथ्यात्वं । विराधना-आत्मादित्रिप्रकारा ॥ विराधना चात्मसंयमप्रवचनभेदेन, तत्त्रिविधा। तत्राधाकर्म, साधोः प्रायः प्राघूर्णकस्येव गौरवेण गृहिणा क्रियते इति स्वादु स्निग्धं च तत् स्यात्ततः स्वादुतया तस्मिन् प्रचूरे स्निग्धे च भक्षिते ज्वरविसूचिकादिव्याधयस्तस्य कदाचित् स्युः, ततश्च ज्ञानादीनां विराधकः स्यात्, तथाहि-तस्य सूत्रार्थपौरुष्यकरणात् सूत्रार्थहानेर्ज्ञानस्य नाशः, शरीरविह्वलादितया चारित्रादिश्रद्धानत्रुटेर्दर्शनस्य, प्रत्युपेक्षणाद्यभावाच्च चारित्रस्य नाशः स्यादित्यात्मविराधना। वैद्येन च विचिकित्सायां क्रियमाणायां તેનું ગ્રહણ સર્વજ્ઞો વડે નિષિદ્ધ કરાયેલ છે. ૨) અનવસ્થા - એક પણ સાધુને આધાકર્મ ખાતો જોઈને તેનું આલંબન લઈને બીજો પણ સાધુ તેનું સેવન કરે. બીજાને જોઈને ત્રીજો - એમ આગળ વધતા બધાજ પ્રાણીઓ સુખાભિલાષી હોવાથી બધાજ અકાર્યમાં પ્રવર્તે. એમ કરતા તેઓના સંયમનો સર્વથા ઉચ્છેદ = નાશ થઈ જાય. ૩) મિથ્યાત્વ :- સાધુ વડે દીક્ષા વખતે “સર્વ સાવધ યોગને ત્યાગુ છું.” એમ બોલાયું છે. એટલે કે એ બોલવા દ્વારા પ્રાણીનો વધ જેમાં થાય એવું આધાકર્મ ન ખવાય એમ પરમાર્થથી કહેવાયું હોય છે. હવે જો તેને ખાય તો બોલેલું ખોટું થઈ જાય. અને બોલ્યા પ્રમાણે કરનાર ન હોવાથી “અહો, આ લોકો બોલે બીજું અને કરે બીજું” ઈત્યાદિ ગૃહસ્થોને આશંકા કરાવનાર બને છે. “શંકાથી સમકિત જાય' એ ન્યાયે મિથ્યાત્વ પમાડે અને પામે. • વિરાધનાના “આત્મ” વગેરે ત્રણ પ્રકાર છે ૪) વિરાધના :- ૩ પ્રકારે. (૧) આત્મ (૨) સંયમ (૩) પ્રવચન. (૧) આત્મવિરાધના :- આધાકર્મ પ્રાયઃ કરીને મહેમાનની જેમ સાધુના ગૌરવથી કરાય છે. માટે તે સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ હોય છે. સ્વાદિષ્ટપણાથી એ વધારે અને સ્નિગ્ધ ખાવાથી ક્યારેક તાવ-અજીર્ણાદિ રોગો થાય..અને તેનાથી જ્ઞાનાદિનો વિરાધક થાય. જ્ઞાન વિરાધના :- (તાવાદિમાં) તે સૂત્ર-અર્થ પોરસી ન કરી શકે અને તે ન કરે તો સૂત્ર-અર્થની હાનિથી જ્ઞાનનો નાશ થાય. દર્શન વિરાધના - શરીરની વિદ્વતાદિથી ચારિત્રાદિની શ્રદ્ધા તૂટી જવાથી દર્શનનો નાશ થાય. ચારિત્ર વિરાધના :- પડિલેહણાદિ ન કરી શકવાથી, ચારિત્રનો નાશ થાય. આ રીતે આત્મવિરાધના થાય. Page #94 -------------------------------------------------------------------------- ________________ ६१ पृथिव्यादयः काया व्यापाद्यन्ते, प्रतिपालकसाधूनां च सूत्रार्थहानिः स्यादिति संयमविराधना । दीर्घरोगित्वे पीडां चानुभवत्याह बहुभक्षका एते, ये स्वोदरमपि न जानन्ति इत्यादि प्रवचनमालिन्यसद्भावरूपा प्रवचनविराधना इत्येवं यतो दोषा आधाकर्मणि आग्रहणे भवन्ति तस्मात्तन्न ग्राह्यम् । । १८ ।। अवतरणिका - अधुनाधाकर्म्मपरिभोगेन आज्ञाभङ्गस्य विपाकं दर्शयन्नाह - मूलगाथा - भुंजइ आहाकम्मं सम्मं जो न य पडिक्कमति लुद्धो । सव्वजिणाणाविमुहस्स तस्स आराहणा नत्थि । । १९ ।। भुङ्क्ते आधाकर्म्म सम्यग् यो न च प्रतिक्रामति लुब्धः । सर्वजिनाज्ञाविमुखस्य तस्याऽऽराधना नास्ति ।।१९।। आधाकर्म्मभोजित्वाऽप्रतिक्रमणेऽनाराधना संस्कृतछाया व्याख्या भुङ्क्तेऽभ्यवहरत्याधाकर्म्म पूर्वोक्तं यः साधुरिति प्रक्रमः कीदृशः सन्नित्याह'लुद्धो' गृद्धोऽनेन ग्लानादिकारणेन यस्तद् गृह्णाति स आज्ञां न लङ्घयतीत्यावेदयति। भुक्त्वा च 'सम्मं 'ति सम्यगपुनरावृत्त्या भावशुद्ध्या वा यो 'न' नैव, चः स्थाप्यः, प्रतिक्रामत्याधाकर्मिकपरि`भोगात् प्रायश्चित्तग्रहणपूर्वकं व्यावर्त्तते । स्थापितचकाराद् गृहीत्वा तन्न करोति इति गृह्यते, स (૨) સંયમવિરાધના :- વૈદ્ય પાસે દવા કરાવતા ઉકાળા પીવા વગેરેથી પૃથ્વીકાયાદિનો નાશ થાય અને સેવાકરનાર સાધુઓની સૂત્ર-અર્થહાનિ થાય. એટલે સંયમવિરાધના. (૩) પ્રવચનવિરાધના :- લાંબા ગાળાના રોગમાં પીડાય ત્યારે “એઓ ખૂબ ખાનારાઓ છે. પોતાના પેટની ક્ષમતા પણ નથી જાણતા' વગેરે લોકો બોલે. આ પ્રવચનમાલિન્યકરનાર સ્વરૂપ પ્રવચનવિરાધના થાય છે. આધાકર્મના ગ્રહણમાં આ બધા દોષો થાય છે તેથી તે ગ્રાહ્ય નથી. અવતરણિકા :- હવે આધાકર્મના પરિભોગદ્વારા આજ્ઞાભંગના વિપાકને બતાવતા કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- મુંનર્ વાપરે છે, આદામં આધાકર્મ, સમ્મ સમ્યપ્રકારે, નો = જે, મૈં વિતિ પ્રાયશ્ચિત ગ્રહણપૂર્વક પાછો ફરતો નથી, = = પ્રાયશ્ચિત લઈને કરતો નથી, ખુદ્દો = આધાકર્મ વાપરવાથી લુબ્ધ બનેલો, સનિાવિમુહમ્સ = સર્વ જિનેશ્વરોની આજ્ઞાથી પરાશ્રુંખ થયેલો, તK = તેની, બારાદા = આરાધના, નૃસ્થિ = નથી.।।૧૯। મૂળગાથા-ગાથાર્થ :- જે સાધુ આધાકર્મ વાપરે છે તે આધાકર્મમાં લુબ્ધ બની, પછી સમ્યક્ પ્રકારે તે દોષ ગુરુને જણાવી તેનું પ્રાયશ્ચિત્ત સ્વીકારી ફરીથી આધાકર્મ નહિ કરવાની ભાવનાવાળો બનતો નથી અને તેથી સર્વ જિનેશ્વરની આજ્ઞાથી પરાગમુખ થયેલા તે દ્રવ્યસાધુને સદ્ગતિ પ્રાપ્ત કરાવનાર અનુષ્ઠાનરૂપ સંયમની આરાધના નથી.૧૯લા • આધાકર્મ વાપર્યા બાદ પ્રાયશ્ચિત ન કરનાર અનારાધક છે . વ્યાખ્યાર્થ - ‘મુi' = ‘મુ’, ‘ગાદામાં’ ‘ધાર્મ’ = પૂર્વોક્ત એવા આધાકર્મને જે સાધુ ખાય, કેવો થઈને ? તે કહે છે – ‘તુજો’ = ‘વૃદ્ધો’ ગૃદ્ધ થઈને, અહીં આ વાત છતી થાય છે કે જો ગ્લાનાદિના કારણે જે ગ્રહણ કરે તે આજ્ઞાનું ઉલ્લંધન કરતો નથી. આધાકર્મ ખાઈને, ‘સમ્મ = = = Page #95 -------------------------------------------------------------------------- ________________ ६२ आज्ञाभङ्गदोषकारीति प्रक्रमः । तस्य फलमाह ॐ आज्ञाभङ्गदोषस्य फलम् सर्वजिनानां समस्ततीर्थकराणामाज्ञा उपदेशस्तस्या विमुखः पराङ्मुखो भ्रष्ट इति भावस्तस्य । तस्येति साधुसङ्कल्पिताहारभोजित्वादाज्ञाभङ्गकारिणो यतेराराधना सुगतिनिबन्धनसदनुष्ठाननिष्पादना, यद्वा आराधना मरणकाले भाविनि पर्यन्तक्रिया सा अशुद्धाहारभोक्तृत्वेन संयमादिविघातकारित्वात् तस्य नरकादिकुगतिगमनसम्भवान्नास्ति न विद्यते । अथवाऽखण्डितसंयमानुष्ठानपरिपालनस्यांते पण्डितमरणेनैव सुगतिप्राप्तिकारकं श्रेयस्करमुपवर्ण्यते तच्च तस्य न स्यात्, युज्यते चैतत् फलं परममहाराजतीर्थकराज्ञाभङ्गकारिणाम् । यत इह लोकेऽपि राजादेरप्याज्ञाभङ्गकारिणोऽनर्थपरम्परां प्राप्नुवन्तो दृश्यन्ते, किं पुनस्तीर्थकराज्ञाभङ्गकारिणांस्ता ( तेषा) मिति । अत्र राजाज्ञाभङ्गे आख्यानकम्ॐ राजाऽऽज्ञाभङ्गविषयको दृष्टांतः एगाए नयरीए निज्जियासेससत्तुवग्गस्स एगस्स बहलपत्तलच्छाया सरससपक्वफलपब्भारोण्णामि‘સમ્યગ્ ય’ ફરી ન વાપરવું એ પૂર્વક અથવા ભાવશુદ્ધિપૂર્વક સમ્યગ્ રીતે જે ૬ વ पडिक्कमति' = 'न च प्रतिक्रामति' = ‘વ' શબ્દને ઉભો રાખી પ્રથમ ‘પ્રતિમતિ' નો અર્થ કરવો કે, તે પાપથી પાછો ફરતો નથી. અર્થાત્ પ્રાયશ્ચિતના ગ્રહણપૂર્વક આધાકર્મના પરિભોગથી પાછો ફરતો નથી, હવે ‘વ' શબ્દથી, પ્રાયશ્ચિત ગ્રહણકરીને જેઓ તેને કરતા નથી એટલે કે પ્રાયશ્ચિત્તને પાળતા નથી. તે આજ્ઞાભંગદોષકારી છે. આજ્ઞાભંગના ફળને બતાવે છે. નો' = = • આજ્ઞાભંગ દોષનું ફળ છે = ‘સનિાળા-વિમુહસ્સ’ = ‘સર્વનિનાજ્ઞવિમુહસ્ય’ = સર્વ તીર્થંકરોની આજ્ઞાથી વિમુખ થયેલ- ભ્રષ્ટ થયેલ એવા, ‘તસ્સ' = ‘ત' = સાધુનાસંકલ્પ પૂર્વકના આહારને ખાવા દ્વારા આજ્ઞાભંગકરનાર તે સાધુની, બારાદળા નસ્થિ' = ‘બારાધના નાસ્તિ' – સુગતિના કારણભૂત સનુષ્ઠાનને પ્રાપ્ત કરાવનારી આરાધના નથી. અથવા અશુદ્ધઆહારનું ભોજન એ સંયમાદિ વિદ્યાતને કરાવનાર બને છે, તેનાથી તે સાધુને નરકાદિ કુતિ ગમનનો સંભવ હોવાથી મરણકાળવિષયક આરાધના હોતી નથી. અથવા, અખંડિત સંયમઅનુષ્ઠાનનું પાલન અંતકાળે પંડિતમરણથી જ સુગતિપ્રાપ્તિકા૨ક અને કલ્યાણકારી કહેવાય છે તે પંડિતમરણ તેને આજ્ઞાભંગ કરનારને ન થાય. અર્થાત્ તેને પણ્ડિતમરણના અભાવે દુર્ગતિની સંભાવના રહે છે. = તેવા મુનિને આવું ફળ મળવું ઘટી શકે છે. કારણ કે એણે ૫૨મ-મહારાજ એવા તીર્થંકરની આજ્ઞાનો ભંગ કર્યો છે. અહીં લોકોના ચાલુ વ્યવહારમાં પણ જોવા મળે છે કે રાજાદિની આજ્ઞાભંગ- કરનાર, અનર્થની પરંપરા પામે છે. તો પછી તીર્થંકરની આજ્ઞાભંગ કરનાર તેઓની તો વાતજ શી કરવી ? • રાજાની આજ્ઞાભંગ અંગે કથાનક · એક નગરમાં જીત્યો છે અશેષશત્રુવર્ગને જેણે એવા એક રાજાના ઘનઘટપત્રના છાયાવાળા, સુંદર પક્વફળના ભારથી નમેલ વૃક્ષના સમૂહથી રમણીય બે સુંદર ઉદ્યાનો હતા. નામે ચન્દ્વોદય પશ્ચિમ- દિશામાં Page #96 -------------------------------------------------------------------------- ________________ यदुमगणरमणिज्जाणि दोण्णि उज्जाणाणि होत्था। चन्दोदयं सूरोदयं च। तत्थ नयरीए पच्छिमदिसाए चंदोदयं, बीयं तु पुव्वदिसाए सूरोदयं । तेसु तणकट्ठहारगा वि गच्छन्ति । अह चेत्तमासे अन्तेउरकीलाकोउयत्थिणा पत्थिवेण पडहगदायगा भणिया, जहा भो भो पभाते अहं सूरोदये उज्जाणे नियअंतेउरीहिं सद्धिं कीलं करिस्सामि त्ति, तणकट्ठहारयाइणो चन्दोदये गच्छन्तु। इय संझाए पडहगं वाएउ लोगं जाणेवेज्जह । तेहिं तहेव कयं । सूरोदये पभाए गच्छन्ताणं मज्झन्ने उण तओ वलंताणं आइच्चो संमुहो भविस्सइ, सो य दुहावहोत्ति चिंतिय सेज्जवालमज्झठियाहिं अंतेउरियाहिं सद्धिं पभाए राया चन्दोदयं गओ। इओ य पडहगसवणाणंतरं एत्थ अम्हे न को वि पेच्छिस्सह अम्हे पुण अउव्वदंसणाउ रायंतेउरियाउ पेच्छिस्सामो त्ति कोऊहल्लिणो दुवित्ता पच्छिमराइए सूरोदये उज्जाणे बहलपत्तवंताणं रुक्खाणं साहासु लग्गिउ ठिया। ते य उज्जाणरक्खएहिं लक्खिऊण रायाणाभङ्गकारगत्ति हत्थेहिं गहिया, डंडाईहिं हया, रज्जयाईहिं बद्धा य । जे य तणकट्ठहारगाइणो पडहगसवणेण पभाए चन्दोदगं गया, तेहिं सहसा पवितुहिं दिट्ठा उ ताउ वरनेवत्थविभूसियाउ पीणुण्णयघणथणवक्खोण्णामियाहेकाउ पुन्नचंदवयणाउ रायअंतेउरियाउ। इमेहिं दिट्ठाउत्ति उज्जाणपालएहिं ते वि बद्धा । तओ नयराभिमुहं वलियस्स निवस्स मज्झन्नवेलाए उज्जाणपालएहिं वुत्तंतकहणपूव्वं दोवि वग्गा दंसिया, राइणा आणाभंगकारिणोत्ति सूरोदयगामिणो अदिट्ठोवरोहावि दुवित्ता वहाविया। इयरे आणाकारिणोत्ति दिट्ठोवरोहावि विसज्जियत्ति । एवं एत्थवि तित्थयराणाઅને સૂર્યોદય પૂર્વદિશામાં. તે બન્નેમાં ઘાસ લેનારા અને લાકડા લેનારા જતાં હતાં. એક દિવસે ચૈત્ર માસમાં રાજાએ પડહવાદકોને કહ્યું કે “આવતીકાલે સવારે હું રાણીઓ સાથે ક્રીડા કરવા સૂર્યોદય ઉદ્યાનમાં જઈશ. તેથી કઠીયારા વગેરે ચન્દ્રોદયમાં જાય.” આ પ્રમાણે સાંજે પડહ વગાડી લોકોને જણાવો. તેઓએ તે પ્રમાણે કર્યું. સુર્યોદય ઉદ્યાનમાં સવારે જતાં અને મધ્યાહને પાછા વળતાં સૂર્ય સંમુખ થશે, તે દુઃખકારી થશે એ પ્રમાણે વિચારીને શવ્યાપાલની મધ્યમાં રહેલી રાણીઓ સાથે સવારે ચંદ્રોદયમાં ગયો. આ બાજુ પડહ સાંભળીને કેટલાક કુતૂહલી ખરાબઆચરણવાળા લોકોએ – “અમને કોણ જોનાર છે ? અમે તો ક્યારેય ન જોયેલી રાજાની અત્તેપુરીઓને જોઈશું.” એમ કરી પાછળની રાત્રિએ ઘણા પત્રોવાળા ઝાડની શાખામાં સંતાઈ ગયા. તેઓ ઉદ્યાનરક્ષકો વડે જોવાયા અને રાજાજ્ઞાભંગકારી છે એ પ્રમાણે હાથ વડે ગ્રહણ કરાયાં, દંડ વડે હણાયા અને દોરડા વડે બંધાયા. જે કઠીયારા વગેરે પડહના શ્રવણથી સવારે यन्द्रोहय उधानमा . ससाप्रवेशमा तेसो प3 सुं६२ नैपत्थ्यथाभूषित, ....., यंदा મુખવાળી રાજાની અત્તેપુરીઓ = સ્ત્રીઓ જોવાઈ. “આ લોકો વડે રાજાની સ્ત્રીઓ જોવાઈ” એમ ઉદ્યાનપાલકોવડે તેઓ પણ બંધાયા. ત્યારપછી મધ્યાહુને નગરી તરફ પાછા ફરેલા રાજાને ઉદ્યાનપાલકોવડે વૃત્તાંત કહેવાપૂર્વક બંને વર્ગો બતાડાયા. રાજાએ આ દુષ્ટ આચરણવાળા સૂર્યોદયમાં જનારા છે એમ કરીને જેમણે અત્તેપૂરીને જોવાનો અપરાધ નહોતો કર્યો છતાંય આજ્ઞાભંગ કર્યો હતો માટે મરાવી નાંખ્યા. જ્યારે અત્તેપૂરીને જોનાર અપરાધી એવા ચંદ્રોદયમાં જનારા આજ્ઞાને માનનારા છે એમ છોડી દીધા. એજ પ્રમાણે અહિં પણ તીર્થંકરની આજ્ઞાને ભાંગનાર જન્મ જરા, મરણ, રોગ, શોક વગેરે ઘણાં Page #97 -------------------------------------------------------------------------- ________________ कतछाया भंगकारिणो जम्मजरामरणरोगसोगाइदुक्खपउरं भवजलहिपरियडणमहाणत्थं पावेंतित्ति गाथार्थः ।।१९।। अवतरणिका- उक्तमशनेन तस्य ये दोषा इति द्वारमधुना दाने च तस्य ये दोषा इति षष्ठं द्वारं व्याचिख्यासुराह। मूलगाथा- जइणो चरणविघाइत्ति दाणमेयस्स नत्थि ओहेण । बीयपए जइ कत्थवि पत्तविसेसे व होज्ज जउ ।।२०।। यतेश्चरणविघातीति दानमेतस्य नास्त्योघेन । द्वितीयपदे यदि कुत्रचित् पात्रविशेषे वा भवेद्यतः ।।२०।। ___ सामान्यत आधाकर्मणो दानं नास्ति : व्याख्या- यतः संयमोद्योगवतः साधोः, किमित्याह चरणं विहन्तुं शीलमस्येति चरणविघाति चारित्रविनाशकृदाधाकर्मिकाशनादि वर्त्तते इत्यनेन कारणेन दानं वितरणमेतस्याशनादेराधाकर्मणो नास्ति न विद्यते गृहिण ओघेन सामान्येन कारणं विनेतियावत्। उपलक्षणत्वात्तद्दायकशुभाल्पायुर्बन्धनिबन्धनं चेदमिति दृश्यम्। ॥ सुपात्रेऽशुद्धदानफलविषये श्रीभगवतीसूत्रपाठः ॥ દુઃખોથીવ્યાપ્ત ભવસાગરમાં ભમવાસ્વરૂપ મહા અનર્થોને પામે છે./૧લા अवतर ि :- प्रभो ‘अशनेन तस्य ये दोषाः' द्वा२ ४वायुं, वे 'तस्य दाने ये दोषा' अ छटुं द्वा२ ४३वानी ७७वा छे. भूगाथा-शार्थ :- जइणो = साधुना, चरणविधाइति = यारित्रनो घात डोवाथी, दाणं = भावानु, एयस्स = मायाभ, नत्थि = नथी, आहेण = मोघ भेटले. उत्समार्ग, बीयपए = २५वाथी, जइ = 3, कत्थवि = as qमते, पत्तविसेसे = पत्र विशेषमi, वा = अथवा, होज्ज = डोय, जओ = ॥२५॥ 3.॥२०॥ મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્મ અશનાદિ ચારિત્રને નાશ કરનાર છે માટે ગૃહસ્થોને તેનું દાન ઉત્સર્ગમાર્ગથી નથી, પરન્તુ અપવાદથી કોઈ પુણાલંબને પાત્રવિશેષે તેનું દાન હોય છે.૨વા. • सामान्यथी माधाइभर्नु हान तुं नथी . व्याथ्यार्थ :- 'जइणो' = 'संयमोद्योगवतः साधोः' = संयममा घमवन्त साधुना, ‘चरणविघाइ त्ति' = 'चरणविघाति इति' = २२५-यारित्रने विनाश४२।२ ।। अशनाहि छे, ॥२६ 'दाणमेयस्स' = 'दानम् एतस्य' = २॥ माया मशनर्नुि हान, 'नत्थि ओहेण' = 'नास्ति ओघेन' = (२९॥ विना सामान्यथी. = ओपथी नथी डोतुं. मान। ५सक्षथी, माघाना हायने मे = આધાકર્મનું દાન શુભ એવા અલ્પઆયુષ્યબન્ધનું કારણ બને છે. એમ જાણવું. • સુપાત્રમાં અશુદ્ધદાનફળ વિષયે શ્રીભગવતીસૂત્રનો પાઠ • વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ = ભગવતીજી સૂત્રમાં સુપાત્રને કરેલ અશુદ્ધદાનનું ફળ આપ્રમાણે કહેવાયું છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ६५ तथा च प्रज्ञप्त्यां सुपात्रमाश्रित्याशुद्धदानस्य फलमभिहितम् । यथा - 'कहं णं भंते ! जीवा अप्पाउयत्ताए, कम्मं पकरेंति । गोयमा ! पाणे अइवाइत्ता मुसं वइत्ता तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभित्ता । एवं खलु जीवा अप्पाउयत्ताए कम्मं पकरेंति' । अस्यार्थः, तत्र प्रश्नः सुगमः । उत्तरे तु 'पाणे अइवाइत्त'त्ति प्राणानतिपात्य आधाकर्मादिकरणतो विनाश्य, मृषोक्त्वा यथाहो ! साधो ! स्वार्थसिद्धमिदं भक्तादि, कल्पनीयं वो, न शङ्का कार्या इत्याद्यनृतमभिधायाऽप्रासुकानेषणीयेनाशनादिना चतुर्विधाहारेण । 'तहारूवंत्ति' तथाविधस्वभावं भक्तिदानोचितपात्रमित्यर्थः । श्रमणं तपःखिन्नदेहं, 'माहणं व 'त्ति मा हनेत्येवं योऽन्यं प्रति वक्ति, स्वयं हनननिवृत्तः सन्नसौ माहन:, ( पचाद्यचि) तं माहनं, यद्वा ब्रह्मचर्यं कुशलानुष्ठानं वा तदस्यास्तीति ब्राह्मणः अस्त्यर्थेऽण् एवमादित्वात् तं ब्राह्मणं ब्रह्मचर्यादिगुण- गणोपेतमित्यर्थः। वा शब्दपरस्परापेक्षया समुच्चये । प्रतिलभ्योपष्टभ्य लाभवन्तं कृत्वेत्यर्थः । यद्वा ये जीवा जिनसाधुगुणपक्षपातितया पूजाद्यर्थं पृथिव्याद्यारम्भेण वर्त्तमानाः प्राणानतिपात्य पूजाद्यर्थमेव न्यासापहारादिना च वर्त्तमाना, मृषोक्त्वा श्रमणस्य संस्तरणे सत्यपि निष्कारणतो भक्तिमात्रेणाप्रासुकानेषणीयाशनादि कहं णं भंते ! जीवा अप्पाउयत्ताए, कम्मं पकरेंति ? गोयमा ! पाणे अइवाइत्ता, मुसं वइत्ता, तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभित्ता । एवं खलु जीवा अप्पाउयत्ताए कम्मं पकरेंति ।' ભાવાર્થ :- ગણધર શ્રીગૌતમસ્વામીજી પ્રભુવીરને પ્રશ્ન પૂછે છે કે, प्रश्न :- હે ભગવાન ! જીવો અલ્પાયુષ્યકર્મને શી રીતે બાંધે છે ? प्रभुनो ४वाज :- हे गौतम ! 'पाणे अइवाइत्ता' = આધાકદિ કરવાપૂર્વક જીવોને-પૃથ્વીકાયાદિ वोने विनाश उरीने, 'मुसं वइत्ता' જુઠું બોલીને, અર્થાત્ “અહો સાધુ ! આ તો અમારા માટે रेसुं छे. तमारे उसपे खेतुं छे, खेमां शं ना उरशो” इत्याहि हुं जोलीने, 'अफासुएणं अणेसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं' = अप्रासु जनेषशीय अशनाहिथी खेटले } यतुर्विध आहारथी, 'तहारूवं' = तेवाप्रझरना स्वभाववाणा भेटले }, लम्ति छानने उचित पात्र खेवा, 'समणं वा ' = तपथी जिन्न हेहावाणा श्रमाने, अथवा 'माहणं' ' मा हन' से प्रमाणे ४ अन्यने उहे छे. जने स्वयं उननवृत्तिथी નિવૃત્ત, અથવા બ્રહ્મચર્ય કે કુશલઅનુષ્ઠાન જેને છે તે બ્રાહ્મણને ‘વ’ શબ્દ પરસ્પરની અપેક્ષાએ સમુચ્ચયના अर्थमा छे, 'पडिलाभित्ता' 'प्रतिलभ्य ' = લાભવાળા કરીને એટલે કે વહોરાવીને, અથવા બીજી = રીતે વ્યાખ્યા કરે છે. જે જીવો જિનના સાધુના ગુણપક્ષપાતી હોવાથી તેઓની પૂજાઆદિ માટે પૃથ્વીકાયાદિ જીવોનો વિનાશ કરીને કે બીજાની થાપણ પચાવી પાડીને જૂઠું બોલવાપૂર્વક, સાધુને નિર્દોષ ગોચરીથી નિર્વાહ થઈ શકતો હોવા છતાં પણ વિના કારણે ભક્તિ માત્રથી અપ્રાસુક-અનેષણીય એવા ચતુર્વિધ આહારાદિ श्रवणने वहोरावीने, 'अप्पाउयत्ताए कम्मं पकरेंति' = सरागसंयमीने निरवद्य धानथी बंधाता आयुष्यनी અપેક્ષાએ અલ્પ આયુષ્ય કર્મ બાંધે છે, આ કારણથી જ જિનાગમથી ભાવિત મતિવાળા સાધુઓ, નાની = = Page #99 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधाहारेण श्रमणं च प्रतिलभ्येति व्याख्या। ततः सरागसंयम-निरवद्यदाननिमित्तायुष्कापेक्षयाऽल्पायुष्कतयाऽल्पजीवितव्यहेतुतया जीवा आयुःकर्म बघ्नन्ति। तथा च जिनागमाभिसंस्कृतमतयो यतयः प्रथमवयःसंभोगिनं कंचन मृतं दृष्ट्वा वक्तारो भवन्ति । नूनमनेन भवान्तरे किञ्चिदशुभं प्राणिघातादिकमासेवितमकल्प्यं वा मुनिभ्यो दत्तं येनायं भोग्यल्पवयाः संवृत्त इति, न पुनः क्षुल्लकभवग्रहणादितयाऽल्पायुक्ततया ज्ञेयम् । दाननिरतस्य प्राणिनो दानेन भोगानाप्नोतीति वचनात्सांसारिकराज्यादिप्राप्तिनिबन्धनत्वेन तस्य क्षुल्लकभवग्रहणेषूत्पत्त्यसम्भवात्। तस्मादो घत आधाकर्मिकस्य दानं नास्तीति। कदाचित्तर्हि तद्दानं भवेदुत सर्वथा न ? इत्याह # अपवादेन पात्रविशेषेऽशुद्धदानं भवत्यपि ‘बीयपए' त्ति उत्सर्गप्रथमपदापेक्षया द्वितीयस्थानमपवादस्तत्र यदीति सम्भावने यदि परमित्यर्थः । कुत्रचित् कस्मिन् महति पुष्टे ग्लाननिर्वाहादौ कारणे, तथा पात्रविशेषे विशिष्टतपोज्ञानादिसमग्रगुणगणाधारो यतिः तद्विषये वा । वाशब्दोऽशुद्धदानसम्भवस्य द्वितीयप्रकारसमुच्चयार्थः। भवेत्स्याद्यदि परं तद्दानमिति प्रक्रमः। अथ किमिति द्वितीयपदमेवाश्रित्याशुद्धाशनादि गृही दद्यान्नोत्सर्गतोऽपीत्याह- 'जउत्ति यतो यस्मात् कारणात्, तत्रार्थे इदमुक्तमागमे इति गाथार्थः ।।२०।।। ઉંમરેજ ભોગ ભોગવતા કોઈક મરેલાને જોઈને આવું બોલતા હોય છે કે, “આણે જરૂર ભવાંતરમાં કોક અશુભ પ્રાણિઘાત વગેરે કર્યો હશે અથવા અકથ્યદાન મુનિને વહોરાવ્યું હશે. જેથી આને અલ્પ भो। भण्या'. - અલ્પાયુષ્ય તરીકે ક્ષુલ્લકભવગ્રહણાદિ ન લેવું કારણ કે, “દાન-નિરત પ્રાણીઓને દાનથી ભોગની પ્રાપ્તિ થાય છે' આવા વચનથી, સુપાત્ર દાન એ સાંસારિક રાજ્યાદિની પ્રાપ્તિ કરાવનાર હોવાથી સુપાત્રદાન આપનારની ક્ષુલ્લકભવોમાં ઉત્પત્તિનો સંભવ નથી હોતો અર્થાત અહીં અલ્પાયુષ્યનો અર્થ ક્ષુલ્લકભવ ન લેતાં અલ્પભોગવાળો, ઓછા આયુષ્યવાળો ભવ લેવો. તેથી જ, સામાન્યથી આધાકર્મનું દાન હોતું નથી. • अपवाहे पात्रविशेषमा अशुद्धान पा संभवे . પ્રશ્ન :- તો શું, ક્યારેક આધાકર્મનું દાન હોય ખરું? કે સર્વથા ન હોય ? उत्तर :- ‘बीयपए जइ' = 'द्वितीयपदे यदि' = उत्स[ से प्रथम५६ तेनी अपेक्षा जीटुं स्थान = २५वा६५६ तेमi, d 'कत्थवि' = 'कुत्रचित्' = साननिवड वगैरे ओ महान पुष्ट४१२४मां, तथा, ‘पत्तविसेसे' = 'पात्रविशेषे' = विशिष्ट त५-न समय गु ना मापा२. मेवा साधु विशे, 'व' = 'वा' = में, शुद्धहाननी संभावना द्वितीय५२ना समुय्ययन। अर्थमा छ, 'होज्ज' = 'भवेत्' = होय छे. अर्थात् द्वितीयप: भाषाभन न डोय छे. પ્રશ્ન :- ગૃહસ્થ કેમ દ્વિતીયપદથી જ અશુદ્ધ અશનાદિ આપે, પણ ઉત્સર્ગથી કેમ નહિ? उत्तर :- 'जओ' = 'यतः' = ॥२९॥ 3, भाममा २ प्रमाण वायुं छे. ॥२०॥ Page #100 -------------------------------------------------------------------------- ________________ = अवतरणिका - यदुक्तं तदेवाह मूलगाथा - संथरणंमि असुद्धं दोहवि गेण्हत्तदेंतयाणऽहियं । आउरदिट्ठतेणं तं चेव हियं असंथरणे । । २१॥ = संस्कृतछाया- संस्तरणेऽशुद्धं द्वयोरपि गृह्णद्ददतो अहितम् । आतुरदृष्टांतेन तच्चैव हितमसंस्तरणे ।। २१ ।। * संस्तरणेऽशुद्धग्राहकदायकयोरहितम् व्याख्या - संस्तरणं प्रासुकैषणीयाहारादिप्राप्त्यैव साधूनां निर्वाहस्तस्मिन् सत्यशुद्धमनेषणीयादित सदोषमशनादि द्वयोरपि गृह्णद्ददतोर्ग्राहकदायकयोर्यतिगृहस्थयोर्न केवलमेकस्य कस्यचिदित्यपेरर्थः । अहितमपथ्यं संयमविघातशुभाल्पायुर्बन्धहेतुत्वेन अनिष्टफलकृदित्यर्थः । उत्सर्गतस्तावदेवं, अपवादतस्तु तमप्यनेषणीयमशनाद्याहारं न केवलमेषणीयं हितमेवेत्यपेरर्थः चेवशब्दस्याप्यर्थत्वात् । हितं पथ्यमिष्टफलकृत् दातुर्गृहीतुश्च क्वेत्याह- असंस्तरणेऽनिर्व्वाहे दुर्भिक्षग्लानादौ प्रयोजने इत्यर्थः। केन हितमित्याहઅવતરણિકા :- આગમમાં જે કહેવાયું છે તે કહે છે, નિર્વાહ થતો હોય છતાં, ગયુદ્ધ दोहवि મૂળગાથા-શબ્દાર્થ :- સંચરમિ અશુદ્ધ આહારાદિનું દાન, બન્નેનું, મેદંતવેંતવાળ ગ્રહણકરનાર અને આપનારનું, દિય = અહિતકારી છે, બપતિનુંતે રોગીના દૃષ્ટાંતથી, તં દેવ તે જ અશુદ્ધ આહારાદિનું દાન, ક્રિય નિર્વાહ ન થાય તે વખતે.॥૨૧॥ હિતકારી છે, સંચરળે મૂળગાથા-ગાથાર્થ :- પ્રાસુક અને એષણીય આહારાદિથી જ્યારે સાધુનો નિર્વાહ થઈ શકતો હોય તેવા અવસરે પણ આધાકર્મ અશનાદિનું દાન આપનાર અને લેનાર બન્નેને અહિતકારી છે. અને તે જ દોષવાળું અશનાદિ નિર્વાહ ન થતો હોય ત્યારે આપવામાં આપનારનું અને લેનારનું હિત સમાયેલું છે.૨૧ • નિર્વાહ થતો હોય ત્યારે અશુદ્ધ દેનાર અને લેનાર બન્નેનું અહિત છ = વ્યાખ્યાર્થ :- ‘સંઘરાંમિ' = ‘સંતરખે’ નિર્વાહ થતો હોય ત્યારે, એટલે કે, પ્રાસુક એષણીય આહારાદિની પ્રાપ્તિદ્વારા જ સાધુઓનો નિર્વાહ થઈ જતો હોય ત્યારે, ‘ઞક્ષુદ્રં’ = ‘બશુદ્ઘ’ = અનેષણીય આહારાદિ, ‘વોન્ફ્રે વિશેöત્તવેંતવાળઽહિયં' 'द्वयोरपि गृह्णद्-ददतोः' = આપનાર અને લેનાર વહોરાવનાર ગૃહસ્થ અને વહોરનાર સાધુ, બન્નેનું પણ, માત્ર કોક એકનું નહિં પણ બન્નેનું, એમ ‘પિ’ નો અર્થ જાણવો. અહિય अहितं અહિત કરનાર છે એટલે કે, સાધુપક્ષે સંયમનો વિધાત અને ગૃહસ્થપક્ષે અલ્પાયુષ્યના બંધનો હેતુ હોવાથી અનિષ્ટફળને કરનાર છે. આ વાત ઉત્સર્ગની થઈ, અપવાદથી તો, ‘તં દેવ’ ‘તમ્ પિ’ અહીં ‘ઘેવ' શબ્દ એ એમ જાણવું. તે અનેષણીય અશનાદિ આહાર પણ, ‘માત્ર એષણીય ‘પિ’ શબ્દથી સૂચિત થાય છે, ‘હિમં’ ‘હિત’: = દાતા અને ગ્રાહકને ઈષ્ટફળને કરનાર છે, ક્યારે ? તે કહે છે, ‘અનંથરત્તે' = ‘અસંસ્તરને' •‘વિ’ = ‘પણ' ના અર્થમાં છે જ હિતકર છે' એવું નથી, એમ ‘દિય’ ‘હિત’ = હિતકર = = = = = = dive = = = ६७ = = Page #101 -------------------------------------------------------------------------- ________________ ६८ आतुरो रोगी तस्य दृष्टान्तो निदर्शनमातुरदृष्टान्तस्तेन, स चायं यथा आतुरदृष्टांतः आमवाताद्युद्भवज्वररोगाभिभूतः कश्चिद् रोगी घृतपूर्णमोदकादिकं भोक्तुमभिलषति, वैद्यादिकं च याचते, तच्च तस्य गृह्णतोऽन्यस्य ददतश्च तत्प्रस्तावे यथा द्वयोरप्यनर्थकृत् तथा तदेव भस्मकवाताद्युपहतस्य निरामयवाताद्युद्भवज्वरिणो गृह्णत इतरस्य ददतश्च गुणकृत् तदुक्तं वैद्यशास्त्रे - ‘उत्पद्येत हि सावस्था, देशकालामयान् प्रति । यस्यामकार्यं कार्यं स्यात् कर्म्मकार्यं च वर्जयेत्' । । १ । । अकार्यमकर्त्तव्यं यत्तदपि कार्यं कर्त्तव्यं स्यात्, कर्म्मकार्यं कर्त्तव्यक्रियामित्यर्थः । एवं अशुद्धाशनादिदानमपि सति निर्वाहे द्वयोरप्यनिष्टकार्यऽसति तस्मिंस्तदेवाभीष्टार्थलाभकारीति । तदयं परमार्थोयद्यप्याधाकर्माज्ञाभङ्गाद्यनेकदोषहेतुकं वर्णितम्, तथापि सव्वत्थ संजमं संजमाउ अप्पाणमेव रक्खेज्जे 'त्यादि 'अप्पेण बहुमेसेज्जा । एयं पंडियलक्खणं सव्वासु पडिसेवासु एयमत्थपयं विऊ ।' तथा 'न वि किंचि अणुण्णायं पडिसिद्धं वावी 'त्याद्यागमाभिज्ञैर्यथावसरं बहुतरगुणलाभाकाङ्क्षया गृह्यमाणं दीयमानं च નોપાય કૃતિ થાર્થઃ ||૨૭ || = દુર્ભિક્ષ કે ગ્લાનાદિના પ્રયોજનમાં નિર્વાહ ન થતો હોય ત્યારે, શી રીતે હિતકર બને છે ? તે કહે છે, ‘સાપવિવુંતેન’ ‘બાતુરદૃષ્ટાન્તન’ આતુર રોગીના દૃષ્ટાંતથી. = = • આતુરનું દૃષ્ટાંત ♦ રોગીનું દૃષ્ટાંત આ પ્રમાણે છે :- આમવાત (મરડો) વગેરેથી ઉત્પન્ન થયેલ તાવવાળો કોક રોગી ઘીથી લથપથ લાડુ વગેરે ખાવાને ઈચ્છે.. અને વૈદ્ય પાસે એ માંગે.. એ વખતે એના આપનાર અને લેનાર બન્નેને જેમ એ અનર્થકારી બને છે..પરન્તુ તે જ, ભસ્મકવાયુથી ઘેરાયેલ અથવા આમ સિવાયના વાયુથી ઉત્પન્ન થયેલ તાવવાળાને એ ગ્રહણ કરતાં અને એના આપનાર બન્નેને એ ગુણકારી બને છે.. વૈઘ શાસ્ત્રમાં કહેવાયું છે કે ‘દેશ-કાળ અને રોગને લીધે તેવી અવસ્થા ઉભી થાય છે કે જેમાં · અકર્તવ્ય તે કાર્ય એટલે કર્તવ્ય બને છે અને કરવાયોગ્ય એવી ક્રિયાને છોડી દેવી પડે છે.' આ રીતે, નિર્વાહ થતો હોય ત્યારે અશુદ્ધ અશનાદિનું દાન પણ બન્નેને અનિષ્ટકારી બને છે અને નિર્વાહ ન થતો હોય ત્યારે તે જ ઈચ્છિતઅર્થ માટે લાભકારી બને છે. અકાર્ય = અહીં આ પરમાર્થ છે કે, જો કે આધાકર્મને આજ્ઞાભંગઆદિ અનેક દોષના હેતુરૂપ બતાવ્યો છે. છતાં પણ ‘સવ્વત્થ સંગમ, સંનમાડ ગબ્બાળમેવ રવેના સર્વત્ર સંયમની રક્ષા કરવી. પણ જ્યારે સંયમ અને આત્માની વાત આવે ત્યારે આત્માની જ રક્ષા કરવી' ઇત્યાદિ તથા = ‘અખેજ વહુમેલેખ્ખા ણં પંડિવનવવાં સવ્વાસુ પડિસેવાનુ થમત્સ્યપયં વિ’। તથા, ‘ન વિ किंचि अणुण्णायं पडिसिद्धं वावि । અર્થ :- ‘અલ્પ વ્યયથી ઘણો લાભ થાય તેમ કરવું.' એમ બધીજ સકારણિક પ્રતિસેવા = અપવાદોમાં આ ઐદંપર્યાર્થ જાણવો એ પંડિતનું લક્ષણ છે. તથા ‘ક્યાંય એકાંતે અનુજ્ઞા અપાઈ નથી કે નિષેધ પણ કરાયો નથી.’ ઈત્યાદિ આગમવચનના જ્ઞાનીપુરુષો વડે અવસર પ્રમાણે, ઘણાં ગુણના લાભની આકાંક્ષા Page #102 -------------------------------------------------------------------------- ________________ अवतरणिका- अधुना यदुक्तं ‘पत्तविसेसे व होज्जत्ति, तत्र सुपात्रमाश्रित्य गृहिणस्तद्दानसम्भवमावेदयन्नाह। मूलगाथा- भणियं च पंचमङ्गे सुपत्तसुद्धन्नदाणचउभङ्गे। पढमो सुद्धो बीए भयणा सेसा अणिट्ठफला ।।२२।। संस्कृतछाया भणितं च पञ्चमाङ्गे, सुपात्र-शुद्धाऽन्नदानचतुर्भङ्गे। प्रथमस्शुद्धं द्वितीये भजना, शेषावनिष्टफलौ ।।२२।। ॥ पञ्चमाङ्गभणितस्सुपात्र-शुद्धान्नदानचतुर्भङ्गः ॥ व्याख्या- भणितं च उक्तं च पञ्चमाङ्गे व्याख्याप्रज्ञप्त्यां क्वस्थाने इत्याह-सुपात्रशुद्धान्नदानचतुर्भङ्ग इति । तत्र सुपात्रं पूर्वोक्तं, शुद्धमेषणीयं यदन्नमशनमुपलक्षणत्वात् पानादिग्रहः। तस्य दानं गृहिणा वितरणं शुद्धान्नदानं ततः सुपात्रं च शुद्धान्नदानं चेति विग्रहः, ताभ्यां पदाभ्यां चतुर्भङ्गो भङ्गचतुष्टयम् । यथा सुपात्रं सुदानं १। सुपात्रमशुद्धदानं २। कुपात्रं शुद्धदानं ३ । कुपात्रं कुदानं ४ इत्येवंरूपः सुपात्रशुद्धान्नदानचतुर्भङ्गस्तस्मिन्, यद्वा सुपात्रे सुपात्राय वा शुद्धान्नપૂર્વક ગ્રહણ કરાતું કે દાતાવડે અપાતું આધાકર્મ દોષ માટે થતું નથી. ર૧થી मत :- ४, ५i °४ २० भी थामid युं - ‘पत्तविसेसे व होज्ज' मा सुपात्रने આશ્રયીને ગૃહસ્થને તે આધાકર્મના દાનનો સંભવ કહે છે. . भूगाथा-शार्थ :- भणियं = { छ, पंचमङ्गे = मरावती सूत्रमi, सुपत्तसुद्धन्नदाण चउभङ्गे = सुपात्र भने शुद्धमानना हाननी यतुमगामi, पढमो = ५डेसो मांगो, सुद्धो = शुद्ध, बीए = श्री मini, भयणा = मना, सेसा = पाहीना, अणिट्ठफला = अनर्थ .॥२२॥ મૂળગાથા-ગાથાર્થ :- શ્રી ભગવતીજી નામના પાંચમા અંગના આઠમા શતકના છઠ્ઠા ઉદેશામાં સુપાત્ર અને શુદ્ધ દાન એ બે પદની ચુતભંગી બતાવી છે. તેમાં, પ્રથમ ભાંગો શુદ્ધ છે, બીજા ભાંગામાં ભજના छ, छेदा मे मin मनिष्ट इणने मायन।२। छ.॥२२॥ • सुपात्र-शुद्ध नविषय: यतुगी : भगवतीसूत्र . व्यायार्थ :- ‘भणियं च' = 'भणितं च' = उवायुं छे, 'पंचमङ्गे' = 'पञ्चमाङ्गे' = पांय मंग भगवती®i, भगवताना या स्थाने वायुं छे ? ते ४ छ, 'सुपत्त-सुद्धदाण-चउभङ्गे' = 'सुपात्र-शुद्धदान-चतुर्भङ्गे' सुपात्र मने शुद्धमान हान विषय यतु मां. त्यां सुपात्र = पूर्वोत प्रमाणे %eij भेटले , २० भी. uथामां भगवती छन। 48i ‘समणं वा माहणं वा' माव्यु. तेनी व्याच्या प्रमाणेन। सुपात्र II, 'शुद्धन्नदान' = भेट मेषीय सेवा मशन. ७५८क्षी पाहिने પણ લેવા, તેનું દાન એટલે કે ગૃહસ્થ દ્વારા અપાતું દાન. “સુપાત્ર અને “શુદ્ધઅન્નદાન' આ બે પદોની ચતુર્ભગી થાય છે, તે આ પ્રમાણે – (१) सुपात्र-सुधान (२) सुपात्र-अशुद्धहान (3) सुपात्र-शुद्धहान सने (४) सुपात्र-मुहान... २॥ પ્રમાણે સુપાત્ર-શુદ્ધઅન્નદાનની ચતુર્ભગીમાં, Page #103 -------------------------------------------------------------------------- ________________ दानमेषणीयाहारवितरणं तद्विषयश्चतुर्भङ्गस्तस्मिन्निति व्याख्येयम् । अधुना यदुक्तं पञ्चमाङ्गे तद्दर्शयितुमाह-प्रथम आद्यो भङ्गः शुद्धः, सुपात्रसद्भावात् साध्वर्थपाकादिक्रियाजनितकर्मबन्धलक्षणदोषरहितत्वेन सुदानत्वाच्च अशुभकर्मनिर्जराहेतुतया निर्दोषः, तदनुपुण्यानुबन्धिपुण्यकारणत्वात्, प्राग्जन्मनि वितीर्णसुपात्रशुद्धदानयोः कृतपुण्यकशालिभद्रयोरिवापेक्षयैवोक्तम्, तेनाभीष्टमोक्षादिफलप्राप्तिजनकत्वात् सर्वोत्तम इति । अन्यत्रापि चोक्तं विधिविशेषाद् द्रव्यविशेषाद्दातृविशेषात् पात्रविशेषाच्च फलविशेषः । तथा द्वितीयभङ्गके, शुद्धेर्भजना विकल्पना । तथाह्यत्र यावता सुपात्रदानं तावता प्रभूतकर्मनिर्जरासद्भावाच्छुद्धिर्यावता दानमशुद्धं तावता पापकर्मलेशसभावादशुद्धिरिति भजना। तथा शेषावुद्धरिती तृतीयचतुर्थभङ्गकावनिष्टं फलमनभिमतं साध्यं दानप्रयुक्तेर्ययोस्तावनिष्टफलौ। इतेर्गम्यमानत्वादित्येतद् भणितमिति । इदं च मोक्षसाधकदानापेक्षयाऽन्त्यभङ्गद्वये कुपात्रविषयायाः शुद्धाशुद्धदानप्रयुक्तेः पापानुबन्धिपुण्योपार्जकत्वेन सांसारिकराज्यादिभोगमात्रकारणत्वादनिष्टफलत्वमुच्यते । અથવા, સુપાત્રમાં કે સુપાત્રમાટે, શુદ્ધઅન્નદાન એટલે કે એષણીયઆહારનું દાન, તે વિષયક ચતુર્ભગીમાં, એમ વ્યાખ્યા કરવી. હવે, પાંચમા અંગ ભગવતીજીમાં જે કહેવાયું છે તે જણાવે છે – (૧) “પઢનો મુદ્દો' = “પ્રથમ? શુ?' પ્રથમ ભાંગો = સુપાત્રમાં શુદ્ધદાન. આ ભાંગો શુદ્ધ છે. અર્થાત્ એક તો સુપાત્ર છે, અને બીજું આધાકર્મથી ઉત્પન્ન થતા કર્મબંધના દોષથી રહિત હોવાથી સુદાન છે, અને અશુભકર્મની નિર્જરાનો હેતુ હોવાથી નિર્દોષ છે. કારણકે, ભવિષ્યમાં પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. પૂર્વભવે સુપાત્રમાં શુદ્ધદાનને કરનાર કયવત્રા શેઠ અને શાલિભદ્રજીની અપેક્ષાએ જ આ વાત જાણવી. તેથી ઈચ્છિત મોક્ષાદિ ફળને પ્રાપ્ત કરાવનાર હોવાથી પ્રથમ ભાંગો સર્વોત્તમ છે એમ જાણવું. બીજે પણ કહેવાયું છે કે “વિધવિશેષાત્ દ્રવ્યવિશેષાદાવિશેષાત્ પત્રવિશેષાળું વિશેષ:' = વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્ર વિશેષથી ફળ વિશેષ બને છે. (તસ્વાર્થ સૂત્ર - વિધિ-ત્ર-પુત્રવશેષાત્ તઢિશેષ:). (૨) વીગયા = દ્વિતીયે મનના =સુપાત્રમાં અશુદ્ધદાન - બીજા ભાંગામાં ભજના-વિકલ્પ જાણવો. જેટલા પ્રમાણમાં સુપાત્રદાન છે તેટલી પ્રચૂર કર્મનિર્જરા હોવાથી શુદ્ધિ પણ તેટલીજ છે અને જેટલું અશુદ્ધ દાન છે, તેટલો પાપકર્મનો બંધ હોવાથી તેટલી અશુદ્ધિ છે. આમ ભજના જાણવી. (૩)-(૪) “સેસી ગટ્ટા' = શેખી મ નિત્તી = શેષ બે ભાંગા કુપાત્રમાં શુદ્ધદાન અને કુપાત્રમાં અશુદ્ધદાન એ અનિષ્ટ ફળને આપનાર છે અર્થાત દાનપ્રયોગના એ બન્ને ભાંગાઓનું અનિષ્ટ ફળ છે. આમાં “તિ’ શબ્દ અધ્યાહારથી લેવો. “તિ’ = “આ પ્રમાણે કહેવાયું છે.” એવો અર્થ છેલ્લે લેવો. મોક્ષ-સાધક દાનની અપેક્ષાએ છેલ્લા બે ભાંગાઓ કુપાત્રમાં શુદ્ધ કે અશુદ્ધદાનનો પ્રયોગ પાપાનુબન્ધિપુણ્ય ઉપાર્જન કરાવીને માત્ર સાંસારિક રાજ્ય આદિ ભોગોનું કારણ બને છે. માટે એમાં અનિષ્ટફળપણું કહેવાયું છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ सुपात्रे शुद्धाऽशुद्धदानविषये श्रीभगवतीसूत्रपाठः तथा च तत्सूत्रं यथा 'समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा फासुएणं एसिणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स किं कज्जइ ? गोयमा ! एगंत सो निज्जरा कज्जइ नत्थि से पावे कम्मे । 'समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स किं कज्जइ ? गोयमा ! बहुयतरियासे निज्जरा, अप्पयरे से पावे कम्मे । अनेन द्वितीयदण्डकेनात्र प्रकृतम् । अस्यार्थः श्रमणोपासकस्य श्रावकस्य श्रमणं यतिं ब्राह्मणं ब्रह्मचर्यादिगुणोपेतं वन्दित्वा नमंसित्वा सत्कारयित्वा सन्मानयित्वा `वन्दनादिव्यतिरेकेण वा अप्रासुकेनानेषणीयेनाशनादिना चतुर्विधाहारेण प्रतिलम्भयतः लाभवन्तम् कुर्व्वतः किं क्रियते, किं फलं भवति तस्य ? उच्यते, निर्ज्जरापेक्षया चारित्रसाधककायोपष्टम्भात् प्रभूततरा निर्जरा अशुभ- कर्म्मपुद्गलपरिशाटरूपा बह्वी सञ्जायते, पापकर्मापेक्षया जीवादिघातेन व्यवहारतस्तच्चारित्रबाधया च शुभाल्पायुःकर्मबन्धकत्वं च भवति । शुभमपि चायुरल्पमहिततया पापरूपमेवेह विवक्षितम् । ● सुपात्रमां शुद्ध-अशुद्ध धानविषय5 श्री भगवतीसूत्रनो पाठ • ભગવતીજી સૂત્રમાં ૧લા અને ૨જા ભાંગા અંગે આ પ્રમાણે કહ્યું છે. ગૌતમ સ્વામીજીનો પ્રભુ વીરને प्रश्न :- ‘समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा फासुएणं एसिणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स किं कज्जइ ? प्रभु वीरनो उत्तर :- गोयमा ! एगंत सो निज्जरा कज्जइ नत्थि से पावे कम्मे । प्रश्न :- समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं ·असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स किं कज्जइ ? उत्तर :- गोयमा ! बहुयतरियासे निज्जरा, अप्पयरे से पावे कम्मे । અહીં, બીજા પ્રશ્નનો વિચાર કરવાનો છે. એનો અર્થ આ પ્રમાણે છે. प्रश्न :- हे भगवान ! श्रमशोपास - श्राव, ब्रह्मयर्याहिगुएशोथी युक्त श्रमण-यति- ब्राह्मणने, वंधन उरीने, નમન કરીને, સત્કાર કરીને, સન્માન કરીને અથવા વંદનાદિ કર્યા વિના અપ્રાસુક-અનેષણીય અશનાદિ ચાર પ્રકારના આહાર વહોરાવે તો તેને શું ફળ મળે છે ? उत्तर : હે ગૌતમ ! નિર્જરાની અપેક્ષાએ, ચારિત્ર-સાધક કાયાને ટકાવનાર હોવાથી અશુભકર્મપુદ્ગલના રિશાટ રૂપ પ્રભુતતરા ઘણીબધી નિર્જરા કરે છે અને કર્મબંધની અપેક્ષાએ, જીવાદિના ઘાતના કારણે વ્યવહારથી સાધુ વિ.ના ચારિત્રને બાધા પહોંચાડનાર હોવાથી અલ્પઆયુષ્યવાળું શુભકર્મ जंघाय छे. अहीं 'व्यवहारतः' વ્યવહારથી' એમ કહેવા પાછળ કારણ આ જણાય છે કે - જો સાધુ પ્રતિ દુષ્ટભાવ હોય તો એમાં નિશ્ચયથી ચારિત્રને બાધા પહોંચાડવાનું થાય. પણ અહીં તો ભક્તિવિશેષ કેં પ્રયોજનવિશેષની વાત છે. શુભ એવું પણ અલ્પાયુષ્ય અહિતપણાવડે પાપરૂપજ છે. માટે પાપરૂપે વિવક્ષા કરી છે. ७१ = Page #105 -------------------------------------------------------------------------- ________________ ७२ # सुपात्रेऽनेषणीयदानमपि कदाचिन्न तथाविधबहुदोषकृत् ॥ अत्र च गुणवत्पात्रमाश्रित्याकारणेऽपि भावप्रकर्षविशेषादप्रासुकानेषणीयादेरपीदं फलं न विरुध्यते, अचिंत्यत्वाच्चित्तपरिणतेरिति सम्भाव्यते, अत एतद् भगवतीवचनाद् ज्ञायते । सुपात्रमाश्रित्यानेषणीयदानमपि भक्तितरलितचित्तत्वेन ददतः कदाचिन्न तथाविधबहुदोषकारीति सुपात्रे तदपि कदाचिद् गृहिणः सम्भवतीत्यावेदितम्। . भगवतीसूत्रोक्ततृतीयचतुर्थभङ्गे यत्कथितं तत्कथ्यते ॥ तथा 'समणोवासगस्स णं भंते ! तहारूवं असंजयअविरयअपडिहयपचक्खायपावकम्मं फासुएण वा अफांसुएण वा एसणिज्जेण वा असण ४ पडिलाभेमाणस्स किं कज्जइ ? हंता गोयमा ! एगंत सो पावे कम्मे कज्जइ नत्थि से कावि णिज्जरा'। सुगमं चैतत्, नवरं असंयतः सप्तदशप्रकारसंयमाद् बहिर्भूतः। तथा विविधमनेकधा द्वादशविधे तपसि रतो विरतस्तन्निषेधादविरतः, तथा प्रतिहता निर्ग्रन्थभेदेन स्थितिहासात्, प्रत्याख्यातानि हेत्वभावतः पुनर्वृद्धिनिरोधात् पापकर्माणि ज्ञानावरणादीनि • ક્યારેક સુપાત્રમાં અનેષણીચદાન પણ તેવા પ્રકારના બહુદોષને કરનાર બનતું નથી ... | ગુણિયલ-સુપાત્રને આશ્રયીને, કારણ વિના પણ ઉત્કૃષ્ટ ભાવ-વિશેષથી અમાસુક અનેષણીયાદિ વહોરાવે તો પણ આ ઉપરોક્ત ફળ વિરોધ પામતું નથી. અર્થાત, તેમાં પણ એકાંતે નિર્જરા થાય છે. કારણ કે “મનની પરિણતિ અચિત્ય હોય છે તેથી આવી સંભાવના છે. આમ, ભગવતીના વચનથી જણાય છે. તેમજ, આ વાત પણ છતી થાય છે કે, સુપાત્રને આશ્રયીને ભક્તિસભર ચિત્તથી અમાસુક-અનેકણીય દાન આપનારને ક્યારેક એ બહુ દોષકારી બનતું નથી એટલે સુપાત્રને વિષે તેવા પ્રકારનું દાન ક્યારેક ગૃહસ્થને સંભવે છે. હવે, ભગવતીજીમાં ૩જા અને ૪થા ભાંગા અંગે જે કહ્યું છે તે કહે છે. • ભગવતીસૂત્રમાં કહેવાયેલ ત્રીજા-ચોથા ભાંગામાં જે કહેવાયું છે, તે કહેવાય છે. • તથા, પ્રશ્ન :- સમોવાસ સ ાં અંતે તીર્વ સíનય-વિરાપદિયપબ્લવવા પામ્યું फासुएण वा अफासुएण वा एसणिज्जेण वा असणपाणखाइमसाइमेणं पडिलाभमाणस्स किं कज्जड ? ઉત્તર :- હંતા ગોયમાં ! Niત તો પાવે ને વMડું નત્યિ રે છવિ નિર્નર પ્રશ્ન :- હે ભગવાન ! શ્રમણોપાસક તેવા પ્રકારના અસંયત-અવિરત-અપ્રતિહતપ્રત્યાખ્યાત પાપકર્મવાળાને પ્રાસુક કે અપ્રાસુક કે એષણીય વહોરાવે તો તે શું ફળ પામે ? ઉત્તર :- હે ગૌતમ ! તે એકાંતે પાપકર્મ બાંધે છે પણ કોઈપણ પ્રકારની તેને નિર્જરા નથી. “સંત” = ૧૭ પ્રકારના સંયમથી બહાર થયેલ, ‘વિરત’ = ૧૨ પ્રકારના તપમાં જે રત રહે તે વિરત છે. એ જેમાં નથી તે અવિરત છે, “સપ્રતિતપ્રત્યાર્થત પાવ' = અપ્રતિહત એટલે કે, સામાયિક-છેદોપસ્થાનીય આદિ નિર્ગસ્થના ૫ ભેદથી સ્થિતિનો હ્રાસ નથી થયો તેવા. આમાં, નિર્ઝન્ય કક્ષાની અપેક્ષાએ અધ્યવસાયની વિશુદ્ધિથી સ્થિતિનો હ્રાસ સમજવો. અપ્રત્યાખ્યાતપાપકર્મા એટલે અવિરતિસ્વરૂપ હેતુના અભાવથી ફરી જ્ઞાનાવરણીયાદિ કર્મોની સ્થિતિ ન વધે એ રીતે જેણે પાપકર્મોનું પચ્ચક્ખાણ કર્યું છે તેને પ્રત્યાખ્યાતપાપકર્મો કહેવાય છે. તેનો નિષેધ હોવાથી, એટલે કે અવિરતિ Page #106 -------------------------------------------------------------------------- ________________ ७३ येन स तथा तन्निषेधादप्रतिहतप्रत्याख्यातपापकर्म्मा तम् । एवं चासंजयेत्यादिना निर्गुणः पात्रविशेष उक्तो । अनेन च तृतीयचतुर्भङ्गावनेनैव दण्डकेन तुल्यफलत्वादुक्तौ । तृतीयभङ्गे सुदानस्यापि कुपात्राश्रितत्वादुभयाशुद्धभङ्गफलवद्यथोक्तफलत्वमेव । असंयमोपष्टम्भस्योभयत्रापि तुल्यत्वात् पश्चात्प्रासुकादौ जीवघाताभावेन अप्रासुकादौ च जीवघातसद्भावेन विशेषः । सोऽत्र न विवक्षितः पापकर्म्मणो निर्ज्जराया अभावस्यैव चेह विवक्षितत्वादित्यलं प्रसङ्गेनेति गाथार्थः । । २२ ।। अवतरणिका - इदानीं यथापृच्छेति सप्तमं द्वारं व्याचिख्यासुराह । मूलगाथा - देसाणुचियं बहुदव्वमप्पकुलमायरो य तो पुच्छे । कस्स कए केण कथं लक्खिज्जइ बज्झलिंगेहिं ।। २३ ।। संस्कृतछाया - देशानुचितं बहुद्रव्यमल्पकुलमादरो च ततः पृच्छेत् । कस्य कृते केन कृतं, लक्ष्यते बाह्यलिङ्गैः ।। २३ ।। देशानुचितादि दृष्ट्वा 'कस्यकृते ?' आदि प्रश्नयेत् व्याख्या- देशः सुराष्ट्रमालवकप्रभृतिको मण्डलः । सोऽनुचितोऽयोग्यस्तस्मिन्, तस्याभावाद् यस्य સ્વરૂપ હેતુ ચાલુ હોવાથી કર્મની સ્થિતિ વધવાથી અપ્રત્યાખ્યાતપાપકર્મા. આમ અસંયતાદિ કુપાત્રના લક્ષણો કહ્યા. આ કારણે જ, ભગવતીજીના બીજા દંડક દ્વારા ત્રીજો અને ચોથો ભાંગો તુલ્યફળવાળો કહેવાયો છે કેમ કે, ત્રીજા ભાંગામાં સુદાન હોતે છતે પણ સામે કુપાત્ર હોવાથી ૪ થા ભાંગાના ફળ જેટલું ફળ હોવાથી તેને પણ અશુદ્ધ ભાંગો કહ્યો. જો કે, એ બન્ને ભાંગામાં અસંયમનું પોષણ તો તુલ્ય છે, પણ સામે રહેલ કુપાત્ર માટે આધાકર્મ કરેલ ન હોવાથી પ્રાસુકાદિમાં જીવધાતાદિનો અભાવ અને અપ્રાસુકાદિમાં એ આધાકર્મ કરેલ હોવાથી જીવઘાતાદિનો સંભવ હોવાથી બંન્નેમા થોડો ફરક ખરો પણ અહીં તેની વિવક્ષા કરવામાં આવી નથી કારણ કે પાપકર્મોની અને નિર્જરાના અભાવનીજ અહીં વિવક્ષા કરવામાં આવી છે. આ રીતે ટૂંકાણમાં કહ્યું, વધુ વિસ્તારથી સર્યું.॥૨૨॥ - - અવતરણિકા હવે, ‘વથાપૃચ્છા’ નામક સાતમા દ્વારની વ્યાખ્યા કરવાની ઈચ્છાવાળા કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- રેસાવિયં = જે દેશમાં અસંભવતી, દુર્વ્ય = દેવાની વસ્તુ વધારે પ્રમાણમાં હોય તો, ગપ્પાં = થોડી વસ્તીવાળું ઘર હોય, ગાયરો અત્યંત આગ્રહ હોય તો, ય = અને, તો = તે વખતે, પુદ્ધે = પૂછે, સ્સ ! = કોને માટે, જ્ઞ = ક્યા કારણથી, તં = બનાવેલું છે, નિલમ્નર્ફ = જણાય છે, વાનિોર્દિ = બાહ્ય ચિહ્નોથી.॥૨૩॥ મૂળગાથા-ગાથાર્થ :- જે દેશને અનુચિત દ્રવ્ય જોવામાં આવે, માણસો થોડા અને રસોઈ વધારે પ્રમાણમાં દેખાય અને દાતાનો અત્યંત આદર હોય તો ત્યાં તે વસ્તુ માટે આધાકર્મની શંકા હોવાથી સાધુએ પૂછવું જોઈએ- આ કોના માટે ? ક્યા નિમિત્તે બનાવી છે ?કદાચ માયાવીપણાથી દાતાર સાચું ન બોલે. તો પણ તે વખતે શરીરના બાહ્મચિહ્નોથી જણાઈ આવે છે.॥૨૩॥ દેશને અનુચિત વગેરે જોઈને ‘આ કોના માટે કર્યું વગેરે પ્રશ્નો પૂછે છ વ્યાખ્યાર્થ :- ‘રેસાવિયં' = ‘યેશાનુન્વિતમ્' = સૌરાષ્ટ્ર-માલવા વગેરે મંડળોને દેશ કહેવાય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ७४ देयवस्तुनस्तद्देशानुचितम् आहिताग्न्यादेराकृतिगणत्वान्निष्ठान्तस्य पूर्व्वनिपाताभावो, यद्वा देशस्यानुचितं तत्र तस्यासम्भवाद् अयोग्यं, देशानुचितमिति विग्रहः । बहु प्रचुरं द्रव्यं शाल्योदनमण्डकसक्तुकुल्माषमुद्गादिकं, बहु च तद् द्रव्यं चेति विग्रहः । अल्पमेकद्विमानुषं कुलं गृहं ततोऽल्पं च तत् कुलं चेति विग्रहः । आदरो दातुर्भक्तिकृतः सम्भ्रमः चः समुच्चये । यदि स्यादिति शेषः । 'तो'त्ति ततस्तदनन्तरं तदा वा तस्मिन् काले आधाकर्म्मशङ्कासम्भवात् पृच्छेत्, प्रश्नयेत् कथमित्याह-कस्य कृते कस्य पुरुषादेर्निमित्तम् । केन वा प्रयोजनेन कृतं विहितमेतदितेर्गम्यमानत्वादित्येवंरूपतया किं निमित्तोऽयमारम्भ इत्यादि प्रश्नं कुर्यादिति यावत् । तत्र तु प्रचुरमपि द्रव्यं लभ्यते केवलं तत्तत्र देशे प्रभूतमुत्पद्यते यथा- मालवके मण्डकादि अनादरवांश्च दाता तत् प्रयच्छति । तत्र स्वदेशोचिते प्रचुरेऽपि लभ्यमाने द्रव्येऽनादरवति दातरि त्र्यादिमानुषे गृहे आघाकर्म्मशङ्काया अभावान्नापृच्छेदेवं वा, यत्र पदे शङ्का स्यात् तत्र प्रश्नं विधाय निःशङ्कितं कृत्वा तद्ग्राह्यमित्यावेदितं भवति। તે દેશમાં, અનુચિત-અયોગ્ય જે દેય દ્રવ્ય હોય. તેને ‘વેશાનુંવિતમ્’ કહેવાય. કારણ કે તે દ્રવ્યનો ત્યાં અભાવ હોય છે. ‘હિતાનિ’ આદિ ‘ગાવૃત્તિનળ’ હોવાના કારણે અહીં નિષ્ઠાન્ત પ્રત્યયવાળો અનુચિત શબ્દ પૂર્વમાં આવ્યો નથી. તેથી ‘વેશાનુચિતમ્’ થયું. અથવા તો, દેશને અનુચિત-અયોગ્ય જે દ્રવ્ય હોય. કારણકે તે દ્રવ્યનો ત્યાં સંભવ ન હોવાથી અયોગ્ય હોય છે. તે ‘વેશાનુચિતમ્’ એમ વિગ્રહ કરવો. ટુંકમાં, દેશાનુચિત એટલે દેશને ઉચિત દ્રવ્ય ન હોય. વસ્તુવન્’ = ‘વસ્તુદ્રવ્યમ્' એટલે કે ઘણું દ્રવ્ય. અર્થાત્ ‘શાલિગ્રોવન’ ઉંચીજાતના ભાત, ‘મં’ = વિશિષ્ટ દ્રવ્ય-માંડા, ‘સમ્રુ’ અડદ, મગ વગેરેને પ્રચુર માત્રામાં જોઈને, ‘વહુ = તવું દ્રવ્યું ૬' એમ વિગ્રહ કરવો. ‘લખતમ્' સાથવો, ‘ઝુભાષ’ = = = ‘અલ્પતમ્' એક કે બે મનુષ્યવાળું ઘર હોય. ‘અત્યં ચ સ્ તં =' એમ વિગ્રહ કરવો. ‘ગાયરો’ આદર હોય. આદર = ભક્તિથી ઉત્પન્ન થતો સંભ્રમ. સંભ્રમ = બેબાકળા-ઉતાવળા થવું. ‘' = ‘=' = એ સમુચ્ચયના અર્થમાં છે. અહીં બધે ‘જો હોય' એ અધ્યાહારથી લેવું. જેમકે દેશને અનુચિત દ્રવ્ય જો હોય વગેરે. ‘તો’ = ‘તતઃ' આધાકર્મની શંકાનો સંભવ હોવાથી, ‘પુચ્છે’ પ્રશ્ન શી રીતે કરે ? તે કહે છે, ‘K !' ‘ળ યં’ ‘ન નૃત’ = કયા પ્રયોજનસર કર્યું છે. ‘તાર્’ = આ. ‘રૂતિ' અધ્યાહારથી લેવું. અર્થાત્ ‘આ દેયદ્રવ્ય કોના નિમિત્તે કર્યું છે,' અથવા ‘આ દેયદ્રવ્ય કયા પ્રયોજનસર કર્યું છે ?' આ જ પ્રમાણે, ‘કયા નિમિત્તે આ આરંભ છે.' ઈત્યાદિ પ્રશ્ન કરે. તો પછી, અથવા તે સમયે. અર્થાત્ તે સમયે ‘પૃચ્છેત્’ = પ્રશ્ન કરે. ‘સ્ય નૃતે’ = કયા પુરુષાદિ નિમિત્તે, અથવા, “દેશાનુચિત દ્રવ્ય’ વગેરે જોઈને પ્રશ્ન કરે” એવી વાતથી આ વાત ફલિત થાય છે કે, જ્યાં દેશને ઉચિત એવું પ્રચુર દ્રવ્ય મળતું હોય. એવા દેશમાં એ દ્રવ્ય ઘણું પાતું હોય છે. જેમકે, માલવા દેશમાં મંડંક = કણિકાવડે બનાવેલ એક પ્રકારની રોટલીનો વિશેષ અને દાતા અનાદરપૂર્વક એ આપે. અહીં અનાદરનો અર્થ તિરસ્કાર રૂપ ન કરવો પણ જે વસ્તુ જ્યાં ખૂબ હોય એ વિશે દાતાને એટલો = - = = = = = = Page #108 -------------------------------------------------------------------------- ________________ कथं पुनः प्रश्नितेऽपि परेण कृतमाधाकर्म विज्ञायते परभावस्य दुर्जेयत्वादिति, आह-लक्ष्यते विज्ञायते यदुत शुद्धमिदमिति। कैरित्याह बाह्यलिङ्गैरिति । फ़ प्रश्निते बाह्यलिङ्गेश्शुद्धाऽशुद्धं ज्ञायते ॥ तत्र बाह्यानि बहिर्भवानि सर्वजनप्रत्यक्षाणि लिङ्गानि चिह्नानि वचनविन्यासपरस्परावलोकनसविलक्षहसनादीनि, तेषां निपुणान् प्रत्याऽऽन्तरपरभावप्रकाशकत्वे गमकत्वाल्लिङ्गत्वं ततो बाह्यानि च तानि लिगानि चेति विग्रहस्तैरित्ययमर्थः। ऋज्व्यो नार्यः कृताधाकर्मिकाः पृष्टाः सत्यः तव निमित्तमिदं विहितमिति वदन्ति | मायाविन्यस्तु मुखेन गृहार्थं कृतमिदमिति जल्पन्ति, चेष्टया तु ज्ञातास्स्म इति सलज्जं परस्परं वीक्षन्ते किञ्चिद्वदन्ति च। तत आधाकर्मिकमेतदिति विज्ञाय न गृह्णन्ति साधवः । अथ कदाचित् प्रश्नानन्तरं गाढं दातारो रोषं कुर्यात् । यद्वा केयं मदीयाशनादिविषया भवतां तत्तिरित्यवज्ञावचनं ब्रूयाः ततस्तद्भावमलीकसत्यकोपादिकं विज्ञायाशनादि ग्राह्यमिति । तदेवબધો ભાવ ન હોય એટલે તે વસ્તુ એમજ સહેજે સહેજે આપી દે. આ પ્રમાણે સ્વદેશને ઉચિત દ્રવ્ય પ્રચુર પણ મળતું હોય અને અનાદરપૂર્વક દાતા એને આપતો હોય અને ત્રણ વગેરે સભ્યોવાળું ઘર હોય ત્યારે આધાકર્મની શંકાનો અભાવ હોવાથી ઉપરોક્ત પ્રમાણેના પ્રશ્નો ન પૂછે. અથવા, જેટલા અંશે શંકા થાય, તેમાં પ્રશ્ન પૂછીને દ્રવ્યને નિઃશંકિત કરીને ગ્રહણ કરે. ૦ પ્રશ્ન કર્યાબાદ બાહ્ય હાવભાવ દ્વારા શુદ્ધ કે અશુદ્ધ જાણી શકાય છે પ્રશ્ન :- પ્રશ્ન કરવા છતાં પણ બીજાએ આધાકર્મ કર્યું છે ? કે નહિ ? એની જાણ શી રીતે થાય? કારણ કે, બીજાના ભાવો જાણવા મુશ્કેલ હોય છે ને ? ઉત્તર :- “વિશ્વ = “તત્તે = આ શુદ્ધ છે કે નહિ ? તે કોના દ્વારા જણાય ? તે કહે છે, “વર્જ્યોતિરોહૈિ = “વાહ્ય નિઃ ' = બહારના ચિહ્નો દ્વારા. ચિહ્નો એટલે કે બહારમાં પ્રગટ થતાં સર્વજનપ્રત્યક્ષ એવા વચનવિન્યાસ-બોલવાનો ઢંગ, પરસ્પરાવલોકન-પરસ્પર એક બીજાને જોવું, વિત્નક્ષદલન' વિચિત્ર હાસ્ય વગેરે. નિપુણોને = બુદ્ધિશાળીઓને આ બાહ્ય ભાવો એ દાતાના આન્તરિક ભાવોને પ્રકાશિત કરનાર હોય છે. માટે લિંગ કહેવાય છે. વીહ્યાનિ વ તાનિ તિ િવ (તૈ:) એમ વિગ્રહ કરવો. ભાવાર્થ આ જાણવો કે, સરલ સ્ત્રીઓ હોય, તો એમને આધાકર્મ સંબંધી પ્રશ્ન પૂછવામાં આવે તો “આ આપના માટે કરેલ છે' એમ કહી દે પરન્તુ માયાવી હોય તો મોઢાથી કહે કે “આ અમારા ઘર માટે કરેલ છે પણ ચેષ્ટાથી તો “અમે જણાઈ ગયા છીએ' એમ લજ્જાપૂર્વક પરસ્પર જોવા માંડે અને કાંઈક ધીરેથી વાતો કરે ત્યારે આ આધાકર્મ છે એવું જાણીને સાધુઓ પ્રહણ ન કરે. ક્યારેક પ્રશ્ન પૂછે ત્યારે, દાતા ખૂબ ગુસ્સે ભરાય, અથવા તો “અમારા આ ભોજનાદિમાં આપને શી પંચાત' એમ અવજ્ઞાવચન બોલે ત્યારે તેનો ક્રોધ વગેરે સાચો છે કે જૂઠો એ જાણીને અશનાદિ ગ્રહણ કરવા. આ પ્રમાણે ગાથાના ચોથા પાદ વડે આધાકર્મને જાણવાના ઉપાય બતાવ્યા. આ જ પ્રમાણે, આગળના ઔદેશિકાદિ દોષોમાં પણ જ્યાં સૂત્રકારે વિશેષથી ન કહ્યું હોય ત્યાં જાતે દોષને જાણવાની Page #109 -------------------------------------------------------------------------- ________________ मनेन गाथाचतुर्थपादेन आधाकर्मिकपरिज्ञानोपाय उक्तः । एवमौदेशिकादिष्वपि यत्र विशेषतः सूत्रकारो न भणति तत्र स्वयमसावभ्यूह्यो वयं च किञ्चिद्दर्शयिष्यामः । किं च सर्वदोषविषयशुद्ध्यशुद्धिपरिज्ञानकारणमुपयुक्ततैव । ततः संयमविघातकारिषु शुभेष्वशुभेषु वा शब्दादिष्विन्द्रियपथं स्वस्वमवतीर्णेषु रागद्वेषाकरणतः तेषु अदत्तमना भिक्षाचर्यायां प्रविष्टो मुनिः भिक्षाविषयैषणायामेव दत्तमना भवेत् मण्डितालंकृतवधूष्वदत्तावधानो नीरनीरणयोरेव कृतावधानो गोवत्सक इवेत्यत्राख्यानकं यथा । म भिक्षाग्रहणे गोवत्सकदृष्टांतः ॥ ‘एगंमि नयरे एगो समिद्धो सेट्ठी आसि तेण पहाणमन्दिरं कारियम्। तस्स बहवे पुत्ता, बहुयाउ य वहुयाउ, कालेण सेट्ठिणीए पञ्चत्तमुवगयाए गिहतत्ति कारियाउ जायाउ, तेसिं तु एगा गावी पउरदुद्धा सवच्छा आसि। सा य दिवसे बाहिं चरणत्थं पट्टविज्जइ। वच्छो उ गिहे धरिज्जइ। तस्स य सव्वा वहुयाउ नीरणं पाणियं च ढोइंति । अन्नया तग्गिहे नियपुत्तस्स विवाहो उवढिओ तत्थ ताउ सविसेसं आहरियविभूसियाउ ताणं सपरेसि मण्डणवाववाडाणं वीसरिओ वच्छो न य तस्स एगाए नीरणं वा पाणियं वा ढोइयं । जाव मज्झन्न सेट्ठी समागओ तं द₹ वच्छओ रंजिउं लग्गो तेन नायं जहा अज्ज भुक्खिओ एस चिट्ठइ। वहुयाउ निब्भच्छियाउ ततो जेट्ठा वहू ससंभमंता नीरणपाणियं गहाय वच्छाभिमुहं चलिया। तओ वच्छो न तारिसं ताहिं समलंकियं भवणं (वयणं) जोएइ किंतु नीरणपाणियं एगाए दिट्ठीए झायमाणो अवलोयइ जाव लद्धति'। રીત જાણી લેવી. અમે તો સંક્ષેપમાં થોડુંજ જણાવીશું. બધો દોષ વિષયક શુદ્ધિ-અશુદ્ધિ જાણવામાં કારણભૂત તો ઉપયોગપણુંજ છે તેથી, ભિક્ષાર્થે નીકળેલ મુનિ સંયમ-વિઘાતકારી શુભ કે અશુભ શબ્દાદિ વિષયો ઈન્દ્રિયપથમાં આવે ત્યારે તેમાં મનને લઈ ગયા વિના રાગ-દ્વેષ કર્યા વિના મુનિ માત્ર ભિક્ષાવિષયકએષણામાં જ દત્તમના થાય. કોની જેમ ? તે કહે છે, શણગાર સજેલ વધૂઓમાં મનને નહિં લઈ જતાં, માત્ર ચારો-પાણીમાંજ ઉપયોગવાળા ગાયના વાછરડાની જેમ. તે વાછરડાનું કથાનક આ પ્રમાણે છે. • निक्षायामां पा७२SIनुं दृष्टांत • એક નગરમાં એક સમૃદ્ધશાલી શ્રેષ્ઠી હતા. સમૃદ્ધિ હોવાથી તેમણે એક મોટી હવેલી કરાવી. તેના ઘણાં પુત્રો અને પુત્રવધુઓ હતી. કાળક્રમે શેઠાણી કાળ કરી ગયા બાદ ઘરનું કાર્ય વધુઓએ સંભાળી લીધું. આ ઘરમાં વાછરડાવાળી દૂધાળી ગાય હતી. ગાય તો દિવસે બહાર ચરવા મોકલાતી જ્યારે વાછરડું ઘરે રહેતું હતું અને બધીજ વધૂઓ એને કાળજીપૂર્વક ચારો-પાણી આપતી હતી. એકવાર ઘરમાં લગ્નનો પ્રસંગ આવવાથી બધીજ વહૂઓ પોતાને અને બીજાને સજાવવા લાગી હતી અને એમાં આ વાછરડાને ચારો-પાણી આપવાનું ભૂલાઈ ગયું. બપોરના શ્રેષ્ઠી જ્યારે ઘરે આવ્યા ત્યારે વાછરડું શ્રેષ્ઠીને જોઈ ગેલમાં આવી ગયું. આ જોતા શ્રેષ્ઠી સમજી ગયા કે આજે વાછરડું ભૂખ્યું છે. તેમણે તરત વહૂઓને ઠપકારી એટલે મોટી વહૂ ઉતાવળે પગે ચારોપાણી લઈને વાછરડા તરફ ચાલી. ત્યારે વાછરડું વધૂના અલંકૃત મુખને ન જોતા માત્ર ચારા પાણીને જ એકનજરે વિચારતો દેખે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ७७ # गोवत्सकदृष्टांते उपनयः॥ अत्रोपनयो यथासौ गोवत्सो निजाहारे मूर्छितो गृद्धश्च दत्तावधानो न पूर्वोक्तस्वरूपं गृहं नापि कृतश्रृङ्गारालङ्कारा वधूः पश्यति । किं तर्हि गोभक्तमेवावलोकयतीत्येवं साधुरपि चारित्रे मूर्छितो गृद्धश्चोपयुक्तो न विषयभिक्षादात्रीषु मूछौं करोति । कि तर्हि चारित्रोपष्टम्भिकायां भिक्षायामेवोपयोगं ददातीत्येवं उपयुक्त आधाकर्मिकतां शेषैषणादोषांश्च श्रमणः श्रवणचक्षुःप्रभृतिकरणोपयोगवान् दात्र्याः साधवे भिक्षादानाय गमनागमनादिं कुर्वन्त्याः सत्कारश्रवणादिप्रकारेण जानातीत्येवं संशोध्य भिक्षा ग्राह्येति गाथार्थः । ।२३ ।। अवतरणिका- अधुना छलनाख्यमष्टमं द्वारं व्याचिख्यासुराह। मूलगाथा- थोवंति न पुटुं न कहियं व गूढेहिं नायरो व कओ। __ इय छलिओ न लग्गइ सुउवउत्तो असढभावो।।२४।। संस्कृतछाया- स्तोकमिति न पृष्टं, न कथितं वा गूढ दरो वा कृतः। इति छलितो नैव लगति, श्रुतोपयुक्तोऽशठभावः ।।२४।। म स्तोकाशनदानादिना छलितोऽपि शुद्धः ॥ • વાછરડાના દૃષ્ટાંતનો ઉપનય ઉપનય :- જેમ આ વાછરડું પોતાના આહારમાંજ મૂર્છાવાળું-વૃદ્ધ (આસક્ત) અને ઉપયોગવાળું બનીને શણગારેલ ઘરને કે શૃંગાર અને અલંકારવાળી વધૂને ન જોતા માત્ર ચારાપાણીને જુવે છે. તેમ સાધુ પણ ચારિત્રમાં મૂચ્છિત, ગૃદ્ધ = આસક્ત અને ઉપયોગવાળો થઈને ઈન્દ્રિયના વિષયો કે ભિક્ષા આપનાર દાત્રીમાં મૂચ્છ કરતો નથી. એ તો માત્ર ચારિત્રને ટકાવનાર ભિક્ષામાં જ ઉપયોગવાળો હોય છે. આ રીતે પાંચે ઈન્દ્રિયમાં ઉપયોગવાળો સાધુ વહોરાવવા માટે આવ-જાવ કરતી દાત્રીના સત્કારશ્રવણાદિ પ્રકારો વડે આધાકર્મ અને બાકીના દોષોને જાણે છે. આ પ્રમાણે દોષોને ટાળીને ગોચરી पडोरवी..।।२।। અવતરણિકા :- હવે “છલના” નામક આઠમું દ્વાર કહે છે. __ भूगाथा-शार्थ :- थोवंति = थोडं डोपाथी, न पुढे = पूछ्युं न8, न कहियं = ( नाड, वा = अथवा, गूढेहिं = गूढहया तरे, न = न, आयरो = मा६२, वा = अथवा, कओ = ४यो, इय = 41 डारे, छलिओ = ४॥येसाने, न लग्गइ = घोष सातो नथी, सुउवउत्तो = श्रुतमा ५योगवाणो, असढभावो = Hश भावाणो.॥२४|| મૂળગાથા-ગાથાર્થ :- વસ્તુ થોડી હોવાથી પૂછ્યું નહિં, અથવા દાતાએ માયાવીપણાથી સાચુ કહ્યું નહિ, અથવા ગૂઢહૃદયવાળા દાતારે આદર કર્યો નહિ. આ રીતે છેતરાયા છતાં મુનિને કર્મબંધ નથી કારણકે શ્રુતનો ઉપયોગ છે અને અશઠભાવ છે. ૨૪ • ઓછું અશનદાન વગેરેથી છેતરાય છતાં મુનિ શુદ્ધ છે• Page #111 -------------------------------------------------------------------------- ________________ ७८ व्याख्या - स्तोकं स्वल्पं एतदशनादिकं दृश्यते दात्र्या दीयमानमित्येतत् सम्प्रधार्य उपलक्षणत्वाद् बह्वपि देशोचितमिति कारणाद्वा, 'न' नैव पृष्टं कस्यार्थायेदमित्यादिपूर्वोक्तप्रकारेण प्रश्नितं दातुः पार्श्वादेवं वस्त्विति शेषः । तथा पृष्टैः किमर्थमिदं राद्धमित्यादिप्रश्नितैः सद्भिर्दातृभिर्न नैव कथितं वा प्रतिपादितं वा मायावित्वात्, यथा भवदर्थं कृतमिदमिति । तथा गूढैरलक्ष्याशुद्धाहारदानादिभावैर्दातृभिर्न नैव आदरोऽभ्युत्थानप्रसन्नवदनवन्दनादिप्रतिपत्तिरूपो, वा विकल्पे, कृतो विहितः । तत एवं यतमानस्यापि यतेः कदाचिदशुद्धाहारादेर्ग्रहणं स्यादिति । म श्रुतोपयुक्तोऽशठो नाऽऽश्लिष्यते कर्म्मणा = ननु तर्हि तद्ग्रहणे आधाकर्म्मजनितकर्म्मबन्धदोषवानसौ स्यादित्याह - 'इय'त्ति किल पूर्वोक्तप्रकारेण सम्पृच्छ्य आहारग्रहणे छलनैव प्रायो न सम्भवति, परमित्येवं स्तोकाशनदानादिना प्रदर्शितप्रकारेण छलितोऽप्यशुद्धाशनादिग्रहणवानच्छलितोऽशुद्धाशनादिग्रहणजनितकर्म्मणा नाश्लिष्यत एवेत्यपि सूचयति । 'न' नैव लगत्यशुद्धाशनादिग्रहणजनितकर्म्मणा आश्लिष्यते । हेतुद्वारेण विशेषणद्वयमाह-श्रुतोपयुक्तो, लुप्तसमुच्चयार्थचकारस्य दर्शनादशठभावश्चेति दृश्यं । तत्र श्रुते पिण्डैषणानिरूपक आगमे उपयुक्त વ્યાખ્યાર્થ :- થોવંતિ’ ‘સ્તોત્રં તિ’ ‘દાત્રી વડે અપાતું આ અશનાદિ ઓછું દેખાય છે એટલે લેવામાં વાંધો નથી' એમ ધારીને, ઉપલક્ષણથી ‘અપાતું દ્રવ્ય ઘણું છે પણ દેશને ઉચિત છે' એવા કારણથી, મૈં છું' ‘નવ પૃષ્ટ’ ‘આ કોના માટે બનાવ્યું છે ?' ઇત્યાદિ પ્રશ્નો દાતાને ન પૂછ્યા, ‘ન હિમં’ = ‘ન થિતં’ ‘કોના માટે આ રાંધ્યું છે ?' ઈત્યાદિ પ્રશ્નો કરાયેલ દાતાઓએ ‘આ આપના માટે કર્યું છે' એમ માયાના કારણે કહ્યું જ નહિ, તથા, જૂàર્દિ નાવરો વ ો' = ‘મૂઢ: ન બાવરઃ ધૃતઃ' = ગૂઢ દાતાઓવડે આદર ન કરાયો અર્થાત્ અશુદ્ધ આહારદાનાદિના ભાવોની ખબર પણ ન પડે એવા ગૂઢ દાતાઓવડે ઉભા થવું, મોઢું પ્રસન્ન થવું, વન્દનાદિ કરવા સ્વરૂપ આદર ન કરાયો, ‘વા’ એ વિકલ્પના અર્થમાં છે. આ કારણોસર શુદ્ધ આહાર લેવા પ્રયત્નશીલ એવા પણ સાધુને ક્યારેક અશુદ્ધઆહારાદિનું ગ્રહણ થઈ જાય. = • શ્રુતોપયોગી અને અશઠ હોય એ કર્મથી લેપાતા નથી પ્રશ્ન :- તો શું, તેના ગ્રહણે આધાકર્મજનિત કર્મબન્ધનો દોષ એ સાધુને લાગે ? ઉત્તર :- ‘ચ ઇનિો' = ‘૫ેવું ઇતિતઃ' = એ પ્રમાણે છલિત થયેલ = છેતરાયેલા મુનિ. અર્થાત્ પૂર્વોક્ત પ્રમાણે સારીરીતે પ્રશ્ન પૂછવાપૂર્વક આહાર ગ્રહણમાં પ્રાયઃ છલના સંભવતી નથી પરન્તુ ઉપર બતાવેલ ઓછા પ્રમાણવાળા અશનાદિના દાનના કારણે છલિત થયેલ સાધુને અશુદ્ધ અશનાદિ ગ્રહણ કર્યું હોવા છતાં પણ અશુદ્ધઅશનાદિ ગ્રહણજનિત કર્મ બંધાતા નથી જ. તે જ વાતને જણાવે છે- ‘ન તાર’ = ન = नैव लगति' અશુદ્ધઅશનાદિગ્રહણજનિત કર્મ એને લાગતા નથી જ અર્થાત્ એ કર્મથી એ બંધાતો નથી જ. હવે, કર્મ કેમ નથી બંધાતું એના કારણ તરીકે બે વિશેષણો કહે છે. ‘સુણવત્તો ગસમાવો’ - ‘શ્રુતોપયુત્તો શમાવશ્વ' = આમાં, સમુચ્ચયના અર્થને જણાવનાર ‘’ શબ્દનો લોપ થયો હોવાથી, = - = = = = Page #112 -------------------------------------------------------------------------- ________________ ७९ आहारादिशुद्ध्यशुद्धिविषये दत्तावधानो यथा अमुकेन सूत्रेण शुद्धोऽयमाहारो लक्ष्यत इत्यादि स श्रुतोपयुक्तः। स हि श्रुतोक्तप्रकारेणाशुद्धमप्यशनादि शोधितं गृह्णन्नदोषवानेव श्रुतप्रमाण्यात्तथा अशुद्धमपि छद्मस्थपरीक्षया निःशङ्कीकृतं गृहीतं शुद्धमेव मत्वाऽऽनीय दत्तं, श्रुतं प्रमाणीकुन् केवल्यप्युपभुङ्क्ते । 'अहो सुउवउत्तो सुयनाणी जइवि गिण्हइ अशुद्धं तं केवली वि भुंजइ अपमाणं सुयं भवे इयरा' ।।१।। • तथा आहारग्रहणं प्रति गााभावादशठोऽमायावान् भावोऽध्यवसायविशेषो यस्य स अशठभावो मायारहितभावोपेतो, मायी ह्याहारादिगार्थ्यपरिणामसद्भावाद् बहिर्वृत्त्यैव गवेषयति न प्रयत्नेन अतोऽसावशुद्धमाददानः कर्मणा वर्धते । तदिह परिणामशुद्धिरेव प्रकर्मबन्धाभावे कर्मक्षये वा कारणं नापरं किञ्चिदिति गाथार्थः । ।२४।। अवतरणिका- इदानी लिङ्गिक्षपकज्ञातेन तस्याग्रहणेऽपि च परिणामविशेष एव शुद्ध्यशुद्धिकारणमित्यावेदयन् शुद्धिद्वारं नवमं व्याख्यातुमाह । मूलगाथा- आहाकम्मपरिणओ बज्झइ लिंगिव सुद्धभोई वि। सुद्धं गवेसमाणो सुज्झइ खवगव्व कम्मे वि।।२५।। “ઘ' શબ્દનો ઉલ્લેખ કરવો એટલે કે, એ સાધુ શ્રુતના ઉપયોગવાળો અને અશઠભાવવાળો હોવાથી કર્મથી બંધાતો નથી એમ જાણવું. “મૃતોપયુ' = પિચ્છેષણાનિરૂપક આગમમાં ઉપયોગવાળો. એટલે કે, આહારાદિની શુદ્ધિ-અશુદ્ધિ વિષયે ઉપયોગ-કાળજીવાળો. જેમકે અમુક સૂત્ર પ્રમાણે આ આહાર શુદ્ધ જણાય છે વગેરે. ઉપર બતાવ્યા પ્રમાણે શ્રુતપયુક્ત મુનિ ગવેષણાપૂર્વક અશુદ્ધ પણ અશનાદિ ગ્રહણ કરે તો પણ શ્રત એ પ્રમાણ હોવાથી દોષવાળો બનતો નથી. તેમજ, અશુદ્ધને પણ છદ્મસ્થ પરીક્ષાપૂર્વક શંકા રહિત કરીને ગ્રહણ કરે અને શુદ્ધ જ છે એમ માનીને લાવી આપેલ ગોચરીને કેવલીભગવંત પણ શ્રતને પ્રમાણ કરીને વાપરે છે. કહેવાયું છે કે, “અહો ! શ્રતમાં ઉપયુક્ત શ્રુતજ્ઞાની પણ જો અશુદ્ધ ગ્રહણ કરે તો તેને કેવલી પણ વાપરે છે. અન્યથા શ્રુત અપ્રમાણ થઈ જાય.” ‘સમાવ' = આહારગ્રહણ વિષે ગૃદ્ધિના અભાવે “અશર = માયા રહિત, “ભાવ” = અધ્યવસાય વિશેષ. એ છે જેને તેને અશઠભાવ = માયારહિત-ભાવવાળા કહેવાય છે. માયાવી તો આહારાદિની ગૃદ્ધિ હોવાથી માત્ર ઉપલકદષ્ટિથી = બાહ્ય વૃત્તિથી ગવેષણા કરે પણ પ્રયત્નપૂર્વક નહિ માટેજ, એ અશુદ્ધને ગ્રહણ કરતા કર્મથી વધે છે અર્થાત્ કર્મને બાંધે છે = કર્મથી ભારે બને છે. આનો સાર એ છે કે, કર્મબંધ-અભાવ કે કર્મનિર્જરામાં પરિણામની શુદ્ધિ જ કારણભૂત છે, બીજું કોઈ નથી. રજા અવતરણિકા :- હવે, લિંગિ અને ક્ષેપકના દષ્ટાંતથી આધાકર્મના અગ્રહણ અને ગ્રહણમાં પણ પરિણામવિશેષ જ શુદ્ધિ અને અશુદ્ધિનું કારણ છે એમ કહેવા દ્વારા “શુદ્ધિ નામનું નવમું દ્વાર કહે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ संस्कृतछाया- आधाकर्मपरिणतो बध्यते लिङ्गीव शुद्धभोज्यपि । शुद्धं गवेणयन् शुद्धयति क्षपक इव कर्मण्यपि ।।२५।। ॥ शुद्धभोज्यप्याऽऽधाकर्मपरिणतो बध्यते कर्मणा ¥ व्याख्या- आधाकम्मैतदित्येतस्मिन्नध्यवसाये परिणतः स्थितः साधुराधाकर्मपरिणतः, तत् किमित्याह- बध्यते आधाकर्मपरिभोगितया कर्मणाऽऽश्लिष्यते, क इवेत्याह-लिङ्गीव सङ्घभोज्यपरिकल्पिताशुद्धाहारभोजकसाधुरिवेति दृष्टान्तः शुद्धभोज्यप्युद्गमादिदोषरहिताहाराभ्यवहारकोऽप्युपलक्षणत्वात् प्रासुकभोजिनहे न केवलमेतद्, विपरीतभोजीत्यपेरर्थः । इह च प्रासुकैषणीययोर्द्वयोर्भोज्यत्वेऽपि क्वापि ग्लानादिप्रयोजने एषणीयाभावेऽनेषणीयमपि युज्यते न तु प्रासुकाभावेऽप्रासुकमपि। किं तर्हि, श्राविकादिना तदभावे स्वयं प्रासुकीकृतमेव भोक्तव्यमित्येवमागमव्यवस्था विज्ञेया । ततो युगपत् द्वयोरूपादानं दृश्यते। लिङ्गिदृष्टान्तोऽयं મૂળગાથા-શબ્દાર્થ :- ડાહીમ્મપરિપકો = આધાકર્મ વડે પરિણત, વડું = બાંધે છે, નિંત્રિ = લિંગીની જેમ, સુદ્ધમોર્ફ વિ = શુદ્ધભોજી પણ, સુદ્ધ = શુદ્ધને, નવેસમાળો = ગવેષણા કરતો, સુરૃ = શુદ્ધ છે, વાત્ર = ક્ષેપકની જેમ, તેને વિ = આધાકર્મમાં પણ.l/રપા મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્મની પરિણતિવાળો મુનિ શુદ્ધ આહાર વાપરે તો પણ સંઘ જમણમાં આધાકર્મની કલ્પના કરીને વાપરનાર લિંગી = સાધુની જેમ કર્મથી બંધાય છે. શુદ્ધ આહારની ગવેષણા કરવા છતાં છલનાથી આધાકર્મ વાપરે તો પણ ક્ષેપકની જેમ શુદ્ધ છે.રપા. • શુદ્ધભોજી પણ આધાકર્મથી પરિણત હોય તો કર્મથી બંધાય છે , વ્યાખ્યાર્થ :- “સાહગ્નિપરિગમો' = HTધાર્નેરિત ' = “આ આધાકર્મ છે તે પ્રકારના અધ્યવસાય વાળો = અધ્યવસાયમાં રહેલો સાધુ, “વફ્ફફ' = “વધ્યતે” = આધાકર્મના પરિભોગના કર્મથી બંધાય છે, કોની જેમ ? તે કહે છે, “ ર્તાિવ સુદ્ધમોડુ વિ = ‘ ત્તિવ શુદ્ધ મોર્ચ’િ, ‘ત્તિી' = વેષધારી સાધુ, સંઘભોજનમાં આધાકર્મની કલ્પના કરીને ખાનાર સાધુની જેમ, એનું દષ્ટાંત જાણવું. ઉગમાદિ દોષોથી રહિત એવી ગોચરીવાપરનાર પણ સાધુ આધાકર્મથી પરિણત હોય તો કર્મથી બંધાય છે. અહીં શુદ્ધભોજી એ ઉપલક્ષણથી છે. અર્થાત્ અહીં ફક્ત શુદ્ધભોજીનું જ ગ્રહણ ન કરવું પરન્તુ વિપરીતભોજી = ‘દોષિત ગોચરી વાપરનાર સાધુનું પણ ગ્રહણ કરી લેવું. આ પ્રમાણે મૂળ ગાથામાં રહેલ ‘’ શબ્દનો અર્થ જાણવો. અહીં આ વાત જાણવી કે, પ્રાસુક અને એષણીય. આ બન્ને ભોજ્ય હોવા છતાં પણ કોક ગ્લાનાદિના પ્રયોજને એષણીયના અભાવે અનેષણીય પણ લેવું યોગ્ય છે પરંતુ પ્રાસુકના અભાવે અપ્રાસુક ન લેવાય. તો શું કરવું ? શ્રાવિકાઆદિ પાસે એને પ્રાસુક કરાવે, અને તેઓના અભાવે જાતે પ્રાસુક કરીને જ વાપરે.. જેમકે ગીતાર્થ ક્યારેક જાતે પાણીમાં ચૂનો નાખીને અચિત્ત કરી વાપરે વગેરે. આવી આગમ વ્યવસ્થા જાણવી. આ પ્રમાણે (કારણે) અનેષણીય અને પ્રાસુક એમ બન્નેનું એકસાથે ગ્રહણ કરવાનું જણાય છે. હવે લિંગી અને ક્ષેપકનું દૃષ્ટાંત બતાવે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ # आधाकर्मपरिणतविषयक-लिङ्गिदृष्टांतः ॥ 'यथा एगमि नयरे एगो महाविभूतिकलिओ सावगो सेट्ठी होत्था, तेण य रहजत्तपइट्ठाइकम्मिइपओयणे संघभोज्यं दवावियं । इओय पच्चासन्नगामवत्तिणा एगेण साहुणा सुयं, जहा तंमि नयरे अमुगो सावगो सेट्ठी संघभत्तं देइ। तओ सो तग्गहणत्थं सिग्घमागओ। तं सव्वमन्नेसिं दिन्नं । तेण सेट्ठी मग्गिओ। सेट्ठिणा भज्जा भणिया, तीए कहियं जहा सव्वं दिन्नं, सेट्टिणा भणियं मम रसोईए मज्झाउ देहि तओ तीए सालिकूरपक्वान्नप्पभिइसव्वं दोससुन्नं पडिपुन्नं भोयणं दिन्नं । तेण य संघयत्तं ति काउं भुत्तं । सो सुद्धं पि भुंजतो परिणामवसेणाहाकम्मदोसजणियकम्मणा बद्धोत्ति । शुद्धाहारगवेषयन् शुद्ध्यत्यशुद्धभोजनेऽपि ¥ तथा शुद्धमुद्गमादिदोषरहितमाहारं गवेषयन् मार्गयन् साधुः शुद्ध्यत्याधाकाप्रतिषेधजनितकर्मबन्धापत्तिरूपदुषणरहितः स्यात् । क इवेति आह-क्षपक इव मासोपवासपारणकभोक्तृयतिरिवेति दृष्टान्तः। ‘कम्मे वित्ति सूचनादाधाकर्मण्यपि पूर्वोक्ते भुक्ते इति शेषः। शुद्धोऽशनादौ शुद्ध एवेत्यर्थः। क्षपकदृष्टान्तो यथा * शुद्धाऽऽहारगवेषणविषयक-क्षपकदृष्टांतः ॐ • આધાકર્મથી પરિણત વિષયક લિંગીનું દુષ્યત લિંગીનું દષ્ટાંત :- એક નગરમાં મહાવિભૂતિવાળો શ્રાવક શ્રેષ્ઠી હતો. તેણે રથયાત્રા-પ્રતિષ્ઠા આદિ કોઈ પ્રયોજને સંઘજમણ કર્યું. જેમાં સાધુના ઉદેશથી પણ બનાવેલું હતું. આ વાત બાજુના ગામમાં રહેતા એક મુનિને ખબર પડી. આ સંઘજમણની ગોચરી લેવામાં દોષ લાગશે એમ જાણવા છતાં તરત ગોચરી વહોરવા આવ્યા અને શ્રેષ્ઠિને ગોચરી માટે પૂછ્યું. ત્યારે શ્રેષ્ઠિએ પોતાની પત્નીને વહોરાવવા કહ્યું. પત્નીએ જવાબ આપ્યો કે “બધું જ અપાઈ ગયું છે” શ્રેષ્ઠિએ કહ્યું “મારી રસોઈમાંથી વહોરાવ.” पत्नी यदि = सुगंधी॥२. योपानी २ = भात, सायवो वगेरे भो। अने ५४वान (मिटान) વગેરે પૂર્ણભોજન દોષશૂન્ય = દોષવિનાનું વહોરાવ્યું. પણ મુનિએ તો એ બધું સંઘજમણનું છે એમ માનીને વાપર્યું. આ રીતે આ મુનિ નિર્દોષગોચરી વાપરવા છતાં પણ દોષ પ્રત્યે બેદરકારીના પરિણામના કારણે આધાક ખાવાના દોષના પાપથી બંધાયા. • શુદ્ધ આહાર ગવેષતા કદાચ અશુદ્ધ વાપરે તો પણ શુદ્ધ છે . तथा, 'सुद्ध' = 'शुद्ध' =उगम होपडित शुद्धमाहारने, 'गवेसमाणो' = 'गवेषयन्' = गवेष९॥२तो साधु, 'सुज्झइ' = 'शुद्धयति' = शुद्ध बने छ अर्थात् भनो निषेध नहिं ४२वाथी उत्पन्न थयेट भजन्यानी आपत्ति ३५ हुष-होषथी. २रित होय छे. अनी म ? ते हे छ, 'खवगव्व' = 'क्षपक इव' = भासक्षमएन। पारो गोयरी वा५२नार, 'यति' = साधुनीभ = से साधुन। दृष्टांतनी ठेम, 'कम्मे वि' = 'कर्मणि अपि' = पूर्वोत 5 मशन १५२१। छti ५४॥ शुद्ध ४ छे. • શુદ્ધ આહારગવેષણાવિષચક ક્ષેપકનું દુર્ણત Page #115 -------------------------------------------------------------------------- ________________ ‘एगंमि नयरे गुणरयणनिहिणो सुसिस्सगणपरियरिया के वि सूरिणो विहरंता समागया, तेसिं मज्झे इहपरलोएनिप्पिवासो विन्नायसमयसब्भावो विगिट्ठतवोकम्मकारी सज्झायज्झाणनिरओ एगो खवगसाहू होत्था। अन्नया स खवगो मासपारणगस्स पज्जन्ते मा एत्थ कोइ पारणगं नाउं आहाकम्माइ करिस्सइ, ता पच्चासन्ने कंमि गामे गंतूण अनाओ चेव पारेमि त्ति चिन्तिऊण गओ पच्चासन्नगामं, तत्थय एगाए सावियाए खवगो खवणे उवविट्ठो पारणदिणं च सुयं । तओ तीए भत्तीए कयाइ खवगो इत्थ एहि त्ति चिंतिउं घयगुलसंजुत्ता खीरी निम्मविया आहाकम्मिय त्ति नाउं मा सो परिहरिस्सइ त्ति माइठाणं कयं । जहा पत्तलाउ सरावाणि य खीरीखरंटियाणि काउ ठाणाठाणेसु खित्ताणि। तहा डिंभाणि सिक्खवियाणि जहा जया एरिसो तारिसो साहू एत्थागच्छइ तया तुब्भे भणिज्जह । अम्मो बहुया खीरी अम्हाणं परिवेसिया न रुच्चइ, अहं तुब्भे निब्भच्छिस्सामि, तुब्भे भणिज्जह किं दिणे दिणे खीरी रंधेज्जइ। एत्थंतरे सो खवओ हिंडतो भवियव्वयावसेणं पढममेव तीसे गिहे संपत्तो, अंतो समुट्ठियमहाभत्ती बाहिं अवन्नावंभी (दंसी) मोणेण ठिया ताणि य सिक्खावियडिंभाणि तहेव काउं पयट्टाणि। तीए व ताणि तहेव निब्भच्छिऊण थुडंकियमुहीए खवगो भणिओ। जहा एयाणि ताव मम डिंभाणि मत्ताणि, जइ तुज्झ रोयइ ता गिण्ह इमं खीरी ક્ષપક'નું દૃષ્ટાંત :- એક ગામમાં ઘણાં સુશિષ્યોથી પરિવરેલા, ગુણરૂપી રત્નોના નિધાન સમા આચાર્યભગવંત પધાર્યા. તેમાં આલોક અને પરલોકને વિષે નિઃસ્પૃહ = હું સાવધ છું તો મને સદ્ગતિ મળવાની જ છે એમ આલોક અને પરલોકમાં નિઃસ્પૃહ, આગમના ગહન અભ્યાસી, વિકૃષ્ટ તપને આદરનાર, સ્વાધ્યાયરૂપી ધ્યાનમાં મગ્ન એક પક-તપસ્વી સાધુ હતા. એકદા તે ક્ષેપક માસક્ષમણના અત્તે “રખેને અહીં કોક મારા પારણાને જાણીને આધાકર્મ કરશે. એટલે બાજુના કોક ગામમાં જઈને અજાણતાં પારણુ કરું' એમ વિચારી બાજુના કોક ગામમાં ગયા. હવે તે જ ગામમાં કોક શ્રાવિકાએ ઉપવાસમાં રહેલા ક્ષપક અને તેના પારણાના દિવસને જાણ્યો અને “કદાચ તેઓ અહીં તો ન આવી જાય?' એમ વિચારીને શ્રાવિકાએ ઘી-ખાંડથી યુક્ત ખીર બનાવી. પણ “આ આધાકર્મ છે એમ કરી તેઓ ન વહોરે તો ? એમ વિચારી શ્રાવિકાએ માયાજળ રચી. ખીરથી ખરડાયેલ પતરાવળી અને સરાવલા = વાસણ અને વાટકાઓ અહીં તહીં મુક્યા અને પોતાના બાળકોને શીખવાડ્યું કે “જ્યારે આવા પ્રકારના સાધુ આવે ત્યારે તમારે મને કહેવું કે “માતા ! અમને ઘણી ખીર પીરસી દીધી તે ભાવતી નથી ત્યારે હું તમને ઠપકારીશ, ત્યારે તમારે મને કહેવું “શું રોજે રોજ ખીર જ રાંધવાની?” હવે ભવિતવ્યતાના યોગે તે ક્ષેપકમુનિ ફરતાં ફરતાં પ્રથમ એજ ઘરે ગયા. મુનિને જોતાવેંત અંદરખાને અત્યંતભક્તિવાળી તે શ્રાવિકા બાહરથી અનાદરપૂર્વક મૌનપણે ઉભી રહી, અને તેના બાળકોએ પૂર્વે શીખવાડેલ પ્રમાણે બોલવાનું શરુ કર્યું. શ્રાવિકાએ પણ બાળકોને તે જ પ્રમાણે ઠપકારતી છતી ગુસ્સાયુક્ત મોઢાથી ક્ષેપકમુનિને કહ્યું “જુઓ, આ મારા બાળકો ખીરથી કંટાળ્યા છે, જો તમોને રૂચે તો એ ખીરને તમે ગ્રહણ કરો. એમ કહીને મુનિને વિશ્વાસ બેસે માટે ખીરનું મોટું ભાજન લાવી. એષણામાં ઉપયુક્ત મુનિએ આ શુદ્ધ છે એમ જાણીને વહોર્યું. પુરતું આવી ગયું એમ કરીને પાછા વળી ગયા અને વાપરવા Page #116 -------------------------------------------------------------------------- ________________ ८३ त्ति भणमाणीए खवगस्स जावणानिमित्तं घयगुलसंजुत्ताए खीरीए गरुयं भायणं भरेऊण आणियं । साहुणा य एसणोवउत्तेण सुद्ध त्ति कट्ट गहिया पज्जत्तं ति काउं नियत्तो गोयराओ। भोयणट्ठो रुक्खस्स कस्स वि हेट्ठा गओ तत्थ य आलोइय पडिक्कन्तो विहियतक्कालकरणिज्जसज्झायाइजोगो चिंतिउं पयत्तो जहा एरिसं दव्वं उक्किटुं च सुद्धं मए लद्धं तो जइ कोइ साहू अद्धाणाइ पडिवन्नो होइ तो संविभागिय भुंजेमि, तेणाहं संसारसमुद्दाओ उत्तरेमि त्ति तस्स धम्मचिंता जाया न उण खीरस्सोवरि मुच्छा, जहा एयाए मम सरीरं लटुं मटुं बलिटुं भविस्सइ तओ पंचनमोक्कारपुव्वयं विहीए भुजिउ पयत्तो ताहे सुहज्झवसायस्स भुत्ते भोयणे केवलनाणं जायं। कालेण मोक्खगमणं ति। इति परमार्थतोऽध्यवसायोऽत्र कारणं तेन गूढाचारादीनां सत्कमाधाकापि शोधितं भुंजानः साधुरबन्धक एवेति गाथार्थः ।।२५ ।। अवतरणिका- इदानी द्वारगाथोपात्तचशब्दसूचितमाधाकर्मग्रहणं प्रतीत्याक्षेपपरिहारद्वारं व्याचिख्यासुराक्षेपं तावदाह । मूलगाथा- नणु मुणिणा जं न कयं, न कारियं नाणुमोइयं तं से। गिहिणा कडमाययओ, तिगरणसुद्धस्स को दोसो।।२६।। માટે કોક ઝાડની નીચે બેઠા. ખીરને આલોવી. તે કાળે કરવા યોગ્ય સ્વાધ્યાયાદિ યોગ પૂર્ણ કરીને વિચારમાં ચઢ્યા. “આ મળેલું દ્રવ્ય શ્રેષ્ઠ છે અને શુદ્ધ છે જો કોઈ અટવી = માર્ગ ને પ્રાપ્ત થયેલા સાધુ મળી જાય તો તેમને વપરાવી = અતિથિસંવિભાગ કરીને વાપરું. તો, તેનાથી હું સંસારસાગરને પાર ઉતરી જઈશ. એમ ધર્મધ્યાન ઉત્પન્ન થયું. પરન્તુ ખીર પર મૂર્છા ન થઈ કે “આ ખીર વડે મારું શરીર લષ્ટ-પુષ્ટ-બળવાન બનશે અને નવકારસ્મરણપૂર્વક વાપરવાનું શરૂ કર્યું. ત્યારે શુભઅધ્યવાસાયવાળા તેમને ભોજન વપરાયે છતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને કાળક્રમે મોક્ષે ગયા. આ પ્રમાણે પરમાર્થથી તો અધ્યવસાય એ કર્મબન્ધનું કારણ છે, તેથી ગૂઢ આચારવાળા = માયાપૂર્વક વહોરાવનાર ગૃહસ્થોના આધાકર્મને પણ ગવેષણાપૂર્વક નિર્દોષ જાણીને વાપરે તો સાધુને કર્મબન્ધ નથી એમ જાણવું.al૨પા અવતરણિકા :- હવે તારગાથા = મૂળગાથા ૮ માં “ઘ' શબ્દથી સૂચિત આધાકર્મગ્રહણવિષયક 'माक्षे५' = प्रश्न, 'परिहार' = ४१५. मा 'माक्षे५-५रिडार' स्व३५ वारनी व्याच्या ४२वानी थी પ્રથમ આક્ષેપ = પ્રશ્નને જણાવે છે. भूण॥था-शार्थ :- नणु = न्यारे, मुणिणा = साधुपडे, जं = माहा, न कयं = ४२रायुं नथी, नकारियं = वायुं नथी, नाणुमोइयं = अनुभोहायुं नथी, तं = ते माहा, से = ते साधुने, गिहिणा = गृहस्थवडे, कडं = ४२॥येदा, आययओ = A8 २di, तिगरणसुद्धस्स = मन, वयन भने यथा शुद्ध को दोसो = शो छोष ?॥२६॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ संस्कृतछाया- ननु मुनिना यन्न कृतं, न कारितं नाऽनुमोदितं तत्तस्य। गृहिणा कृतमाददानस्य त्रिकरणशुद्धस्य को दोषः ।।२६।। ___ त्रिकरणशुद्धमुनेस्साध्वाद्यर्थं कृतस्याऽशनादेर्ग्रहणविषयकः - पूर्वपक्षः 3 व्याख्या- नन्वित्यक्षमायां मुनिना यतिना यदशनादि न कृतं न राद्धं स्वयं न नैव कारितं रंधितमन्येन न नैवानुमोदितं परेण क्रियमाणं कृतं वा श्लाघितं ततश्च तदशनादि से तस्य साधोर्गृहिणा गृहस्थेन कृतं साध्वाद्यर्थं विहितमाददानस्य गृह्णतः त्रीणि करणानि मनोवाक्कायलक्षणयोगत्रयरूपाणि शुद्धानि करणकारणानुमतिप्रवृत्त्यभावेन पाकादिक्रियाजनितकर्मबन्धलक्षणरहितत्वान्निर्मलानि यस्य स तथा। यद्वा त्रिभिः करणैर्मनःप्रभृतिभिः शुद्धो निर्दोषस्तस्येति। अत्र पाकादिक्रियायां यतिसत्कमनःप्रभृतीनामव्यापृत्तत्वात्तज्जनितकर्मबन्धाभावेनास्य शुद्धता ज्ञेया। कः कीदृशो दोषः મૂળગાથા-ગાથાર્થ :- પ્રશ્ન :- સાધુએ જે આહારાદિ પોતે બનાવ્યો નથી, બનાવડાવ્યો નથી, અનુમોદ્યો નથી. તે આહારાદિ ગ્રહણ કરવામાં મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવાથી રહિત એવા સાધુને શો દોષ ?l૨૬ll. - સાધુ માટે કરેલ અશનાદિના ગ્રહણમાં ત્રિકરણશુદ્ધ મુનિ વિષયક પૂર્વપક્ષ • વ્યાખ્યાર્થ :- શંકા :- “' = “નનું' = પૂર્વોક્ત આધાકર્મમાં કર્મબન્ધને ન સ્વીકારનારના પ્રશ્ન સૂચક આ શબ્દ છે, “મુના નં ' = “મુનિના ય ન કd' = સ્વયે મુનિવડે જે અનાદિ કરાયું-રંધાયું નથી, “ર રિ’ = “નૈવ રિતે' = બીજા પાસે કરાવ્યું પણ નથી, “નાજુમોફ' = નૈવ અનુમોતિં' = બીજા દ્વારા કરાતાની કે કરેલાની અનુમોદના પણ નથી કરી, “ત' = “તત્', = તે અનાદિ, “' = ‘તથ' = તે સાધુનો, કેવા સાધુનો ? તે કહે છે. જેના ડમીયાગો’ = “ટિળા વૃતમ્ કાવવાની' = સાધુઆદિ માટે ગૃહસ્થવડે કરાયેલ અવિહિતને ગ્રહણ કરતા એવા સાધુનો, ‘વિદિત” એટલે કે શાસ્ત્રમાં જેનું વિધાન ન કરાયું હોય છે. વળી એ કેવા સાધુનો ? તે કહે છે, “તિરસુદ્ધ' = ત્રિરાશુદ્ધચ' = મન, વચન, કાયા રૂપ ત્રણેય યોગ શુદ્ધ છે જેના એવા સાધુનો એટલે કે, કરણ-કરાવણ અને અનુમોદનની પ્રવૃત્તિના અભાવે રાંધવા વગેરે ક્રિયાથી ઉત્પન્ન થતા કર્મબન્ધના લક્ષણથી રહિત હોવાથી નિર્મળ છે ત્રણકરણ જેમના, અથવા મન વગેરે ત્રણે કરણથી શુદ્ધ-નિર્દોષ એવા તે સાધુનો, અહીં, રાંધવા વગેરે ક્રિયામાં સાધુના મન વગેરેનો વ્યાપાર ન હોવાથી, તેના કારણે ઉત્પન્ન થતા કર્મબન્ધના અભાવે મુનિની શુદ્ધતા જાણવી. “ો રોણો' = “ ટોકઃ = શું દોષ છે? અર્થાત્ તે સાધુને રાંધવાવગેરે ક્રિયાજનિત કર્મબન્ધ રૂપ શું દોષ લાગે? એટલે કે, કોઈપણ પ્રકારનો દોષ લાગતો નથી. આમાં ભાવાર્થ આ જાણવો કે જે કર્મ જેનાવડે કરાયું હોય તે તેના વડે જ ભોગવાય છે પણ બીજાવડે કરાયેલું કર્મ બજાવડે ભોગવાય એવું નથી બનતું. આ પ્રમાણે વસ્તુસ્થિતિ = વાસ્તવિકતા હોવાથી આહાર-પાક આદિથી ઉત્પન્ન થયેલ, પકાવનાર સંબંધી જ્ઞાનાવરણીયાદિ કર્મ પકાવનારને જ લાગે છે પરન્તુ ગ્રહણકરનારને ન લાગે. હવે શંકાકાર જ પોતાની વાતની પુષ્ટિ માટે પ્રશ્ન અને ઉત્તર કરીને પોતાની માન્યતાને સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ८५ पाकादिक्रियाजनितकर्मबन्धरूपो न कश्चिदित्यर्थः। अयमत्र भावार्थो-यत्कर्म येन कृतं तत्तेनैव भोक्तव्यं, नान्येन कृतमन्येनेति वस्तुस्थितिरत आहारपाकादिजनितं पाचकादिसत्कं ज्ञानावरणादिकर्मा पाचकस्यैव लगति नासौ तद्ग्राह्यपि परकर्मणा श्लिष्यते। अथान्यकृतेऽपि व्यापारे बन्धोऽन्यस्य स्यात् यथाहि- व्याधेनापि कूटे स्थापिते मृगस्यैव बन्धो न व्याधस्य इह व्याधकृता बन्धक्रिया मृगे संक्रान्ता, एवं गृहस्थेनापि यत्यर्थं कृते पाके पाकादिक्रियाजनितकर्मबन्धस्तद्ग्राहकादेः स्यान्न तस्य गृहस्थस्येति चेत्, तदसत् यतो नान्यकृते व्यापारेऽन्यो बध्यते किन्तु स्वयं कृतया चलनक्रियया कूटे मृगस्यापि बन्धो जातः । तथाहि-असौ कूटपातविषयमनपहरन् कूटे रज्ज्वादिना बध्यते तथा कथमपि कूटपातविषयमागतोपि बन्धं पतन्तं दृष्ट्वा झटिति तद्विषयान्निःसर्तुमशक्नुवंश्चेति स्वव्यापारेणैव तस्य बन्ध इति । एवं यतिरप्यशुद्धाहारदानरूपे पाचककृते यन्त्रविशेषे कर्मणा बध्यते । यद्वाधाकर्म गृह्णनशुभाध्यवसायवांस्तद्गृह्णीयात्तदिहाशुभभाव एव परिहर्तव्यो। यच्च गृहिणा कृतं तदकृतं न स्यात् ततश्च तद्ग्रहणेऽपि साधोर्न दोष इति पराशय इति गाथार्थः ।।२६।। अवतरणिका- गुरुः परिहारमाह । मूलगाथा- सच्चं तहवि मुणंतो गिण्हंतो वखए पसंगं से। निखंधसो य गिखो, न मुयइ सजियं पि सो पच्छा।।२७।। - પ્રશ્ન :- જો તમે એમ કહેવા માંગતા હો કે એકે કરેલ વ્યાપારમાં પણ બીજાને બંધ થાય છે જેમકે શિકારીએ પાથરેલી જાળમાં બંધાવાનું = ફસાવાનું તો હરણનું જ થાય છે. અહીં શિકારીવડે કરાયેલ બંધ = જાળની ક્રિયા હરણમાં સંક્રાન્ત થઈ. એજ રીતે ગૃહસ્થ વડે પણ મુનિ માટે પાક કરાય તો પાકાદિક્રિયાજનિત કર્મબન્ધ તેના ગ્રાહકદિને લાગે છે, પણ તે ગૃહસ્થને નહિ. હવે આગળ શંકાકાર જ આનો ઉત્તર આપે છે. ઉત્તર :- તમારી વાત ખોટી છે. આમાં બીજાવડે કરાયેલ ક્રિયામાં બીજાનો બંધ નથી પણ પોતે જ ચાલવાની ક્રિયાથી જ હરણનું જાળમાં બંધાવાનું થાય છે. તે આરીતે કે, હરણ જ્યારે જાળમાં પડવાના દેશ = ક્ષેત્રને છોડે નહિ ત્યારેજ જાળમાં દોરડા આદિથી બંધાય છે, તથા.. કોક કારણસર જાળ પથરાયેલ દેશમાં આવેલ હરણ પોતાના પર જાળને પડતી જોઈને પણ જલ્દીથી તે જાળવાળા દેશમાંથી ન ભાગતા પોતાના જ વ્યાપારથી તે બંધાય છે. એજ રીતે, યતિ પણ અશુદ્ધ આહારદાન સ્વરૂપ પાચક = આધાકર્મબનાવનારે પાથરેલ યત્રવિશેષમાં કર્મથી બંધાય છે. અથવા તો, અશુભઅધ્યવસાયવાળો સાધુજ આધાકર્મને ગ્રહણ કરે છે. માટે અહીં અશુભભાવનો જ પરિહાર કરવા જેવો છે. કારણ કે ગૃહસ્થ જે બનાવી દીધું છે, તે બની તો ગયું જ છે. હવે તે કાંઈ ન બનેલું થવાનું તો નથી. માટે તેના પ્રહણમાં પણ સાધુને કોઈ દોષ લાગતો નથી.” આ પ્રમાણે શંકાકારે પોતાનો આશય રજુ કર્યો છે.ll૨૬ો. અવતરણિકા :- હવે ગુરુદેવ સમાધાન = જવાબ આપે છે. भूगाथा-शार्थ :- सच्चं = सायु, तहवि = तो ५५!, मुणतो = तो, गिण्हंतो = ग्रह Page #119 -------------------------------------------------------------------------- ________________ संस्कृतछाया- सत्यं तथाऽपि जानन्गृहणन्वर्द्धयति प्रसंगं तस्य। निर्द्धर्मा च गृद्धो न मुञ्चति सजीवमपि सः पश्चात् ।।२७।। ___ पूर्वप्रश्नितस्य समाधानम्-जानन्गृह्णन् वर्द्धते कारणग्रहणयोः प्रसङ्गः ॥ व्याख्या- सत्यमवितथमेवमेतत् स्वयमकृतादिस्वरूपं तत् तथापीति परेणाभ्युपगतार्थस्य दूषणद्योतकं, 'मुणंतो'त्ति साध्वर्थमिदमिति जानन्, अजानतो ग्रहणेऽपि न तथाविधो दोष इत्यनेनाचष्टे, 'गिण्हंतो'त्ति गृह्णनाऽऽधाकर्मिकमाददानः वर्द्धयति प्रतिक्षणं वृद्धिं नयति, प्रसङ्गः प्रवृत्तिस्तं कारणग्रहणयोरिति प्रस्तावाद् दृश्यन्ते। कस्येत्याह स इति प्रक्रमात् स्वपरस्य गृहस्थस्य आत्मनश्च, स्वस्य तत्राधाकर्मकारणप्रसङ्गं, परस्य ग्रहणप्रसङ्गं च वर्द्धयति । तथाहि- यदैकां वारां गृहस्थ्या दत्तं तत् स गृह्णाति ततः सा वान्या च तदर्थमन्यसाध्वर्थं च पुनः पुनस्तत्करोति तथैकां वारां तद्ग्रहणप्रवृत्तस्सन् भिन्नदंष्ट्रत्वादिना सोऽपि तदाचरितं प्रमाणीकुर्व्वन्तोऽपरेऽपि साधवः पुनः पुनस्तद्गृह्णन्ति ततश्च निद्धंधसो = निर्द्धर्मा चकाराद् भिन्नदंष्ट्राश्च ते दृश्याः। तत्र भिन्नाः तद्रसेन व्याप्ता दंष्ट्रा ४२तो, वद्धए = qधारे छ, पसंगं = आधा बनाववाना प्रसंगने, से = पोताना अने ५२ना, निद्धंधसो = निय, य = २सभा सुष्य, गिद्धो = आधाभनी अत्यंत ममिवाषावाणो, न मुयइ = छोडतो नथी, सजियंति = सथित्तने ५९६, सो = ते, पच्छा = ५छीथी..॥२७॥ મૂળગાથા-ગાથાર્થ :- ઉત્તર :- તમારી વાત સાચી છે. છતાં પોતાને માટે કરેલ આરંભથી બનેલ આહારાદિ જાણવા છતાં જો સાધુ લે તો ગૃહસ્થને તે આહારાદિ વારંવાર બનાવવાનો પ્રસંગ વધારે છે અને પોતે પણ વારંવાર આધાકર્મ વાપરવાથી લોલુપી અને નિર્ભય બનેલો પછી તે સજીવને પણ છોડતો નથી.i૨૭ી • કરેલ પ્રશ્નનું સમાધાન, જાણવા છતાં ગ્રહણ કરે તો કારણ છે અને ગ્રહણના પ્રસંગને વધારે છે व्यायार्थ :- 'सच्चं' = 'सत्यं' = 'स्वयम् अकृत' माहिस्१३५ ते तारी त साथी छ । स्वी॥२. अध्यरो छ भाटे ४ छे. 'तहवि' = 'तथापि' = तो ५५. जी. 43 स्वी510 पातमा ६षाने बताउन॥२ 20 'तथापि' २०६ छ मेम. Muj, 'मुणंतो' = 'जानन्' = ॥ साधु भाटे रेवु છે એવું જાણતા હોવા છતાં પણ, અજાણતા જો ગ્રહણ કરે તો તેવા પ્રકારના દોષ લાગતો નથી. मेम ॥ 'जानन्' २०६था सूयवायुं छे मेम. Meej. गिण्हंतो' = 'गृह्णन्' = मायाभने अड४३, तो, 'वद्धए' = 'वर्द्धयति' = प्रतिक्षो. पारे छ, 'पसंग' = 'प्रसंग' = प्रसंग-प्रवृत्तिने. भेट 3, 'कारण' = 05 जनाj, अने, 'ग्रहण' = तेने पडए२. मा जाने प्रसंग = प्रवृत्तिने १पारे छ. मेम प्रस्तावथी. ४९॥ मावे छे. ओन। प्रसंगने पधारे छ ? ते ४ छ, 'से' = 'सः', 'प्रक्रमात् स्वपरस्य' = अनुसंधानथी स्व. अने ५२न। प्रसंगने घारे छ. 'स्व' = 'गृहस्थ' भने, 'पर' = साधु જાણવા. તેમાં, ગૃહસ્થના પક્ષે આધાકર્મ બનાવવા રૂપ પ્રસંગ અને “ર પક્ષે તેનું ગ્રહણ રૂપ પ્રસંગ વધારે છે એમ જાણવું. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮૭ दन्तविशेषा यस्य स तथा लब्धतदास्वाद इति हृदयं । गृद्धः शोभनतयाधाकाभिलाषातिरेकवान् न मुञ्चति न त्यजति सजीवमपि सचेतनमपि बीजपूरादि न केवलमचेतनमित्यपेरर्थः स आधाकर्मिकग्राही यतिः, पश्चादात्मनस्तत् प्रसङ्गवृद्ध्यनन्तरमिति । यदा च तन्न गृह्णाति तदा स एव कारणग्रहणप्रसगं निवारयति परं पूर्वोक्तैव व्यत्ययेन तत्प्रसङ्गनिषेधभावना कार्या निःशूकता चैवं परिहृता भवतीति सामर्थ्यादुक्तं भवतीति गाथार्थः । ।२७ ।। अवतरणिका- व्याख्याता ‘तं पुण जं जस्स जहे'त्यादिद्वारगाथा, तद्व्याख्यानाच्च व्याख्यातं सप्रपञ्चमाहाकम्मुद्देसिएत्यादिगाथोपात्तमाधाकर्मिकद्वारम्, इदानीं तद्गाथोल्लिखितमेवौद्देशिकद्वारं व्याचिख्यासुस्तभेदनिरूपणं तन्मध्यादेकस्य स्वरूपं चाह। સ્વ અને પર પ્રસંગની વૃદ્ધિ આ પ્રમાણે જાણવી. એક વાર ગૃહસ્થી = કોઈ સ્ત્રી દાત્રી આધાકર્મને આપે અને તેને સાધુ ગ્રહણ કરે તો તેજ ગૃહસ્થી અથવા બીજી કોઈ ગૃહસ્થી તેજ સાધુ માટે અથવા બીજા સાધુ માટે વારંવાર આધાકર્મ કરતી થાય. તથા એકવાર તે આધાકર્મને લેવા પ્રવૃત્ત થયેલ સાધુ મિત્રવંષ્ટ્ર = જીભ-દાઢને ગમી જાય-જેને બીજા શબ્દોમાં કહેવત રૂપે “ખીચડી દાઢે વળગી” કહેવાય છે, ઇત્યાદિના કારણે વારંવાર તે લેતા થઈ જાય. તે સાધુના આચરિતને પ્રમાણ કરીને બીજા પણ સાધુઓ ફરી ફરી-વારંવાર તે આધાકર્મને લેતા થઈ જાય. એમ કરતા તેઓ કેવા થઈ જાય ? તે કહે છે – ‘નિદ્ધથતો' = ‘નિર્બર્મા' = ધીઠ = પરિણામશૂન્ય નિર્દૂર થઈ જાય. “ઘ' = “ઘ' = એ મિત્રતંત્વ' ને સૂચવે છે એમ જાણવું. “મિત્રતંત્વ' એટલે કે તે આધાકર્મના રસથી વ્યાપ્ત થયા છે દન્ત વિશેષ જેમના અર્થાત્ તેના આસ્વાદને પામેલા, બ્દિો = પૃદ્ધ' = સ્વાદ સારો હોવાથી આધાકર્મની અભિલાષામાં અતિરેકવાળા તે સાધુ “ર મુય = “ર મુગ્વત્તિ' = છોડતા નથી, ‘નથ’ = ‘સખીવમ’િ = બીજો વગેરે સચિત્તને પણ, “માત્ર અચિત્તને નહિ પણ સચિત્તને પણ છોડતા નથી' એમ “ નો અર્થ જાણવો. “સો' = “સ' = આધાકર્મને ગ્રહણ કરનાર તે સાધુ, “પછા' = “પત્િ ” = પછી. એટલે કે, પોતાની તે આધાકર્મ ગ્રહણ કરવા સ્વરૂપ પ્રસંગ વૃદ્ધિ પછી તે સાધુ સચિત્તને પણ છોડતો નથી. જ્યારે તે સાધુ આધાકર્મને ગ્રહણ કરતો નથી ત્યારેજ એ ગૃહસ્થ દ્વારા કારણ અને સ્વયં ગ્રહણના પ્રસંગને = પ્રવૃત્તિને નિવારી શકે છે. પરંતુ માત્ર પૂર્વોક્ત કારણ-ગ્રહણ પ્રસંગની વૃદ્ધિ કરતાં વિપરીત રૂપે તે પ્રસંગના નિષેધની ભાવના કરવી. અર્થાત્ તે આધાકર્મ ગ્રહણ ન કરવું. કદાચ ભૂલમાં ગ્રહણ થઈ ગયું હોય તો એને ન વાપરતાં પરઠવી દેવું. ગૃહસ્થને આધાકર્મ બનાવવામાં નિમિત્તભૂત ન બનવું વગેરે. આમ કરવાથી ખરેખર તો નિઃશુકતા = ધીઠપણું = પરિણામશૂન્યતાનો પરિહાર થાય છે. એ પણ સામર્થ્યથી સમજી લેવું.// ૨૭મી અવતરણિકા :- આ પ્રમાણે “તે પુજા = નસ' ઈત્યાદિ દ્વારગાથાની વ્યાખ્યા કરાઈ અને તે વ્યાખ્યા કરવા દ્વારા “ગોદમુસિય' ઈત્યાદિ દ્વારગાથામાં કહેલ આધાકર્મઢારની સવિસ્તાર વ્યાખ્યા પૂર્ણ થઈ. હવે, એજ દ્વારગાથામાં લખેલ ઉદેશિકારની વ્યાખ્યાકરવાની ઈચ્છાવાળા તેના ભેદોનું નિરુપણ અને તે ભેદોમાંથી એક = પ્રથમભેદના સ્વરૂપને કહે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ८८ मूलगाथा - उद्देसियमोहविभागओ य, ओहे सए जमारंभे । भिक्खाउ कइवि कप्पइ, जो एही तस्स दाणट्ठा ।। २८ ।। औद्देशिकमोघविभागाभ्यां चोघे स्वके यदारंभे । भिक्षास्तु कियतीरपि कल्पयति य एष्यति तस्य दानार्थम् ।। २८ ।। औद्देशिकस्य द्वौ मूलविभागौ व्याख्या- औद्देशिकमुक्तशब्दार्थं द्विधा भवति इति शेषः । कथमित्याह - ओघविभागतस्तत्रौघ उद्देशादिभेदानामविवक्षया सामान्यं । तथा विभजनं विभागः तेषामेव विवक्षया विशेषस्तत ओघश्च विभागश्चेति विग्रहे तौ तथा, ताभ्यां । ततः चः समुच्चये ओघौद्देशिकं विभागौद्देशिकं चेत्यर्थः । तत्रौघे ओघौद्देशिकं तत् स्यादिति शेषः । अयं किमित्याहओघौद्देशिकस्य स्वरूपम् संस्कृत छाया = 'सए जमारंभे 'त्यादि स्वके आत्मविषये आत्मार्थमिति यावत् आरम्भे व्यापारे कृते सति यदशनादि निष्पन्नं तन्मध्यात् भिक्षा भक्तादिविभागात् कत्यपि कियतीरपि, अपिः परिपूर्णभोजनदानस्य भूणगाथा - शब्दार्थ :- उद्देसियं = औहेशिङ, ओह = शोध, विभागओ विलागथी, य = खने, ओहे = खोधमां, सए = पोताने भाटे, जमारंभे ४ खारंभ, भिक्खाउ = भिक्षा, कइवि = डेटली, कप्पइ = निश्चित १२, जो अर्ध, एही = खावे, तस्स = तेने, दाणट्टा = खापवा माटे ॥ २८॥ ઔદેશિકના મુખ્ય બે પ્રકાર છે. ઓષ ઔદેશિક અને વિભાગ ઔદેશિક. ગૃહસ્થે પોતાને માટે તૈયાર કરેલ આહારાદિમાંથી જે કોઈ ગૃહસ્થ, પાખંડી શાક્યાદિ વિગેરે યાચક આવે તેને આપવા માટે કેટલીક વસ્તુ કલ્પીરાખે નિશ્ચિત કરે તે ઓથ ઔદેશિક કહેવાય છે.૨૮ ● खोहेशिडना भूज ने विभाग ● મૂળગાથા-ગાથાર્થ = व्याप्यार्थ :‘उद्देसियम्’ = ‘औद्देशिकम्' = पूर्वोस्त प्रभाो भेनो अर्थ भावो भेटले } उद्देशथी जनावेसुं से खौशिक हेवाय छे. तेना से प्रारो छे. क्या ते मे अझर ? ते हे छे, 'ओह-विभागओ' = 'ओघ - विभागौ' = (i) खोध ઉદેશાદિ ભેદ વિના સામાન્યની વિવક્ષા અને (ii) વિભાગ ઉદેશાદિની વિવક્ષાથી વિશેષની વિવક્ષા, એટલે કે ઓૌદેશિક અને વિભાગૌદેશિક. આમ ઔદેશિકના लेह थाय छे. 'य' = 'च' = मे समुय्ययना अर्थमां छे. 'ओघे' ઓધમાં તે ઓઘૌદેશિક થાય છે. એ અધ્યાહારથી લેવું આ દોષ શું (१) 'ओहे' छे ? ते उहे छे, = - = 1 = ● खोधोद्देशिऽनुं स्व३५ ● 'सए जमारंभे' = 'स्वके आरंभे यत्' પોતાના માટે કરેલ આરંભમાં, જે અશનાદિ તૈયાર थया होय, तेमांथी 'भिक्खाउ' = भिक्षा, 'कइवि' 'कत्यपि ' 'कियतीरपि' કેટલીક પણ. અહીં 'अपि' शब्द से परिपूर्ण भोग्नधान जने संपूर्ण लिक्षाना छान खापवानी शक्तिना अभावने सूयवे = = = = Page #122 -------------------------------------------------------------------------- ________________ सम्पूर्णभिक्षाणां च दानशक्त्यभावं सूचयति, कल्पयति सम्प्रधारयति कश्चिद् गृहीति गम्यते । किमर्थमित्याह-यः कश्चित् पाखण्डिकः शाक्यादिगृहस्था वा एष्यति गमिष्यति तस्य पाखण्डिकादेर्दानार्थं वितरणनिमित्तं गृहयोग्यराद्धमध्याद्दानार्थं भिक्षा व्यवस्थापयतीति तत्त्वमिति स्वरूपमस्येति । कथमोघौदेशिकस्य संभवः ॥ कथं पुनरस्य सम्भव इति चेदुच्यते । इहानुभूतदुर्भिक्षबुभुक्ष आसादितसुभिक्षः कश्चिद् गृहस्थो गृहस्थी वा चिन्तयति यथा जीविता वयं कथमपि महाकष्टेन दुर्भिक्षे अतः किञ्चित् सञ्जातवृत्तिकस्य प्रतिदिनमर्थिजनसम्पूर्णभोजनदानशक्त्यभावे मम भिक्षा अपि तावत् कियत्यो दातुं युक्ता यतो नादत्तमिह जन्मन्यपरत्र स्वर्गाद्यवाप्त्यादिसु भुज्यते दत्तस्यैव भोगात् । नाप्यकृतं पुण्यं स्वर्गगमनाद्यवाप्तये भवति कृतस्यैव फलदानसमर्थत्वादिति । पुण्योपार्जनाभिप्रायवान् यदा गृही गृहयोग्यराद्धमध्यादेव तावतीभिक्षां (देवावतीभिक्षां) अर्थिभ्यो दास्यामीति सामान्यसङ्कल्पेन कल्पयति तदा तत्तथाभूतं भक्तमोघौद्देशिकं स्यादितीत्थमिदं भवतीति । छ मेम. , 'कप्पइ' = 'कल्पयति' = पीने -पारी राणे, ओपारे ? . . छ, ts ગૃહસ્થ. એમ અધ્યાહારથી લેવું. __ओना भाटे मा ४३ ? ते छ, 'जो' = 'या' = d is , usया अथवा गृधस्थो, 'एही' = 'एष्यति' = भावशे, 'तस्स' = 'तस्य' = ते पाणी वगेरेना, 'दानट्ठा' = 'दानार्थम्' = દાન માટે. અહીં આ સ્વરૂપ જાણવું કે, ઘરને યોગ્ય રાંધેલમાંથી દાન માટે કલ્પીને રાખે-ધારી રાખે. આ ઓઘૌશિકનું સ્વરૂપ થયું. ઓઘીદેશિકદાન કેવી રીતે સંભવે ? તે જણાવે છે. • मोद्यौशिsनो संलव वी शत ? . દુકાળ અનુભવ્યા બાદ સુકાળ થયે છતે કોક ગૃહસ્થ વિચારે કે “આ દુકાળમાં ઘણા કષ્ટ વેઠીને ગમે તેમ અમે આવી ગયા. હવે જ્યારે કાંઈક સારા દિવસો આવ્યા છે તો, રોજે રોજ યાચકોને સંપૂર્ણ ભોજનદાનની શક્તિ કદાચ મારામાં નથી તોય મારી રસોઈમાંથી થોડી પણ આપું. કારણ કે ન આપેલું આલોક અને પરલોકે સ્વર્ગાદિમાં ભોગવાતું નથી, આપેલું જ ભોગવાય છે. તથા દાન એ પુણ્યનું કારણ છે અને પુણ્ય વિના સ્વર્ગાદિની પ્રાપ્તિ થતી નથી કારણ કે કરેલું પુણ્ય જ સ્વર્ગાદિનું ફળ આપવા समर्थ छ." આ રીતે, પુણ્યોપાર્જનના આશયથી ઘરના માટે રાંધેલમાંથી “આટલી ભિક્ષા યાચકોને આપીશ” એમ, સામાન્ય સંકલ્પથી ધારી રાખે, ત્યારે તે તેવા પ્રકારનું ભોજન ઓધૌદેશિક બને છે. આ રીતે ઓધૌશિકનો સંભવ થાય છે. પિચ્છનિયુક્તિમાં આ પ્રમાણે કહ્યું છે કે – “આપ્યા વિના અહીં કશું ય મળતું નથી તેથી થોડી १. नादत्तमिह किमपि लभ्यते ततः कतिपया भिक्षा दल इति बुद्ध्या कतिपयाधिकतण्डुलादिप्रक्षेपेण यन्निवृत्तमशनादि तदोघौदेशिकमिति पिण्डनिर्युक्तौ। Page #123 -------------------------------------------------------------------------- ________________ - ओघौदेशिकं छद्मस्थेन ज्ञायते कथम् ? ' कथं पुनरिदमपरचेतोवृत्तिकल्पितं छद्मस्थेन ज्ञायते ? उच्यते, उपयुक्तो गृहस्थभाषितादिविचेष्टितेन जानाति । तथाहि- क्वचिद् गृहे भिक्षार्थं प्रविष्टः साधुः स्वामिना भार्याया भिक्षादापितायाः सत्या अन्यभिक्षाचरेभ्यस्ता प्रतिदिनदेयतया सङ्कल्पिता भिक्षा दत्ताः पञ्चापीति प्रत्युत्तरश्रवणतो जानाति, पञ्चभिक्षा दत्त्वा गृहिणा भोक्तव्यमिति लोकरूढ्या पञ्चेति सङ्ख्यानमुच्यते, भित्यादिषु दत्तभिक्षापरिगणना खटिकादिना रेखाकरणतो वा दत्तसंख्याविस्मृतिरक्षणार्थं, प्रथमेयं भिक्षेत्यादिना रेखाकरणतो वा दत्तसंख्याविस्मृतिरक्षणार्थं प्रथमेयं भिक्षेत्यादिना मुखेन परिगणनश्रवणाद्वा । उद्दिष्टदत्तिसत्कपिटकादेर्मध्याद् भिक्षां प्रयच्छ, मा उद्देशरहिताद् भाजनादेरित्येवं कस्यापि संमुखं भणनसंशब्दनाद्वा । एतस्याः स्थाल्या मध्यादर्थिभ्यो दानायैतावतीभिक्षाः पृथक्कुरु इति वचनाकर्णनाद्वा इत्येवं कायिकवाचिकचेष्टाविशेषैरौद्देशिकं जानाति ज्ञात्वा चैषणायामुपयुक्तो निःसन्देहोऽनापृच्छ्य सन्देशिकमेतदिति परिहरति । इदं तु सङ्कल्पितदत्तिषूद्धृतासु दत्तासु वा, शेषं कल्पते शुद्धत्वात् । पात्रकं तु तत्परित्यागेऽकृतत्रिकल्पमपि शेषग्रहणाय शुद्ध्यतीति गाथार्थः ।।२८ ।। ભિક્ષા આપીએ એવી બુદ્ધિથી જો કુટુંબ મોટું હોય તો, પોતાના માટે કરેલમાંથી થોડું ધારી રાખે, પણ જો નાનું કુટુંબ (૨-૩ માણસો) હોય ત્યારે અધિક તસ્કુલ (ચોખા) આદિનો પ્રક્ષેપ કરવાપૂર્વક જે અશનાદિ તૈયાર થાય તે ઓધૌદેશિક છે. • છઘ0 ઓઘદેશિકને શી રીતે જાણે ? • પ્રશ્ન :- બીજાના મનના પરિણામ (વિચાર)થી નિશ્ચિત કરાયેલ છદ્મસ્થ સાધુ શી રીતે જાણી શકે? ઉત્તર :- ગૃહસ્થના બોલવાઆદિ ચેષ્ટા વડે ઉપયોગવાળા સાધુને એની ખબર પડે છે. જેમ કે, સાધુ વહોરવા ગયા અને ઘરના માલિકે પોતાની પત્ની પાસે દાન અપાવડાવ્યા બાદ પત્ની બોલે કે “રોજે દાન માટે ધારી રાખેલ પાંચેય ભિક્ષા અન્યભિક્ષાચરો સહિત પૂરી થઈ.” (લોકોમાં પાંચ ભિક્ષા આપ્યા બાદ વાપરવું? આવો સામાન્યથી રીવાજ હોવાથી અહિં પાંચ ભિક્ષાની વાત કરી) અથવા ભીંતાદિમાં અપાયેલ ભિક્ષાને યાદ રાખવા માટે ખડી વડે રેખા કરે, અથવા “આ પ્રથમ ભિક્ષા” એ પ્રમાણે મોટેથી બોલે, અથવા એમ બોલે કે “જો, ઉદેશીને રાખેલ ભિક્ષાના ભાજનમાંથી આપજે”, અથવા “જોજે, ઉદેશરહિતના ભાજનમાંથી આપતી નહિ” એમ બોલે, અથવા તો કહે કે “આ ભાજનમાંથી દાન માટે આટલી ભિક્ષા અલગ કરો.” આ પ્રમાણેના વાચિક અને કાયિક ચેષ્ટાઓ દ્વારા ઔદેશિક ભિક્ષાને જાણે છે. આ રીતે એષણામાં ઉપયોગવાળા સાધુ પૂછ્યા વિના “આ ઉદેશિક છે” એમ ચોક્કસપણે જાણીને તેને છોડી દે છે. જોકે, સંકલ્પપૂર્વક ધારી રાખેલ ભિક્ષા અલગ મૂક્યા પછી અથવા અપાઈ ગયા બાદ બાકીની ભિક્ષા શુદ્ધ હોવાથી કહ્યું છે અને જો ઉદેશવાળી ગોચરી આવી ગઈ હોય તો તેને પરઠવ્યા બાદ ત્રણ કલ્પ કર્યા વિના પણ તે પાત્ર બીજી શેષભિક્ષાગ્રહણમાટે કહ્યું છે.l૨૮. Page #124 -------------------------------------------------------------------------- ________________ अवतरणिका – उक्तमोघौद्देशिकं, विभागौद्देशिकं बिभणिषुस्तावत्तस्य भेदानाह । मूलगाथा - बारसविहं विभागे चउहुद्दिठं १कडं च २ कम्मं च ३ । उद्देससमुद्देसादेससमाएस ४ भेण ।। २९ ।। द्वादशविधं विभागे, चतुर्द्धाद्दिष्टं कृतं च कर्म्म च । उद्देश- समुद्देशाऽऽदेशसमादेशभेदेन ।। २९ ।। विभागौद्देशिकस्य द्वादश प्रकाराः = संस्कृतछाया व्याख्या- द्वादशविधं-द्वादशभेदं 'विभागे 'त्ति विभागौद्देशिकं भवतीति शेषः । यथा चतुर्द्धा चतुष्प्रकारं ज्ञेयं । किं तदित्याह 'उद्दिट्ठ 'ति तत्रोद्देशनमुद्दिष्टं, स्वार्थं निष्पन्नस्याशनादेर्द्रव्यभेदादिना भिक्षाचराणां दानाय कल्पनं (मत्वर्थीयेऽति) उद्दिष्टं भक्ताद्युच्यते । 'कडं चे 'ति कूरादिकं सत् करंबकादिलक्षणपर्यायान्तरेण क्रिया तस्येति कृतं चः चतुद्धेत्यस्यात्राप्यनुकर्षणार्थः । 'कम्मं चे 'ति स्वार्थनिष्पन्नं लड्डूकचूर्णादिकं सद्गुडपाकादिना क्रिया लड्डूकादिना क्रियते स्मेति कर्म्म चः અવતરણિકા :- આ પ્રમાણે ઓઘૌદેશકની વાત થઈ. હવે વિભાગૌદેશકને કહેવાની ઈચ્છાથી તેના ભેદોને જણાવે છે. મૂળગાથા-શબ્દાર્થ उद्दिष्ट, कडं प्रारनु, उद्दि आहेश, समाएसा = समोहेश, भेएण ભેદ વડે.।।૨૯। મૂળગાથા-ગાથાર્થ :- વિભાગ ઔદેશિકના બાર પ્રકાર છે. પ્રથમ તેના ત્રણ ભેદ - ઉદ્દિષ્ટ, કૃત અને કર્મ અને તે દરેકના ઉદ્દેશ, સમુદ્દેશ, આદેશ અને સમાદેશ. એમ ચાર ચાર ભેદો ગણવાથી બાપ્રકાર છે.૨૯લા માંડો भावो. = = = :- बारसविहं = - बारप्रकारनं विभागे ईत, कम्मं अर्भ, उ = = = = = - ♦ વિભાગ ઔદેશિકના ૧૨ પ્રકાર व्याप्यार्थ :- 'बारसविहं' 'द्वादशविधं ' जारप्रकारे, 'विभागे' 'विभागौद्देशिक' जने छे. ते आ रीते, 'चउह' 'चतुर्द्धा ' = थारप्रअर भगवा होना यारप्रहार भएावा ? ते उहे छे, (१) 'उद्दिठं' 'उद्दिष्टौद्देशिक’ उद्देशपूर्व के होय तेने 'उद्दिष्टौद्देशिक' 'हेवाय छे भेटले }, पोताना માટે બનેલ અશનાદિના દ્રવ્યભેદ = છૂટુ પાડવું વગેરેથી ભિક્ષાચરોના દાન માટે કલ્પવું એટલે કે અમુક रसोई लिक्षायरोने खापवी. तेने 'उद्दिष्टौद्देशिक-भक्तादि' हेवाय छे रखा उहिष्टना ४ प्रहार भएावा. (२) 'कडं च ' = 'कृतौद्देशिकं च' = २ खाहिनी 'करंब' ३५ जीने पर्याय उरखो. 'च' = અહીં આ કૃતૌદેશિકના પણ ચારપ્રકારને સૂચવનાર છે. (3) 'कम्मं च ' 'कर्मोद्देशिकं च' = પોતાના માટે બનાવેલ લાડવા ના ચૂર્ણ વગેરેમાં ગોળનો पायो वगेरे नांजीने साडु ३५ जनावे. 'च' = એ ઉપરોક્ત પ્રમાણે ચારપ્રકારને સૂચવનારો કરંબો દહીં મિશ્રિતભાત આદિ - - - विभाग सौहेशिङ, चउहा = यार उद्देश, समुद्देश समुद्देश, आदेश ९१ - = = Page #125 -------------------------------------------------------------------------- ________________ पूर्ववत् । इह त्वौद्देशिकस्य साध्यत्वादुद्दिष्टौद्देशिकं, कृतौद्देशिकं, कर्मोद्देशिकं चेति ज्ञेयम्। कथं पुनरुद्दिष्टादीनां चतुर्द्धात्वमित्याह-'उद्देसे'त्यादि उद्देशं च समुद्देशं च आदेशं च समादेशं च तानि तथा । एतल्लक्षणो वक्ष्यमाणो भेदो विभागो भेदप्रभेदादिकथनमिति यावद् उद्देशादिभेदास्तानिति । इह विभागौद्देशिकमुद्दिष्टकृतकर्मस्वरूपमूलभेदात् त्रिविधं । पुनः प्रत्येकमुद्देशसमुद्देशादेशसमादेशलक्षणोत्तरभेदाच्चतुर्विधमित्येवं विभागौद्देशिके सर्वे द्वादशभेदा इति गाथार्थः ।।२९ ।। अवतरणिका- उद्देशादिभेदचतुष्कस्य स्वरूपनिरूपणायाह । मूलगाथा- जावतियमुद्देसं, पासंडीणं भवे समुद्देसं। समणाणं आएसं, निग्गंथाणं समाएसं ।।३०।। संस्कृतछाया- यावदर्थिकमुद्देशं, पाखण्डिकानां भवेत् समुद्देशं । श्रमणानामाऽऽदेशं, निर्ग्रन्थानां समादेशम् ।।३०।। 卐 उद्देशादीनां स्वरूपम् ॥ व्याख्या- 'जावतिय'त्ति सूचनाद्यावदर्थिकानां समस्तार्थिनामर्थाय कल्पितमशनादीति सर्वत्र प्रक्रमः सामi, मौशिनी पात ४२वानी होवाथी 'उद्दिठं कडं कम्म' २०४थी. 'उद्दिष्टौद्देशिक कृतौदेशिककम्मौद्देशिक' तरी: enqi. Gष्ट माहिना या२ ५१२ या छ ? ते ४ छ- 'उद्देस-समुद्देसा-देस-समाएसा' = 'उद्देश-समुद्देशआदेश-समादेशानि' = (१) २ (२) समुहेश (3) माहेश सने (४) समाहेश. भानु स्व३५ हवे भावनारी मागनी ॥थामा वाम माशे. 'भेएण' = 'भेदेन' = मे द्वारा भेट 3 शाहि मेह द्वारा ४ घरो छ, 'भेद' मेरो विल्मा अर्थात् शाहिना मेट-प्रोहिनु थन ४२ ते. भावार्थ मा छे , विभाग भौशि: न भूण १९ महोछे (१) दृष्ट (२) कृत सने (3) म. मा होयना वणी ॥२-यार हो . (१) हेश (२) समुहेश (3) माहेश मने (४) समाहेश. આ પ્રમાણે ૩ x ૪ = ૧૨ ભેદ વિભાગૌદેશિકના થયા.// ૨ા અવતરણિકા :- હવે ઉદેશઆદિ ચાર ભેદોના સ્વરૂપનિરૂપણ માટે કહે છે. भूजा -शीर्थ :- जावतियं = समस्तमासाने माटे, उद्देशं = श, पासंडीण = पासोमाटे, भवे = थाय, समुद्देश = समुद्देश, समणाणं = श्रमाने भाटे, आएसं = माहेश, निग्गंथाणं = निथोने भाटे, समाएसं = समाहेश..।।30|| મૂળગાથા-ગાથાર્થ :- સમસ્તઅર્થીઓને માટે સંકલ્પનું ઉદેશ, પાખંડીઓમાટે સંકલ્પેલું સમુદેશ, શ્રમણોમાટે સંકલ્પનું આદેશ અને નિર્ઝન્થોનેમાટે સંકલ્પનું સમાદેશ થાય.ll૩૦ • शपोरनु स्प३५ . व्याथ्यार्थ :- (१) 'जावतिय' = 'जावतियं' २०६थी. 'यावदर्थिकं' से. भेटले ३ ४ ५५५ स्थ पारी वगेरे बा४ याय: भाटे पेट मशनने, 'उद्देश-उद्देशिकं' उवाय छे. ॥ ४ रीत. मागण પણ સમજી લેવું. Page #126 -------------------------------------------------------------------------- ________________ उद्देशमुद्देशिकाख्यं । तथा पाखण्डिकानां चरकादीनां भवेत् स्यादिति सर्वत्र योगः समुद्देशं समुद्देशसंज्ञ एवं श्रमणानां निर्ग्रन्थानां आदेशमादेशिकनामानम् । तथा निर्ग्रन्थानां श्वेताम्बराणां समादेशमिति માથાર્થ રૂ૦ (૧૦૦૦) अवतरणिका- अधुनोद्दिष्टकृतकर्मसु त्रिष्वप्युद्देशशब्दस्य सामान्यस्य प्रवृत्तेरुद्दिष्टोद्देशकृतोद्देशकर्मोद्देशाख्यानां विभागौदेशिकमूलभेदानां त्रयाणां संक्षेपतः स्वरूपनिरूपणायाह । मूलगाथा- संखडि भुत्तुवरियं, चउण्हमुदिसइ जं तमुद्दिटुं। वंजणमीसाइ कडं, तमग्गितवियाइ पुण कम्मं ।।३१।। संस्कृतछाया- संङ्खडीभुक्तोद्धरितं, चतुर्णामुद्दिशति यत् तदुद्दिष्टं। व्यंजनमिश्रादिकं कृतं, तदग्नितापितादि पुन: कर्म ।।३१।। विभागौदेशिकस्योद्दिष्टादीनां संक्षेपस्वरूपं तत्राद्योद्दिष्टौदेशिकनिरूपणम् च ॥ (૨) “લંકી બવે સમુદે = ‘ પાડાનાં જ સમુદેશ મા = , એ સર્વત્ર સમજી લેવું. સંસારના ત્યાગી એવા જૈન અને અન્ય પાખંડી - ચરક વગેરે બધામાટે કલ્પેલું સમુદેશ કહેવાય છે. (૩) “સમા બાપ” = ‘મનાં બાફેશનું = કમળ એટલે આજીવક = ગોશાળાના અનુયાયી શાક્ય = બૌદ્ધ, નિર્ગસ્થ = જૈન-તાપસ અને પરિવ્રાજક = ગેરુઆ = ભગવાધારી સંન્યાસી. તેઓ માટે કલ્પેલું આદેશ કહેવાય છે, અને (૪) નિriથા સમાપ્ત’ = નિર્વચાનાં સમાવેશ૬ = નિગ્રંથ એટલે શ્વેતાંબર સાધુઓ. તેઓ માટે કલ્પેલું સમાદેશ કહેવાય છે..૩Oા. અવતરણિકા :- હવે, ઉદિષ્ટ-કૃત અને કર્મ આ ત્રણેયમાં ઉદેશ શબ્દ સામાન્ય હોવાથી, ઉદિષ્ટદેશિકકૃતોદેશિક-કદેશિક નામક વિભાગૌદેશિકના મૂળ ત્રણભેદોનું સંક્ષેપથી સ્વરૂપનિરુપણ કરે છે. મૂળગાથા-શબ્દાર્થ - સંવરી = વિવાહાદિ કાર્યમાં, મુત્તરિયં = વપરાયા પછી વધેલું, ઘડખું = સમસ્ત અર્થઆદિને, ઉદસ = ઉદેશીને રાખવામાં આવે, નં = જે, તે = 0, ઉઠુિં = ઉદિષ્ટ, વંગળની; = દહીં, છાશવિગેરેથી મિશ્રિત કરેલું, વ = કૃત, સં = તે, વિથ = અગ્નિથી તપાવેલા ઘી ગોળમાં ભેગું કરેલું, પુખ = વળી, વર્મા = કર્મ..૩૧// મૂળગાથા-ગાથાર્થ - સંખડીમાં = વિવાહાદિમાં જમણવાર કર્યા પછી વધેલ લાડવા આદિ પકવાન્નને તેની તે સ્થિતિમાં સમસ્ત અર્થી આદિ ચારે પ્રકારના અર્થીઓને આપવાના ઉદેશથી જે જુદા રાખી મુકવામાં આવે તેને “ઉદિષ્ટ' કહેવામાં આવે છે. બીજે દિવસે બગડી જાય તેવા વધેલ ભાત વગેરેને દહીં છાશ વગેરેથી છકાય જીવના આરંભ વગર મિશ્ર કરીને ઉપર પ્રમાણેના ઉદેશથી જે જુદા રાખી મુકવામાં આવે તેને મૃત કહેવામાં આવે છે. વધેલ લાડવા, પકવાન્ન વગેરે ભુકાને અગ્નિથી તપાવેલ ઘીની અંદર નાખી ફરીથી લાડવા વગેરે બનાવવામાં આવે તેને “કર્મ કહેવામાં આવે છે.૩શા. • વિભાગીદેશિકના ઉદિષ્ટ વગેરેનું સંક્ષેપ સ્વરૂપ અને તેમાં પ્રથમ ઉદિષ્ટદેશિકનું નિરુપણ ૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ ९४ व्याख्या- 'संखडित्ति विभक्तिलोपात् सङ्खड्यां, विवाहादिप्रकरणे भुक्ते स्वजनादिभिरभ्यवहृते उद्धरितं शेषीभूतं भुक्तोद्धरितं यदोदनतीमनदधिलड्डूकचूर्ण्यादिकं भक्तं प्रचूरं दृष्ट्वा भर्तादिर्भार्यादेः संमुखमुद्दिशति- वक्ति यथा धर्माय देहीदं तदवस्थमेव चतुर्णां यावदर्थिकपाखण्डिकश्रमणनिर्ग्रन्थानां मध्यादन्यतरस्मै इति तद्भक्तादि उद्दिष्टमिति उद्दिष्टौद्देशिकं भण्यते । प्रायः सङ्खड्यामेव भुक्तोद्वरितं बहु स्यादिति संखडीग्रहणं । स्तोकमुद्वरितमपि प्रायो गृहेऽप्युपयोगं यातीति प्रचूरविशेषणं तदपि द्रष्टव्यं सामर्थ्यात् । एवं च वदता सूत्रकृता विभागौद्देशिकस्य सम्भवः प्रदर्शितो भवति । * कृतौद्देशिकनिरूपणम् तथा 'वंजणमीसाइ कडं ति इहापि 'संखडिभुत्तुव्वरियं चउण्हमुद्दिसइ जमि' त्यनुवर्त्तते । ततश्च व्यज्यते ंम्रक्ष्यते कूरादिकमेभिरिति व्यञ्जनानि गोरसतक्रतीमनादीनि तैर्मिश्रितं करम्बितं यत्सङ्खडीभुक्तोद्वरितं कूरादि तद्व्यञ्जनमिश्रं करम्बीकृतमित्यर्थः । तदादिर्यस्य, निर्भञ्जनादिना पिण्डीकृतलड्डूकचूर्ण्यादेः पर्यायान्तरस्य तद्व्यञ्जनमिश्रादिकमित्यर्थः । करंबकादिलक्षणपर्यायान्तरापन्नं कृत्वा इत्यर्थः । यदोदनादि संखडीभुक्तोद्वरितं चतुर्णामन्यतरस्मै दानायोद्दिशति गृही यथेदममुकेभ्यो दातव्यमिति । मां सप्तभी मेऽवयननो सोप थयो होवाथी, 'सङ्खड्यां' = संजडीमां वो अर्थ ४२वो, 'भुत्तुव्वरियं' = 'भुक्तोद्वरितं ' = विवाह वगेरे प्रसंगे स्व४नाहि कभी सीधा आह में श्रेर्ध खोहन, तीमन = 5ढी, छाल, छहीं, साडुनो लूझो वगेरे प्रयूर लो४न वधेला भेर्धने 'चउण्हमुद्दिसइ 'चतुर्णामुद्दिशति यत्' पति वगेरे पत्नी वगेरेने उहे- 'खा वधेनुं छे ते लूझा हत्याहि જે સ્વરૂપે રહેલું છે. એજ સ્વરૂપે તેને ધર્મ-પુણ્ય માટે યાવદર્થિક, પાખંડી, अर्धने या धानमां आप खा प्रमाणे ४ उद्देश ४२. 'तमुद्दिट्ठ' भाटे खेने 'उद्दिष्टौद्देशिकं' अहेवाय छे. શ્રમણ, નિર્પ્રન્થ આ ચારમાંથી તે ભક્તાદિ ઉદિષ્ટ = जं' व्याप्यार्थ :- 'संखडि ' = = પ્રાયઃ કરીને સંખડીમાં જ જમ્યાપછી વધારે વધવાનું થાય છે માટે અહીં ‘સંવૃદ્ધિ શબ્દ ગ્રહણ पुरायो छे भने, थोडुं वधेनुं तो लगभग धरना उपयोगमा खावी तुं होय छे. भाटे 'प्रचूर' शब्द ગ્રહણ કરાયો છે. એમ અધ્યાહારથી જાણી લેવું. આમ કહેવા દ્વારા સૂત્રકારે વિભાગૌદેશિકની સંભાવના जतावी छे. खेम भरावं. = • तौशिनुं निरुपण ● तथा, 'वंजणमीसाइकडं' 'व्यंजनमिश्रादिकं कृतं' આમાં પણ અને આગળના, કર્મોદેશિકમાં ५७ 'संखडिभुत्तुव्वरियं चउण्हमुद्दिसइ जम्' समल से भेनी साथै डूर वगेरे मसणीने मिश्र उराय તે ગોરસ = દહીં-દૂધ વગેરે, છાશ, તીમન વગેરેને વ્યંજન કહેવાય છે. તે વ્યંજનથી મિશ્રિત જે સંખડીમાં लोनावला दूर वगेरे होय छेतेने व्यंग्नमिश्र हेवाय छे. 'निर्भञ्जनादि' બળેલા ઘી વગેરેની સાથે લાડુના ચૂર્ણ આદિને મસળી એના સ્વરૂપને બદલવું વગેરે છે આદિમાં જેને, તેને વ્યંજનમિશ્રાદિકં’ = = 'तदुद्दिष्टम्’ = Page #128 -------------------------------------------------------------------------- ________________ ९५ 'कडंति उद्देशिकस्य प्रस्तुतत्वात् कृतं करंबकादिपर्यायान्तरेण विहितमुद्देशिकं कृतौद्देशिकं तदोदनादि भण्यते । इह व्यञ्जनकूरोऽन्यो वा कश्चिद्यथासम्भवं यावदर्थिकादीनामन्यतरस्मै दानाय कल्पितो ज्ञेय इत्युद्देशिकता। __ कम्र्मोद्देशिकनिरूपणम् ॥ तथा ‘तमग्गितवियाइ पुण कम्म'त्ति तत्सङ्खडीभुक्तोद्वरितं लड्डूकचूर्णिमुद्गादिकं अग्निनावह्निना तापितमुष्णीकृतमग्नितापितं गुडादीति गम्यते । तदादिर्यस्य तदग्नितापितादि आदिग्रहणात् सचित्तजलहिंगुलवणराजिकासन्मिश्रदध्यादिग्रहो विभक्तिलोपात्तेनाग्नितापितादिना गुडादिद्रव्येण किमित्याह- 'पुण'त्ति पुनः प्रथमस्वाभाविककरणापेक्षया भूयोऽपि लड्डूकादिपर्यायान्तरापादितं कृत्वा यदा चतुर्णामन्यतरस्मै दानायोद्दिशति तदा तन्मोदकचूादिकं तथाविहितं 'कम्म' ति कर्मोद्देशिकं भण्यते । यद्वेत्थं व्याख्यायते-अग्नितापितादिगुडादिद्रव्ययोगाद् भूयो मोदकादिपर्यायान्तरापादितं કહેવાય છે. એટલે કે “પરંવ' વગેરે રૂપ બીજો પર્યાય કરીને, જે સંખડીમાં વધેલ ભોજનાદિને, વાવર્થિક વગેરે ચારમાંથી કોઈને પણ દાન આપવા માટે ઉદેશ રાખે. - જેમકે “આ મારે અમુકોને આપવું' એ રીતે જે ધારી રાખે તેને કૃત કહેવાય છે. અર્થાત્. અત્રે ઉદેશિકની વાત ચાલતી હોવાથી, ઉદેશપૂર્વક કરંબક વગેરે બીજા પર્યાય રૂપે કરેલ તે ઓદનાદિને કૃતદેશિક કહેવાય છે. આમાં અગ્નિ પર ચઢવારૂપ આરંભ થતો નથી. આમાં, વ્યંજનથી મિશ્રિત કૂર કે બીજું જે કાંઈ તેવા પ્રકારનું, યાવદર્થિકાદિમાંથી કોઈને પણ દાન આપવા કહ્યું હોય તેને કૃર્તાદેશિક જાણવું. • કર્દેિશિકનું નિરુપણ • તથા, ‘તમવિયરૂ પુ િવનં' = “તદ્ નિતાવિતરિ પુનઃ ” = તે સંખડીમાં વધેલ લાડુનું ચૂર્ણ અને મગ આદિને અગ્નિના તાપથી ગરમ કરેલ ગોળ-ઘી સ્વરૂપ માંડા = પાયો વગેરેને ‘નિતપિત્ત' કહેવાય છે. તે છે આદિમાં જેને તેને “નિતાપિતારિ' કહેવાય છે. ‘મારિ પદથી સચિત્તપાણી, હિંગુ = હિંગ, લવણ = મીઠું, રાઈથી મિશ્રિત દહીં વગેરે લેવું. આમાં તૃતીયા વિભક્તિનો લોપ થયો હોવાથી નિતાપિતાવિના ગુડવિદ્રવ્ય' “અગ્નિવડે તાપિત ગોળ વગેરે દ્રવ્યો વડે,” એમ લેવું. તે દ્રવ્યથી શું કરીને ? તે કહે- “પુન' = ‘પુનઃ' = પ્રથમ સ્વાભાવિક રીતે કરેલાની અપેક્ષાએ ફરી વાર લાડુ વગેરે રૂપે બાંધીને, એટલેકે એને બીજા પર્યાય રૂપે કરીને, જ્યારે યાવદર્થિકાદિ ચારમાંથી કોઈને પણ દાન આપવા ઉદેશ કરે. ત્યારે તે લાચૂર્ણ વગેરેને તેવા પ્રકારે લાડુ વગેરે રૂપ ફરી કરે. તેને કર્ણોદેશિક કહેવાય છે. અથવા આ પ્રમાણે વ્યાખ્યા કરવી – અગ્નિતાપિતાદિ ગુડાદિ દ્રવ્યના મિશ્રણથી લાડુ વગેરે બીજાપર્યાયરૂપે કરેલ તે સંખડીમાં વધેલ લાડુચૂર્ણ વગેરેને અગ્નિતાપિતાદિ કહેવાય છે. પુનઃ = વ્યતિરેકના અર્થમાં છે. એટલે કે, કૃતમાં તો માત્ર વ્યંજનમિશ્રિત ઓદનની વાત છે જ્યારે અહીં તો એનાથી વિપરિત અગ્નિતાપથી તાપિતની વાત છે. એમ વ્યતિરેક અર્થ જાણવો. તેવા પ્રકારના આહારાદિને યાવદર્થિકાદિ Page #129 -------------------------------------------------------------------------- ________________ तत्संखडीभुक्तोद्वरितं मोदकचूाद्यग्नितापिताधुच्यते। तत् पुनः, पुनः शब्दो व्यतिरेकार्थः तथाभूतं चतुर्णा दानायोद्दिष्टं, 'कम्म' ति कर्मोद्देशिकं भण्यते। तथाहि-'अचित्तमेव पच्चइ आहाकम्मं तयं भणियमि'त्येतल्लक्षणेनाधाकर्मणा, देशतो युक्तं कर्म गुडपाकादि मोदकचूर्णादिकं वा किञ्चिद्यथासम्भवं यावदर्थिकादीनां चतुर्णामन्यतरस्मै दानाय कल्पितमित्यौदेशिकमिति । कथं पुनरनयोः कृतकम्र्मोद्देશિયોઃ સમઃ ? ઉધ્યતે– कृतकम्भॊद्देशिकयोः सम्भवः कथम् । यथा कश्चिद् गृहस्थः सङ्खड्यां निवृत्तायां दध्यादिसत्कस्थाल्यादिभाजनस्य ग्रहणाय, मा वा केवलः कूरो विगन्धितां ग्रहीष्यति, द्वयोरपि वा दध्यादिकूरयोरेकेनैव गमनागमनादिना दानाय निष्पत्स्यमानत्वान्निष्कष्टमेव दानं स्यादेवं वा कृतमिष्टं स्यात्तेन च दत्तेन महापुण्यं भवतीत्येवं कारणैर्यदा स्थाल्यादिस्थगोरसतीमनतक्रादिभिः कूरादिकमुद्वरितं स्वार्थनिष्पन्नं संमिश्रं कृत्वा निर्भञ्जनादिना सह लड्डूकचूादि वा पिण्डकतया बद्ध्वा चतुर्णामन्यतरस्मै दानाय कल्पित तदा कृतौद्देशिकस्य सम्भवो यदा च गुडपाकादियुतभाजनरिक्तीकरणादिकारणैरेव सङ्खड्यां निवृत्तायां ચારમાંથી કોઈને પણ દાન આપવાનો ઉદેશ કરે તે “ર્મોશિયા' કહેવાય છે. તે આ પ્રમાણે છે. વિમેવ પણ માહિષ્મ ત૬ મળિયનું' - અચિત્તને જ રાંધે તે આધાકર્મ કહેવાય છે અને આવા સ્વરૂપવાળા આધાકર્મવડે દેશથી = અંશથી યુક્ત તે કર્મઔદેશિક કહેવાય છે. એટલે કે, જેનો એક દેશ ગોળનો પાયો તે આધાકર્મી અને બીજો દેશ મોદકચૂર્ણ તે શુદ્ધ હોય, તે કમદેશિક કહેવાય છે. અર્થાતુ - રાંધેલાને સંસ્કાર કરે તે કમદેશિક છે. એટલે કે, જે વસ્તુ રંધાઈ ગઈ છે અને સંસ્કારપરિષ્કાર કરવા માટે લાડુઆદિના ચૂર્ણાદિને ગોળનો પાયો વગેરે કરીને, અથવા તો એ ભૂક્કો વગેરેને જ અગ્નિમાં તપાવીને ફરી લાડુઆદિ બાંધે, અથવા તો છાસ વગેરે વ્યંજનની સાથે ભાત વગેરેનું મિશ્રણ કરીને કરબ વગેરે કરવામાં આવે કે જેમાં પાણી-વનસ્પતિઆદિની વિરાધના થાય કે પછી અગ્નિની વિરાધના થાય, તો તે વસ્તુને પણ કર્મ કહેવાય, અને પછી વિશેષ ઉદેશ વિના યાવદર્થિકાદિ ચારમાંથી કોઈને પણ આપવા ચિંતવી રાખે તેને કર્માદેશિક કહેવાય છે. • કુતશિક અને કવુિંશિક શી રીતે સંભવે ? • પ્રશ્ન :- કૃતીદેશિક અને કમદેશિક નો સંભવ શી રીતે થાય ? ઉત્તર :- (૧) કૃતૌશિક :- જમણવાર-સંખડી પૂર્ણ થયાબાદ કોક ગૃહસ્થ દહીં વગેરેના તપેલી આદિ ભાજનને ખાલી કરી લેવા માટે અથવા તો રખેને એકલા ભાત કોહવાઈ જાય ! અથવા તો દહીં વગેરે વ્યંજન અને કૂરના દાનનું કાર્ય એકજ ગમનાગમન ફેરાથી સરી જવાથી કષ્ટ વિના દાન અપાશે, જે ઈષ્ટ છે અને તે આપવા દ્વારા મોટું પુણ્ય થશે, ઈત્યાદિ કારણોસર જ્યારે તપેલામાં રહેલ ગોરસ-તીમન-તક્ર-છાસઆદિ સાથે પોતાના માટે બનાવેલા અને પાછળથી વધી પડેલા ભાત વગેરેને મિશ્ર કરીને અથવા બળેલ ઘી આદિની સાથે લાડુના ચૂર્ણાદિને પિણ્ડ રૂપે બાંધીને યાવદર્થિકાદિ ચારમાંથી કોઈના પણ દાન માટે કહ્યું ત્યારે કૃતોદેશિકનો સંભવ થઈ શકે. Page #130 -------------------------------------------------------------------------- ________________ भूयोऽपि लड्डूकचूादिकमग्नितापितगुडादिना मोदकदिरूपपर्यायान्तरेण कृत्वा प्रकरणोपयुक्तावशेषान् मुद्गादीन् वा पुनः संस्कृत्य, सचित्तजललवणप्रभृतिद्रव्यसम्मिश्रदध्यादिना कूरं करंबकतया वा कृत्वा चतुर्णामन्यतरस्मै दानाय सङ्कल्पयति, तदा कम्मौदेशिकस्य सम्भवः । ॥ उद्दिष्टौदेशिकादीनां कल्प्याऽकल्प्यविधिस्स्थापनादोषभिन्नत्वं च ॥ अत्र चोद्दिष्टौद्देशिकादित्रये कल्प्याकल्प्यविधिरुच्यते । तत्र यावदर्थिकादीनां दातव्यमित्येवं दातुरविशिष्टे निर्देशे यतीनामपि मध्ये ग्रहणादुद्दिष्टौद्देशिकाख्यं प्रकरणोपयुक्तावशेषं यथास्थितमेव कूरादि दानायोद्दिष्टं गृहाबहिर्व्यवस्थाप्य दीयमानं यतीनामकल्प्यं स्वोचितारम्भाद् विभिन्नीकृत्य देयस्य दातुमभिप्रेतत्वात्तत्र च यत्यर्थमपि कीटकादिसत्वव्याघातसम्भवात् न तु स्थापनादोषात्तस्य भिन्नदोषत्वात् । अन्ये त्वाहुरुद्देशो(द्दिष्टो)देशदोषनिवर्त्तनात् स्थापनैव तेषां मतेन साध्वयाच्ञायामपि सा स्यादितीष्यते । एवं चोद्देशौ(द्दिष्टौ)देशिकस्य स्थापनायाश्चायं भेदो यथेदं साधुनाऽयाचिते, स्थापना तु याचिते स्यात् । तथा सर्व्वस्मिन्नत्र यावदर्थिकादीनां चतुर्णामप्यर्थाय सङ्कल्पः स्यात् स्थापनायां तु निर्ग्रन्थार्थमेव सङ्कल्पयति । उद्दिष्टौद्देशिकादि कदा कल्पते ? ' नवरमुद्देशौ(द्दिष्टौ)देशिकमिदं दातुर्दानभावे निवृत्ते कल्पते आत्मार्थत्वात् । यदा च गृहस्थानां (૨) કર્મોદેશિક - જ્યારે ગુડપાકાદિથી યુક્ત ભાજનને ખાલી કરવા આદિ કારણે જ જમણવાર પત્યા બાદ ફરી વાર લાડવાના ચૂર્ણાદિને અગ્નિથી તપાવેલગોળઆદિથી લાડવાઆદિરૂપ પર્યાયાન્તર કરીને અથવા વધેલા મગઆદિને ફરી સંસ્કાર કરીને અથવા સચિત્ત પાણી, લૂણ વગેરે દ્રવ્યથી મિશ્રિત દહીં આદિની સાથે કૂર ભેળવી કરબ રૂપે કરીને યાવદર્થિકાદિ ચારમાંથી કોઈના પણ દાન માટે સંકલ્પ ત્યારે કર્ણોદેશિકનો સંભવ છે. ઉદિષ્ટદેશિક વગેરેની કણ-અકલવ્યવિધિ • હવે ઉદિષ્ટદેશિકઆદિ ત્રણેયને વિષે કહ્ય-અકથ્યવિધિ કહે છે. લગ્નાદિ પ્રસંગે જમણવાર પૂર્ણ થયાબાદ ભાત વગેરે દ્રવ્ય જે રીતે વધ્યા હોય = જે સ્વરૂપે વધ્યા હોય એજ રીતે = એજ સ્વરૂપે યાવદર્થિકાદિ ચારમાંથી કોઈને પણ દાન આપવાનો દાતા ઉદેશ કરીને, એટલે કે “આ અમુકને જ આપવું' એવો વિશેષ નિર્દેશ ન કરીને તે ભાત વગેરેના દાન માટે ઘરની બહાર તેને ગોઠવીને આપે, ત્યારે યાવર્થિકાદિ ચારમાં સાધુઓનો પણ સમાવેશ થઈ જવાથી એ ઉદિષ્ટદેશિક બને છે. જે સાધુઓને અકથ્ય છે. કારણ કે ગૃહસ્થ દેયવસ્તુને સ્વોચિત આરંભથી અલગ કરીને યાવદર્થિકાદિ ચારમાંથી કોઈના પણ દાન માટે અલગ કાઢી હોવાથી તે વસ્તુને બહાર કાઢીને ઘરની બહાર ગોઠવવા નિમિત્તક કીટકાદિ = નાના-નાના જીવજંતુઓની હિંસા સ્વરૂપ આરંભના બાગી તે વસ્તુના લેનાર સાધુ પણ બનશે. • ઉદિષ્ટદેશિક અને સ્થાપના વચ્ચે તફાવત છે ઉપરોક્ત કીટકાદિવધના કારણે ઉદિષ્ટદેશકની અકધ્યતા બતાવી છે, નહીં કે સ્થાપનાદોષના કારણે Page #131 -------------------------------------------------------------------------- ________________ ९८ चरकादीनां वा निर्ग्रन्थरहितानां दातव्यमिति विशिष्टनिर्देशं कुरुते तदा साधूनामसङ्कल्पितत्वात्तेषां कल्पत एव । तथा कृतकौदेशिकयोरकल्पता मूलत एव हस्तधावनाधारम्भादिदोषात्, नवरं चतुर्विधकृतौद्देशिक-यावदर्थिकाख्यकम्मौद्देशिकाद्यभेदविषयमशनादि यद्वा(त्स्था)पितं यावदर्थिकादीनामन्यतरस्मै तदपीदं मा दास्यसि, तथा गृहादेरन्तर्बहिर्वा स्थितं मा दास्यसि, तथा यत् प्रहरद्वयान्तं कालं यावद्दातुमिष्टं तदर्वागपि मा दास्यसीति यदि गृही भार्यादेः सम्मुखं वक्ति तदा तत्करंबकादि कल्पते, दानपरिणामापगमे स्वगृह एवैतदुपकरिष्यतीति दात्र्याऽऽत्मार्थित्वात् । कम्मौद्देशिकान्त्यभेदत्रयं दानपरिणामापगमादात्मार्थी-कृतमप्यकल्प्यं साधूनामविशुद्धिकोटिकत्वात् । तथा भिक्षार्थं प्रविष्टं साधु दृष्ट्वा यदा गृहस्थी भणति यथा अग्रेतनेषु विहृत्य व्यावर्त्तमानेन त्वया मद्गेहे आगन्तव्यं येन भवदर्थं वकुलादे(वल्लकादे)रस्य संधूय(प)नं कृत्वेदं तुभ्यं प्रयच्छामीति, तदा यदि तद्यथाभणितं दात्र्या, तथाकृत्वा ददाति तदा तदकल्पं कर्मोद्देशिकत्वात् । यदि च तथाकृत्वा दातुमभिलषितं કેમકે સ્થાપનાદોષ એ અલગ દોષ છે. અર્થાત્ વિશેષ ઉદેશવિના ચાર માંથી કોઈના પણ દાન માટે સંકલ્પલું એ ઉદિષ્ટદેશિક કહેવાય અને વિશેષે કરી સાધુ માટે જ સ્થાપે એ સ્થાપના કહેવાય છે. અહીં, કેટલાકનો મત એવો છે કે- ઉદેશોદિષ્ટ એ સ્થાપનાદોષ જ છે. તેઓના મતે તો સાધુએ કહ્યું નથી માંગણી કરી નથી છતાંય આપમેળે ગૃહસ્થ સ્થાપે તો પણ એ સ્થાપનાદોષ બને છે. આ મત સિવાય વિચારવામાં આવે તો ઉદેશોદિષ્ટ અને સ્થાપના વચ્ચે ભેદ આટલો કે – સાધુઓના કહ્યા વગર ગૃહસ્થ આપમેળે રાખે-સ્થાપે = ઉદિષ્ટદેશિક અને સાધુના કહેવાથી રાખે = સ્થાપે = સ્થાપના. તેમજ ઉદિષ્ટદેશિકમાં બધીજ વસ્તુમાં યાવદર્થિકાદિ ચારેય માટે સંકલ્પ હોય છે. જ્યારે સ્થાપનામાં તો માત્ર નિર્ચન્થનો જ સંકલ્પ હોય છે. • ઉદિષ્ટદેશિક વગેરે ક્યારે કર્થ બને ? . આ ઉદિષ્ટદેશિકમાંથી દાતાનો દાનનો ભાવ નીકળી ગયા બાદ એ કથ્ય છે. કારણ કે એ વખતે એ વસ્તુ ગૃહસ્થ માટે બની જાય છે, અને જ્યારે ગૃહસ્થ “મહેમાનાદિ કે ચરકાદિ કે નિર્ઝન્થ સિવાયને દાન આપવું છે' એમ વિશિષ્ટનિર્દેશ કરે ત્યારે તેમાં સાધુનો સંકલ્પ ન હોવાથી એ કથ્ય છે. તથા, કૃત અને કર્મ ઔદેશિક તો મૂળથી જ અકથ્ય છે કારણ કે એમાં હાથ ધોવા વગેરે આરંભ આદિ દોષ રહેલો છે. પરંતુ તેમાં પણ આટલું વિશેષ જાણવું કે - ચારેય પ્રકારના કૃતીદેશિક અને યાવદર્થિકનામક કમ્મદેશિકના પ્રથમ ભેદના વિષયભૂત બનતા જે કરંબઆદિ અનાદિ દાન માટે સ્થાપ્યા હોય અને સાધુઓ વહોરવા આવે ત્યારે, ઘરપતિ પત્ની આદિને કહે – “જો યાવદર્થિકાદિ કોઈને પણ આપવા માટેનું પણ આ અશનાદિ આપીશ નહિ, તથા ઘરની અંદર કે બહાર જે રહેલું છે તે આપીશ નહિ, તથા જે બે પહોર માટે આપવા ઈચ્છેલું હતું, તે સમય પૂરો ન થયો હોવા છતાં આપીશ નહિ તો તે કરંબાદિ સાધુને કહ્યું છે કારણ કે એમાં દાનનો પરિણામ ચાલ્યો ગયો હોવાથી એ વસ્તુ પોતાના ઘર માટેજ ઉપયોગી બનશે એમ દાતાએ પોતાના માટે ધાર્યું હોય છે. પણ, કર્માદેશિકના છેલ્લા ત્રણ ભેદમાં તો દાનના પરિણામ નીકળી ગયા બાદ ગૃહસ્થ પોતાના Page #132 -------------------------------------------------------------------------- ________________ दात्र्या, तथैवाकृतमेव ददाति तदा कल्पं साध्वर्थं क्रियाविशेषस्याकरणात् सङ्कल्पमात्रस्य च क्रियाशुन्यस्यादुष्टत्वात्, यदुक्तं'न खलु परिणाममेत्तं पयाणकाले असक्कियारहियम् । गिहिणय(यंत) तु जयं दूसइ आणाए पडिबद्धम्' ।।१।। इत्यलं प्रसङ्गेनेति गाथार्थः । ।३१।। अवतरणिका- उक्तमौद्देशिकद्वारं, साम्प्रतं पूतिकर्मद्वारं व्याचिख्यासुस्तस्याः स्वरूपं भेदप्ररूपणं च वक्तुमाह। मूलगाथा- उग्गमकोडिकणेण वि असुइलवेणं व जुत्तमसणाई। सुद्धं पि होइ पूई, तं सुहुमं बायरं ति दुहा ।।३२।। संस्कृतछाया- उद्गमकोटिकणेनाऽप्यशुचिलवेनेव युक्तमशनादि।। शुद्धमपि भवति पूति, तत्सूक्ष्मं बादरमिति द्विधा ।।३२ ।। સંબંધિ તે અશનાદિ કર્યુ હોય તો પણ એ અકથ્ય છે કારણ કે સાધુઓ માટે એ અવિશુદ્ધિકોટિવાળું હોય છે. તથા, ભિક્ષા માટે પ્રવેશેલ સાધુને જોઈને જ્યારે ગૃહસ્થ એમ કહે કે- આગળના ઘરોમાં વહોરીને પાછા વળતા આપે મારા ઘરે આવવું, જેથી આપના માટે વાલાદિ વઘારીને આપને આપી શકાય.' આમ કહ્યા પ્રમાણે દાતા વડે તેજ રીતે કરાય અને વહોરાવે તો એ અકથ્ય છે, કારણ કે એમાં કદેશિકનો દોષ લાગે. પરંતુ જો કહ્યા પ્રમાણે કરીને આપવા ઈછ્યું હોય પણ તે પ્રમાણે કર્યું ન હોય અને આપે તો એ કહ્યું કારણ કે એમાં વિશેષ કોઈ ક્રિયા સાધુ માટે કરાઈ નથી. અને માત્ર જે સંકલ્પ કરાયો છે તે તો ક્રિયા શૂન્ય હોવાથી અદુષ્ટ છે. કહેવાયું છે કે : અર્થ :- સંકલ્પ માત્ર હોવા છતાં આપતી વખતે અસન્ક્રિયા કરી ન હોવાથી જયણાવાળા આજ્ઞા પ્રતિબદ્ધ મુનિને તે ગ્રહણ કરતા દોષ લાગતો નથી કારણ કે જો ગૃહસ્થ “આ ગોચરી સાધુને આપવી એમ માત્ર ચિંતવી રાખે પણ સંસ્કારાદિ કશુંય ન કરે, ત્યારે તેમાં સ્થાપનાનો દોષ સંભવે પણ આમાં તો માત્ર સંસ્કારનો સંકલ્પ છે, પરંતુ રાખવાનો સંકલ્પ નથી અને સંકલ્પ પ્રમાણે સંસ્કાર પણ કર્યો નથી માટે એના ગ્રહણમાં દોષ લાગતો નથી.//૩૧ી અવતરણિકા :- આ પ્રમાણે ઔદેશિકાર કહ્યું. હવે, પૂતિકર્મદ્વારની વ્યાખ્યા કરવાની ઈચ્છાવાળા તેના સ્વરૂપ અને ભેદ કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- ડામોદિન વિ = અવિશોધિકોટિના ઉદ્ગમદોષના સૂક્ષ્મઅંશવડે પણ, સમુફનાં ૩ = અશુચિના અંશની જેમ, નુત્તમ = યુક્ત, સVI૬ = અશનાદિ, સુદ્ધ પિ = શુદ્ધ હોય તો પણ, દોડ઼ = થાય છે, પૂર્વ = પૂતિદોષવાળું, તે = તે પૂતિદોષ, સુદH = સૂક્ષ્મ, વાયર = બાદર, રૂતિ = એમ, કુદી = બે પ્રકારે..૨૩ી. મૂળગાથા-ગાથાર્થ :- જેમ સારી વસ્તુમાં અશુચિનો છાંટો પડવાથી અપવિત્ર બને છે તેમ અવિશોધિકોટિના ઉદ્ગમદોષના ઝીણા કણીયાથી મિશ્રિત બીજું સર્વ અશનાદિ શુદ્ધ હોવા છતાં પણ પૂતિદોષવાળું Page #133 -------------------------------------------------------------------------- ________________ १०० उद्गमकोटिकणेनापि शुद्धमप्युशुद्धं भवति व्याख्या- उद्गमः- उत्पत्तिः । ' कुट् कौटिल्ये ' इत्यस्यानेकार्थत्वात् कुट्यते छिद्यते इति कोटिराहारादिविषयविवक्षितदोषवृन्दस्य विवक्षितोऽशः । सा च वक्ष्यमाणविशुद्धिकोट्यविशोधिकोटिभेदाद् द्विधा। तदत्राविशुद्धिकोटिर्ग्राह्येत्युद्गमविषया कोटिरविशुद्धिकोटिलक्षणा वक्ष्यमाणोद्गमकोटिस्तस्या उद्गमकोटेरुपचारादुद्गमकोटिदोषयुक्ताहारस्य कणेनापि सूक्ष्मलेशेनापि आस्तां प्राचुर्येणेत्यपेरर्थः । 'असुइलवेणं व' त्ति वा शब्दस्येवार्थत्वादशुचिलवेनेव विष्टालेशेन यथा । अशुचिश्च कुथितद्रव्यस्यान्यस्याप्युपलक्षणं द्रष्टव्या । युक्तं मिश्रितं मिलितं, अशनादि अशनपानाद्याहारचतुष्टयविषयं द्रव्यम्। तत्किमित्याह- पूर्वावस्थायां शुद्धमप्युद्गमादिदोषरहितमपि सत्, आस्तामशुद्धमित्यपेरर्थो, भवति जायते, पूत्यपवित्रम् । अयमर्थो यथा सौरभ्यादिगुणैर्विशिष्टमपि शाल्यादिभोजनद्रव्यं कुथितघ्राण्यशुच्यादिद्रव्यलवेनापि युक्तमपवित्रं स्याच्छिष्टजनपरिहार्यं च तथा निरतिचारचारिणो (त्रिणो ) यतेर्निरतिचारબને છે. તે પૂતિદોષ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારનો છે.॥૩૨॥ • ઉદ્ગમકોટિના એક પણ કણિયાથી શુદ્ધ પણ અશુદ્ધ બને છે વ્યાખ્યાર્થ :- ‘હમ' = ‘નામ:' = ઉત્પત્તિ, ‘જોડિ’ = ‘હોટિ:’ = ‘પ્ હ્રૌટિલ્પે’ આ સૂત્રથી કોટિના અનેક અર્થો થાય છે. અહીં ‘વ્યતે’ - ‘છિદ્યતે’ એવો અર્થ લેવો એટલે કે, આહારાદિ વિષયક વિક્ષિત દોષોમાંથી વિવક્ષિત એક છેઠેલો – બુદ્ધિથી જુદો પાડેલ અંશ. તે કોટિ વક્ષ્યમાણ વિશુદ્ધિ કોટિ અને અવિશુદ્ધિકોટિ એમ બે પ્રકારે છે. = ઉદ્ગમદોષના વિષયભૂત બનતી જે કોટિ તે અત્રે અવિશુદ્ધિકોટિસ્વરૂપ સમજવી કારણ કે વિશુદ્ધિ કે અવિશુદ્ધિકોટિના ભેદ માત્ર ઉદ્ગમદોષમાં જ પડે છે. એવી તે ઉદ્ગમકોટિના, ઉપચારથી ઉદ્ગમકોટિના દોષથી યુક્ત એવા આહારના, ‘શેવિ’ ‘ળેનાપિ’ કણિયાવડે પણ, શુદ્ધ આહાર પણ ‘પૂર્તિ’ અપવિત્ર થઈ જાય છે. વધુ માત્રાની વાત તો દૂર રહી, પરંતુ કણિયાવડે પણ, એમ ‘વિ’ શબ્દનો અર્થ જાણવો. = = ‘ગવિનવેનેવ’ = ‘ગમુફ્તવેળું વ' = અહીં ‘વા' શબ્દ એ ‘વ’ ના અર્થમાં છે. અચિ વિષ્ટાના કણિયાની જેમ, અશુચિ શબ્દથી કહેવાયેલ દ્રવ્ય કે તેવા પ્રકારના બીજા દ્રવ્ય પણ ઉપલક્ષણથી લેવા, ‘નુત્તમ્’ ‘યુòમ્’ મિશ્રિત થયેલ, ‘ઞતાર્ર’ ‘ઝશનાવિ’ = અશન-પાન આદિ ચાર આહાર વિષયક દ્રવ્ય, ‘મુદ્ધૃપિ’ = ‘શુદ્ધવિ’ શુદ્ધપણ એટલે કે, પૂર્વાવસ્થામાં ઉદ્ગમાદિદોષરહિત શુદ્ધ પણ, ‘જે પૂર્વાવસ્થામાં અશુદ્ધ જ હોય એની વાત તો દૂર રહો' એમ ‘પિ’ નો અર્થ જાણવો, ‘હોર્ફ પૂર્વ’ ‘મતિ તિ' અપવિત્ર બને છે. ભાવાર્થ આ જાણવો, જેમ સુગન્ધિદારઆદિ અનેક ગુણોથી વિશિષ્ટ એવા પણ ચોખા વગેરે ભોજન દ્રવ્ય, જો કોહવાયેલ ગંધવાળા અશુચિ વગેરે દ્રવ્યના લેશથી પણ યુક્ત હોય તો એ અપવિત્ર બને છે અને શિષ્ટપુરુષો માટે ત્યાજ્ય બને છે. તેમ નિરતિચાર ચારિત્રધારી યતિ માટે પણ પૂતિવાળું અશનાદિ ત્યાજ્ય છે. કારણ કે એ નિરતિચાર ચારિત્રને સાતિચાર કરવા દ્વારા અપવિત્ર કરનાર છે. માટેજ - = = - = = Page #134 -------------------------------------------------------------------------- ________________ १०१ चारित्रस्य सातिचारतयाऽपवित्रत्वकरणेनोद्गमादिदोषलेशेनापि संयुक्तः शुद्धोप्याहार उपभुज्यमानो भावपूतेः कारणत्वात् सोऽपि पूतिरित्युच्यते। ततः पूतिकरणात् पूतिकर्मेत्यभिधीयते । अत्र च विशिष्टमपि भोजनमशुच्यादिकुथितद्रव्ययोगाद्यथापूतिभावमापन्नं शिष्टजनपरिहार्यं च जातं तथाऽऽख्यानकेनोच्यते। ' पूतिविषयकदृष्टांतः ॐ ____ ‘एगंमि नयरे पत्तपुप्फफलोववेयदुमनियररमणिज्जे बाहिरुज्जाणे सभाकलियदेउलियाए एगो जक्खो अहेसि। अन्नया तन्नयरनिवासिएहिं कइवयजणेहिं विप्फाडगरूवे असिवे उट्ठियए तस्स उवाइयं इच्छियम् । जहा इमाउ असिवाउ अम्ह सकुडुंबा वुडि(छुट्टि)ज्जामो(तहा) एगं वरिसं जाव अट्ठमिसुं व चउद्दसिसुं उज्जाणिआउ तुह भुवणे करिस्सामो। तहेव वुड्डा (छुट्टा) तहिं तहेव पुजाकारओ भाडगदाणेण भणिओ जहा एगं वरिसं जाव अट्ठमिचउद्दसिसुं पभाए चेव तुमं जक्खसभं छगणेण सारवेज्जह जेणम्हे तीए अवोट्टाए आगन्तुं उज्जाणि(आउ) करेमो सो तहेव करेइ। जाव एगाए अट्ठमीए भोयणवेलाए उज्जाणिया भविस्सन्ति । सभाए उवलिप्पणत्थं अणुग्गए सूरे एगस्स वणियस्स गोवाडए छगणनिमित्तं पविट्ठो। इओ तस्स कम्मकरो पउरं तीए चेव राइए ઉગમાદિદોષલેશથી પણ યુક્ત શુદ્ધ પણ આહારને પૂતિ = અશુદ્ધ કહેવાય છે કારણ કે દ્રવ્યપૂતિ (અશુદ્ધ આહારાદિ) એ ભાવપૂતિનું કારણ છે. જેમ વ્યવહારશુદ્ધિ એ દ્રવ્યચારિત્ર છે અને ભાવની શુદ્ધિ એ ભાવચારિત્ર છે. દ્રવ્યચારિત્ર એ ભાવચારિત્રનું કારણ છે. અને દ્રવ્યની અશુદ્ધિ એ ભાવની અશુદ્ધિનું કારણ છે. એજ રીતે, પૂતિ = અશુદ્ધ આહાર લેવો એ દ્રવ્યપૂતિ છે અને હૃદયથી દોષ પ્રત્યે નિરપેક્ષ બની પૂતિ આહાર લેવો એ ભાવપૂતિ છે. આ દ્રવ્યપૂતિ એ ભાવપૂતિનું કારણ છે. એટલે કે ભાવ પણ દોષયુક્ત બને છે. - હવે, જે રીતે - વિશિષ્ટ પણ ભોજન અશુચિ વગેરે કોહવાયેલ દ્રવ્યના યોગથી પૂતિભાવને પ્રાપ્ત થાય છે અને શિષ્ટજનોને ત્યાજ્ય બને છે, તે રીતે કથાનક દ્વારા કહેવાય છે. • પૂતિવિષયક દૃષ્ટાંત છે એક નગરમાં પત્ર-પુષ્પ-ફળથી યુક્ત વૃક્ષના સમૂહથી રમણીય એવા બાહ્યઉદ્યાનમાં સભામંડપથી યુક્ત દેવકુલિકામાં એક યક્ષનો વાસ હતો. એકવાર નગરમાં ભયંકર ઉપદ્રવ થયો એટલે તે નગરવાસી કેટલાક લોકોએ તે યક્ષની માનતા કરી કે - “આ ઉપદ્રવમાંથી અમારું કુટુંબ છૂટશે તો અમે એક વર્ષ સુધી આઠમ અને ચૌદશના આપના ભવનમાં ઉજાણી કરીશું.” ઉજાણી = રસોઈ રાંધી પ્રથમ દેવને ચઢાવે પછી બધા ઉદ્યાનમાં જમે. યક્ષે તે પ્રમાણે કર્યું. એટલે લોકોએ પણ પૂજારીને પૈસા આપી કહ્યું – “તારે વર્ષ સુધી અષ્ટમી અને ચતુર્દશીએ પ્રભાતે જ યક્ષના સભા મંડપમાં છાણનું લીંપણ કરવું જેથી પવિત્ર સ્થાનમાં આવીને જુહાર કરીએ'. પૂજારી તે જ પ્રમાણે કરે છે. હવે એક અષ્ટમીએ ભોજનવેળાએ ઉજાણી થશે એમ વિચારી તે પૂજારીએ સભાના લીંપણ માટે Page #135 -------------------------------------------------------------------------- ________________ १०२ मंडगवल्लसुरं भोत्तुं बाहिं सुत्तो । अजिन्नं जायं । पच्छिमराईए तेण तंमि गोवाडए अजिन्नं दुग्गंधपुरीसं वोसिरियम्। तस्स उवरिं एगाए महिसीए पोहो मुक्को । तेण तं पुरीसं ढक्कियं, तेण पुरीसं न लक्खियम् । तं पोहं सपुरीसं गाहेऊण सभा सारविया । गोठिया ( गोट्ठिला य) णाणाविहभोयणं आणिऊण भोयणत्थं या ( जा ) व तत्थ उवविट्ठा, ताव तेसिं अतीव दुग्गंधो आगओ धम्मिओ पुट्ठो । जहा कओ असुइगंधो आगच्छइ तेण भणियं न याणामि । तओ तेहिं लिंपणमज्झे मंडगवल्लगखंडाणि दिट्ठाणि । सुरागंधो य अग्घाइओ य नायं, जहा लिंपणमज्झे असुइ चिट्ठइ | तओ तं सव्वं भोयणं असुइ त्ति काउं छडावियं तं लिंपणं उक्खणावियं । अन्त्रेण छगणेण सभा सारविया अन्नरसोईए भुत्तं ति । स्वरूपमभिधायाधुना एतदेव भेदत आह- 'तं 'ति तत्पूति, पूतिशब्दः संस्कृतेऽपि स्त्रीलिङ्गो नपुंसकलिङ्गश्च दृश्यते क्वचित् । सूक्ष्मं स्वल्पशेषत्वेन श्लक्ष्णं, बादरमारंभतया बहुदोषवत्त्वेन स्थूलं चः समुच्चयार्थी लुप्तो दृश्यः, इति स्वरूपप्रदर्शने, इत्येवं द्विधा द्विविधः स्यादिति शेष इति ગાથાર્થઃ ||રૂ૨ || अवतरणिका - अधुना यथोद्देशं निर्देश इति न्यायमाश्रित्य सूक्ष्मस्वरूपं द्वितीयभेदप्ररूपणं चाह । સૂર્યોદય પહેલાં કોક એક વાણિયાના ગોકુલમાં છાણ લેવા ગયો. આ બાજુ તે વાણિયાના કોક નોકરે તે જ રાત્રિએ મંડક કણિકાનિષ્પન્ન રોટી અને વાલ ખૂબ ખાધા અને તેની ઉપર દારુ પીને ગોકુલ બહાર સુતો..રાતે અજીર્ણ થવાથી તે જ ગોકુલમાં તેણે દુર્ગંધવાળી વિષ્ટા કરી અને કુદરતી રીતે તેની ઉ૫૨જ એક ભેંસે પોદરો મૂક્યો જેનાથી તે વિષ્ટા ઢંકાઈ ગઈ. પૂજારીને વિષ્ટાની ખબર ન પડી અને વિષ્ટાસહિત તે પોદરાને લઈ આવી લીંપણ કરી દીધું. સમય થતાં લોકો વિવિધભોજન લાવી યક્ષને જુહાર કરી ત્યાં ઉજાણી માટે જમવા બેઠા. જમતી વખતે અત્યંત દુર્ગંધ આવવા માંડી તેથી તેઓએ પૂજારીને પૂછ્યું ‘આ અશુચિની ગંધ ક્યાંથી આવે છે ?', તેણે કહ્યું - ‘મને ખબર નથી'. તેઓએ તપાસ કરવા માંડી. એમાં લીંપણની મધ્યમાં કણિકાનિષ્પન્ન રોટી અને વાલના ટૂકડા જોવા મળ્યા. દારુની વાસ પણ અનુભવી. એટલે ખ્યાલ આવ્યો. કે. લીંપણની મધ્યમાં અશુચિ પડેલી છે. તરત તેઓએ આ બધુંજ અશુચિમય છે એમ કરીને રસોઈ ફેંકાવી દીધી, લીંપણ ઉખેડાવ્યું. બીજા નવા છાણથી લીંપણ કરાવી. નવી રસોઈ જમ્યા. આમ પૂતિનું સ્વરૂપ કહીને હવે તેના ભેદ જણાવે છે. ‘તે' = - = ‘તપૂતિ’ = તે પૂતિ શબ્દ સંસ્કૃતમાં પણ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં દેખાય છે માટે અત્રે ‘તા’ શબ્દથી નપુંસકલિંગવાળું પૂતિ શબ્દ લીધો છે એમ જાણવું, ‘સુદુમ્’ ‘સૂક્ષ્મ’ અત્યંત થોડો અંશ હોવાથી સૂક્ષ્મ, ‘વાયર’ = ‘વાવરમ્’ આરંભના કારણે બહુદોષવાળું હોવાથી બાદર-મોટું. સમુચ્ચયવાચક ‘વ’ શબ્દ અહીં લોપ થયેલો જાણવો, ‘ત્તિ' = ‘કૃત્તિ’ અર્થમાં છે એમ જાણવું. આમ પૂતિ ‘દુહા’ અવતરણિકા :- હવે ‘જે પ્રમાણે ઉદ્દેશ કર્યો હોય એજ પ્રમાણે નિર્દેશ કરવો' એ ન્યાય અનુસારે = ‘દ્વિધા’ = - = = બે પ્રકારે થાય છે.॥૩૨॥ = એ પૂતિના સ્વરૂપ બતાવવાના Page #136 -------------------------------------------------------------------------- ________________ १०३ मूलगाथा- सुहुमं कम्मियगंधग्गि, धूमबप्फेहिं तं पुण न दुटुं । दुविहं बायरमुवगरणभत्तपाणे तहिं पढमं ।।३३।। संस्कृतछाया- सूक्ष्मं कार्मिकगन्धऽग्निधूमबाष्पैः तत्पुनर्न दुष्टं । द्विविधं बादरमुपकरणभक्तपाने तयोः प्रथमम् ।।३३।। सूक्ष्मपूतिस्वरूपं, तन्न दुष्टम् ॥ व्याख्या- सूक्ष्म बादरविलक्षणं पूति भवति । कैरित्याह, कार्मिकंगन्धाग्निधूमबाष्पैस्तत्र ‘कम्मिय'त्ति आधाकर्मिका इह चात्रोत्तरत्र च कार्मिकग्रहणेन सर्वेषामविशुद्धिकोटिदोषाणां ग्राहो द्रष्टव्यः । गन्ध आधाकर्मान्नस्य घ्राणिरग्निराधाकर्मणो राध्यमानस्य सत्क इंगाररूपो वैश्वानरो नवरमत्र तदवयवास्तापादिरूपा अंशा ग्राह्या, व्याख्यानात् धूमोऽपि तस्यैव राध्यमानस्याग्निकाष्टाधुत्पन्नः प्रतीतो, बाष्पस्त्वाधाकान्नस्यैवोष्मा, ततो गन्धश्चाग्निश्च धूमश्च बाष्पश्चेति द्वन्द्वे, कार्मिकाश्च ते गन्धाग्निधूमबाष्पाश्च પ્રથમ સૂક્ષ્મપૂતિ અને પછી બાદરપૂતિના ભેદની પ્રરૂપણા કરે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સુહુમ = સૂક્ષ્મપૂતિ, વિધાધૂમવહિં = આધાર્મિકની ગંધ, અગ્નિ અને બાફ વડે, તે = તે સૂક્ષ્મપૂતિ, પુન = વિશેષ અર્થમાં, ન = નથી, કુઠું = દુષ્ટ, વિદં = બે પ્રકારનું, વાયરં = બાદરપૂતિ, ઉવારમાર્દિ = ઉપકરણ અને ભક્તપાનવડે, તર્દિ = તે ઉપકરણ અને ભક્તપાનની પૂતિમાં, પઢમં = ઉપકરણપૂતિ.૩૩ મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્મી આહારાદિની ગંધ, આધાકર્મ જેનાવડે પકાવવામાં આવે તે અગ્નિ અને તેનો ધૂમાડો, તથા પકાવેલ આધાકર્મની બાફ, એ દરેકથી સ્પર્શિત શુદ્ધઅશનાદિ સૂક્ષ્મપૂતિ દોષવાળું બને છે. પરંતુ તેનો ત્યાગ અશક્ય હોવાથી સૂક્ષ્મપૂતિવાળા અશનાદિના ગ્રહણમાં દોષ નથી. બાદર પૂતિ બે પ્રકારની છે. (૧) ઉપકરણપૂતિ (૨) ભક્તમાનપૂતિ. તે બન્નેમાંથી પ્રથમને = ઉપકરણપૂતિને જણાવે છે.)l૩૩ી. • સૂમપૂતિનું સ્વરૂપ, જેમાં કોઈ દોષ નથી . વ્યાખ્યાર્થ :- “સુ” = ‘ફૂí' = બાદરથી જુદું તે સૂક્ષ્મપૂતિ બને છે, કોના વડે ? તે કહે છે, ‘ભિય-ગાંધા -ધૂન-વચ્છેટિં = “મિન્વ-નિ-ધૂન-વાગ્યેઃ' = આધાકર્મી એવા ગબ્ધ, અગ્નિ, ધૂમાડો અને બાફ વડે. “મિય’ = “વ' શબ્દથી આધાકર્મિક એવો શબ્દ લેવો. તથા અહીં અને આગળ પર પણ જ્યાં ક્યાંય પણ “' શબ્દ આવે ત્યાં બધાજ અવિશુદ્ધિકોટિવાળા દોષોનો ગ્રહણ જાણવો. “= આધાકર્મ-અન્નની ગંધ, “” = આમ તો “નિ' નો અર્થ રંધાતા આધાકર્મનો અંગાર રૂપ અગ્નિ એવો અર્થ થાય છે પરંતુ અહીં તે અગ્નિના અવયવો અર્થાત્ તેના તાપાદિ રૂપ અંશો લેવા. “શૂમ' = રંધાતા આધાકર્મના અગ્નિ અને કાષ્ટ વગેરે બળતણથી ઉત્પન્ન થયેલ ધૂમાડો કે જે લોકોમાં પ્રતીત છે, “વાષ્પ' = આધાકર્મઅન્નની જ બાફ = વરાળ આ બધાનો “જન્યશનિગ્ધ ધૂનગ્ન વાળુચ્છ' એમ દ્વન્દ સમાસ કરવો અને પછી ‘ર્મિવચ્છ તે કન્યાનિધૂમવાબૂડ્ઝ' એમ ‘શર્મધાર’ સમાસ કરવાથી “મૈ નધૂમવાખા (તૈઃ)' = “ વર્ણજન્ધનધૂમવાળું ' થાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ १०४ कार्मिकगन्धाग्निधूमबाष्पास्तैः । यद्वा 'कम्मिय'त्ति आधाकर्म्मिकसम्बन्धिनो गन्धाग्निधूमबाष्पा इति समसनीयं । अयमर्थ आधाकर्म्मिकभक्तादिगन्धबाष्पाग्निधूमैः सह मिलितं शुद्धमप्यशनादिकं सूक्ष्मं पूतिकर्म भवतीति । यद्येवं तर्ह्यपूति किञ्चिन्नास्त्येतैः सर्व्वव्यापि व्यापनादित्याह - तत् पुनः सूक्ष्मं पूतिकर्म्म, पुनः शब्दो विशेषणे न नैव दुष्टं दोषकृत् स्यात् साधोश्चारित्रस्येति शेषः । पूतितया परिहार्यरूपं तन्न भवतीति तत्त्वमशक्यपरिहारत्वेनाचीर्णत्वात् । तथाहि लोके द्विधा प्रयोजनं दृष्टं साध्यमसाध्यं च । तत्र यत् साध्यं तदेतत्साधयितुं शक्यते, नासाध्यं तद्धि साधयन् क्लेशमेवासादयति, तदत्र बादरपूतेः परिहारः साध्यं कार्यं सूक्ष्मपूतेस्त्वसाध्यं । यतोऽग्नेस्तापादिरूपा अंशा धूमश्च तथा आधाकर्म्मिकान्नगन्धबाष्पावित्येते चत्वारोऽप्याधाकर्मिका विशीर्येतश्चेतश्च गमनेन सर्व्व जगद् व्याप्नुवन्ति ततस्तत्स्थं शुद्धमशनादिकं सर्व्वं तैरस्स्पृष्टं पूतिः स्यात्तद्ग्रहणे च चारित्रनैर्म्मल्याभावस्तस्मादेतैः स्पृष्टमपि शुद्धमशनादि न पूतिरिति । किञ्चिल्लोकेऽपि न सूक्ष्मावयवं वस्तु दोषकृद् दृष्टं यथा अशुच्यादिकुथितद्रव्यावयवानामशुचिगन्धिनामप्यल्पगन्धीभूतानां दूरदेशादागत्य नासिकायां प्रविष्टो गन्धो ‘ગાધામ્મિતન્વયિનો' ન્ધામ્નિધૂમવાળા (તૈઃ)' એમ સમાસ કરવો. ભાવાર્થ આ થયો કે, આધાકર્મિક ભોજનાદિના ગંધ-બાફ-અગ્નિ અને ધૂમાડાથી મિશ્રિત એવા શુદ્ધ પણ અશનાદિ સૂક્ષ્મપૂતિકર્મવાળા બને છે. અથવા તો ‘મ્નિય' પ્રશ્ન :- જો એમ હોય તો અપૂતિ કંઈપણ રહેજ નહિ, કારણ કે આ ઉપરોક્ત ગંધાદિ તો સર્વત્ર વ્યાપેલા છે ને ? = ઉત્તર :- તું પુળ ન વુઠ્ઠું' ‘તત્ પુનઃ ન તુષ્ટ છે એમ જાણવું, વળી તે સૂક્ષ્મપૂતિકર્મ સાધુના ચારિત્રને દોષ ત્યાજ્યરૂપ નથી બનતું એમ ભાવાર્થ જાણવો કારણ કે, એનો એ ‘બારીન' = પૂર્વજોએ આચરેલું છે. = = અહીં ‘પુનઃ' શબ્દ એ વિશેષણમાં કરનાર બનતું નથી. પૂતિપણાથી એ પરિહાર = ત્યાગ અશક્ય હોવાથી તથાહિ, લોકોમાં પ્રયોજન બે પ્રકારના જોવા મળે છે, (૧) સાધ્ય. (૨) અસાધ્ય. તેમાં જે સાધ્ય હોય એજ સાધી શકાય છે, અસાધ્ય ક્યારેય સાધી શકાતું નથી. અસાધ્યને જો સાધવા જાઓ તો માત્ર ક્લેશ જ મેળવવાનું થાય છે. તેથી અહીં બાદરપૂતિનો પરિહાર એ સાધ્ય છે પરન્તુ સૂક્ષ્મપૂતિનો પરિહાર અસાધ્ય છે. કારણ કે, કાર્મિક અગ્નિ-તાપાદિ રૂપ અંશો, ગન્ધ, ધૂમ અને બાષ્પ, આધાકર્મી એવા આ ચારેય પણ બધેજ ફેલાતા જાય અને અહીં-તહીં, આમ-તેમ જવા દ્વારા આખાય જગતમાં વ્યાપી જાય છે અને જગતમાં રહેલ સર્વ શુદ્ધઅશનાદિને તેઓ સ્પર્શવાથી બધુંજ પૂતિ થઈ જશે. તેના ગ્રહણમાં ચારિત્રની નિર્મળતાનો અભાવ થઈ જશે. તે કારણે, તેઓવડે સ્પર્શાયેલ પણ શુદ્ધઅશનાદિ પૂતિ થતા નથી. અર્થાત્ તે શુદ્ધઅશનાદિ અપરિભોગ્ય થતાં નથી. જોકે લોકમાં પણ સૂક્ષ્મઅવયવવાળી વસ્તુ દોષકર્તા તરીકે જોવાઈ નથી. જેમકે, અલ્પગંધવાળી બનેલી અશુચિ વગે૨ે કોહવાયેલ દ્રવ્યના અવયવોની અશુચિવાળી ગંધ પણ દૂર દેશથી આવીને નાકમાં પ્રવેશે તો એ દોષકારક બનતી નથી, અથવા જેમ ગંધરૂપે વિષના અંશો દૂરથી આવીને જઠરમાં પ્રવેશે Page #138 -------------------------------------------------------------------------- ________________ १०५ न दुष्यति । यथा वा दूरादागत्य गन्धितया जठरांतःप्रविष्टा विषांशा अपि नष्टमौलसामर्थ्यत्वेनाल्पविषीभूता मरणं न जनयन्तीति । यद्येवं तर्हि किमर्थमियं प्ररूप्यते ? उच्यते, न परिहार्यतया अस्या उपन्यासः किन्तु भेदप्ररूपणतयैव । तदिह बादरपूतिमाश्रित्य प्रतिषेधो ज्ञेयः। प्रज्ञापनामात्रमाश्रित्य च सूक्ष्मपूतेरुपन्यास इति स्थितं। बादरपूतिद्वैविध्यमाद्योपकरणपूतिस्वरूपं च ॥ द्विविधं द्विधा बादरपूतिकर्म पूर्वोक्तं स्यादिति शेषः । किं विषयं द्वैविध्यमित्याह । उपकरणभक्तपान इति उपकरणविषयं भक्तपानविषयं चेत्यर्थः। तत्र यद्रव्यं चुल्लीस्थालीदर्वीचटुककहदुछकोदूखलिकाप्रभृतिकं राध्यतोऽशनादेर्दात्र्या साध्वादिभ्यो दीयमानस्य वा तस्यैवोपकाराय वर्त्तते तदुपकरणं इदं च प्रक्रमादाधाकर्मिकमत्र ग्राह्यं । तस्मिंश्च रन्धनादिकरणतो गृहयोग्यशुद्धाशनादिकमप्यशुद्धोपकरणमिलितत्वात् पूत्युपकरणपूति यद्वोपकरणमेव पूत्यविशुद्धिकोटिदोषयुक्तत्वादुपकरणपूति । _ उपकरणपूतिसंभवः ॥ તો પણ એના મૂળસામર્થ્યનો નાશ થયો હોવાથી ઓછા વિષવાળા બનવાથી મરણને લાવતા નથી. પ્રશ્ન :- જો એમ હોય તો શા માટે એની પ્રરુપણા કરવી ? ઉત્તર :- માત્ર ભેદની પ્રરૂપણા કરવા પૂરતી જ પ્રરૂપણા કરી છે. પરંતુ એના પરિહારરૂપે વાત કરી નથી. તેથી અહીં માત્ર બાદરપૂતિનો પ્રતિષેધ જાણવો. અર્થાત્ માત્ર જાણકારી માટે જ સૂક્ષ્મપૂતિની વાત કરી છે એમ જાણવું. • બાદરપૂતિના બે પ્રકારો તથા પ્રથમ ઉપકરણપૂતિનું સ્વરૂપ છે કુવિ' = ત્રિવિશં” = બે પ્રકારો, “વાયરમ્' = વાતરમ્' = પૂર્વોક્ત બાદરપૂતિના થાય છે, કયા વિષયક બે પ્રકારો ? તે કહે છે, “વારણ-મત્તાને' = “ઉપર-મંજીપાને= ઉપકરણવિષયક અને ભાત પાણીવિષયક. ગુન્શી' = ચૂલો, “ચાતી = તપેલી, ઉર્વી' = ડોયો-લાકડા વગેરેની દાંડીવાળો, દાળ-ખીચુંલેમટું વગેરે હલાવવાનું સાધન વિશેષ, “ટુ' = ચમચો(?), “દકુછજ' = કડછી-દાલાદિ વઘારવાનું સાધન વિશેષ-વઘારતી વખતે “છફ' એવો અવાજ થાય છે માટે જ “છફ કરે તેને કડછી કહેવાય છે, “હૂનિશા' = નાનું ઉખલ-મજબૂત પત્થરમાં ખાડો કરેલો હોય જેમાં વસ્તુ નાખી શાંબેલા અથવા પત્થર વગેરે વડે ખાંડવામાં આવે છે, આ ચૂલો વગેરે જે દ્રવ્યો દાત્રીવડે રંધાતા અશનાદિના અથવા સાધુ વિગેરેને અપાતા તેના (અશનાદિની) જ ઉપકાર માટે વર્તે તે ઉપકરણ કહેવાય. ચાલુપ્રકરણથી તે આધાકર્મી ઉપકરણ લેવું. આધાકર્મી એવા તે ઉપકરણમાં રાંધવાનું વગેરે કરવાથી ઘરને યોગ્ય-ગૃહસ્થ પોતાના માટે બનાવેલું શુદ્ધઅશનાદિ પણ અશુદ્ધઉપકરણ સાથે ભેગું થવાથી એ ઉપકરણપૂતિ બને છે. અથવા તો, અવિશુદ્ધિ કોટિદોષથી યુક્ત હોવાથી તે ઉપકરણ જ પૂતિ થાય છે. તે ઉપકરણપૂતિ કહેવાય છે. ઉપકરણપૂતિનો સંભવ છે Page #139 -------------------------------------------------------------------------- ________________ यथा कियताऽऽधाकर्मिकेण कियता च शुद्धेन कईमेन मिश्रिता चुल्ली थिग्गलिकाद्यर्थमाधाकर्मिकर्दमस्तवकयुक्ता स्थाली चटुकस्याप्यधस्त्ये चटुके उपरितने गंडे वा एकतरस्मिन् कस्मिंश्चिदाधाकर्मिके एकतरस्मिंश्च शुद्धे सति द्वयोर्योजनकृते उपकरणपूतितेति। एवमन्यस्याप्युपकरणस्य पूतित्वं ज्ञेयं । तस्मिन् पूत्युपकरणे शुद्धं यदशनादि राद्धं तदपि पूत्युपकरणयोगादुपकरणपूति ज्ञेयम् । तथा अविशुद्धकोटिभिरशनादिभिर्द्रव्यैर्मिश्रं शुद्धमप्यशनादिकं यद्रन्धनादिक्रियाविषयीकृतं तैः स्पृष्टं वा तद्भक्तपानपूति ज्ञेयम् । 'तहिंति तयोर्बादरपूतिकर्मभेदयोरुपकरणभक्तपानविषययोर्मध्ये प्रथममाद्यमुपकरणपूतिलक्षणं भेदमाश्रित्य स्वरूपं कल्प्याकल्प्यविधिं च वक्ष्ये इति शेष इति માથાર્થ તારૂરૂ II अवतरणिका- अधुना पूर्वार्धेन प्रस्तुतमेवार्थमुत्तरार्द्धन तु भक्तपानपूतिद्वितीयभेदस्वरूपं किञ्चिदाह । मूलगाथा- कम्मियचुल्लियभायण-डोवठियं पूइ कप्पइ पुढो तं। बीयं कम्मियवग्यारहिंगुलोणाइ जत्थ छुहे ।।३४।। ઉપકરણપૂતિ આ રીતે બની શકે- કેટલાક આધાકર્મી અને કેટલાક શુદ્ધકાદવથી બનાવેલ માટીની ચુલ્લી-સગડી હોય, ક્યાંક તો થીગડું લગાડવા માટેના આધાકર્મીકકાદવથી યુક્ત હાંડલી હોય, અથવા ચમચાનો નીચેનો ગોળ ભાગ કે ઉપરનો દાંડીનો ભાગ-બન્નેમાંથી એકભાગ આધાકર્મી હોય અને બીજો ભાગ શુદ્ધ હોય અને એ બન્નેનો સંયોગ કરે એટલે ઉપકરણપૂતિ થાય. આ પ્રમાણે બીજા ઉપકરણમાં પણ પૂતિપણું જાણવું. “ર્વમ' = કાદવ = દેશીસગડી બનાવવા કે તેની ઉપર લેપ-થીગડું લગાડવા માટીનો પાણીમાં પલાળેલો લોંદો. ઉપરોક્તપૂતિ ઉપકરણમાં રહેલ શુદ્ધ પણ જે અશનાદિ છે તે પણ પૂતિ ઉપકરણના યોગથી ઉપકરણ પૂતિ છે એમ જાણવું. તથા, અવિશુદ્ધિકોટિવાળા અશનાદિ દ્રવ્યો સાથે મળેલું રાંધવા વગેરે ક્રિયાના વિષયભૂત બનેલું શુદ્ધ પણ અશનાદિ ભક્તપાનપૂતિ કહેવાય છે. અથવા તો તે દ્વારા સ્પર્ધાયેલ આહારાદિને પણ ભક્તપાન પૂતિ કહેવાય છે. - “તë = “તયો' = તે બાદરપૂતિકર્મના ઉપકરણ અને ભક્તપાન આ બે ભેદમાંથી, “પઢમ' = પ્રથમમ્'. = પહેલું જે ઉપકરણપૂતિ છે, ‘તેના સ્વરૂપ અને કચ્છ-અકથ્યવિધિને કહીશ.' આટલું અધ્યાહારથી લેવું.૩૩ અવતરણિકા :- હવે, ગાથાના પૂર્વાર્ધમાં પ્રસ્તુતઅર્થ = ઉપકરણપૂતિનું સ્વરૂપ અને કથ્ય- અકથ્ય વિધિને, અને ગાથાના ઉત્તરાર્ધમાં બીજા ભક્તપાનપૂતિ ભેદનું કાંઈક સ્વરૂપ કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- મયં = આધાર્મિક, ચૂક્તિયં = ચૂલો, માથi = ભાજન, હોવ = કડછી, હિર્ચ = રહેલું, પૂ= પૂતિ, ષ = કલ્પ, પૂવો = જુદું કરેલું, તે = 0, વીર્થ = ભક્તપાનપૂતિ, મય = આધાર્મિક, વધારર્દિાનોફ = વઘાર, હિંગ તથા લવણાદિ, નન્જ = જેમાં, ફુદ = નાખવામાં આવે.ll૩૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ ? ૦૭ संस्कृतछाया- कार्मिकचुल्लीभाजनडोवस्थितं पूति कल्पते पृथक् तत्। દ્વિતીય વાર્નિવીધાર-દિ-વાઢિ યત્ર લિપત્તિ રૂા # उपकरणपूतिलक्षणं, चुल्ल्युखे आश्रित्य चतुर्भङ्गाः, तत्राद्यभङ्गत्रये कल्प्याऽकल्प्यविधिश्च ॥ व्याख्या- सूचनादाधाकर्मिका एव चुल्लीभाजनडोवा:-अधिश्रयणीस्थालीबृहच्चट्टकास्तेषु स्थितं रन्धनेन स्थापनेन वा विहिताश्रयं कार्मिकचुल्लीभाजनडोवस्थितं । इह डोवग्रहणेन दा अपि लघुचट्टकरूपाया ग्रहणं ज्ञेयम् । शुद्धमशनादीति सामर्थ्यगम्यम् । 'पूइत्ति उपकरणपूतिः स्यात् अत्र च चुल्ल्युखे आधाकर्मणी आश्रित्य चत्वारो भङ्गाः स्युः। यथा चुल्ल्याधाकर्मिक्युखा च, चुल्ल्याधाकर्मिका नोखा, उखाऽऽधाकर्मिकी न चुल्ली, न चुल्ल्याधाकर्मिकी नोखेति । तत्राद्ये भङ्गत्रये तावन्न कल्पते चतुर्थस्तु पूतिमाश्रित्य शून्यः। परं भङ्गत्रये चुल्ल्युखयोराधाकर्मिकयोः स्थितस्याशनादेरकल्प्यस्यापि विषयविभागेन कल्प्यतामाह। कल्पते ग्राह्यं स्यात् । 'पुढो'त्ति पृथक कृतं स्वयोगेन चुल्ल्युखयोरपनीतं सत् तत् यत्तत्रैवराद्धमन्यत आनीय मुक्तं वा अशनादि । सामर्थ्याच्चुल्ल्यादिस्थितं न कल्पते उपकरणपूतिदोषादाज्ञैवात्र प्रमाणमिति, न युक्तेरन्वेषणं कार्यं । મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્મી ચૂલો, ભાજન અથવા ડોયા-ચમચાદિમાં રહેલું શુદ્ધઅશનાદિએ ઉપકરણપૂતિદોષવાળું બને છે. પરંતુ જો એ શુદ્ધ આહારાદિને જુદા કરી લેવામાં આવે તો એ કલ્પ છે. હવે જે શુદ્ધઅશનાદિને આધાકર્મી હિંગ, રાઈ વગેરેના વઘારથી સંસ્કારિત કરવામાં આવે તે ભક્તિપાનપૂતિદોષવાળું બને છે..૩૪ • ઉપકરણપૂતિનું લક્ષણ તથા ચૂલો અને ઉખાને આશ્રયીને ચાર ભાંગા અને તેમાં પ્રથમ ત્રણ ભાંગામાં કાવ્ય-અકલ્સ વિધિ ૦ વ્યાખ્યાર્થ :- “મિયવૃત્તિમાયણsોવટિય' = અહીં ‘મા’ શબ્દથી આધાર્મિક જાણવા = ‘આધાર્મિવા-પુત્ની-મનન-હોસ્થિત અહીં ‘રોવ' શબ્દથી સર્વી' = નાનો ચમચો પણ લેવો. આધાકર્મીચૂલો કે તપેલી વગેરે ભાજન કે ડોયામાં રહેલ એટલે કે તેમાં રાંધ્યું હોય અથવા તેમાં મૂક્યું હોય. તેવા શુદ્ધઅશનાદિ આ અધ્યાહારથી લેવું. અર્થાત્ આધાકર્મી એવા ચૂલા વગેરે પર સ્થિત શુદ્ધઅશનાદિ, પૂ' = ‘પૂતિ' = ઉપકરણપૂતિવાળા બને છે. - અહીં ચૂલો અને ઉખાને આશ્રયીને ચાર ભાંગા થાય છે. (૧) ચૂલો અને ઉખા બન્ને આધાકર્મી હોય, (૨) ચૂલો આધાકર્મી હોય પણ ઉખા નહિ, (૩) ઉખા આધાકર્મી હોય પણ ચૂલો નહિ (૪) ચૂલો અને ઉખા બન્ને આધાકર્મી ન હોય. પ્રથમના ત્રણ ભાંગા અકથ્ય છે. પણ ચોથો ભાંગો તો પૂતિને આશ્રયીને શૂન્ય છે અર્થાત્ એમાં પૂતિપણું છેજ નહિં. “વવા' = ચૂલાની બાજુમાં રહે તે નાનો ચૂલો. ગુજરાતીમાં જે “ઉલમાંથી ચૂલમાં પડ્યા' ની કહેવત છે તેમાં “ઉલ' એટલે આ નાનો ચૂલો લેવો. મૂળમોટા ચૂલાની ગરમી આમાં આવે. મોટા ચૂલામાં રાંધ્યાબાદ રાંધેલ વસ્તુને ગરમ રાખવા આ ઉખા પર મૂકવામાં આવે છે. પ્રથમના ત્રણ ભાગમાં આધાકર્મી ચૂલો અને ઉખા પર રહેલ અશનાદિ અકથ્ય હોવા છતાં પણ વામાં આવે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ १०८ एवं तावच्चुल्ल्युखयोराधाकर्मिकयोः पूतिस्वरूपयोर्वा स्थितस्तस्याः कल्प्याकल्प्यत्वं प्रोक्तं । तथा आधाकर्मणा पूतिस्वरूपेण वा डोवेन तथाभूतया दर्व्या वा यच्छुद्धमशनादिकं दात्री साधुभ्यो ददाति तदशनादि तत्रस्थमुपकरणपूतित्वादकल्प्यं । यदि च ताभ्यां यच्छुद्धमशनादिकं सञ्चाल्य राद्धं तदा ताभ्यां तन्मध्यस्थिताभ्यां तदकल्प्यम् । स्थाल्या बहिर्निष्कासिताभ्यां च ताभ्यां स्थालीभक्तं शुद्ध्यति । द्वितीयं भक्तपानपूतिस्वरूपम् 'बीयं'त्ति द्वितीयं भक्तपानविषयं पूति भवति किं तदित्याह । 'कम्मिये 'त्यादि कर्म्मिकमाधाकर्म्मिकं वाघारो हिंग्वादिदहनोत्थो धूमो हिङ्गुलवणे प्रतीते, आदि शब्दाद्राजिकाजीरकतंदुलीयकप्रभृतिशाकादेराधाकर्म्मिकस्य वस्तुनो ग्रहः ततो वाघारश्च हिङ्गुलवणादि चेति विगृह्य कर्मधारये कार्मिक वाघारहिङ्गुलवणाद्ये तद्यत्र शुद्धेऽपि मुद्गाद्यशनादौ स्वनिमित्तविहिताद्रहणे वा तक्रादिक्वथनरूपे क्षिपति संस्कारार्थं मध्ये निदधाति तन्मुद्गाद्यशनाद्याऽऽधाकर्मिकवाघारादियोगात् द्वितीयं बादरं भक्तपानपूति स्यान्नवरमाधाकर्मिकत्वं हिङ्गुद्रव्यस्य स्वार्थं निष्पन्नमुद्गादिभक्तसंस्कारार्थं सचित्तोदकेन વિષયવિભાગથી- એટલે કે અમુક સ્થિતિ વિશેષથી એની કલ્પ્યતાને કહે છે ‘વ્વરૂ’ ‘હપતે’ કલ્પ્ય બને છે, ‘પુો’ = ‘પૃથ નૃત’ = ગૃહસ્થે પોતાના કારણે ચૂલો કે ઉખા પરથી દૂર કરે છતે, શું દૂર કરે છતે ? તે કહે છે, જે ત્યાં રાંધ્યું હોય અથવા બીજેથી લાવીને ત્યાં મૂકેલ તે અશનાદિ. ‘ä' = ‘તત્’ = અધ્યાહારથી આ વાત સમજી લેવી કે ચૂલા વગેરે પર રહેલ અશનાદિ કલ્પતા નથી કારણ કે એમાં ઉપકરણપૂતિ દોષ રહેલો છે. આમાં જિનાજ્ઞા જ પ્રમાણ કરવી પણ યુક્તિ-તર્ક શોધવાનો પ્રયત્ન ન કરવો. આ પ્રમાણે આધાકર્મી ફૂલો અને ઉખા અથવા પૂતિસ્વરૂપવાળા ફૂલો અને ઉખા પર રહેલ આહારાદિનું કલ્પ્ય-અકલ્પ્યપણું કહ્યું. તથા, આધાકર્મી કે પૂતિસ્વરૂપવાળા ડોયો નાના ચમચા દ્વારા દાત્રી જે શુદ્ધઅશનાદિ સાધુને આપે. તે ડોયાઆદિ માં રહેલ અશનાદિ ઉપકરણપૂતિના કારણે અકલ્પ્ય છે. તથા, જ્યારે ડોયો કે ચમચાદ્વારા હલાવીને શુદ્ધઅશનાદિ તપેલી વગેરે ભાજનમાં રાંધ્યા હોય ત્યારે જ્યાંસુધી એ બન્ને અંદર રહ્યા હોય ત્યાંસુધી એ અકલ્પ્ય છે. પરન્તુ તેમાંથી બહાર કાઢી લીધા બાદ એમાં રહેલ ભોજનાદિ શુદ્ધ બને છે = કલ્પ્ય બને છે. * = • બીજું ભક્તપાનપૂતિનું સ્વરૂપ ૦ ‘ટ્વીય’ ‘દ્વિતીયં’ = બીજું ભાત-પાણીવિષયક પૂતિ બને છે. કેવી રીતે ? તે કહે છે, ‘યિવઘાર-હિંદુતોળા' = ‘ધાર્મિદ-વાધાર-હિનુ-હ્રવળાવિ' = આધાકર્મી વઘાર-હિંગ આદિના બળવાથી ઉત્પન્ન થતો ધૂમાડો, હિંગ અને લવણ = લૂણ તો પ્રસિદ્ધ જ છે. ‘વિ’ શબ્દથી આધાકર્મી રાઈ, જીરું, તાંદલજાની ભાજી વગેરે શાકાદિ લેવા. ‘વાપારશ્વ હિગુલવાલિ =' એમ દ્વન્દ્વસમાસ કરીને પછી કર્મધારયસમાસ કરવાથી ‘હાર્મિ-વાપાર-હિલ્લુ-નવાઘે' બને છે. ‘નત્ય' = ‘યંત્ર' = જેમાં. એટલે કે, શુદ્ધ એવા પણ મગવગેરે અશનાદિમાં અથવા છાશવગેરેને ઉકાળવા સ્વરૂપ પોતાના માટે મૂકેલ આંધણમાં, = - Page #142 -------------------------------------------------------------------------- ________________ १०९ साधुनिमित्तं द्रवीकृतस्य लवणस्य तु तदर्थित (दर्थ ) मेव चूर्णितपरिणामितस्येत्यादि भावनीयमिति ગાથાર્થઃ ||૩૪ || તથા मूलगाथा - कम्मियवेसणधूमियमहवकयं कम्मखरडिए भागे । संस्कृतछाया- कार्म्मिकवेसनधूमितमथवा कृतं कर्म्मखरण्टिते भाजने । आहारपूति तत्कर्मलिप्तहस्तादिस्पृष्टं च ।। ३५ ।। # भक्तपानपूतिनिरूपणम् व्याख्या- आधाकर्मिकवेसनेन तप्तघृतादिक्षिप्तस्फुटितकुस्तुम्बर्या उपलक्षणत्वादाधाकर्मिकराजिकादिभिश्च । 'धूमियं'ति संधूपितं यच्छुद्धपेयातीमनादि तदपि भक्तपानपूतिः स्यात् यद्वा वेसनस्योपलक्षणत्वादेव कार्मिकवेसनादेः सत्को निर्धूमाग्निरूपाङ्गारोपरिन्यस्तवेसनजीरकहिङ्ग्वादिदाहोत्थधूमो लोकप्रसिद्धः ‘દે’ = ‘ક્ષિતિ’ = નાંખે. એટલે કે, સંસ્કાર કરવા એમાં નાખે, ત્યારે તે મગઆદિ અશનાદિ, આધાકર્મી એવા વધારાદિના યોગે બીજા પ્રકારના બાદર ભક્તપાનપૂતિદોષવાળા બને છે. = = -कम्मर તે, कम्मलित्तहत्थाइछिल्लं પોતાના માટે બનાવેલ મગાદિ ભોજનને સંસ્કાર કરવા માટે નંખાતા હિંગને સચિત્તપાણીમાં પલાળીને પ્રવાહીરૂપે કરે તથા કાચા મીઠાનો ભૂક્કો કરે આવા હિંગ અને લવણમાં પણ આધાકર્મીપણું જાણવું.।।૩૪। મૂળગાથા-શબ્દાર્થ :- વિ આધાકર્મિક, વેસળ = નિર્હુમ અંગારા ઉપર નાંખેલ જીરૂ, હિંગ, રાઈ વિગેરેથી, ભૂમિયં = ધૂમાડો દીધેલ, હવ = અથવા, વં પોતાને માટે રાંધેલુ અથવા સ્થાપેલું, આધાકર્મથી ખરંટિત, માળે વાસણમાં, સારપૂછ્ય ભક્તપાનપૂતિ, સં આધાકર્મ વસ્તુથી ખરંટિત હાથ વિગેરેથી સ્પર્શિત, = = અને.।૩૫।। મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્મિક વેસન એટલે નિર્ધમ અંગારા ઉપર જીરૂ, હિંગ, રાઈ વગેરે નાંખીને બાળવાથી ઉત્પન્ન થતો ધૂમાડો. તે લેવા માટે તેના ઉપર ઊંધું વાસણ મૂકી વાસિત કરીને વાસણમાં નાંખેલું શુદ્ધઅશનાદિ તથા આધાકર્મ અશનાદિથી ખરડાયેલા ભાજનમાં નાંખેલું બીજું શુદ્ધઅશનાદિ તથા આધાકર્મઅશનાદિથી ખરડાયેલ હાથ અથવા કડછી, ચમચા વગેરેથી અપાતું શુદ્ધ પણ અશનાદિ ભક્તપાનપૂતિદોષવાળું થાય છે.।।૩૫।। • ભક્તપાનપૂતિનું નિરુપણ હ વ્યાખ્યાર્થ - ‘कम्मियवेसणधूमियम्’ ‘હાર્મિવેતનધૂમિતમ્’ આધાકર્મી વેસનથી, ગરમ ઘી વગેરેમાં નાંખેલા ફૂટેલા ધાણાથી, ઉપલક્ષણથી આધાકર્મીરાઈ વગેરેથી વઘાર કરેલ જે શુદ્ધ પેયા પાનવિશેષ = રાબડી, તીમનાદિ છે તે પણ ભક્તપાનપૂતિ બને છે. અથવા તો, વેસનના ઉપલક્ષણથી જ આધાકર્મી જીરુ, હિંગ વિગેરે વેસનાદિ સંબંધી નિધૂમ અગ્નિરૂપ દેવતા પર નાંખેલ વેસન જીરુ-હિંગ વગેરે મસાલાના દાહથી ઉત્પન્ન થયેલ ધુમાડો, જે ફુલવધારના નામે લોક પ્રસિદ્ધ છે, તે આધાકર્મિક વેસનના ધુમાડાને ગ્રહણ કરવા માટે ઊંધી વાળેલી તપેલી વગેરે ભાજનમાં એટલે કે આધાકર્મિક વેસનના ધુમાડાથી વાસિત કરેલ ભાજનમાં નાંખેલ શુદ્ધ એવા તીમન = आहारपूइय तं कम्मलित्तहत्थाइछिक्कं च ।। ३५ ।। = - = = = = = = Page #143 -------------------------------------------------------------------------- ________________ कार्मिकवेसनधूमः स सञ्जातो यत्र स्थाल्यादिभाजनेऽधोमुखीकृते धूमग्रहणाय भून्यस्तवदने तत्कार्मिकवेसनधूमितं कृतधूमं भाजनं तद्योगात्तत्र शुद्धं यत्तीमनतक्रपूरणादिकमशनादि क्षिप्तं तदपि तथोच्यते तदपि भक्तपानपूतिः स्यात्, नवरं वेसनादीन् प्रति कार्मिकविशेषणस्याप्युपलक्षणत्वादिहाङ्गारवेसनादिस्थालीनामेकं द्वे त्रीणि वाऽऽधाकर्मिकानि ज्ञेयानि। अथवा शब्दः पूर्वोक्तप्रकारापेक्षया विकल्पार्थः। कृतमात्मार्थं राद्धं स्थापितं वा यदशनादि । क्वेत्याह कर्मखरण्टिते भाजने इति । अयमर्थो यस्मिन् स्थाल्यादिभाजने आधाकर्मिकं राद्धं तदन्यस्मिन् प्रक्षिप्य तस्मिन्नेव च क्षीणी(रिक्ती)भूते कर्मखरण्टिते आधाकर्मिकभक्ताद्यवयवोपलक्षिते भाजने स्थाल्यादावकृतकल्पत्रये यदशनाद्यात्मार्थं राद्धं, यद्वा पूर्वोक्त एवाकृतकल्पत्रये भाजने यच्छुद्धमेवाशनाद्यन्यतो भाजनान्यस्तं व्यवस्थापितमिति यावत्तदशनाद्याहारपूति भक्तपानपूति स्यादिति शेषः । तथा कर्मलिप्तहस्तादिस्पृष्टं चेति तत्र हस्तः करः स आदिर्यस्य वस्तुनस्तद् हस्तादि आदिशब्दाच्छुद्धडोवदर्वीकरोटिकादिपरिग्रहस्तत आधाकर्मणा विलिप्तं खरण्टितं यद्धस्तादिवस्तु तेन 'छिक्कं ति छुप्तं स्पृष्टमिति । अयमर्थ आधाकर्मभक्तादिखरण्टितेन તક્ર-પૂરણ = ખાદ્ય વિશેષ વગેરે અશનાદિ પણ ભક્તપાનપૂતિ બને છે. આટલું વિશેષ સમજવું કે વેસનાદિમાં કાર્મિક વિશેષણ ઉપલક્ષણ હોવાથી ૧-અંગારો કે પછી ર-વેસનાદિ કે પછી ૩-તપેલી. એમ એક-બે-કે ત્રણેય આધાકર્મી હોઈ શકે છે. અર્થાત એક જ આધાકર્મી હોય એવું નહિ પણ બે અથવા ત્રણેય હોઈ શકે છે. “હવ' = “અથવા’ = જે પૂર્વોક્ત પ્રકારની અપેક્ષાએ વિકલ્પના અર્થમાં છે તે વિકલ્પ જણાવે છે. “” = “ત્ત' = જે અનાદિ પોતાના માટે રાંધ્યું હોય કે સ્થાપ્યું હોય, ક્યા સ્થાને ? તે કહે છે, “મવરgિ મા = “સ્નેહરન્ટિને માન = આધાકર્મથી ખરડાયેલ ભાજનમાં. ભાવાર્થ એ છે કે, જે તપેલી વગેરે ભાનમાં આધાકર્મ રાંધ્યું, તેને બીજામાં ખાલી કરીને તે જ ખાલી થયેલા આધાકર્મથી ખરડાયેલ-એટલે કે આધાકર્મ જે ભક્તાદિ કર્યા એના અવયવોથી યુક્ત તપેલી વગેરે ભાજનમાં કલ્પત્રય-ત્રણવાર પાણીથી ધોવાનું, કર્યા વિના જે અશનાદિ પોતાના માટે રાંધ્યા હોય. અથવા તો, ઉપરોક્ત પ્રમાણેના જ આધાકર્મ ભક્તાદિના અવયવોથી યુક્ત તપેલી વગેરે ભાજનમાં બીજા ભાજનના શુદ્ધઅશનાદિ મૂકે, તે અશનાદિને ‘નાદારપૂરૂર' = “સાહારપૂતિ’ = આહારપૂતિભક્તમાનપૂતિ કહેવાય છે. તથા, “તે મ્નતિdહત્યાવિ ઘ' = “તત્ સિદ્ધહસ્તવિસ્કૃષ્ટ ’ = જે વસ્તુની આદિમાં હસ્ત છે તે પ્રસ્તારિ’ કહેવાય છે. અત્રે “ગતિ” શબ્દથી શુદ્ધડોયો, ચમચો, વાટકો વગેરે લેવા. આધાકર્મથી ખરડાયેલ તે હસ્તાદિ વસ્તુવડે પૃષ્ટ-સ્પર્શાવેલ પણ આહાર પૂતિ બને છે. ભાવાર્થ આ જાણવો કે આધાકર્મભક્તાદિથી ખરડાયેલ હાથવડે કે વાટકાઆદિવડે, તપેલીવગેરે ભાજનમાં રહેલ જે શુદ્ધ આહારાદિ સ્પર્શાય, તે પણ આહારપૂતિ બને છે. આ ત્રણેય પ્રકારની પૂતિ સાધુઓને અકથ્ય છે. “ઘ' એ સમુચ્ચયાર્થમાં છે. પ્રશ્ન :- અશુદ્ધઅન્ન વગેરેનું શુદ્ધ અન્નમાં શું પરિણમ્યું છે ? શું ભળ્યું છે ? કે જેના કારણે પૂતિ Page #144 -------------------------------------------------------------------------- ________________ १११ हस्तेन करोटिकादिना वा स्थाल्यादौ स्थितं शुद्धमशनादि यत्संस्पृष्टं तदप्याहारपूति स्यादिति। चः समुच्चये । इयं च सर्वाऽप्यकल्प्यैव यतीनामिति । अथाशुद्धाशनादिना(नां) शुद्धाशनादेः पूतित्वकरणे किं परिणतमिति चेदुच्यते राद्धमुद्गादिछविखरण्टितोखिकादेरारभ्य सिक्थकवलादिकं यावदिति । उपधिवसत्योरपि पूति भवति एवं यथाऽऽहारविषयमाधाकर्म दर्शितं स्वस्थाने पूतिश्च शुद्धाधाकर्मिकयोरशनादिकयोर्मिलितयोर्यथाऽत्र दर्शितो तथोपधिवसत्योरपि ते द्वे अपि स्यातामतः शिष्योपकाराय ते अपि दृश्यते । अत्र पिण्डेनैव प्रकृतं, तत्र यत्यर्थं यौ मुखवस्त्रिकाधुपकरणोपाश्रयौ विहितौ गृहिणा तावाधाकर्मिको, स्वार्थयत्यर्थनिष्पन्नयोः शुद्धाधाकर्मिकयोरीफलयोः सीविता प्रच्छादिका, तथाभूतयोः कर्दमादिकयोर्निष्पन्ना वसतिश्च पूतिरित्यादि, इयमपि साधूनामकल्प्यैव। एवं सर्वानविशुद्धिकोटिदोषानाश्रित्य पूतित्वं સેમિતિ થાર્થરૂવો. ___ अवतरणिका- अधुना दातृगृहं दातृस्थाल्यादिभाजनं साधुपात्रकं पूतिपरिहारविषयं कल्प्याकल्प्यविधिमाह। થાય છે ? અર્થાત્ પૂતિ કરવાનું સામર્થ્ય શેમાં રહેલું છે ? ઉત્તર :- આધાર્મિક રાંધેલા મગ વગેરેના ફોતરારૂપી અંશથી ખરડાયેલ ઉખા વગેરેથી માંડીને દાણો કે કોળીયા વગેરેથી શુદ્ધઅન્ન પરિણત થવાથી = ભેગું થવાથી પૂતિ થાય છે. ૦ ઉપધિ અને વસતિ પણ પૂતિ બને છે .... આ પ્રમાણે આહાર સંબંધી આધાકર્મની વાત અને સ્વસ્થાને – એટલે કે હાલ પૂતિની વાત ચાલતી હોવાથી સ્વસ્થાનથી પ્રસ્તુત પૂતિની વાતમાં શુદ્ધ અને આધાકર્મ અશનાદિનું મિલન = ભેગા થવા રૂપ પૂતિની વાત દર્શાવી. આ અશનાદિવિષયક પૂતિ પ્રમાણે ઉપાધિ અને વસતિવિષયક પણ આધાકર્મ અને પૂતિ બને છે. જો કે પ્રસ્તુતમાં પિવિષયક આધાકર્મ અને પૂતિની વાત જ લેવાની છે.. છતાંય શિષ્યના ઉપકાર માટે તે વાત પણ અહીં દર્શાવાય છે. - ગૃહસ્થો જે મુહપત્તીઆદિ ઉપકરણ કે ઉપાશ્રય સાધુમાટે કરે. તે ઉપકરણ = ઉપધિ અને વસતિ આધાકર્મી કહેવાય છે. ગૃહસ્થ પોતાના માટે બનાવેલું શુદ્ધ અને સાધુમાટે બનાવેલું અશુદ્ધ એ બન્નેને જોડી દીધું હોય. જેમકે, ઉત્તરપટ્ટાનો અડધો ભાગ શુદ્ધ હોય અને એનો બીજોભાગ અશુદ્ધ સીવી દીધો હોય. ઉપલક્ષણથી નાનું થીગડું પણ અશુદ્ધ સવ્યું હોય તો એ ઉત્તરપટ્ટો વગેરે ઉપધિ પૂતિ કહેવાય છે. તથા, શુદ્ધ અને આધાકર્મી ગારાથી બનાવેલ વસતિને વસતિપૂતિ કહેવાય છે. ઉપલક્ષણથી, મકાન પર જે આધાકર્મી માટીના લેપાદિ કર્યા હોય, અમુક ભાગ જીર્ણ થયો હોય કે ક્યાંક ગાબડું પડ્યું હોય ત્યાં આધાકર્મી માટી-ગારો લગાડી દે વગેરે પણ વસતિપૂતિ કહેવાય છે. આ ઉપધિપૂતિ અને વસતિપૂતિ પણ સાધુઓને અકથ્ય જ છે. આ પ્રમાણે સર્વપ્રકારના અવિશુદ્ધિકોટિદોષોને આશ્રયીને પૂતિત્વ જાણવું. અવતરણિકા - હવે દાતૃગૃહ, દાતુના તપેલાવગેરે ભાજન, સાધુના પાત્ર. આ ત્રણેય સંબંધી Page #145 -------------------------------------------------------------------------- ________________ ११२ मूलगाथा- पढमे दिणम्मि कम्मं तिन्निउ पूइ कयकम्मपायघरं। पइ तिलेवं पिढरं कप्पइ पायं कयतिकप्पं ।।३६।। संस्कृतछाया- प्रथम दिने कर्म त्रीणि पूति कृतकर्मपाकगृहं । पूति त्रिलेपं पिठरं कल्पते पात्रं कृतत्रिकल्पं ।।३६।। कृतकर्मपाकगृहं त्रिदिनानि त्याज्यमपगमे वा तस्य तदूर्ध्व दिनत्रयं त्याज्यमिति बहून्यपि दिनानि पूतिसम्भवः ॥ व्याख्या- प्रथम दिने आद्यवासरे यत्र दिने आधाकर्मणः पाकः कृतः। 'कम्मंत्ति आधाकर्म पूर्वोक्तं । ‘तिन्निउ' त्ति त्रीणि पुनस्त्रिसङ्ख्यानि दिनानि । 'पूइ'त्ति, पूतिदोषस्तदाधाकर्मस्य(णः) संभवाद्भवतीति शेषः किं तदित्याह, कृतो विहितः कर्म आधाकर्मणः पाकः पचनक्रिया यत्र तच्च तद्गृहं तद्वेश्म, कृतकर्मपाकगृहमिति । एवं चाधाकर्मदिने पूतिदिनेषु च त्रिषु न किञ्चित्तत्र પૂતિનો પરિહાર તેમજ કથ્ય-અકથ્ય વિધિ જણાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- પઢમે = પહેલે, હિમ = દિવસે, મ = આધાકર્મ, તત્રિય = ત્રણદિવસ, પૂ = પૂતિદોષ, યેમ્પાયર = આધાકર્મ રસોઈ બનાવવામાં આવી હોય તે ઘર, પૂઠું = પૂતિ દોષવાળું, તિવં = ત્રણ લેપવાળું, પિતાં = ભાજન, પ = કલ્પ, પાર્થ = પાત્ર, તિવવું = ત્રણ વખત ધોયેલું મૂળગાથા-ગાથાર્થ :- જે ઘરમાં આધાકર્મઅશનાદિ બનાવવામાં આવ્યું હોય ત્યાં પ્રથમદિવસે આધાકર્મ બનેલ હોવાથી બીજા ત્રણદિવસ સુધી પૂતિદોષનો સંભવ હોવાથી તે ઘરનો ચારદિવસ સુધી ત્યાગ કરવો. પાંચમાદિવસે ત્યાં ગોચરી જવું કહ્યું. આધાકર્મઅશનાદિ જે ભાજનમાં પકાવવામાં આવ્યું હોય અથવા જે ભાજનમાં આધાકર્મઅશનાદિ નાંખવામાં આવ્યું હોય તે ભાજનમાંથી તે ખાલી કર્યા પછી તેમાં જો ગૃહસ્થ પોતાને માટે ત્રણવખત રાંધે અગર પાણીથી સાફ કરે તો ત્યારપછી ચોથીવખત ગૃહસ્થ પોતાને માટે રાંધેલ અથવા ત્રણવખત ધોયેલા ભાજનમાં નાંખેલ શુદ્ધઅશનાદિ મુનિને લેવું કલ્પી શકે. તેવી રીતિએ સાધુએ પાત્રામાં આધાકર્મિકઅશનાદિ લીધું હોય તે પાતરું પહેલા આંગળીવડે બરોબર સાફ કર્યા પછી ત્રણવખત પાણીથી સાફ કર્યાબાદ સુકાઈ જાય ત્યારે તેમાં બીજું શુધ્ધ અશનાદિ લેવું કલ્પી શકે. • જ્યાં આધાકર્મ રંધાયું તે ઘર ત્રણદિવસસુધી ત્યાગવું અથવા તે આધાકર્મ દૂર થયા બાદ તેની ઉપર ત્રણદિવસ ત્યાગવું. એમ ઘણાં દિવસો સુધી પણ પૂતિનો સંભવ હોય છે. • વ્યાખ્યાર્થ :- “ઢને વિનિ' = ‘પ્રથને વિને' = જ્યાં પ્રથમદિવસે આધાકર્મનો પાક થયો. “ = “વર્ષ પૂર્વે કહેલ આધાકર્મ = સાધુમાટે બનાવેલ આહારાદિ. “તિત્રિા' = “ગ્રીન (વિનાનિ' = વળી ત્રણદિવસ એટલે કે આધાકર્મ બન્યું તે ઉપરાંત ૩ દિવસ. “પૂરૂ' = “પૂતિ' પૂતિદોષ બને છે. તે સ્થાનવિશેષ આધાકર્મના સંભવથી પૂતિવાળું બને છે એમ જાણવું. તે સ્થાન વિશેષ કયું ? તે કહે Page #146 -------------------------------------------------------------------------- ________________ ११३ ग्रहीतुं कल्पते इति प्रथमदिनेन सह चत्वारि दिनानि तद्गृहं परिहार्यमित्युक्तं भवति परं, _ 'अतरंताइ जोग्गासईए गिण्हंति तत्थ पविसेउं। अन्नगहाणसुवखड वासान्नीमयं भुंजे' ।।१ ।। यदा तु कश्चिद् गृही कतिचिद्दिनेषु सङ्खडी भविष्यति सङ्घभोज्यं वा दास्यामीत्यग्रत एव लड्डूकादीनाधाकर्मिकान् कृत्वा धारयति तदा यावत्ते तिष्ठति, तदपगमेऽपि तदूर्ध्वं दिनत्रयं यावत्तद्गृहस्थितं शेषं भक्तादि स्पर्शसम्भवात् पूतिः स्यादित्येवं बहून्यपि दिनानि पूतिसम्भवः। तथा 'पूइत्ति पूतिदोषवत् स्यादिति शेषः। किं तदित्याह त्रयस्त्रिसङ्ख्या लेपाः शेषखरण्टयो(टीनाम्)र्यत्र तत्त्रिले पिठरं स्थाल्यादिभाजनं । अयमर्थः स्थाल्यादिभाजने किल आधाकर्म राद्धमपनीतं च, शेषा खरण्टिरित्येको लेपस्तस्यामेवाकृतकल्पत्रयायां शुद्धं राद्धं पूतिरेवं वारद्वयमन्यदपि, चतुर्थलेपे तु न पूतिः। तदिहाधाकर्मपाकानन्तरं स्वार्थं वारत्रयं भक्तरन्धनेन यत्स्थालिकायाः खरण्टनत्रयं છે, “યજમ્મુપાયવર = કૃતવર્મેપકૃિદં = જ્યાં આધાકર્મનો પાક થયો હોય તે ઘર. અર્થાત્ આધાકર્મ બન્યું એ દિવસ અને પૂતિના બીજા ત્રણ દિવસ ત્યાંથી કાંઈપણ ગ્રહણકરવું કલ્પતું નથી. એટલે કે પહેલાદિવસની સાથે પૂતિના ૩ દિવસ, એમ ચારદિવસ સુધી તે ઘરનો પરિહાર = ત્યાગ કરવો એમ કહેવાયું છે. પરંતુ, 'अतरंताइ जोग्गासईए गिण्हंति तत्थ पविसेउं। अन्नगहाण-सुवखडज्जं वासान्नीमयं भुंजे' ।।१।। અર્થ - ૧૩ તરંતર્' = જ્યારે નિર્વાહ ન થતો હોય, “નોલજી' = બીજે પ્રાયોગ્ય ન મળતું હોય = બીજે યોગ ન હોય. “સત્રહી-સુવાવડન” = બીજા ઘરમાં રાંધેલું વાટકી વ્યવહારથી આવેલું હોય. વાસાગ્રીમ’ = જે દિવસે આધાકર્મી કર્યું હોય એના પૂર્વના દિવસોમાં રંધાયેલું સૂકું-પાકું. - જ્યારે નિર્વાહ ન થતો હોય. બીજે ન મળતું હોય = બીજે યોગ ન હોય ત્યારે તેવા ઘરમાં સાધુ પ્રવેશીને, બીજા ઘરોમાં રાંધેલું એટલે કે વાટકી વ્યવહારથી આવેલું હોય. કાં તો આધાકર્મી કર્યું હોય એના પૂર્વના દિવસોમાં રંધાયેલું જે કાંઈ સૂકું-પાકું હોય. તે પણ ચોમાસાદિ કાળની મર્યાદાપૂર્વકનું ઘણાં દિવસનું હોય, તેવું લાડવા-સુખડીવગેરે ગ્રહણ કરે. અહીં, “વાસી' નો અર્થ, રોટલી વગેરે જે રાતવાસી બને તે નથી લેવાના પરન્તુ ઉપર જણાવ્યા પ્રમાણે “ચોમાસા આદિ કાળની મર્યાદા પૂર્વકનું ઘણા દિવસનું એવો અર્થ અભિપ્રેત = ઈષ્ટ છે. - જ્યારે કોક ગૃહસ્થ, કેટલાકદિવસો પછી સંખડી = સામુહિકભોજન અથવા તો સંઘજમણ સાધુસાધ્વીમાટે કરાવીશ એમ, આગળથી જ લાડું વગેરે આધાકર્મી કરીને તૈયાર રાખે. ત્યારે, જ્યાં સુધી તે લાડુ વગેરે રહે ત્યાં સુધી તો આધાકર્મદોષ ખરોજ પણ તે દૂર થયા પછી પણ બીજા ત્રણદિવસ સુધી, તે ઘરમાં રહેલ બીજાઆહારાદિસાથે તે આધાકર્મના સ્પર્શનો સંભવ હોવાથી પૂતિ બને છે. આમ, ઘણાંદિવસો સુધી પણ પૂતિનો સંભવ છે એ જાણવું. આ વાતૃJ£ સબંધી પૂતિ તેમજ કચ્છ-અકથ્યવિધિ ની વાત થઈ. ' તથા પૂરુ' = “પૂતિતોષવત્ ચાત્' = પૂતિદોષવાળું બને છે. તે પૂતિદોષવાળું શું બને છે ? તે કહે છે, “તિનેવું પિતર = “ત્રિનેj fપર'. આધાકર્મ આહાર દૂર કરાયા બાદ ત્રણલેપ જ્યાં થયા Page #147 -------------------------------------------------------------------------- ________________ ११४ सम्पद्यते तल्लेपत्रितयान्विता स्थालिका तदुपस्कृतभक्तं च पूति भवतीति भावार्थः। यदि चात्मयोगेन गृहस्थ्या निरवयवीकृत्य तस्य भाजनस्य तस्मिन्नेव दिने अपरापरेषु वा दिनेषु वारत्रयं जलेन प्रक्षालनं कृत्वा तत्र शुद्धमशनादि राद्धं तदा तत्कल्प्यमेव, तथा कल्पतेऽपूतीभूतं सच्छुद्धाशनादिग्रहणायोचितं स्यात् । म पूतिपात्रमपि कृतत्रिकल्पं कल्पते ' पात्रं पतद्गृहरूपं यतिभोजनोपकरणविशेषः। कीदृशं सदित्याह कृता निवर्तितास्त्रयः कल्पाः जलप्रक्षालनानि यस्य तत् कृतत्रिकल्पं । अङ्गुल्यादिना सम्प्रोच्छ्य वारत्रयं जलेन प्रक्षालितं सदित्यर्थोऽयं च पात्रकाश्रितः पूतिन्यायो यथारूपं सर्वेष्वप्यविशोधिकोटिभेदेषु ज्ञेयस्तथा सर्वोऽप्यविशोधिकोट्याहारोऽकल्प्य एव विशोधिकोट्याहारस्त्वात्मार्थितः कल्पत इति च ज्ञेयमिति गाथार्थः ।।३६ ।। હોય તે પિતર' = તપેલી. તેને ૩ વાર ધોયા વિના એમાં જ રાંધ્યું તેને એક લેપ કહેવાય. તે એક લેપવાળા ભાજનમાં જ ૩ વાર ધોયાવિના તેમાં જ બીજીવાર શુદ્ધ = સાધુના ઉદેશવિના પોતાના માટે ભોજન રાંધ્યું. આ બીજો લેપ થયો, એજ પ્રમાણે ત્રીજીવાર રાંધે એટલે ત્રીજો લેપ થાય અર્થાત બીજીવારના પણ એ શુદ્ધભોજનને ખાલી કરીને = ખાવા વગેરે ઉપયોગમાં લઈને, એજ ભાજનમાં પાછું શુદ્ધ ભોજન રાંધે એ ત્રીજો લેપ. તે પછીના ચોથા લેપમાં પૂતિ ન થાય. એટલે કે ત્રણ લેપવાળા ભાજનમાંજ ફરી ચોથીવાર રાંધે ત્યારે પૂતિ ન થાય. (યાદ રહે - “શેષ' = પ્રથમ વાર આધાકર્મીના લેપથી ખરડાયેલ અને “વરન્ટિ' = બાકીના બેવાર પૂતિથી ખરડાયેલ) ભાવાર્થ આ થયો કે, આધાકર્મના પાક પછી, આધાકર્મ જેમાં રાંધ્યું હોય તેમાં પોતાના માટે ત્રણવાર ભોજન રાંધે, એટલે કે ત્રણવાર ખરડાયેલ = લેપવાળી બને છે. તેવા પ્રકારના ત્રણ લેપથી યુક્ત તપેલી અને તેમાં રાંધેલું ભોજન એ પૂતિ બને છે. હવે જો ગૃહસ્થ પોતાના માટે, નિરવયવી કરેલ = દાણા વગર બિલકુલ સાફ કરેલ તે ભાજનને તે જ દિવસે અથવા બીજા-ત્રીજા દિવસે ત્રણવાર પાણીથી સાફ કરીને તેમાં શુદ્ધઅશનાદિ રાંધે, તો તે ‘પ્પ' = ‘ત્પતે = કથ્ય જ છે. એટલે કે પૂતિદોષ નીકળી જવાથી = અપૂતિરૂપ બનેલ તે શુદ્ધઅશનાદિ ગ્રહણમાટે ઉચિત બને છે. • પૂતિવાળું પાત્ર પણ ત્રણકલ્પ થયાબાદ કહ્યું છે ... આમ દાતુના ભાજનસંબંધી પૂતિ અને મધ્ય-અકથ્ય-વિધિની વાત થઈ. ‘પાય' = “પાત્ર' = સાધુને વાપરવામાટે ઉપકરણવિશેષ, એટલે કે પાડ્યુ. તે પાત્રુ કેવું? તે કહે છે, ‘તિખ્ત' = કૃત્રિવેન્દ' = ત્રણવાર પાણીથી ધોવાયેલું પાડ્યુ. એટલે કે આંગળી વગેરે દ્વારા ઘસીને ૩ વાર પાણીથી ધોવાયેલું પાડ્યુ. આવું પાત્રુ પૂતિરહિત કહેવાય છે. સારાંશ જે પાત્રમાં આધાકર્મગ્રહણ કર્યું હોય, એ પાત્રુ પૂતિદોષવાળું બન્યું. તેને આંગળી વગેરેથી ઘસીને ૩ વાર પાણીથી સાફ કરાય એટલે એ પાત્રુ પૂતિરહિત બને છે. આવુ પૂતિરહિત પાત્રુ વાપરવું કલ્પ છે એમ જાણવું. આ પાત્રાસંબંધી પૂતિન્યાય યથાયોગ્ય સર્વ અવિશોધિકોટિભેદોમાં જાણવો. તેમજ બધાજ Page #148 -------------------------------------------------------------------------- ________________ ११५ अवतरणिका- उक्तं पूतिद्वारमथ मिश्रजातद्वारमाह । मूलगाथा- जं पढमं जावंतिय पासंडजईण अप्पणो य कए। आरभइ तं तिमीसं ति मीसजायं भवे तिविहं ।।३७।। संस्कृतछाया- यत्प्रथमं यावदर्थिक-पाखण्ड-यतीनामाऽऽत्मनश्च कृते। आरभते तत् त्रिमिश्रमिति मिश्रजातं भवेत्रिविधं ।।३।। ॥ प्रथममेव यावदर्थिकादीनां यत्कृतं तत्मिश्रजातम् ॥ व्याख्या- स्वगृहयोग्यजलकणादीनां मध्य अधिकतरजलकणादीन् मिश्रितान् कृत्वा 'जंति, यदशनादि प्रथममादावग्निज्वालनाद्रहणकणदानादिप्रस्ताव एव आरभते तन्मिश्रजातं भवेदिति योगः। किमर्थमित्याह 'जावंतिय'त्ति सूचनाद्यावदर्थिकाः कार्पटिकादयः समस्तार्थिनः, पाखण्डं व्रतं तद्योगात् पाखण्डाः सामान्यदर्शनिनो, यतयो निर्ग्रन्था एतेषां द्वन्द्वस्तेषां कृते इति योगो द्वन्द्वोत्थपरं पदं श्रूयमाणं (द्वन्द्वान्ते श्रूयमाणं पदं) सर्वत्र सम्बध्यते तेन यावदर्थिककृते इत्यादि दृश्यं । तथाऽऽत्मनः स्वस्य, चः समुच्चये, कृते- अर्थाय स्वगृहार्थमिति यावत् आरभते प्रारभयत्युपस्कर्तुमिति शेषो, અવિશોધિકોટિવાળા આહારો અકથ્ય જ છે. પરંતુ વિશોધિકોટિવાળો આહાર ગૃહસ્થ પોતાના માટે કલ્પી લે તો કથ્ય છે એમ જાણવું .૩૬ मत :- 'उक्तं पूतिद्वारम्' मा प्रभारी पूतिद्वार पुरु थयु. वे 'मिश्रीत' दार 53 . भूण-शीर्थ :- जं = अशन, पढम = पडेथी, जावंतिय = समस्तमासी, पासंड = सामान्य शनीनो, जईण = निग्रन्थोने, अप्पणो = पोताने = गृहस्थने, य = अने, कए = भाटे, आरभइ = १३मात ४३, तं = ते, तिमीसंति = ४५।२नु मिश्र, मीसजायं = मिश्रad, भवे तिविहं = ३९५२नु थाय. મૂળગાથા-ગાથાર્થ - ગૃહસ્થ પોતાને માટે રસોઈ કરવાની શરૂઆત કરતાં પહેલાં જ પોતાને માટે જોઈતા ધાન્યાદિમાં બીજા સમસ્તઅર્થીઓ અથવા સામાન્યદર્શનીયો અથવા જૈન સાધુઓને આપવા માટે જે કાંઈ વધારે ધાન્યાદિકનું મિશ્રણ કરી પકાવી તૈયાર કરે તેને મિશ્રજાત કહેવામાં આવે છે. તે મિશ્રજાતના १९l 4t२ छे. (i) यावर्थ मिश्रात. (ii) ५. भिश्रत (iii) यति मिश्रत. • पहेलेथी ५ यावार्थ माहिभाटे रेणुं भिश्रत छ . व्यायार्थ :- पोताना ५२ने योग्य ४५ भने धान्यवरेना. २६६२. साधु वगैरेने शीने 'अधिकतर' = qधारे, ४-धान्य वगेरेने भेजवाने, “ज' = 'यत्' = ४ मशन, 'पढमं' = 'प्रथम' = पडेथी જ, એટલે કે અગ્નિપેટાવવો, આંધણ મૂકવું, દાણા નાંખવા વગેરે અવસરે જ આરંભ કરાય તે મિશ્રજાત अने. छ. साj | म ४३. ? ते ४॥वे छे. 'जावंतिय' = 'यावदर्थिक' = भेटले 3 अपटि समस्तयायी. 'पासंड' = 'पाखण्ड' = भेटले प्रत = पा3 प्रतपणा = सामान्यथा १५ निवास साधु, 'जईण' = 'यतयः' = यतिमी = निन्थो = हैनसाधुमी मोनो द्वन्द्व समास. ४२वी. भेटले Page #149 -------------------------------------------------------------------------- ________________ ११६ यावन्तोऽर्थिन आगमिष्यन्ति पाखण्डा यतयो वा तेषां दास्यामि गृहे च भविष्यन्तीति सङ्कल्पेन यद्राद्धुमारभत इत्यर्थः । मिश्रजातस्य त्रिप्रकाराः तदशनादि तदा निष्पन्नं सत्त्रिभिर्यावदर्थिकपाखण्डयतिभिस्सह मिश्रं साधारणं त्रिमिश्रमित्यनेन कारणेन मिश्रजातं पूर्वोक्तशब्दार्थं भवेत् त्रिविधं यावदर्थिकमिश्रजातं यतिमिश्रजातं पाखण्डमिश्रजातं चेत्यर्थः। क्वापि तृतीयभेदस्य स्वगृहमिश्रजातमिति संज्ञान्तरं दृश्यते । तत्राप्ययमेवार्थ इति । श्रमणानां च पाखण्डिष्वन्तर्भावाच्छ्रमणमिश्रं पृथग् नोक्तम् । इह च यावदर्थिकाद्यर्थमधिकतरतंदुलादिप्रक्षेपदोषेण सर्व्वेऽप्याहारोऽशुद्धः स्यात् । (तथेति ) प्रथममिति विशेषणेनाध्यवपूरकदोषादस्य विशेषमुक्तवान्, तथाहि - अत्र सूपतंदुलजलफलादिवस्तुनो गृहयोग्यस्य माणकादिस्वस्वपरिमाणेन नियतमध्ये यावदर्थिकाद्यर्थमग्निप्रज्वालनादेरादावेवाधिकतरतंदुलजलादेर्मिश्रणं विधाय पाकः प्रारभ्यते, अध्यवपूरके च કે યાચકવગેરેમાટે કરેલું. એમ જાણવું. ‘દ્વન્દ્વોત્થપર પડ્યું ધ્રૂવમાળ (દ્વન્દ્વાને શૂટમાળ વૅ)' એટલે કે દ્વન્દ્વસમાસવાળા પદ પછી મૂકેલ પદનો સંબંધ દ્વન્દ્વસમાસમાં રહેલ દરેક શબ્દ સાથે કરવો. આ ન્યાયના હિસાબે ‘યાવર્ધિ-તે’ - ‘પાલs-તે’ વગેરે. એમ જાણવું. તથા, ‘અપ્પો ય ’ = ‘આત્મનઃ (સ્વસ્થ) તે' પોતાના ઘર માટે . ય રાંધવાનો પ્રારંભ કરે. = ભાવાર્થ આ થયો કે, જેટલા ય યાચકો, પાખંડીઓ કે યતિઓ આવશે, તેઓને આપીશ. અને ઘરમાટે પણ થઈ રહેશે. આવા સંકલ્પપૂર્વક જે રાંધવાનો, ‘બારમ' = ‘ઞામત્તે’ પ્રારંભ કરે તે મિશ્રજાત બને છે. મિશ્રજાતના ત્રણ પ્રકારો હ ‘તંત્તિી# તિ’ ‘તત્ ત્રિમિત્રં કૃતિ' = સંકલ્પપૂર્વક નિષ્પન્ન થયેલું તે અશનાદિ ત્યારે, ત્રણની સાથે એટલે કે યાવદર્થિક, પાખંડ અને યતિ એમ ત્રણની સાથે મિશ્ર અર્થાત્ ત્રિમિશ્રવાળું એટલે કે સાધારણ મિશ્ર બને છે. આ કારણે, પૂર્વે કહેલ શબ્દાર્થવાળું, ‘મીસનાયં’ = ‘મિશ્રનાતં’ ‘મિશ્રજાત’, અલગ અલગ રીતે, ‘ભવે તિવિદં’ ‘મવેત્રિવિધ’ = ત્રણ પ્રકારે બને છે. તે આ પ્રમાણે યાવદર્થિકમિશ્રજાત, પાખંડમિશ્રજાત, પતિમિશ્રજાત. કહેવાનો તાત્પર્ય આ થયો કે ત્રણેના સંકલ્પપૂર્વક જે અશનાદિ નિષ્પન્ન થાય તે સાધારણમિશ્ર. પરન્તુ માત્ર યાવદર્થિકના સંકલ્પપૂર્વક અધિકદાણા વગેરેનો પ્રક્ષેપ કરે તે યાવદર્થિકમિશ્રજાત બને છે. આ જ રીતે પાખંડ અને યતિ માટે પણ સમજવું. - ક્યાંક ત્રીજાભેદ તરીકે “સ્વગૃહમિશ્રજાત” પણ બીજું નામ જોવા મળે છે. તેમાં પણ અર્થ તો આ જ થાય છે. તથા-શ્રમણોનો પાખંડીઓમાં અન્તર્ભાવ થવાથી ‘શ્રમણ-મિશ્રજાત' અલગ નથી કહ્યું. અહીં = આ દોષમાં, યાવદર્થિકાદિમાટે અધિકતર તુંદલાદિનો પ્રક્ષેપ-દોષ હોવાથી બધોજ આહાર અશુદ્ધ બને છે. તેમજ “પઢમં’ શરૂઆતમાં જ આવું વિશેષણ મૂકવા દ્વારા ‘અધ્યવપૂરક' દોષથી - = Page #150 -------------------------------------------------------------------------- ________________ ११७ गृहिणा स्वार्थमग्निज्वालनाद्याग्रहणदानान्ते आरम्भे कृते सति पश्चात् कार्प्पटिकाद्यर्थं स्वार्थकल्पिततंदुलादीनां मध्येऽपरं तंदुलादीनां माणकादिकं प्रक्षिप्य राध्यत इत्येतावता भेदोऽस्योक्तः । कदा मिश्रजातस्य संभवः कदा पुनरिदं सम्भवतीति चेत् (उच्यते ), इह कश्चिद् गृही स्वयं बुभुक्षाकष्टानुभवनेन दुर्भिक्षमतिक्रान्तः किञ्चित् सञ्जातवृत्तिको धर्म्मश्रद्धालुः दुर्भिक्षेण बुभुक्षापीडितप्रभूतसत्त्वान् दृष्ट्वा नैतावन्मानेन राध्यमानेनैतेषां सरिष्यतीति दानसत्त्वालम्बनेन कान्तारादिनिर्गमप्रवेशयोः खिन्नभिक्षाचरालम्बनेन वा तीर्थबहुमानेनोज्जयन्तादिपर्वतयात्रायां श्रद्धावान्, संवलितः प्रभूतार्थिनो दृष्ट्वौदार्यालम्बनेन मिश्रजातं करोतीत्येवमस्य सम्भवः । साधवः पुनः कथमिदं जानन्तीति चेदुच्येत्, कदाचिद् भिक्षार्थं गृहे प्रविष्टान् साधून् दृष्ट्वा गृहस्थो भार्यादेः संमुखं वक्ति यथा यैः सह (येभ्यः) मिश्रमिदं राद्धं तैः क्वाप्यन्यत्र लब्धं भविष्यतीति नागतास्ते, अत इदं परिपूर्णं यतिभ्यो देहि । यद्वा साधून् આની વિશેષતા બતાવાઈ. તે આ પ્રમાણે, મિશ્રજાત = ઘરને યોગ્ય દાળ, ચોખા, પાણી, ફળાદિ વસ્તુઓનો માણકાદિ = ભાણું, પાયલી, પવાલુંવગેરે પોતાના આખાકુટુંબના એક ચોક્કસ = નિયત માપમાં અગ્નિપેટાવવાવગેરેના પૂર્વેજ યાવદર્થિકાદિમાટે અધિકતર ચોખાવગેરેનું મિશ્રણ કરીને રાંધવાનો પ્રારંભ કરે. જ્યારે, અધ્યવપૂરકમાં ગૃહસ્થે પોતાના માટે અગ્નિજ્વાલનાદિ કરીને, આંધણ મૂકીને, અંદર ચોખાવગેરે નાંખીને રાંધવાનું ચાલુ કર્યાબાદ, પાછળથી કાટિકાદિ માટે પોતાના માટે રાંધવા મૂકેલ ચોખાવગેરેમાં બીજાચોખાવગેરેના માણકાદિ == અનુકમાપ નાંખીને રાંધે. આમ, બન્ને દોષ વચ્ચેનો તફાવત જણાવ્યો. ૭ મિશ્રજાતનો સંભવ ક્યારે ? ૦ આ દોષનો સંભવ ક્યારે થાય ? તે કહે છે. કો'ક ગૃહસ્થ દુષ્કાળમાં સ્વયં ભૂખનું કષ્ટ અનુભવ્યાબાદ સુકાળ થયે છતે કાંઈક સારી કમાણી થયાબાદ ધર્મશ્રદ્ધાળુ એવો તે દુષ્કાળમાં ભૂખથી પીડાતા ઘણાં જીવોને જોઈને વિચારે કે આટલા માત્રથી પોતાના પરિવારમાટે રંધાતા ભોજનની માત્રા = પ્રમાણથી આ બધા ભૂખપીડિતોનું સરસે હિં = પેટ નહિં ભરાય. એમ, દાન આપવાના સત્વને ફોરવીને અથવા જંગલાદિના નિર્ગમ કે પ્રવેશમાં અર્થાત્ જેગલાદિ પસાર કરીને આવેલા કે પસાર કરવાની શરૂઆત કરનારા એવા થાક્યા-પાક્યા ભિખારીઓને જોઈને દયાથી અથવા તીર્થ-બહુમાનથી = ગિરનારાદિ તીર્થોની યાત્રામાં શ્રદ્ધાવાનૢ યાત્રાથી પાછો ફરેલો ઘણાં યાચકોને જોઈને ઉદારતાના કારણે મિશ્રજાત કરે. આ રીતે મિશ્રજાતનો સંભવ થઈ શકે છે. પ્રશ્ન :- સાધુઓ મિશ્રજાતને શી રીતે ઓળખી શકે ? જવાબ :- ક્યારેક ભિક્ષામાટે ઘરમાં પ્રવેશેલા સાધુઓને જોઈને ગૃહસ્થ પોતાની પત્નીવગેરેની સન્મુખ આવું કાંઈક બોલે.. જેમ કે, “જેઓના સંકલ્પપૂર્વક આ મિશ્ર રાંધવામાં આવ્યું છે. તેઓને લાગે છે કે બીજે ક્યાંકથી ભિક્ષા મળી ગઈ હશે એટલે જ અહીં આવ્યા નથી. આથી, આ બધુંજ આ આવેલા યતિઓને આપ.” અથવા, ઘણાં સાધુઓ અને ઘણાં ભિક્ષાચરોને ભિક્ષામાટે આવેલા જોઈને Page #151 -------------------------------------------------------------------------- ________________ ११८ प्रचुरान् भिक्षाचरांश्चागतान् दृष्ट्वा गृही यावदर्थिकेनाशनादिना नैतेषां परिपूर्णं स्यादित्यन्यदपि रानुहि येनैतेभ्यो दीयते इति गृहस्थमेवं ब्रुवाणं श्रुत्वा गृहं यावदर्थिकमिश्रमिदमिति जानन्तीति गाथार्थः ।।३७।। अवतरणिका- उक्तं मिश्रजानद्वारमथ स्थापनाद्वारं व्याचिख्यासुस्तरा’ एत भेदानभिधातुमाह । मूलगाथा-- सट्ठाणपरछाणे परंपराणंतरं चिरित्तरिय दुविहतिविहा वि ठवणाऽसणाइ जं ठवइ साहुकए।।३८।। संस्कृतछाया- स्वस्थानपरस्थाने परंपरानंतरं चिरेत्वरम् । द्विविधत्रिविधाऽपि स्थापनाऽशनादि यत्स्थापयति साधुकृते ।।३८।। # स्थापनास्वरूपं तद्गतभेदाश्च ॥ व्याख्या- स्वस्थानं च चुल्ल्युखादि, परस्थानं च सुस्थितछव्वकादि, स्वस्थानपरस्थानं तसिन्नाधारे 'असणाइ जं ठवइ साहुकए ठवण'त्ति योगः। तत्राशनाद्यशनपानप्रभृतिकं वस्तु यदित्यनिर्दिष्ट स्वरूपं स्थापयति न्यस्यति धारयतीत्यर्थो दात्री (त्रीति)गम्यते साधुकृते यतेराय यत्तदोर्नित्तयोगात्तदशनादि ગૃહસ્થ (પતિ) એમ બોલે કે “યાવદર્થિકઅશનાદિ તો આમને પુરું નહિ થાય. તેથી બીજું પણ રાન્ય જેથી આમને આપી શકાય. આવું બોલતા સાંભળીને “આ ઘર યાવદર્થિકમિશ્ર' છે, એમ સાધુઓ મિશ્રજાતને 19ी श3.||391 અવતરણિકા :- આ પ્રમાણે મિશ્રજાતદ્વાર પુરું થયું. હવે સ્થાપનાદ્વારને કહેવાની ઈચ્છાથી તેના ભેદો જણાવે છે. भूगाथा-शार्थ :- सट्ठाणपरट्ठाणे = स्वस्थान अने, ५२स्थान, परंपराणंतरं = ५२५२ अने अनंतर, चिरित्तरियं = थोपर्नु अने eity , दुविहतिविहावि = माघार, द्रव्य अने से रीने २९ 1211 God मेह, ठवणा = स्थापना, असणाइ जं = Hशन ४, ठवइ = L भूडी थे, साहुकए = साधुन भाटे.||3८॥ મૂળગાથા-ગાથાર્થ :- ગૃહસ્થ સાધુને આપવા માટે જે અશનાદિ જુદા રાખી મુકે તે અશનાદિ સ્થાપનાદોષવાળા કહેવાય છે. તે સ્થાપના આધાર, દ્રવ્ય અને કાલભેદે કરીને ત્રણ પ્રકારની બને છે અને તે દરેકના પાછા બે બે ભેદો છે એટલે સ્વસ્થાનસ્થાપના, પરસ્થાનસ્થાપના, પરંપરસ્થાપના, અનંતરસ્થાપના, ચિરકાલસ્થાપના અને ઈત્રકાલ સ્થાપના એમ સ્થાપનાનાં કુલ છ ભેદો છે.ll૩૮ • स्थापनानुं स्व३५ मने तेना हो . व्यायार्थ :- ‘सट्ठाण-परट्ठाणे' = स्वस्थान-५२स्थाने. स्वस्थान भेटले. 'चुल्ली' = यूलो मने 'उखा' = यूनानी मामांनो नानीयूतो वगैरे. ५२स्थान भेटले 'सुस्थित' = oucो बोरे स्थानविशेष सने 'छव्वक' = शाई वगेरे. मी प्रभारी स्वस्थान भने ५२स्थान स्व३५ साधारमां. मानो मन्वय थाना योथा५६ साथे ४२वो. ते. ४ जाता है छे, 'असणाइ जं ठवइ साहुकाए ठवणा' = ते स्थानविशेषमा Page #152 -------------------------------------------------------------------------- ________________ ११९ स्थापनोच्यते । तत्र साधवे इदं दास्यामीत्येवं विचिन्त्य कञ्चित्कालं यावत् स्थापितत्वात्, स्थाप्यत इति स्थापना स्थापनं वा न्यसनं स्थापना, तद्योगादशनाद्यपि, कीदृशं सदशनादीत्याह । 'परंपराणंतरं 'ति अपरापरदध्यादिपर्यायसंतानः परंपरस्तत्संबन्धात् परंपरं क्षीराद्युच्यते । तथा न विद्यते अन्तरं पर्यायान्तरलक्षणो विशेषो यस्य तदनन्तरं घृताद्यभिधीयते अनयोः समाहारद्वन्द्वस्तत् परम्परस्वरूपमनन्तर स्वरूपं चेत्यर्थः। भावार्थो वक्ष्यमाणः । पुनः किं विशिष्टं स्थापयतीत्याह 'चिरित्तरियं' ति, चिरं च दीर्घकालं इत्वरं चाचिरं स्तोककालमित्यर्थश्चिरेत्वरम्, ततश्चिरकालमचिरकालं च यावद्दानाय दात्री यत् स्थापयति तच्चिराचिरकालावस्थापितत्वयोगादशनाद्यपि चिरेत्वरमिति । भावार्थस्तु वक्ष्यमाणः । इत्येवं ‘दुविहतिविहा वि ठवण त्ति, त्रिधाप्याधारद्रव्यकालोपाधिभेदात्, त्रिप्रकारापि, न केवलमेकधा द्विधा वेत्यपेरर्थः। किमित्याह द्विविधा प्रदर्शितस्वस्थानादिभेदेन द्विप्रकारा स्थापना भवति । ' असणाइ ज़ं ठवइ साहुकए'त्ति, पुनरेकैका स्वस्थानपरस्थानपरम्परानन्तरचिरेत्वरभेदा (द्) द्विधा । तत्र 'सट्ठाण परट्ठाणे असणाइ जं ठवइ साहुकए' इत्यनेनाऽऽधारमात्रे सामान्याशनादेः स्थापितत्वमाश्रित्य દાત્રી જે કાંઈપણ અનિર્દિષ્ટસ્વરૂપ એટલે કે રોટલી કે ભાતવગેરે કોઈપણ અશાદિ પાન વગેરે સાધુમાટે સ્થાપી રાખે ધારી રાખે. યતદ્ નો નિત્ય યોગ = સંબંધ હોવાથી, જે સ્થાપી રાખે તે અશનાદિ સ્થાપના કહેવાય એમ જાણવું. – અશન તે સ્થાન વિશેષમાં, ‘આ હું સાધુને આપીશ’ એમ ચિંતવીને કેટલાક સમય સુધી સ્થાપ્યું હોવાથી તેને સ્થાપના = ન્યસન કહેવાય છે. તે સ્થાપનાનો સંબંધ અશનાદિની સાથે હોવાથી એ આહારાદિ પણ સ્થાપના કહેવાય છે. તે આહારાદિ કેવાપ્રકારના હોય ત્યારે સ્થાપના બને છે ? તે કહે છે. ‘વરાળંતર' = ‘પરંપરાનન્તર' = બીજા-ત્રીજા દિવસે દૂધ દહીં વગેરેમાં જે પર્યાય ફેરફારની પરંપરા ચાલવી તેને પરંપરા કહેવાય એટલે કે દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ-છાશ, માખણ-છાશમાંથી ઘી ઈત્યાદિ. પરંપરાના સંબંધથી દૂધવગેરેને પરંપર સ્થાપન કહેવાય છે. તેમજ, જેમાં ફેરફાર થતો નથી તે અનંતર કહેવાય છે. તે ઘી વગેરે હોય છે. આ બન્નેના સમાહારદ્વન્દ્વથી ‘પરંપરાનંતર’શબ્દ બને છે. એટલે પરંપરસ્વરૂપવાળું અને અનંતરસ્વરૂપવાળું અશનાદિ થયું. આનો ભાવાર્થ હવે આગળ કહેવાશે. = - વળી, કેવા પ્રકારના આહારાદિ સ્થાપે તે કહે છે- ‘વિરિત્તરિય’‘વિરેશ્વરમ્’. ‘વિર’ = લાંબોસમય, ‘ફત્તર’ ટૂંકોસમય. દાત્રી દાનમાટે લાંબાસમયમાટે કે થોડાસમયમાટે જે સ્થાપી રાખે તેને ચિરકાળ અચિરકાળ ઈત્વ૨સ્થાપના કહેવાય છે. અને એવી સ્થાપનાપણાના યોગે આહાર પણ ચિરકાળ કે અચિરકાળસ્થાપના કહેવામાં આવે છે. આનો ભાવાર્થ હવે આગળ કહેવાશે. = ‘દુવિ-તિવિહાવિ વળાં' = ‘દ્વિવિધ-ત્રિવિધાવિ સ્થાપના' આધાર, દ્રવ્ય અને કાળની ઉપાધિ ભેદથી ત્રણપ્રકારની પણ સ્થાપના સંભવે છે. કેવલ એકપ્રકાર કે બેપ્રકારના જ ભેદ સંભવે છે એવું નથી. આમ, ‘વિ’ શબ્દનો અર્થ જાણવો. કયા તે બે પ્રકાર ? તે જણાવે છે, ઉપર બતાવેલ સ્વસ્થાનાદિ ભેદથી બે પ્રકારે સ્થાપના થાય છે. હવે ત્રણ પ્રકાર બતાવે છે. ‘ઊસારૂ નં વક્ સાદુળાÇ' Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ स्वस्थानस्थापना परस्थानस्थापनेत्याधारोपाधिकं भेदद्वयमुक्तम् । तथा परम्परानन्तरमित्यनेन परम्परस्थापनाऽनन्तरस्थापनेति परम्परानन्तररूपद्रव्योपाधिकं तदुक्तम् । चिरेत्वरमित्यनेन च चिरस्थापना इत्वरस्थापना चेति कालोपाधिकमित्येवं प्रकारत्रयेण द्वैविध्यं सकलस्थापितभेदसंग्राहकं स्थापनाया भवति । नवरमित्वरस्थापना प्रज्ञापनामात्रमेव न तु परिहार्येति वक्ष्यति । चिरस्थापना तु परम्परानन्तरस्थापनाभेदान्तवर्तिनी (न) पृथग्भवतीति तेन परम्परानन्तरस्थापनयोश्चिरस्थापनात्वमेव ज्ञातव्यमिति થાર્થ રૂ૮ || अवतरणिका- अथ स्वस्थानादिस्वरूपं व्याख्यातुमाह । मूलगाथा- चुल्लुक्खाइ सट्ठाणं, खीराइ परंपरं घयाइयरं। दव्वट्टिइं जाव चिरं, अचिरं तिघरंतरं कप्पं ।।३९ ।। संस्कृतछाया- चुल्ल्युखादि स्वस्थानं, क्षीरादि परंपरं घृतादीतरत्। द्रव्यस्थितिं यावच्चिरमचिरं त्रिगृहान्तरं कल्प्यम् ।।३९ ।। શનાદ્રિ સ્થાપતિ સાધુત્તે’ = ઉપર બતાવેલ આધારાદિ જે ત્રણ ભેદ છે. તે દરેકના સ્વસ્થાનપરસ્થાન, પરમ્પરા-અનન્તર, ચિર-ઈવર ભેદથી બે-પ્રકારે થાય છે. એટલે કે બે ના જોડકાવાળા ત્રણ પ્રકારો થાય છે. તેને વિસ્તારથી બતાવે છે. “ટ્રાઈપરને સVIş નં વડું સાદુછg' = “વસ્થાનપરસ્થાનેડશન યસ્થાપતિ સાધુને' = માત્ર આધાર ચૂલાવગેરેને વિશે સામાન્યઅશનાદિની સામાન્ય એટલે વિશેષ વિવાવગરનું કોઈપણ અશન સ્થાપનાને આશ્રયીને સ્વસ્થાન-સ્થાપના અને પરસ્થાનસ્થાપના. એમ આધારસંબંધી બે ભેદ પ્રથમજોડકાના બતાવ્યા, તથા “પરમ્પરીનન્તર' = "પરંપર-સ્થાપના અને અનન્તર-સ્થાપના. એમ પરમ્પરાન્તરરૂપ દ્રવ્યસંબંધી બે ભેદ બીજા જોડકાના બતાવ્યા, તેમજ ‘વિરત્વરે = ચિર-સ્થાપના અને ઇવર-સ્થાપના. એમ કાળસંબંધી બે ભેદ ત્રીજાજોડકાના બતાવ્યા. આ રીતે ત્રણ પ્રકારોના બધાજ સ્થાપના ભેદોને સંગ્રહ કરતા બે-બેના જોડકાઓ સ્થાપનાના બને છે. આટલું વિશેષ સમજવું કે જે ઈત્વરસ્થાપના છે તે તો જણાવવા પુરતી જ છે. પણ એ પરિહાર = ત્યાગ કરવામાટે નથી. ચિર-સ્થાપના તો પરંપર-અનન્તરસ્થાપનાના ભેદમાં જ રહેલી છે. છતાંય એ અલગ નથી. માટે પરમ્પરસ્થાપના અને અનન્તર-સ્થાપના એ ચિરસ્થાપના જ જાણવી. આમ સ્થાપનાના દ્વારા જાણવા.//૩૮ અવતરણિકા :- હવે સ્વસ્થાન-સ્થાપનાવગેરેના સ્વરૂપની વ્યાખ્યા કરે છે. મૂળગાથા-શબ્દાર્થ :- ગુજુવાર = ચૂલો તથા વાસણ વિગેરે, સફાળું = સ્વસ્થાનસ્થાપના, વીર = દૂધવિગેરે, પરંપર = પરંપરસ્થાપના, ઘસારૂ = ઘી વિગેરે, રૂચ = ઈતર એટલે અનંતરસ્થાપના, દિ = દ્રવ્યની સ્થિતિ એટલે કાળ, નાવ = જ્યાં સુધી, ચિરં = ચિરકાલસ્થાપના, વરં = અચિર એટલે ઈત્વરકાલસ્થાપના, તિયાંતર = ત્રણઘરસંબંધી, વેધું = કલ્થ થાય.l/૩૯ો. મૂળગાથા-ગાથાર્થ :- અશનાદિનું ચુલો વગેરે તથા ભાજન વગેરે સ્વસ્થાન છે. કારણ તેને ચૂલા ઉપર ભાજનમાં પકાવવામાં આવે છે. ઉપર જણાવ્યાથી વિપરીત શીકુંવગેરે પરસ્થાન કહેવાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ १२१ ॥ स्वस्थान-परस्थानस्थापनास्वरूपम् ॥ व्याख्या- चुल्ल्युखे अधिश्रयणीस्थालीरूपे आदिर्यस्य आधारभूतवस्तुनः तच्चुल्ल्युखादि चुल्ल्यादि उखादीति दृश्यं । तत्र प्रथमादिशब्देनावल्हको ग्राह्यः द्वितीयेन चरुकपिठरादीनि तदिदं चुल्ल्युखादि, किमित्याह स्वस्थानं निजाश्रयो भण्यते । अयमत्रभावार्थोऽशनादेः स्वस्थानं द्विधा भवति । स्थानस्वस्थानं भाजनस्वस्थानं च तत्र चुल्ल्यवल्हकादिकम् तिष्ठत्यस्मिन् स्थालीति स्थानमाधारस्तद्रूपं स्वं निजमाहारपाकस्य स्थानं स्थानस्वस्थानमुच्यते । स्थाली चरुकपिठरादिकं च भाजनस्वस्थानमिति । तथा स्वस्थानविलक्षणाश्रयश्च परस्थानमिति सामर्थ्यादनुक्तमपि दृश्यम् । तत्र स्वस्थानात्परमन्यद्विलक्षणं स्थानमाતેથી ચૂલા ઉપર તથા ભાજનમાં જે અશનાદિ રાખી મૂકવામાં આવે તેને સ્વસ્થાનસ્થાપના અને જે અશનાદિને શકુવગેરેમાં મૂકવામાં આવે તેને પરસ્થાનસ્થાપના કહેવામાં આવે છે. જે દ્રવ્યો વિકારી છે તે સાધુને આપવા માટે ગૃહસ્થ જો રાખી મૂકે તો તેને પરંપરસ્થાપના કહેવામાં આવે છે અને અવિકારી ઘી, ગોળ, સાકર વગેરે દ્રવ્યો રાખી મૂકે તો તેને અનંતરસ્થાપના કહેવામાં આવે છે. - સાધુને આપવા માટે ગૃહસ્થ જે દ્રવ્ય, ઘી વગેરે તેના સ્વરૂપમાં ફેરફાર થયા વગર જ્યાં સુધી રહી શકે ત્યાં સુધી તેને રાખી મૂકે તે ચિરકાલસ્થાપના કહેવાય છે. હારબંધ રહેલા ઘરોમાંથી સાધુ જ્યારે એક ઘરેથી ભિક્ષા લેતો હોય ત્યારે તે સાધુની સાથેનો બીજો સંઘાટક સાધુ પાસેના બે ઘરોમાં દોષનો ઉપયોગ રાખી શકે તેવા ઘરોમાં ગૃહસ્થ જે અશનાદિ લઈને ઊભો રહે તે ઈત્વર-સ્થાપના કહેવાય. અને ત્યાંસુધીનો ઘરમાં સાધુ ઉપયોગ રાખી શકવાથી ત્યાંરહેલ વસ્તુ સાધુને લેવી કલ્પી શકે. પરંતુ તેથી આગળના ચોથા ઘરમાં જો ગૃહસ્થ લઈને ઉભો રહ્યો હોય તો કલ્પી શકે નહિ. • સ્વસ્થાન-પરસ્થાના સ્થાપનાનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- “ગુન્શી' = થશયળી = ચૂલો, “વલા' = “થાની' = તપેલી, જે આધારભૂત વસ્તુઓની આદિમાં ચૂલો-તપેલી વગેરે છે તે “પુજ્યુલારિ કહેવાય. એટલે કે પુજ્ય = ચૂલોવગેરે. અને “ડવા”િ = તપેલીવગેરે, એમ સમજવું. તેમાં પ્રથમ (વૃત્ત) “’િ શબ્દથી સગડી-સ્ટવ (stoveGas) વગેરે લેવા તેમજ બીજા (ઉવા) “’િ શબ્દથી “ઘરુવા-પિવર િલેવા. તે આ “griયુવતિ કહેવાય. ચરૂ એટલે આહાર કે પાણી રાંધવાનું કે રાખવાનું એક ધાતુનું સાધનવિશેષ અને “પિઠર' એટલે પણ એક આહાર કે પાણી રાંધવાનું કે રાખવાનું માટીનું સાધનવિશેષ. “પુજ્ય શું છે? તો કહે છે કે “સા = “વસ્થાનં = એ સ્વસ્થાન = પોતાના = આહારનો આશ્રય કહેવાય છે. અહીં ભાવાર્થ આ જાણવો, અશનાદિનું સ્વસ્થાન બે પ્રકારે થાય છે. (૧) સ્થાન-સ્વસ્થાન અને (૨) ભાજન-સ્વસ્થાન (૧) જ્યાં તપેલીવગેરે રાંધવાનું કોઈપણ સાધન રહે તેને સ્થાન કહેવાય છે = આધાર કહેવાય છે. તે આધારરૂપ પોતાનું જે સ્થાન એટલે કે આહાર પકાવવાનું જે સ્થાન ચૂલોસગડી-વર્તમાનમાં ગેસનો ચૂલો વગેરે, તેને સ્થાન-સ્વસ્થાન કહેવાય છે. અહીં ધ્યાન રહે કે સ્થાન એટલે આધાર, સ્થાન-સ્વસ્થાન કહો કે આધારસ્વસ્થાન કહો બન્ને એકાર્થક છે. (૨) મૂળ જેમાં રાંધ્યું Page #155 -------------------------------------------------------------------------- ________________ १२२ श्रयः परस्थानम् । तच्च सुस्थितादिप्रदेशान्तराश्रयरूपं छप्पकपडलिकावारकादिरूपं च ज्ञेयमेतदप्याधारभाजनभेदाद् द्विविधमिति। स्थापनायोजना तु प्रागेव दर्शिता। म परम्पराऽनन्तरस्थापनायाः स्वरूपम् ॥ अधुना परम्परस्थापनाऽनन्तरस्थापनाख्यं भेदद्वयं व्याख्यातुकामः परम्परानन्तरशब्दवाच्यमाह 'खीराइ परंपरं घयाइयरं'ति, इह स्थापनाविषयाण्यशनादीनि द्रव्याणि द्विधा भवन्ति विकारीण्यविकारीणि च, विकारोऽपि केवलानां सतां स्यात् व्यादिद्रव्यसंयोगे सति वा । तत्र केवलविकारिद्रव्यं खीरं दधिनवनीतमस्तुतक्रादिविकारयोग्यत्वात् । तथेक्षुरसश्च विकारिद्रव्यं द्रवगुडपिण्डगुडखण्डशर्कराહોય તે તપેલી, ચરુ, પિઠર વગેરે ભાજન-સ્વસ્થાન કહેવાય છે. હવે (૧) સ્થાન-પરસ્થાનને તથા (૨) આધાર-પરસ્થાનને જણાવે છે. સ્વસ્થાન કરતા જે જુદુંવિલક્ષણઆશ્રય હોય તે સ્થાન-પરસ્થાન છે. આમ તો મૂળસૂત્રમાં સ્થાન-પરસ્થાન કે આધાર-પરસ્થાનની વાત કરી નથી છતાં પણ સામર્થ્યથી આગળ પાછળના સંદર્ભથી જાણી લેવી. (૧) સ્થાન-પરસ્થાન એટલે ગોખલો વગેરે જાણવા. (એટલે કે જ્યાં રાંધ્યું હોય તેનાથી બીજું કોઈ સ્થાને ગોખલો વગેરે) (૨) ભાજન-પરસ્થાન-જેમાં રાંધ્યું હોય તેનાથી બીજું કોઈ આશ્રયરૂપ છપ્પક, પાલિકા, વાર,વગેરે ભાજનવિશેષ. “છMવ' ઉપર છતમાં લટકાડાતું ૩-૪ ડબ્બા-ડબ્બી રહી શકે એવું ત્રિકોણ કે ચોરસ, ત્રણ કે ચાર સળિયાથી યુક્ત એવું શકુ. “પત્તિવા' = રોટલી, રોટલા વગેરેને કપડામાં વીંટાળી રાખે તે રાખવાનો ડબ્બો (ગરમો). “વાર' = નાનીઘડી-લોટો વગેરે.) ટૂંકમાં (૧) સ્થાન-સ્વસ્થાન – જે ચૂલાદિ પર તપેલીઆદિ મૂકીને રાંધ્યું હોય તે. (૨) ભાજ-સ્વસ્થાન – જે તપેલી વગેરેમાં રાંધ્યું તે તપેલી વગેરે. (૩) સ્થાન-પરસ્થાન – જે ચૂલાઆદિ પર રાંધ્યું ત્યાંથી ઉઠાવી બીજે ગોખલાવગેરે પર મૂકે છે. (૪) ભાજન-પરસ્થાન – જે તપેલીવગેરેમાં રાંધવામાં આવ્યું તેમાંથી કાઢી બીજા ભાજન = છપ્પક, પાલિકા, વારકાદિમાં મૂકે છે. ઉપરના ચારેય પ્રકારોમાંથી કોઈપણ પ્રકારે સાધુમાટે જે રાખે તેને સ્થાપના કહેવાય છે. સ્થાપનાના બધાજ પ્રકારોમાં આ પ્રમાણેની સ્થાન-સ્વસ્થાનાદિની વ્યાખ્યા સમજી લેવી. • પરંપર-અનન્તર સ્થાપનાનું સ્વરૂપ છે હવે, પરંપરસ્થાપના અને અનન્તરસ્થાપનાનામક બે ભેદોને જણાવવાની ઈચ્છાવાળા ટીકાકાર શ્રી પરંપરા અને અનંતર શબ્દથી જે વાચ્ય છે = જે પદાર્થ કહેવાયોગ્ય છે તે કહે છે. “વીરા પરંપર થયા ' = “ક્ષીરદ્ધિ-પરંપર. આમાં સ્થાપનાના વિષય બનતા અશનાદિ દ્રવ્યો બે પ્રકારે છે.. (૧) વિકારી દ્રવ્યો (૨) અવિકારી દ્રવ્યો. (૧) વિકારી દ્રવ્યોમાં થતો વિકાર પણ બે રીતે થાય છે. (અ) જૈવવિજારી દ્રવ્ય' = માત્ર મૂળદ્રવ્યોનો વિકાર થાય. (બ) બેવગેરે દ્રવ્યોના સંયોગે વિકાર થાય. (અ) કેવલવિકારી દ્રવ્યમાં દૂધ અને ઈશુરસ આવે. કારણ કે દૂધમાંથી દહીં, માખણ, મસ્તુ = Page #156 -------------------------------------------------------------------------- ________________ १२३ दिविकारयोग्यत्वात् । द्व्यादिद्रव्यसंयोगविकारिद्रव्यं करम्बादिकं, करंबको हि प्रथमे दिने मधुरः सन् द्वितीयादिदिनेषु कोथाम्लादिकं विकारं भजते । तथा द्वित्र्यादिदिनसत्कानि नवनीतमस्तुतक्रादीन्यपि कोथाम्लादिरूपविकारभाजित्वाद्विकारीणि। अविकारिद्रव्यं च घृतगुडादिकं प्रकृतेरन्यथाभावरूपस्य विकारस्याभावात् । तद्धि दुग्धेक्षुरसादिकं सत्का स्वयोगेन दधिकक्कबादिविकारैस्तावद्विकारं चानीतं यावद्धृतगुडादि स्थित्वा स्थितं, परतोऽपि विकारो नास्तीत्यविकार्युच्यते। तदत्र परम्परशब्दवाच्यं सर्वं विकारिद्रव्यं क्षीरादिकमनन्तरशब्दवाच्यं चाविकारिद्रव्यं घृतादिकं विज्ञेयम् । अत एवोक्तम् 'खीराइ परंपरं घयाइयर' ति । तत्र खीरं दुग्धं तदादिर्यस्यादिशब्दादिक्षुरसादिद्रव्यग्रहस्तत् क्षीरादि ‘परम्परं ति दधिम्रक्षणकक्कबादिघृतगुडान्तपर्यायरूपावस्था परम्परा परम्परः स च यस्यास्ति क्षीरादेस्तद्दध्यादिपर्यायपरम्परान्वितत्वात् परम्परं भण्यते । इह च स्थापनया प्रस्तुतं ततः क्षीरादिविकारिद्रव्येषु ખાટીમલાઈ – માખણવાળી છાશ, કોરી છાશવગેરે વિકારો થઈ શકે છે, અને ઈક્ષરસમાં દ્રવગુડ = ઢીલો ગોળ, ‘વિષાદ = પાકોગળ, ‘ઘg = ખડીસાકર, “શર્વરી' = ઝીણીસાકર વગેરે વિકાર થઈ શકે છે. (બ) બે વગેરે દ્રવ્યના સંયોગથી વિકાર પામતા વિકારી દ્રવ્યમાં “રંવાવિવશ' = કરંબો વગેરે આવે. કરબો એટલે છાશમાં મેળવેલ ભાત વગેરે દ્રવ્યનું મિશ્રણ. કરંબો એ પહેલા દિવસે મધુર હોય છે, પછી બીજા-ત્રીજા દિવસે “ોથાજ્ઞાવિ = કહોવાઈ જવું અથવા ખાટું પડી જવું વગેરે રૂપ વિકારને પામતા હોવાથી તે પણ વિકારી દ્રવ્ય છે. તથા બે-ત્રણ દિવસ થયા હોય તેવા માખણ, ખાટી મલાઈ, તક્ર વિગેરે પણ કહોવાવું કે ખાટું પડી જવું વિગેરે સ્વરૂપ વિકારો પામનારા છે તેથી તે દ્રવ્યો પણ વિકારી છે.. (આ દ્રવ્યના વિકારો અન્ય દ્રવ્યના સંયોગથી થતાં નથી તેથી કેવલવિકારીદ્રવ્ય ગણી શકાય એમ લાગે છે.) (૨) ઘી અને ગોળ વગેરે એ અવિકારી દ્રવ્યો છે. એટલે કે પ્રકૃતિ' = મૂળસ્વરૂપથી અન્યથાભાવબીજા સ્વરૂપે વિકાર થઈ શકે નહિ. “સઋર્તા' = જાણકાર કર્તા, પોતાને માટે દૂધ-શેરડીરસ વગેરેને દહીં - ‘વ’ = ઈક્ષરસની ચાસણી જેવો કાચોગોળ વગેરે વિકારો દ્વારા ત્યાંસુધી એમાં વિકાર પમાડે કે જ્યાં સુધી એ ઘી અને ગોળરૂપે બની જાય. હવે આગળ એનો વિકાર થતો નથી. એવા આ દ્રવ્યોને અવિકારી દ્રવ્ય કહેવાય છે. અહીં પરમ્પરશબ્દથી દૂધવગેરે તમામ વિકારીદ્રવ્યો જાણવા અને અનન્તરશબ્દથી ઘીવગેરે તમામ અધિકારી દ્રવ્યો જાણવા. આ કારણથીજ મૂળગાથામાં કહ્યું કે “વીરા પરંપરું થયાફા” એટલે કે દૂધ વગેરે છે આદિમાં જેને, તે દૂધ વગેરે પરંપર છે. “કવિ' શબ્દથી ઈશુરસ વગેરનું ગ્રહણ કરવું. તથા, દહીં, પ્રક્ષણ = માખણ, ઈક્ષરસની ચાસણી જેવો કાચોગોળ વગેરેની વચ્ચેના પર્યાયરૂપ અવસ્થાને પરંપરા કહેવાય છે. દૂધાદિ એ દહીંવગેરે પર્યાયની પરંપરાથી યુક્ત હોય છે. તેથી દૂધ વગેરેને પરમ્પારદ્રવ્યો કહેવાય છે. અહીં, સ્થાપનાની વાત ચાલતી હોવાથી ખીર = દૂધવગેરે વિકારી દ્રવ્યોને વિષે પરમ્પર સ્થાપના થાય છે એમ જાણવું. જો કે અહીં માખણ-કાચોગોળની અવસ્થા છે જેમાં એવા દૂધ-ઈશુરસ દ્રવ્યોની Page #157 -------------------------------------------------------------------------- ________________ १२४ परम्परस्थापना स्यादित्यर्थः। इह म्रक्षणकक्कबावस्थाद्रव्ययोः स्थापनाय घृतगुडत्वेन क्रियमाणयोस्तेजस्कायादिविराधनादाधाकर्मदोषोऽपि स्यात् परमत्र नासौ विवक्षितः। एवमुत्तरत्रापि । 'घयाइयरंति घृतं सर्पिस्तदादिर्यस्य गुडादेस्तघृतादि, किमित्याह 'इयरंति द्वयोरुपात्तयोरेकस्यापेक्षया द्वितीयं प्रतियोगिवस्त्वितरदुच्यते । ततः परम्परानन्तरमित्युपात्तत्वात् परम्परवस्त्वपेक्षया इतरदनन्तरमनन्तरशब्दवाच्यं भवतीत्यर्थः। तत्र न विद्यतेऽन्तरं विशेषो विशिष्टावस्थानं विकारापादनेन ततोऽपि परतो यस्य घृतगुडादेस्तदनन्तरम्। ततः स्थापनायाः प्रस्तुतत्वात् घृत्तगुडादिष्वविकारिद्रव्येष्वनन्तरस्थापनाऽपि स्यादित्यर्थः। इह च घृतगुडादेः सर्वस्य सामान्येनानन्तरशब्दवाच्यत्वेऽपि घृतगुडादिकमत्र यत् प्रथमादिदिनेषु प्रभूतेष्वप्येकस्वरूपमेव स्थापितं तदेव ग्राह्यम् । यत्तु दुग्धेक्षुरसादिસ્થાપના માટે એ દૂધ અને ઈક્ષરસને ઘી અને ગોળરૂપે કરવા જતા તેજસ્કાયાદિની વિરાધનાથી એમાં આધાકર્મનો દોષ પણ સંભવી શકે છે. પરંતુ અહીં મુખ્યપણે સ્થાપનાની વાત ચાલતી હોવાથી સ્થાપના દોષની જ મુખ્યવાત કરવામાં આવી છે. આ વાત આગળ પણ સમજી લેવી. અર્થાત જે તે દોષ વખતે જે તે દોષની જ મુખ્યતા હશે. એમાં અન્તર્ગત આવતા અન્યદોષોની ગૌણતા હશે. ઘયફયર = “પૃતરિફતર = “વૃત' = ઘી, ગોળ વગેરેની આદિમાં ઘી છે જેને તે “પૃતાદ્રિ છે. તે “વૃત” શું છે ? તે કહે છે, “ય' = ‘તર” છે. “ઇતરત’ શબ્દની વ્યાખ્યા જણાવે છે. ગ્રહણકરેલ બે વસ્તુમાંથી એકની અપેક્ષાએ બીજું જે પ્રતિયોગી = વિરુદ્ધવસ્તુ હોય તેને “ફતર” = મન્ય' = જુદું = બીજું, કહેવાય છે. તેથી, પરંપર અને અનન્તર આમ, ગ્રહણ કરેલ આ બે વસ્તુમાંથી પરંપરવસ્તુની અપેક્ષાએ જુદું જે અનન્તર છે, તે અનન્તર એ “ફત” શબ્દથી વાચ્ય છે એટલે કે ‘રૂતરત્' શબ્દ એ અનન્તર સ્થાપનાને બતાવનારું છે. “મનન્તર' શબ્દની વ્યાખ્યા :- હવે આગળ ઘી-ગોળ વગેરેનું “નન્તર' એટલે કે વિશેષ = જુદા રૂપે પરિણમવા સ્વરૂપે વિશિષ્ટાવસ્થાન જેમાં નથી તેને અનન્તર કહેવાય છે. પ્રસ્તુતમાં સ્થાપનાની વાત હોવાથી ઘી-ગોળ વગેરે અવિકારીદ્રવ્યોને વિશે “નત્તરસ્થાપના' પણ થાય છે એમ જાણવું. અહીં ટીકાકારે – “કૃત વિશ્ર્વવિરિદ્રવ્યધ્વનન્તરસ્થાપનાગરિ ચાહું આ પંક્તિમાં મપિ' શબ્દ એટલા માટે મૂક્યો કે, અવિકારીદ્રવ્યોમાં અનન્તર અને પરંપર એમ બન્ને સ્થાપના થઈ શકે છે. પ્રસ્તુતમાં અનન્તરની વાત કરી દીધી છે. આગળ પરમ્પરની વાત પણ કરશે, એવું જાણવું. અહીં ઘી-ગોળવગેરે બધાનું સામાન્યથી અનન્તરશબ્દથી વાચ્યપણું હોવા છતાંય જે ઘી-ગોળ વગેરે પહેલાવગેરે દિવસથી માંડીને ઘણાં દિવસો સુધી એકસ્વરૂપે જ સ્થાપેલા હોય તેને જ ગ્રહણ કરવા એટલે કે ઘણાંદિવસો સુધી ઘી-ગોળવગેરે તે તે સ્વરૂપે જ સ્થાપ્યા હોય તેને જ અનન્તર તરીકે સમજવા. વળી, દૂધ ઈશુરસાદિની સ્થાપના બાદ પરંપરાના વિકારથી જે ઘી-ગોળઆદિ પ્રાપ્ત થયા તે પણ પરંપર જાણવા. સનાતાવસ્થાનન્તર' પદ લઈને અર્થ કરવો કારણ કે આગળની પંક્તિ તેવીજ રીતે બેસે છે. પ્રશ્ન :- ઘી-ગોળ સ્વરૂપ છેલ્લા પર્યાયને યોગ્ય અર્થાત્ ઘી-ગોળ એજ છે છેલ્લો પર્યાય જેનો એવા દૂધ અને ઈક્ષરસ વગેરે, જે દિવસે સ્થાપ્યા હોય તે જ દિવસે બીજારૂપે એટલે કે છાશ-કાચો ગોળ Page #158 -------------------------------------------------------------------------- ________________ १२५ स्थापनपरम्पराविकारेणागतं तद् घृतगुडाद्यपि तं ज्ञेयम् । ननु घृतगुडयोः सम्बन्धिनां पाश्चात्यपर्यायान्तराणां योग्यं यद् दुग्धेक्षुरसादि यस्मिन् दिने स्थापितं तस्मिन्नेव जातावस्थान्तरं साधुना गृहीतं तस्य का वार्तेत्युच्यते। परम्परस्थापितयोग्यत्वात्तदपि परम्परस्थापितमेव। तदेवं घृतगुडादेढेऽपि स्थापने दुग्धेक्षुरसादीनां तु परम्परस्थापनैव । ॥ परम्परस्थापनायाः संभवः ॥ कथं पुनः क्षीरादिद्रव्यपरम्परस्थापना सम्भवतीति चेदुच्यते । केनचित् साधुना कस्याश्चिद् गृहस्थ्याः पार्श्वे याचितं दुग्धं । तया च क्षणान्तरे दास्यामीति प्रतिज्ञातम् । साधुना त्वन्यत्र लब्धम् । ततो दुग्धसम्पत्तौ स तयोक्तो, यथा गृहाणेदं दुग्धं तेनोक्तं अन्यस्मिन् गृहे मयाऽन्यल्लब्धम् । किन्तु ग्लानादिकार्ये त्वदीयं दुग्धं ग्रहीष्ये एवमाकर्ण्य च सा ऋणभीतैव चिन्तयति यथा अद्य तावत् साधुर्न गृह्णाति दातव्यं चैतदस्मै अन्यथा साधुऋणं दुर्मोक्षमिह परत्र च भविष्यतीतश्च विनश्वरत्वादित्थमेव धर्तुं न शक्यते दुग्धं तत इदं दधि कृत्वा श्वो दास्यामीत्येवं विचिन्त्य स्थापयति क्षीरम् । ततो વગેરે રૂપે પરિણામ પામ્યા, અને સાધુએ ગ્રહણ કર્યા. તે અંગે શી વાત કરવી ? એટલે કે એને કઈ સ્થાપના કહેવી ? જવાબ :- એમાં પરમ્પરસ્થાપનાની યોગ્યતા હોવાથી એને પણ પરમ્પરસ્થાપના કહેવાય છે. એટલે કે આમાં પર્યાયની પરંપરા થવાથી આને પણ પરમ્પરસ્થાપના જ કહેવાય. તેથી ઘી-ગોળની અનંતરપરંપર બંનેય સ્થાપના ઘટશે. જ્યારે દૂધ-ઈશુરસવિગેરેની પરંપરસ્થાપના જ ઘટશે. પરંપરસ્થાપનાનો સંભવ . - પ્રશ્ન :- દૂધવગેરે દ્રવ્યોની પરમ્પરસ્થાપના શી રીતે સંભવે ? જવાબ :- કોઈક સાધુએ કોઈક ગૃહીણી પાસે દૂધની યાચના કરી. તેણે થોડીવાર પછી આપવાનું કબુલ્યું.. એટલામાં સાધુને બીજે ક્યાંકથી દૂધ મળી ગયું. પછી તે ગૃહીણીએ સાધુને કહ્યું કે “લ્યો આ દૂધ.” સાધુએ કહ્યું “બીજાઘરેથી મને મળી ગયું છે, પરન્તુ ગ્લાન વગરેને માટે તમારું દૂધ ખપ હશે તો હું લઈ જઈશ.' આવું સાંભળીને તે ગૃહીણી આ દૂધ મેં સાધુને આપવાનું કબુલ્યું હોવાથી હું દેવાદાર બની છું એવી ગભરામણથી વિચારે છે કે “આજે તો સાધુ આ દૂધ ગ્રહણ કરતા નથી, પણ મારે તો આ દૂધ આમને = સાધુને આપવું જ પડશે. અન્યથા સાધુનું ઋણ આભવમાં કે પરભવમાં ફેડવું ભારે પડશે. વળી, આ બાજું આ દૂધ જલ્દી બગડી જવાના સ્વભાવવાળું-વિનશ્વર હોવાથી, જ્યાં સુધી સાધુ ન આવે ત્યાં સુધી લાંબા કાળ સુધી દૂધ રૂપેજ ધરી રાખી ન શકાય. માટે આનું દહીં કરીને આવતીકાલે આપી દઈશ.' આમ દૂધને સ્થાપી રાખે. પછી બીજે દિવસે સાધુને એ દહીં આપવા જતા સાધુએ ના લીધું. એટલે એ દહીંને છાશ-માખણ-ઘી રૂપે કરીને સ્થાપી રાખે. આ રીતે પરમ્પર સ્થાપના થઈ શકે છે. ઈશુરસ વગેરે દ્રવ્યોમાં પણ આ જ પ્રમાણે પરમ્પરસ્થાપના જાણવી. , તે ગૃહીણીએ દહીં પછીના જે કાંઈપણ પર્યાયો કર્યા જેમકે છાશ-માખણ-ઘી કે એ ઘીથી બનેલ મીઠાઈ વગેરે તેને જો ગૃહસ્થ આત્માર્થિત = પોતાના માટે કલ્પી લે તો સાધુ માટે એ શુદ્ધ = કથ્ય Page #159 -------------------------------------------------------------------------- ________________ १२६ द्वितीये दिने दधि दीयमानं साधुना नेष्टम् । ततो म्रक्षणतक्रादितया कृत्वा स्थापयतीत्येवं परम्परस्थापनासम्भवः। एवमिक्षुरसादिष्वपि वाच्यम् । इदं चात्मार्थितं सत् सर्वपर्यायापन्नमपि शुद्ध्यतीत्याज्ञा। नवरं म्रक्षणघृते क्रियमाणेऽग्निविराधनाकृत आधाकर्म्मदोषोऽपि स्यात्तेन चात्मार्थितमपि तन्न शुद्ध्यतीति । एतदनुसारेण घृताद्यनन्तरस्थापनासम्भवोऽपि वाच्यः । चिराऽचिरस्थापनायाः स्वरूपम् तथा 'दव्वट्टिई जाव चिरं 'ति द्रव्यस्य घृतगुडादेः साधुदानबुद्ध्या स्थापितस्य स्थितिर्विवक्षितपर्यायेणावस्थानं स्वरूपाप्रच्युतिर्द्रव्यस्थितिस्तां यावन्मर्यादीकृत्य चिरस्थापितं स्यादेतच्चोत्कृष्टतो देशोनामपि पूर्वकोटिं यावत् सम्भवतीति । तथाहि किल पूर्वकोट्यायुषा अष्टवार्षिकेण साधुना पूर्वकोट्यायुष्का છે. આવી પરમાત્માની આજ્ઞા છે. પરન્તુ સાધુને ઉદ્દેશીને માખણનું ઘી કરતી વખતે અગ્નિ વિરાધનાના લીધે આધાકર્મદોષ, આરંભદોષ અને જીવહિંસાદોષ હોવાથી તે ઘી ‘સ્માર્થ’ હોવા છતાં શુદ્ધ નથી = અકલ્પ્ય છે. આનો ભાવાર્થ આ છે કે સાધુએ જ્યારે દહીંની ના પાડી એટલે ગૃહિણીએ હવે સમજી ગઈ કે સાધુ વહોરવાના નથી. એટલે “આ સાધુને આપવું છે.” એ રૂપે જે સ્થાપનાનો ભાવ હતો તે ઉડી ગયો જતો રહ્યો. એટલે દહીં પછીના જે કાંઈ પણ માખણ-ઘી વગેરે પર્યાયો થયા. એ બધું ‘આત્માર્થ’ હોવાથી સાધુ માટે કલ્પ્ય છે. કારણ કે એમાં સામાન્યથી સ્થાપનાનો દોષ નીકળી ગયેલો હોય છે. એવી જિનાજ્ઞા છે. છતાં પણ સાધુને ઉદ્દેશીને માખણનું ઘી વગેરે કરીને સ્થાપી રાખવામાં અગ્નિ વિરાધનાના લીધે આધાકર્મનો દોષ પણ સંભવી શકે છે. માટે ઘી વગેરે સાધુને અકલ્પ્ય છે. આજ રીતે ઘીવગેરેની અનન્તર-સ્થાપનાનો સંભવ પણ કહેવા યોગ્ય છે. ♦ ચિર-અચિરસ્થાપનાનું સ્વરૂપ છે આ રીતે પરંપર-અનંતરની વાત પૂરી થઈ. હવે ચિર અને ઈત્વર કહે છે. = અચિરસ્થાપનાની વાત ચિરસ્થાપના :- ‘તકિડું નાવ વિર' = ‘સ્થિતિમ્ યા—િ' = સાધુને દાનઆપવાની બુદ્ધિથી સ્થાપેલું ઘી-ગોળવગેરે દ્રવ્યની મર્યાદાયુક્ત કાળની સ્થિતિ એટલે કે જે રૂપે રાખ્યું હોય એજ રૂપે દ્રવ્યની જે સ્થિતિ જેમકે ગોળરૂપે સ્થાપ્યું હોય તો ગોળરૂપે જ રહે પણ એનું રૂપાંતર ન થયેલું હોય તેને ચિરસ્થાપના કહેવાય છે. આ ચિરસ્થાપના ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટીવર્ષ સુધી પણ સંભવે છે. તે આ રીતે કે. હાલ જેમની ઉંમર ૮ વર્ષની છે એવા પૂર્વકોટી આયુષ્યવાળા કોક બાળમુનિએ પૂર્વકોટી વર્ષ ૧. ‘વ્રુક્ષાં ચ ધૃસંઘ' ‘વ્રુક્ષાવૃત્તે’ કરવાથી અર્થ બેસતો નથી માટે પ્રક્ષનેન વૃત્ત વિમામાં સતિ' એ પ્રયોગ લેવો વધુ ઉચિત લાગે છે. કારણ કે માખણ બનાવવા માટે અગ્નિનો ઉપયોગ થતો નથી તો ‘માખણ અને ઘી કરતી વખતે એ કરતા માખણનું ઘી કરતી વખતે' એમ અર્થ કરવો વધારે યોગ્ય લાગે છે અને તેથી અર્થ સંગતિ બરાબર સમજી શકાય એમ છે. = Page #160 -------------------------------------------------------------------------- ________________ १२७ काचिद् गृहस्थी घृतं याचिता। तयोक्तं क्षणान्तरे दास्यामीत्यादिपूर्वोक्तप्रकारेण यावत्साधोरायुस्तावत्तत्स्थापयित्वा घृतं मृते त्वन्यत्रोपयुक्तमिति गता स्थापना। तथा दधितक्रकरंबकादेश्च विनश्वरस्यैकद्व्यादिदिनमाना स्थितिस्तावच्च चिरस्थापनात्वं तदूर्ध्वं कोथाद्यापत्तौ बहिरुज्झनादिना स्थापनाया एवाभाव इति । अधुना अचिरस्थापनामाह ‘अचिरकं तिघरंतरं'ति, इह पङ्क्तिस्थानां भिक्षाग्रहणविषयाणां त्रयाणां मध्याद्यस्य गृहद्वारे भिक्षार्थं साधुसङ्घाटक आस्ते तस्य भिक्षागृहद्वयस्य च द्वितीयसाधोदृष्टिगोचरस्य यदन्तरं व्यवधानं तत्रिगृहान्तरं, तत्र यदशनादि तदपि तथा, ततस्त्रिगृहान्तरं यदशनादि तद् ‘अचिरं'ति अचिरस्थापितं स्यादिति। अयमों यावता कालेन गृहत्रयान्तराद्दायको हस्तव्यवस्थितभक्तो ग्राहकसाधुसमीपमागच्छति तावन्तं कालं यदशनादि साधुदानाय दायककरव्यवस्थितं આયુષ્યવાળી ગૃહસ્થી પાસે ઘીની યાચના કરી. તેણે કહ્યું “થોડીવાર પછી આપું છું અને પૂર્વોક્ત પ્રમાણે સાધુનું જ્યાં સુધી આયુષ્ય હતું ત્યાં સુધી ઘીને સ્થાપી રાખ્યું સાધુને બીજેથી ઘી મળી ગયું અને ગૃહિણીએ સાધુનું ઋણ છે એમ સમજીને ઘીને સ્થાપી રાખ્યું. એ સાધુના કાળધર્મબાદ એ ધી બીજા કોક કાર્યના ઉપયોગમાં આવી ગયું. એટલે પછી એ સ્થાપના જતી રહી. આમ ૮ વર્ષ ન્યૂન = દેશોનપૂર્વકોટવર્ષ સુધી સ્થાપના થઈ શકે છે. આ પ્રમાણે ચિરસ્થાપનામાં ઘી-ગોળ વગેરે અનન્તરસ્થાપનાને વિશે ઉત્કૃષ્ટકાલની વાત ઉપર કરી દીધી છે. હવે ચિરસ્થાપનામાં દૂધ-વગેરે પરમ્પર સ્થાપનાને વિશે ઉત્કૃષ્ટકાલને બતાવે છે. દહીં, છાશ, કરંબોવગેરે વિનશ્વર પદાર્થોની, જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે રહેવાની ઉત્કૃષ્ટસ્થિતિ માત્ર એક કે બે દિવસની જ હોય છે. માટે તેની ચિરસ્થાપના ૧ કે ૨ દિવસ પૂરતી જ રહે છે. તે પછી તો એમાં કોહવાઈ કે બગડી જવું વગેરે આપત્તિઓ આવી પડતા અને બહાર ફેંકી દે વગેરે દ્વારા સ્થાપનાનો જ અભાવ થઈ જાય છે. આમ ચિરસ્થાપનાની વાત કહી. હવે અચિરસ્થાપનાની વાત જણાવે છે. અચિરસ્થાપના :- ‘વિરે તિયાંતર' = “વિરમ્ ત્રિદાન્તરમ્' = ભિક્ષાગ્રહણને વિષય બનતા એટલે કે ગોચરી માટે ઉપયોગી બનતા એકજ પંક્તિમાં રહેલ ત્રણ ઘરમાંથી જે ઘરના દ્વારે ભિક્ષા માટે સાધુસંઘાટક રહેલ છે. તે સંઘાટકમાંથી એકસાધુ તો ગોચરી લેવામાં લાગેલા છે. પરંતુ બીજા સાધુને દૃષ્ટિનો વિષય બનતા = સ્પષ્ટરૂપે દેખાતા તે ઘર અને આજુબાજુના શેષ બે ઘર વચ્ચેનું જે અત્તર, તેને ‘ત્રિગૃહાન્તર' એટલે કે “ત્રણ ઘર વચ્ચેનું અત્તર” કહેવાય છે. અથવા ગોચરીને વિષયભૂત બનતા ત્રણ ઘરના આન્તરામાંથી ગ્રહણ કરેલ અશનાદિ(ગોચરી)ને પણ “ત્રિદાન્તર અશના”િ કહેવાય છે. આ ત્રિગૃહાન્તરના અશનાદિની અચિરસ્થાપના થાય છે. “ત્રિગૃહત્તર” નો ભાવાર્થ આ છે કે – દાયક જેટલા કાળવડે ત્રણઘરની અંદરથી હાથમાંભોજનવાળો દાયક ગ્રહણ કરનાર સાધુ પાસે આવે તેટલા કાળ સુધી જે અશનાદિ સાધુના દાનમાટે દાતાના હાથમાં સ્થાપીને રહેલું હોય છે તે (આહારાદિ) સાધુ લે તો ત્યારે એ ઓછાસમયનો વિષય બનવાથી એ અચિરસ્થાપનાવાળું થાય છે. જો કે આ અચિરસ્થાપના તો જણાવવા (પ્રજ્ઞાપના) પૂરતીજ છે પરંતુ પરિહાર = ત્યાગરૂપે Page #161 -------------------------------------------------------------------------- ________________ १२८ वर्त्तते तद्यदि तदा लब्धं तदा इति स्तोककालविषयत्वादचिरस्थापनावत्तत्स्यादेतच्च प्रज्ञापनामात्रेणैवाचिरस्थापनोच्यते न तु परिहार्यतया अत एवाह ‘कप्पंति कल्प्यं ग्राह्यं स्यादाचरितत्वाद् गृहत्रयविषयाचीर्णाभ्याहृतवत् । म अचिरस्थापना-गृहत्रयविषयाऽभ्याहृतयोर्भेदः ॥ अथास्येत्वरस्थापितस्य गृहत्रयविषयाभ्याहृतस्य च वक्ष्यमाणस्य तुल्यलक्षणत्वात् कः प्रतिविशेषः? उच्यते, इह कालविवक्षा तत्र तु गृहत्रयापान्तराललक्षणक्षेत्रविवक्षेति विशेषः अनेन च त्रिगृहान्तरस्याशनादेरचिरस्थापनात्वभणनेन गृहत्रयात् परतश्चतुर्थगृहादिषु यदुत्क्षिप्य दात्र्या हस्ते व्यवस्थापितं साधुदानायाशनादि तच्चिरकालं दायककरव्यवस्थितत्वाच्चिरस्थापना स्यादिति सामर्थ्यादुक्तं भवति । चतुर्थादिषु हि गृहेषु युगपदुपयोगो दातुं न शक्यते, किं तर्हि ? क्रमेण, तेन चिरः कालो लगति इति चिरस्थापना भवतीति गाथार्थः । ।३९ ।। अवतरणिका- उक्तं स्थापनाद्वारमथ प्राभृतिकाद्वारमाह । નથી કહી. માટે જ એને ‘' = “વ્ય = ગ્રાહ્ય તરીકે જણાવી છે. કારણ કે ત્રણ ઘરથી સામે લાવેલ = અભ્યાહૂત ગોચરી જેમ આચર્ણ છે તેમ આ પણ અલ્પસમયની સ્થાપના હોવાથી આચાર્ણ છે. (‘ગાવીf” = પૂર્વ પુરુષોએ આચરેલું. એ આચરવામાં દોષ લાગતો નથી એમ જાણવું.) • અચિરસ્થાપના અને ત્રણ ઘરનો વિષય બનતા અભ્યાહત, બન્ને વચ્ચેનો તફાવત છે પ્રશ્ન :- આ ઈવર = અચિરસ્થાપના અને હવે કહેવામાં આવશે એવો જે ત્રણ ઘરને વિષય બનતો અભ્યાહતદોષ છે. એ બન્નેના લક્ષણ તો એક સરખા છે. તો પછી આ બન્ને દોષ વચ્ચે તફાવત શું ? જવાબ :- આ બન્નેમાં ફેર આ છે કે - આ અચિરસ્થાપનામાં કાળની વિવક્ષા = સમયને આગળ કરીને વાત કરવામાં આવી છે. ત્યારે અભ્યાહૃતમાં તો ત્રણ ઘરનો જે વચલોભાગ છે. તે વચલાભાગના લક્ષણરૂપ ક્ષેત્રની વિવફા = ક્ષેત્ર - જગ્યાને આગળ કરીને વાત કરવામાં આવી છે. અર્થાત્ કાળ અને ક્ષેત્રને લઈને બન્ને જુદા પડે છે. " ‘ત્રિગૃહત્તર અશનાદિ ને અચિરસ્થાપના કહેવા દ્વારા સામર્થ્યથી – “આગળ-પાછળના સંદર્ભથી” આ વાત સ્પષ્ટ થાય છે કે, દાત્રી દ્વારા ત્રણ ઘરથી આગળના ચોથા વગેરે ઘરેથી સાધુદાનમાટે જે અશનાદિને ઉપાડીને હાથમાં રખાયું હોય. તે આહારાદિ ત્રણ ઘર કરતા વધારે સમય સુધી દાયકના હાથમાં રહ્યું હોવાથી એને ચિરસ્થાપના તરીકે ઓળખવામાં આવે છે. અથવા ચોથાવગેરે ઘરોને વિષે યુગપત્ = એકીસાથે સાધુથી ઉપયોગ આપી શકાતો નથી, પરંતુ ક્રમસર જ આપી શકાય છે. તેથી લાંબો (= ચિર) સમય લાગે છે. માટે એ ચિરસ્થાપના થાય છે..૩૯. અવતરણિકા :- આમ, સ્થાપનાદ્વાર કહ્યું. હવે પ્રાકૃતિકદ્વાર કહેવાય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ मूलगाथा - बायरसुहुमुस्सक्कणमोसक्कणमिइ दुहेह पाहुडिया । परओकरणुस्सक्कणमोसक्कणमारओ करणं । ।४० ॥ बादरसूक्ष्मोत्ष्वष्कणमवष्वष्कणमिति द्विधेह प्राभृतिका । परतःकरणुत्ष्वष्कणमवष्वष्कणमाऽऽरतः करणं ||४०|| ॐ प्राभृतिकायार्द्धिभेदं तयोः पुनः सूक्ष्मबादरता च व्याख्या - बादरं बादरारम्भविषयतया स्थूलं तथा सूक्ष्मं सूक्ष्मारम्भविषयतया श्लक्ष्णं अनयोः समाहारद्वन्द्वे विभक्तिलोपाद् बादरसूक्ष्ममिति दृश्यं । किं तदित्याह उत्ष्वष्कणं वक्ष्यमाणशब्दार्थं तथा अवष्वष्कणं वक्ष्यमाणार्थमेव चः समुच्चयार्थो लुप्तो दृश्यः । बादरसूक्ष्ममित्यनुवृत्तिरितिरूपप्रदर्शने । इत्येवं बादरोत्ष्वष्कणावष्वष्कणयोगाद्बादरा । सूक्ष्मोत्ष्वष्कणावष्वष्कणयोगाच्च सूक्ष्मेति, द्विधा द्विभेदा, इह-प्रवचने। उद्गमादिषु मध्ये प्राभृतिका उक्तशब्दार्था भवतीति शेषः । संस्कृतछाया મૂળગાથા-શબ્દાર્થ :- વાયર = બાદર, સુન્નુમ = સૂક્ષ્મ, ઉસ્તવાળ ઉષ્કૃષ્મણ, ગોસાં અવણ, રૂરૂ = આ પ્રમાણે, दुहा બે પ્રકારના, વૃદ્ઘ આગમમાં, પાદુનિયા ઉષ્કૃષ્મણ, સોમવાં આગળ કરવું, ઉસળ અવણ, આરો परओकरण હરળ = કરવું.॥૪॥ મૂળગાથા-ગાથાર્થ :- પ્રાકૃતિકાના ઉત્સ્વણ અને અવણ એમ બે ભેદો છે. ગૃહસ્થ પોતાને ત્યાં નજીકના દિવસમાં થનારા લગ્નાદિના દિવસને ફેરવીને તે પછીના દિવસમાં કરે તે ઉદ્ધૃણ અને થોડાવખત પછી થનારા વિવાહાદિ-કાર્યને પહેલાકરવું તે અવણ, તે ઉષ્ણ અને અવષ્વણના દરેકના બાદ૨ અને સૂક્ષ્મ એમ બે પ્રકાર છે. એટલે પ્રાકૃતિકાના એકંદર બાદરઉષ્મણ, સૂક્ષ્મઉષ્મણ, બાદરઅવણ અને સૂક્ષ્મઅવણ એમ ચાર પ્રકાર છે.।।૪૦। = = = = = = = १२९ = પ્રાકૃતિકાના બે ભેદ, તે બન્નેનું સૂક્ષ્મ અને બાદરપણું • - વ્યાખ્યાર્થ :- ‘વાયર' = ‘વાવર્' = મોટાઆરંભના વિષયપણાને લીધે સ્થૂલ, તથા ‘સુહુન’ = ‘સૂક્ષ્મ્’ નાનાઆરંભના વિષયપણાને લીધે સૂક્ષ્મ, આનો સમાહારદ્વન્દ્વમાં ‘વાવરસૂક્ષ્મમ્' બન્યું છે એમ જાણવું. બાદર અને સૂક્ષ્મ તે શું ? ઉષ્મણ કે જેનો શબ્દાર્થ કહેવાશે તથા અવષ્કણ કે જેનો અર્થ કહેવાશે. આ ‘બાદર' અને ‘સૂક્ષ્મ’ ની અનુવૃત્તિ જાણવી. ‘ઉત્સ્વામ્’- ‘ગવષ્વમ્' = ઉત્મ્યષ્મણ- અવણ કહેવાય છે. અને ઉર્ધ્વષ્મણઅવણ કહેવાય છે. અર્થાત્ સૂક્ષ્મ અને = ‘વ’ સમુચ્ચય અર્થવાળો લોપાયેલો જાણવો. તેમજ ‘’ = ‘કૃતિ’ આ પ્રમાણે ‘ઉસ્તવામ્-ગોતવામ્’ અવષ્વણને બાદરનો યોગ થવાથી એ બાદરઉષ્કૃષ્મણ અવણને સૂક્ષ્મનો યોગ થવાથી એ સૂક્ષ્મઉષ્કૃષ્કૃણ બાદર ઉષ્ણ તથા, સૂક્ષ્મ અને બાદર અવષ્કણ એમ ૨-૨ ભેદો થયા. આ કહેવાયા છે ? તે કહે છે, ‘વુદ્દેદ’ = ‘દ્વિધા રૂ.' = આ બન્ને પ્રકારો અહીં = પ્રવચનમાં કહેલા છે. આ બે ભેદો કયા દોષના છે ? તે કહે છે, ‘વાહુડિયા’ ‘પ્રકૃતિષ્ઠા’ ઉગમાદિદોષો પૈકી જે પ્રાકૃતિકાદોષ છે તે કહેવાયેલા શબ્દાર્થવાળો થાય છે. પ્રાકૃતિકા એટલે, સમયનું આગળ બન્ને ભેદો કયાં જિનશાસનમાં પ્રાકૃતિકા, પહેલાં, - Page #163 -------------------------------------------------------------------------- ________________ ? રૂ . # उत्ष्वष्कणाऽवष्वष्कणयोः स्वरूपम्, बादरोत्ष्वष्कणाऽवष्वष्कणयोः संभवश्च ॥ अधुनोत्ष्वष्कणं व्याख्यातुमाह- ‘परओ' इत्यादि, तत्रोदिति परतोऽग्रतः स्वयोगप्रवृत्तिकालावधेः, प्वष्कणमित्यारम्भस्य करणं नयनमुत्ष्वष्कणमुच्यते उत्सर्पणमित्यर्थ । तथा अव इति आरतोऽर्वाक् स्वयोगप्रवृत्तिकालावधेः ष्वष्कणमित्यारम्भस्य करणं नयनं साध्वर्थमवष्वष्कणमुच्यते अवसर्पणमित्यर्थः । तत्र गृही यथोत्ष्वष्कणरूपां बादरप्राभृतिकां करोति तथोच्यते । इह केनापि गृहिणा पुत्रपुत्रिकादे: परिणयनलग्नदिनं ज्योतिष्काव्यवस्थापितं तच्च यतिजने तद्दिनसमयेऽनायात एव भवति अथ च कियद्भिर्दिनैः साधवोऽप्याजिगमिषवः स्वविहारक्रमेण तत्र स्थाने वर्तन्ते । स च गृही चिन्तयति विवाहदिनं यत्यागमादर्वाक्, निवृत्ते च विवाहे समागतानां किं मया करिष्यते। तदेवाशनादिकं सफलं यत्सुपात्रेषु विनियोगं च यात्येवं च पुण्यमुपार्जितं च स्यात् कल्याणं च सम्पद्यते। इत्येवं विचिन्त्य लग्नदिनं परतो यत्यागमनप्रस्तावेऽपराज्ज्योतिषिकान्नियमयति ततः समागतैः सद्भिः सङ्खडी પાછળ કરવું તે. • ઉqષ્કણ અને અવધ્વષ્કણનું સ્વરૂપ તેમજ બાદરઉન્હષ્કણ અને બાદર અવશ્વષ્કણનો સંભવ છે ઉધ્વખણ” ની વ્યાખ્યા કહે છે. “પોરભુવન' = “પરંત:રણ-૩qષ્ય' = અહીં બે શબ્દ છે (૧) ઉત્ અને (૨) ધ્વષ્કણ. “રા' એટલે કે “પૂરતોડગ્રતઃ' = પછી = આગળ એટલે કે પોતાને યોગ્ય પ્રવૃત્તિકાળની અવધિથી પછીના દિવસો પર, (પોતે જે સમયે પ્રવૃત્તિ કરવાના હતા તે સમયની મર્યાદાથી પછી = આગળ) “વષ્ણમ્' = આરંભ લઈજવો. એટલે કે “ઉત્સા ' = સાધુમાટે આરંભને પાછળ લઈ જવો. ટૂંકમાં, ગૃહસ્થ પોતાના લગ્નાદિ પ્રયોજનનો આરંભ જે સમયે કરવાના હતા. તે લગ્નાદિ પ્રયોજનના આરંભને સાધુમાટે પછીના દિવસો પર ઠેલી દે. તેનું નામ ઉધ્વષ્કણ છે. અવqષ્કણની વ્યાખ્યાને કહે છે. “સારો હરમાં સોમવનમ્' = રત:રણમ્ વવષ્યમ્', સવ' = ‘સારતોડવં' = પહેલાં એટલે કે પોતાને યોગ્ય પ્રવૃત્તિકાળની અવધિથી અગાઉના દિવસો પર, ‘વંઝામ્ = આરંભને લઈજવો. એટલે કે “અવસર્વમ્ = સાધુમાટે આરંભને પહેલા લઈ આવવું. ટૂંકમાં, સાધુમાટે ગૃહસ્થ પોતાના લગ્નાદિના આરંભને નિર્ધારિતકાળથી પૂર્વે કરે. તેનું નામ અવધ્વષ્કણ છે. ગૃહસ્થ, ઉધ્વષ્કણરૂપ બાદરપ્રાભૃતિકાને શી રીતે કરી શકે ? તે બતાવે છે. કોક ગૃહસ્થ જ્યોતિષી પાસેથી પોતાના પુત્ર-પુત્રીવગેરેનો લગ્નદિવસ નક્કી કર્યો. પરંતુ તે દિવસોમાં સાધુઓનું આવવાનું થવાનું જ નહોતું. પરન્તુ થોડાદિવસો પછી પોતાના વિહારના ક્રમે કરીને અહીં આવી જવાના હતા. એ વખતે જો લગ્ન લેવાય તો બંધ બેસી જાય અર્થાત્ લગ્નના લગ્ન થઈ જાય અને સાધુઓને ભાત-પાણી વહોરાવવાનો લાભ પણ મળી જાય. આમ બરાબર બંધ બેસી જાય. આ પ્રમાણે પરિસ્થિતિ હોવાથી જેણે લગ્ન ઠેરવેલા છે એવો તે ગૃહસ્થ વિચાર કરે છે “આપણો લગ્નનો દિવસ તો સાધુઓ આપણા ગામમાં આવે તે પૂર્વે છે - લગ્ન થયા બાદ સાધુઓ આવે તો Page #164 -------------------------------------------------------------------------- ________________ १३१ कर्तुमारभते, येन भक्तपानादिकं प्रयच्छामीति । अत्र च विवाहलग्नदिनस्यार्वाक्वर्त्तिनो यत् परतो नयनं तत्र यदशनादिप्राभृतिकाभिक्षा सोत्ष्वष्कणबादरप्राभृतिका । द्वितीयबादरप्राभृतिका त्वेवं सम्भवति । यथा केनापि श्रावकेण स्वपुत्रादेर्विवाहदिनं निश्चितमतश्च तदारतोऽपि यतिजनास्तत्रायातास्ततोऽसौ मयाऽस्मै विपुलं विशिष्टं च भक्तपानं पुण्यार्थं कल्याणार्थं च दातव्यं तच्च प्रायो विवाहादावेव स्यात् । मत्पुत्रविवाहस्तु यतिजनेऽन्यत्र विहृते भविष्यतीति विचिन्त्य यतिजने तत्रस्थे एव विवाह व्यवस्थापयति । अत्र विवाहलग्नदिनस्य भविष्यत्कालभाविनो यदाक् यतिजनावस्थाप्रस्ताव एवानयनं, तत्र या प्राभृतिका साऽवष्वष्कणबादरप्रभृतिकेति । एतां च द्विरूपामपि ऋजुरजानाना साधूनामपि विदितत्वेन प्रकटामेव करोति, स हि न जानाति यदित्थं कृतं ज्ञाते साधवो न गृहीष्यन्तीति । अनृजुस्त्विदं न कल्पते यतीनामिति जानाति परं मायया तथाकरोति पूर्वोक्तकारणाभ्यां यथा ते न जानन्ति । तत्र साधुभिरन्यतः कुतोऽपि ज्ञाते ऋजुना वा पृष्टेन यथावस्थिते તેઓની ભક્તિવગેરે હું શું કરી શકીશ? તે જ અશનાદિ સફલ છે કે જે સુપાત્રમાં જતું હોય. સુપાત્રમાં વિનિયોગથી પુણ્યનું ઉપાર્જન થાય છે અને જીવનું કલ્યાણ થાય છે. માટે હું એવું કાંઈક કરું કે જેથી સાધુઓને ભાત-પાણી આપી શકું. આમ વિચારી, બીજા જ્યોતિષ પાસેથી બીજું મોડું મુહૂર્ત કઢાવીને સાધુઓનું આગમન થાય એ દિવસોમાં લગ્નને ઠેરવે. પછી સાધુઓ આબે સંખડીનો = લગ્નસંબંધી મીઠાઈઆદિ કરવાનો આરંભ કરે છે. અહીં, ઠેરવેલ લગ્નદિવસને જે આગળ પછી લઈ જવાયો. તેમાં પ્રાકૃતિકાસંબંધી અશનાદિની જે ભિક્ષા છે તે “ઉધ્વર્ઝા-વાવ-પ્રાકૃતિવા' છે. બીજી બાદરપ્રાકૃતિકા = અવષ્પષ્કણપ્રાકૃતિકા દોષ શી રીતે સંભવે ? તે જણાવે છે. કોક શ્રાવકે પોતાના પુત્રવગેરેના લગ્ન નક્કી કર્યા. પરન્તુ લગ્નના થોડાદિવસો પૂર્વે જ સાધુ મહાત્માઓ ગામમાં આવી પહોંચ્યા. શ્રાવકે “આમારા પુણ્ય અને કલ્યાણ માટે મારે આ મહાત્માઓને ઘણું અને વિશિષ્ટ ભક્તપાન આપવું જોઈએ. જો કે એવું આપવાનું તો પ્રાયઃ લગ્નવગેરેમાંજ બની શકે. પણ, મારા પુત્રના લગ્ન તો સાધુમહાત્માઓ બીજે વિહાર કરી ગયા બાદ થશે.” આમ વિચારીને સાધુમહાત્માઓ ગામમાં રહ્યા હોય ત્યારેજ પછી થનારા લગ્ન પહેલાં નક્કી કરી લીધા. અહીં, ભવિષ્યકાળમાં થનારા લગ્નદિવસને સાધુ-મહાત્માઓ ગામમાં રહ્યા ત્યારે જ લઈ લેવો. તેમાં પ્રાકૃતિકાસંબંધી અશનાદિની જે ભિક્ષા છે, તે “યવધ્વચ્છ-વાવ-પ્રકૃતિવા' છે. આ બન્ને પ્રકારની પણ પ્રાભૃતિકાને નહિ જાણતા એવા ઋજુ = સરલ શ્રાવકો, પોતે લગ્ન વ્હેલા કે મોડા લીધાના કારણને સાધુને પણ પ્રગટપણે કહી દે. કારણ કે એ જાણતા નથી કે આવું કરવાથી કે કહેવાથી સાધુ પ્રહણ નહિ કરે. (આમ પ્રગટપણે પ્રાભૃતિકા દોષની ખબર પડી જવાથી એ ભિક્ષાનો પરિહાર કરવો.) પણ જે માણસો અજુ = ચાલાક છે, તેઓ તો જાણે છે કે આ સાધુઓને કલ્પતું નથી. એટલે ઉપર કહેલ બન્ને = લગ્ન આગળના પાછલ કરવા અને પાછળના આગળ કરવાના કારણોને માયાપૂર્વક એવી રીતના કરે કે જેથી સાધુઓને એનો ખ્યાલ જ ન આવે. ત્યાં સાધુઓએ Page #165 -------------------------------------------------------------------------- ________________ १३२ कथितेऽनेषणीयमिति ज्ञात्वा परिहरणीयमिति । म सूक्ष्मोत्वष्कणाऽवष्वष्कणयोः संभवः फु सूक्ष्मोत्ष्वष्कणरूपा प्राभृतिका, यथा किल काचिद्गृहस्थी सूत्रकर्त्तनादिव्यापारवती जनन्यादिका बालकेन रुदता भोजनं याच्यते यथा हे मातर्मह्यं भोजनं प्रयच्छेति । तत्र च प्रस्तावे पर्यासन्नगृहेषु पर्यटन् यतिस्तया दृष्टः । सा च तं दृष्ट्वा सूत्रकर्त्तनादिलोभेन बालकं झलन्तं प्रत्यवादीत् मा पुत्र प्रलप, मा रोदीश्च त्वमिह मद्गेहे गेहानुगेहक्रमेण विचरन् यतिराऽऽगमिष्यति तद्भिक्षादानायोत्थिता सती तवापि तत्समकालमेव भोजनं दास्यामीत्यतः प्रतीक्षस्व त्वं कञ्चित्कालं यावद्यतिरागच्छति । ततः सा साधावागते धर्माद्यर्थमुत्थाय बालकभोजनदानसमं यतेर्भिक्षादानं करोति । इह च यत्र क्षणे याचितं भोजनं तत्रैव तया कर्तुमुचितस्य पुत्रभोजनदानस्य तदुल्लङ्घ्य भविष्यत्कालभाविना साधुभिक्षाकालदानेन समं यत्करणं तदुत्ष्वष्कणम् । तत्र या प्राभृतिका सा सूक्ष्मोत्ष्वष्कणप्राभृतिका । तथा रूतप्रोणिकाकर्त्तनक्रियायां समाप्तायां जनन्या कर्तुमीहितस्य पुत्रभोजनदानस्य साधावागते બીજે ક્યાંકથી જાણી લઈને કાંતો ઋજુ કોકને પૂછ્યાથી સાચીવાત મળે આ પ્રાકૃતિકાદોષ યુક્ત હોવાથી અનેષણીય ભિક્ષા છે એમ જાણીને એનો પરિહાર કરવો = ત્યાગ કરવો. • સૂક્ષ્મઉધ્વષ્કણ અને અવધ્વષ્કણનો સંભવ છે હવે “સૂક્ષ્મ-ઉધ્વ-પ્રકૃતિવા' નો સંભવ જણાવે છે. સૂતરકાંતવા વગેરેમાં પરોવાયેલી કોક માતાવગેરે પાસે રડતો બાળક ભોજનને યાચે છે કે “હે માતા ! મને ભોજન આપ.” આ વખતે, બાજુના ઘરોમાં ગોચરીમાટે ફરતા સાધુઓને તેણે જોયા અને વિચાર્યું કે “બે વાર ઉઠવું પડે એમાં સમય બગડશે.” એમ સૂતરકાંતવાના લોભમાં રડતા બાળકને માતાએ કહ્યું “હે પુત્ર, તું બોલીશ મા, તું રડીશ મા, ક્રમેકરીને સાધુભગવંત આપણા ઘરમાં આવશે. તેઓને ભિક્ષા આપવા ઉઠું એજ વખતે તને પણ ભોજન આપીશ. માટે, મુનિ આવી જાય ત્યાં સુધી થોડી રાહ જો.” પછી સાધુ આવ્યા ત્યારે આ મહાત્માઓના પાત્રામાં જશે. એનાથી પુણ્ય બંધાશે, કલ્યાણ થશે વગેરે સ્વરૂપ ધર્મઆદિ માટે તેણે ઉઠીને બાળકને ભોજન આપવાની સાથે યતિને દાન આપ્યું. અહીં, જે ક્ષણે બાળકે ભોજન યાચ્યું. એજ ક્ષણે માતાએ પુત્રને ભોજન આપવું ઉચિત હતું. તે સમયને ઓળંગીને ભવિષ્યના સમયમાં થનાર સાધુભિક્ષાદાનના સમયે જે ભોજન આપવાનું થયું. તેમાં જે પ્રાકૃતિકા છે. તે “ ભૂ ધ્વષ્યT-Tગૃતિષ્ઠા' કહેવાય છે. હવે “સૂક્ષ્માવિષ્ય-કૃતિહા' નો સંભવ કહે છે. સૂતરકાંતવામાં બેસેલી માતા વગેરેએ ધાર્યું હોય કે આ કાંતવાની ક્રિયા પૂરી થયા બાદ બાળકને ભોજન આપવું, પરન્તુ ક્રિયા પૂરી ન થઈ અને, ગોચરી ફરતા સાધુ આવી ગયા. તો સાધુદાનની સાથેજ બાળકને જે ભોજનદાન કરી દેવું = વ્હેલું ભોજન આપી દેવું. તેને “નવસર્ણ” કહેવાય છે. તેમાં જે પ્રાકૃતિકા છે, તેને “ફૂક્ષ્માવિષ્પન-પ્રાકૃતિવા' કહેવાય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ यदसमाप्तायामपि तस्यामर्वाक साधुभिक्षादानसममेव करणं तदवसर्पणम् । तत्र या प्राभृतिका सा सूक्ष्मावष्वष्कणप्राभृतिकेति । इयमपि द्विविधाप्यकल्प्या आरम्भदोषात् । तथाहि साध्वर्थमुत्थिता सती बालकस्यापि भोजनं दास्यति। तत्र च हस्तधावनादिनाऽप्कायाधुपमर्दः स्यात् । ॥ कथं पुनः साधुना सूक्ष्मप्राभृतिका ज्ञायते ॥ कथं पुनरियं साधुना विज्ञायते, उच्यते, साधावागते तवापि दास्यामीति जननी जल्पन्ती श्रुणोति, साधावागते डिम्भो वा जननीं प्रति ब्रुवन् श्रुणोति किं नाद्याप्युत्तिष्ठस्यागतोऽसौ यतिर्यन्माहात्म्येनाहं भोजनं शीघ्रतरं लप्स्य इति । यद्वान्यः कश्चिद्बालकोऽस्मै साधवे भिक्षादानेन सह मह्यं जननी भोजनं दास्यतीति विचिन्त्य समीपे गत्वाऽगुलिकायां गृहीत्वा स्वहस्तेन साधुं गृहाभिमुखमाकर्षति ततो यतिना किमिति मामाकर्षणादिना नयसीति पृष्टेऽसावज्ञतया कथयति भवद्भिक्षादानार्थ- આ બન્ને પ્રકારની પ્રાભૃતિકા અકથ્ય છે. કારણ કે, ગૃહસ્થી સાધુને દાન માટે ઉભી થઈ અને બાળકને પણ જે ભોજન આપશે, તેમાં હાથ ધોવાવગેરે દ્વારા અકાયાદિની હિંસા = વિરાધના થાય. બાળકને જે ભોજન માતા અડધો કલાક પહેલા કે પછી આપવાની હતી.. પરન્તુ સાધુ નિમિત્તે એમાં ફેરફાર કર્યો. એટલે બાળકને સાધુદાન સાથે ભોજન પીરસ્યાબાદ એ માતા હાથધુવે, એમાં અપ્લાયની | વિરાધના સાધુનિમિત્તક થઈ. તેમજ, “સાય’િ અહીં ‘’િ શબ્દથી વનસ્પતિવગેરેની વિરાધના પણ લઈ લેવી. તે આ રીતે કે, સાધુને કાકડી વગેરે સમારી ન વહોરાવે. પણ પોતાના બાળકને ભોજન આપવાની સાથે કાકડીવગેરે સમારી આપે. એમાં વનસ્પતિની વિરાધના થઈ. એ વિરાધના સાધુ નિમિત્તે વ્હેલી કે મોડી થઈ. માટે એની વિરાધનાનો દોષ સાધુને લાગે. આ રીતે યથાસંભવ પકાય માટે સમજી લેવું. - ઉપરોક્ત વાતનો ભાવાર્થ એ થયો કે સાધુએ શ્રાવકોનો જે જમવાનો સમય હોય. એજ સમયે ગોચરી વહોરી લેવાની હોય. પરન્તુ ઉપર દર્શાવેલા કોઈપણ કારણે ગૃહસ્થ સાધુમાટે રસોઈ આઘીપાછી બનાવે.. કે પોતાનો રોજીંદો સમય ફેરવીને સાધુના સમયે માતા બાળકોને ભોજનદાન કરે. તેમાં હાથધોવે વગેરે જે કાંઈ પણ વિરાધના થાય. એ સાધુનિમિત્તક બની જવાથી, એ દોષ સાધુને લાગે છે. તથા, બાળકને ભોજન હેલું મોડું મળવાના લીધે એટલો સમય ભૂખ્યા રહેવું પડવાથી કે વગર ભૂખે ખાઈ લેવું પડવાથી બાળકને સાધુ પ્રતિ પ્રદેષ થાય વગેરે દોષો પણ જાણી લેવા. સાધુને સૂક્ષ્મપ્રાભૃતિકાનો ખ્યાલ શી રીતે આવે ? • પ્રશ્ન :- સૂક્ષ્મઉધ્વષ્કણ-અવqષ્કણ પ્રાભૃતિકાની જાણ સાધુને શી રીતે થાય ? ઉત્તર :- “સાધુ આવે એટલે તેને પણ આપીશ” એમ માતાને બોલતી સાંભળે. અથવા સાધુ આવે એટલે બાળક માતાને બોલે કે “શું હવે પણ ઊભી નહિ થાય ? આ જો સાધુ આવી ગયા છે. જેમના પ્રતાપે હું એકદમ જલ્દી ભોજન પ્રાપ્ત કરીશ.” આવું સાંભળીને, અથવા તો કોક બાળક, ‘આ સાધુને ભિક્ષા આપવાની સાથે જ માતા મને ભોજન આપશે” એમ વિચારીને સાધુ પાસે જઈને સાધુને પોતાની આંગળીથી પકડીને એમને પોતાના ઘર તરફ આકર્ષે છે (ઘર બાજુ ખેચે છે) ત્યારે મુનિ પૂછે કે કેમ Page #167 -------------------------------------------------------------------------- ________________ १३४ मुत्थिता सती मह्यं जननी भोजनं दास्यतीति । एवं श्रुत्वा सूक्ष्मप्राभृतिकां विज्ञाय तद्गृहं यतिर्न व्रजतीति गाथार्थः ।।४०।। अवतरणिका– उक्तं प्राभृतिकाद्वारमथ प्रादुष्करणद्वारं व्याख्यातुमाह । मूलगाथा- पाउयरणं दुविहं पायडकरणं पयासकरणं च। सतिमिरघरे पयडणं समणट्ठा जमसणाईणं।।४१।। संस्कृतछाया- प्रादुष्करणं द्विविधं प्रकटकरणं प्रकाशकरणं च। सतिमिरगृहे प्रकटनं, श्रमणार्थं यदशनादिकं ।।४१।। _ प्रादुष्करणस्य द्वौ भेदौ ॥ व्याख्या- प्रादुष्करणमुक्तशब्दार्थं द्विविधं द्विधा स्यादिति शेषः। यथा प्रकटकरणं वक्ष्यमाणं, इह ‘पायडंति प्राकृतत्वात् प्रशब्दस्य दीर्घता, तथा प्रकाशकरणं वक्ष्यमाणम्। चः समुच्चये भेदतया निरूप्य अधुना विषयकथनपुरस्सरं प्रादुष्करणस्य द्विरूपस्यापि सामान्येन लक्षणमाह । 'सतिमिरघरे' મને ખેંચી લઈ જાય છે ?' ત્યારે આ અજ્ઞ બાળક કહે છે કે “તમોને દાન આપવા મારી માતા ઉઠશે ત્યારે મને ભોજન આપશે. આ પ્રમાણે સાંભળીને “આ સૂક્ષ્મપ્રાભૃતિકા છે' એમ જાણીને સાધુ તે ઘરને छोडी है.॥४०॥ अवतर :- ॥ प्रभाए। प्रात्मृतिद्वा२ प्रयुं. वे 'प्रादुष्करण' द्वारनी व्याज्य हे छे. भूप॥था-शीर्थ :- पाउयरणं = ६४२९, दुविहं = थे. २नु, पायडकरणं = प्रगट ४२ ते, पयासकरणं = 41४२वो ते, च = अने, सतिमिरघरे = ५२वाय भानमi, पयडणं = २४ाणु ४२j, समणट्ठा = साधुमीने माटे, जं = ४, असणाईणं = मशननु.॥४१॥ • प्रादुष्ठराना में प्रकार . મૂળગાથા-ગાથાર્થ :- સાધુને અશનાદિ આપવા માટે અંધકારવાળા મકાનને ગૃહસ્થ પ્રકાશવાળું બનાવે તે પ્રાદુષ્કરણ દોષ કહેવાય છે.તે પ્રાદુષ્કરણના પ્રગટકરણ અને પ્રકાશકરણ એમ બે ભેદો છે.૪૧ व्यायार्थ :- ‘पाउयरणं दुविहं' = 'प्रादुष्करणं द्विविधं' = प्रा६७२५॥ना मे 1२ छ. 'पायडकरणं पयासकरणं च' = 'प्रकटकरणं प्रकाशकरणं च' = (१) 1.52२९॥ माने (२) १२.४२९. 'पायडकरण' અહીં જે “' નું દીર્ઘપણું છે અર્થાત્ જે “y' ના બદલે ‘’ છે તે પ્રાકૃતભાષાના લીધે છે એમ જાણવું. 'च' श६ समुथ्ययमर्थमा छे. 'विषयकथनपुरस्सरं' = प्रा६७२५।। मेहोर्नु निरु५४॥ शन. वे विषयवार वा माटे પ્રાદુષ્કરણના બન્ને પ્રકારોનું સામાન્યપણે લક્ષણ જણાવે છે. ‘सतिमिरघरे पयडणं' = 'सतिमिरगृहे प्रकटनं' = २५४२युत ५२मां, वे मां मावशे में न्यायदा२॥ प्रा६४२९ना भन्ने २0 43, ‘समणट्ठा' = 'श्रमणार्थं' = साधु भाटे, 'जमसणाईणं' = 'यदशनादिकम्' = ४ अशनने प्राट ४२. Page #168 -------------------------------------------------------------------------- ________________ इत्यादि सतिमिरगृहेऽन्धकारोपेते वेश्मनि वक्ष्यमाणन्यायेन द्वाभ्यामपि प्रादुष्करणप्रकाराभ्यां श्रमणार्थं यतिनिमित्तं । साधवो हि सान्धकारे गृहेऽचक्षुर्विषयत्वाद्भिक्षां न गृह्णन्तीत्यतस्तेषां भिक्षाग्रहणनिमित्तमित्यर्थो यदशनादीनां भक्तपानप्रभृतिकानां वस्तूनां प्रकटनं प्रकाशनं सप्रकाशतया विधानमिति यावत् गृहिणा क्रियते तत्प्रादुष्करणं भण्यते प्रादुःशब्दस्य प्रकाशार्थत्वादिति गाथार्थः ।।४१ ।। अवतरणिका- अथ प्रकटकरणप्रकाशकरणे व्याख्यानयन्नाह । मूलगाथा- पायडकरणं बहियाकरणं, देयस्य अहव चुल्लीए। बीयं मणिदीवगवक्ख कुड्डच्छिड्डाइकरणेण।।४२।। संस्कृतछाया प्रकटकरणं बहिस्तात्करणं देयस्याऽथवा चुल्ल्याः । द्वितीयं मणिदीप-गवाक्ष-कुड्यछिद्रादिकरणेण ।।४२ ।। » प्रकटकरणस्य स्वरूपं तस्य संभवश्च ॥ व्याख्या- प्रच्छन्नस्य सतः प्रकटस्य सप्रकाशस्य करणं विधानं प्रकटकरणं तदभिधीयते । तत् किमित्याह । बहिस्तात्करणं पूर्वनिष्पन्नस्य मोचनेन अभिनवस्योत्पादनेन वा, गृहाभ्यन्तराबहि ભાવાર્થ આ જાણવો કે સાધુઓ ચક્ષુનો વિષય ન બનવાથી = આંખેથી સ્પષ્ટપણે દેખી શકાય તેમ ન હોવાથી અંધકારવાળા ઘરમાં ભિક્ષાને ગ્રહણ કરતા નથી. એટલે તેઓ ભિક્ષા ગ્રહણ કરે એ નિમિત્તે ગૃહસ્થવડે જે અનાદિ વસ્તુઓનું પ્રકાશન કરવું = પ્રગટ કરવું. અર્થાત્ જે અશનાદિ પ્રકાશથી યુક્ત કરાય તેને પ્રાદુષ્કરણ કહેવાય છે. કારણ કે “પ્રાકુ' શબ્દ પ્રકટકરવાના અર્થમાં આવે છે.ll૪૧ અવતરણિકા - હવે પ્રકટકરણ અને પ્રકાશકરણની વ્યાખ્યા કરતા કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- પાચકવર = પ્રગટકરણ, વદિયોદર = બહાર લાવવું, રેયસ = આપવાની વસ્તુનું, દવા = અથવા, શૂન્જીy = ચૂલાનું, વીર્થ = બીજું પ્રકાશકરણ, મા = મણિ, ઢીવ = દીવો, વવવ = ભીતની જાળી, હું સ્જિદુરૂ = ભીંતમાં છિદ્રો વગેરે, વરોળ = કરવાવડે. ૪રા મૂળગાથા-ભાવાર્થ :- અંધકારવાળા સ્થાનમાં અશનાદિ તૈયાર કરીને સાધુને વહોરાવવા માટે પ્રકાશવાળા સ્થાનમાં લાવવું અથવા અંધકારવાળા સ્થાનમાંથી છૂટો ચૂલો, સગડી વગેરે પ્રકાશવાળા સ્થાનમાં લઈ જઈને અથવા બીજા નવા ચૂલા તથા સગડી ઉપર પોતાના માટે જે અશનાદિ તૈયાર કરવામાં આવે તેનું નામ પ્રગટકરણ. અંધકારવાળા સ્થાનમાં સાધુ ગોચરી લઈ શકે તે માટે મણિ, દીવો વગેરે મૂકવો અથવા ભીંતમાં જાળી મૂકવી અથવા છિદ્ર કરવાધારા જે પ્રકાશ કરવો તેનું નામ પ્રકાશકરણ.l/૪રા પ્રકટકરણનું સ્વરૂપ અને તેનો સંભવ છે વ્યાખ્યાર્થ :- “પ્રચ્છન્નચ' = ગુણરહેલાને, અહીં “પ્રચ્છન્ન' એટલે અન્ધકારમાં રહેલ એવો અર્થ અભિપ્રેત છે, “પાયર’ = “પ્રવેઇટર' = પ્રકટકરવું એટલે કે પ્રકાશ – પ્રકાશસહિત કરવું તેને પ્રજદરબ' કહેવાય છે. આ પ્રદર' કેવી રીતે બને ? તે કહે છે, “હિયર” = “વસ્તાર Page #169 -------------------------------------------------------------------------- ________________ १३६ विधानमित्यर्थः। कस्येत्याह । देयस्य दातव्यस्य अशनादेर्वस्तुनः । अथवेति विकल्पे चुल्ल्या अधिश्रयण्याः। अयमत्र भावार्थः। इहान्धकारव्यवस्थितं भक्तादि यतयोऽचक्षुर्विषयत्वान्न गृहीष्यन्तीति विचिन्त्य यद्गृहमध्यवर्त्तिन्यां चुल्ल्यां स्वगृहार्थं राद्धं भक्तादि वर्तते तबहिवर्त्तिन्यां पूर्वमेव स्वार्थनिष्पन्नायां चुल्ल्यां चुल्लिव्यतिरिक्तान्यप्रदेशे वा सप्रकाशे आनीय मुञ्चति येन गृह्णन्ति । यद्वा तबहिस्थचुल्लिद्वयसद्भावे गृहान्तवर्तिनी परित्यज्य गृहाबहिर्वर्त्तिन्यामेव शुद्धायां चुल्ल्यां साधूपकृतये आहारस्य प्रकटनाय प्रथमत एव स्वार्थं राघ्नोति, इत्येवं देयस्य पूर्वनिष्पन्नमोचनेनाभिनवस्योत्पादनेन वा बहिस्तात्करणमिति । एवं चुल्ल्या अपि द्विधा बहिस्तात्करणसम्भवो वाच्यः, यथा धर्मश्रद्धान्विता दानप्रियत्वेन काचिद् गृहस्थी चिन्तयति यदुत यद् यस्यां चुल्ल्यां राध्यते भक्तं प्रासु तस्या एव पार्श्वे मुच्यते तच्च गृहमध्यवर्त्तिन्यां चुल्ल्यां राद्धं तत्पार्श्व एव स्यात् । तस्मिंश्च साधुभ्यो दीय= બહાર કરવા દ્વારા. આ ‘વસ્તાર' કોનું ? કઈ વસ્તુનું ? તે કહે છે, “રેયસ' = 0 = આપવા યોગ્ય વસ્તુનું. “દવ' = ‘અથવા' = વિકલ્પ, ‘ગુન્શી' = પુજ્ય' = ચૂલાનું એટલે કે પહેલા અંધકારયુક્ત અંદરના રસોડામાં રસોઈ બની ગઈ હોય તેને = પૂર્વનિષ્પન્નને અજવાળાવાળા બહારના સ્થાને મૂકવાવડે અથવા તો અજવાળાવાળા બહારના સ્થાને જ નવું રાંધવાવડે = અભિનવ ઉત્પાદનકરવાવડે “પ્રજટવર' બને છે. (એ રીતે ચૂલામાં પણ પ્રકટકરણ વિચારવું). ભાવાર્થ આ જાણવો કે, “અહીં અંધકારમાં રહેલ અશનાદિ આંખનો વિષય ન બનવાથી સાધુઓ ગ્રહણ કરશે નહિ' એમ વિચારીને, ઘરના મધ્યમાં = અંધકારમય રસોડામાં રહેલ ચૂલા પર પોતાના માટે રાંધેલ આહારાદિ રહેલું છે. આ રસોડાની બહાર = અજવાળાવાળા સ્થાનમાં પોતાના માટેજ પૂર્વે બનાવેલો બીજો એક ચૂલો રહેલો છે. આ બહારના ચૂલા પર અન્દરના ચૂલાના આહારાદિ લાવીને મૂકી દે અથવા તો આ બહારના ચૂલા સિવાય બીજા કોક પ્રકાશવાળા સ્થાનમાં લાવીને મૂકી દે અથવા ચૂલાને જ પ્રકાશવાળા સ્થાનમાં લાવી મૂકી દે, કે જેથી સાધુ આહારાદિ ગ્રહણ કરે. અહીં ધ્યાન રહે કે “ચૂલા કરતા અન્ય સ્થાન” જે કીધું તે પણ પોતાના માટે બનાવેલું = સ્વાર્થનિષ્પન્ન જાણવું. અથવા તો, “પૃહાત્તરવર્તી = “પૃદમધ્યવર્ત' = ઘરની અંદર (= ઘરના મધ્યમાં) = રસોડામાં અને “ગૃહર્વિર્તી’ = ઘરની બહાર. આ બન્ને ચૂલા હોવાથી, ગૃહત્તરવર્તી = ગૃહમધ્યવર્તી = ઘરની અંદરનો એટલે કે (= ઘરની મધ્યનો) ચૂલો અને ગૃહર્વિત્તી = ઘરની બહારનો આ બન્ને ચૂલા હોતે છતે “પૃણાન્તર્વર્તી’ ચૂલાને છોડીને “ગૃહર્વિત' શુદ્ધ = સ્વાર્થનિષ્પન્ન ચૂલા પરજ, સાધુના ઉપકાર માટે પ્રકાશસહિતનું સ્થાન હોવાથી સાધુઓને ગોચરી વહોરવા યોગ્ય બને એ રૂપ ઉપકારમાટે આહારાદિને પ્રગટકરવામાટે = પ્રકાશના લીધે સ્પષ્ટપણે દેખાય તે માટે, પહેલેથી જ પોતાના માટે રાંધે = એટલે કે પોતાના માટે રોજીંદી રસોઈ જે કરવાની હતી, તે રસોઈ રાંધે. (યાદ રહે :- “પૃદાન્તરવર્તી’ કહો કે “પૃદમધ્યવર્તી’ કહો, બન્ને એકાર્થક છે.) આ રીતે, આપવા યોગ્ય પૂર્વનિષ્પન્નને બહાર લઈ આવવું અથવા તો નવું ઉત્પાદનકરવું. તેને “ વસ્તાર' કહેવાય છે. આ રીતે ચૂલાનો પણ બે પ્રકારે “હિસ્તાર' નો સંભવ જાણવો. Page #170 -------------------------------------------------------------------------- ________________ १३७ मानेऽन्तरालेऽन्धकारः स्यात्तत्र च व्यवस्थितं भक्ताद्येते न गृहीष्यन्तीति सा स्वार्थनिष्पन्नां चुल्ली सञ्चारिणीं गृहान्तर्वर्तिनी साध्वर्थमाहारस्य प्रकटनाय बहिरानीय मुञ्चति । नूतना वा स्वार्थं साध्वर्थं वा बहिः करोति । तत्रैव च प्रतिदिनं स्वार्थं रन्धयति । इह च बहिष्कृतचुल्ल्यः शुद्धा आधाकर्मियश्च स्युः। तत्र यदि शुद्धास्तदा प्रकटकरणसंज्ञितप्रादुष्करणलक्षण एव दोषः स्यान्न पूतित्वं, यदा त्वभिनवाऽऽधाकर्मचुल्ल्यां राधनोति तदोपकरणपूतिदोषः प्रकटनदोषश्चेति दोषद्वयं स्यात् नवरं चुल्ल्याः पृथक्कृते भक्ते पूतित्वमुत्तरति परं प्रकटनदोषेण न कल्पते। इह पूतित्वं प्रासङ्गिकमेवोक्तम्। प्रकटनदोषेनैवात्र प्रकृतमिति। अथ किमित्यसावाहारो न कल्पते, उच्यते, स्वयोगेन प्रवृत्तोऽप्याऽऽहारपाकः साध्वर्थं बहिष्कृतस्तत्र च पृथिव्याधुपमरम्भदोष इति । कथं पुनरसौ दोषः साधुना ज्ञायते, उच्यते क्वचिद्धार्मिकगृहेऽन्धकारे एव राध्यमानं पूर्वं दृष्ट्वा पश्चात्तेनैव बहिस्ता ચૂલાવિષયક બે પ્રકારના “હિતારી 'ના સંભવને જણાવે છે. ધર્મની શ્રદ્ધાવાળી કોક ગૃહિણી દાનના પ્રેમથી વિચારે કે “જે રસોઈ જે ચૂલા પર રંધાય છે તે, રંધાયાબાદ તરત ચૂલા પરથી ઉતારી લઈને એ ચૂલાની આસપાસ જ મૂકવામાં આવે છે. એટલે કે જે રસોઈ જે ગૃહના અંદરના ભાગવાળા રસોડામાં રાંધવામાં આવી હોય, તેને તે જ રસોડામાં ચૂલાની આજુબાજુ મૂકવામાં આવતી હોય છે. તેથી, ગૃહમધ્યવર્તી ચૂલામાં મેં રાંધેલું ભોજન પણ તે ચૂલાની બાજુમાં મારાથી મૂકાય છે અને એ રીતે મૂકેલું તે ભોજન સાધુઓને આપવા જતા વચ્ચેના ભાગમાં અંધારું થાય છે અને અંધારામાં રહેલ ભક્તાદિ સાધુઓ ગ્રહણ કરશે નહિ.” આમ વિચારીને તેણે, ‘સ્વાર્થનિષ્ણત્રી સંવારિણી' = આગળ પાછળ લઈ શકાય તેવા જંગમ ચૂલાને સાધુમાટે આહાર પ્રકાશમાં રાખવા બહાર = પ્રકાશસ્થાનમાં લાવી મૂકે. (અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે, સાધુમાટે તો માત્ર આહારનેજ સપ્રકાશ સ્થાનમાં પ્રગટ કરવાનો હોય છે. પરંતુ આહારની સાથે ચૂલાને પણ શું કામ સપ્રકાશ સ્થાનમાં લઈ જવાયો ? એનું સમાધાન આ છે કે સાધુઓને આ વાતની ખબર હોય છે કે ચૂલાની બાજુમાં જ આહારઆદિ મૂકવામાં આવે છે. હવે જો ગોચરી વહોરનાર સાધુ આ જુએ કે માત્ર આહારાદિ સપ્રકાશ સ્થાને છે અને આજુબાજુ ચૂલો તો છે નહિ. તો તરત શંકા થઈ આવે કે “આ આહારાદિ અમારા માટે અહીં સપ્રકાશ સ્થાને લાવવામાં આવ્યા છે.” એટલે પછી વહોર્યાવિના જ નીકળી જાય. સાધુને એવી કાંઈ ખબર ન પડે માટે ચૂલાને પણ આહારની સાથે બહાર લઈ આવે.) અથવા તો, અન્દરથી બહાર ચૂલો લઈ આવવાનું ન કરે પણ બહાર જ પ્રકાશવાળા ક્ષેત્રમાં નવો ચૂલો પોતાના માટે અથવા સાધુમાટે કરે. (અથવા જંગમચૂલો બહાર લાવે પછી) ત્યાંજ પોતાના માટેની દરરોજ રસોઈ રાંધે. આમાં, ઉપર જણાવ્યા પ્રમાણે બહાર કરેલો નવો અથવા અંદરથી બહાર લાવેલ ચૂલો શુદ્ધ અને આધાકર્મી હોઈ શકે છે. તેમાં જો ચૂલો શુદ્ધ હોય તો “પ્રદર' નામક પ્રાદુષ્કરણ દોષ જ લાગે છે. પરતું પૂતિદોષ લાગતો નથી. પરન્તુ જો નવા આધાકર્મી ચૂલા પર રાંધેલું હોય તો એમાં Page #171 -------------------------------------------------------------------------- ________________ १३८ दिति किञ्चित्सञ्जाताशकेन किमर्थमयमाहारोऽद्य गृहस्य बहिस्तादाद्ध इत्यादि प्रश्ने कृते ऋजुतया भवदर्थमिति यथाकथनतः पूर्वमन्धकारेऽकल्प्यमासीदधुना सप्रकाशे राद्धं कल्प्यम् गृह्यतामिति दात्रीवचनश्रवणतो वा विज्ञाय दोषं तदशनादि न गृह्णाति । यदा तु साध्वर्थमभ्यन्तराबहिश्चुल्ली मुक्त्वा राद्ध्वा चैवंविधोऽभिप्रायो दाव्या विस्फुरति यथा गृहान्तर्मक्षिका धर्मो वाऽन्धकारो वा पाकस्थानाभोजनस्थानं वा दूरवर्ति, गृहस्य बहिस्ताच्च शीतलं सप्रकाशं पाकस्थानाभोजनस्थानं चासन्नमत इदं स्वयमत्रैव भोक्ष्यत इति। तदित्थमात्मार्थितं कल्पत इति । __ प्रकाशकरणस्य स्वरूपं तस्य संभवश्च ॥ ઉપકરણપૂતિદોષ અને પ્રકટનદોષ, આ બન્ને દોષ લાગે છે. આટલું વિશેષ જાણવું કે આધાકર્મી ચૂલા પરથી ભોજન જુદું કરે છતે = એ ચૂલા પરથી ઉતારી લીધા બાદ એમાં પૂતિપણું ઉતરી (નીકળી) જાય છે પરન્તુ પ્રકટનદોષના લીધે એ કલ્પતું નથી. અહીં પ્રકરણ તો પ્રકટનદોષનું જ ચાલે છે. પૂતિદોષ તો પ્રસંગથીજ કહ્યો છે. પ્રશ્ન :- પ્રકટનદોષવાળો આહાર કેમ અકથ્ય છે ? ઉત્તર :- ગૃહસ્થ પોતાના માટે આહારપાક = રસોઈ કરવા પ્રવૃત્ત થયો હોય તો પણ સાધુને દાન આપવા એ આહારાદિને જે બહાર પ્રકાશસ્થાનમાં લઈ આવવાનું કર્યું. તેમાં દાતા વડે થયેલ પૃથ્વીકાયાદિના ઉપમર્દન રૂપ આરંભદોષ રહેલો છે. ઉપમદન = મરણ અથવા પીડા-ત્રાસ-કીલામણા વગેરે, માટે એ અકથ્ય છે. પ્રશ્ન :- આ પ્રકટકરણદોષ સાધુ શી રીતે જાણે ? ઉત્તર :- નીચે જણાવેલ કારણદ્વારા સાધુ એને જાણી શકે છે. કોક ધાર્મિકઘરમાં, પૂર્વે અંધકારમય રસોડામાં જ રસોઈ બનતી જોઈ હોય અને પછી બહાર રસોઈ બનતી જોઈને કાંઈક શંકા થવાથી સાધુ, પૂછે કે “કેમ આજે આ રસોઈ ઘરની બહાર રાંધવામાં આવી છે ?” ત્યારે ગૃહસ્થના યથાકથનથી = જેવું હોય તેવું સરળતાથી જવાબ આપી દે કે, “આ તો આપનામાટે આવું કર્યું, કારણ કે પૂર્વે આપને અંધારું હોવાથી અકથ્ય હતું. હાલમાં સપ્રકાશ સ્થાનમાં રાંધ્યું હોવાથી આપને કલ્પશે. માટે ગ્રહણ કરો.” આવા દાત્રીના વચનો સાંભળીને આ પ્રકટકરણ દોષ છે એમ જાણીને તે અશનાદિ ગ્રહણ ન કરે. પરતુ જ્યારે સાધુમાટે અન્દરના બદલે બહાર ચૂલો મૂકે અને એની પર રાંધ્યું હોય. ત્યારે દાત્રીના આવા પ્રકારના અમુક અભિપ્રાયો જો જણાઈ આવે કે – “ઘરની અન્દરના ભાગમાં માખીઓ છે, બફારો છે, અંધકાર છે. અથવા પાકસ્થાન કરતા ભોજનસ્થાન દૂર છે. પણ, ઘરના બહારના ભાગમાં તો (માખીઓ ખાસ નથી) ઠંડક છે, પ્રકાશ છે, અથવા પાકસ્થાન કરતા ભોજનસ્થાન નજીક છે, તેથી અમે અહીંજ ભોજન કરીશું.” તે આ રીતે ‘સાહ્મર્થિત = ગૃહસ્થ પોતાનામાટે કલ્પી લે તો, એ પાયડકરણ’ તે ગૃહસ્થ પોતાના માટે કરી દીધું હોવાથી, સાધુને એ આહારાદિ કલ્થ બને છે. • પ્રકાશકરણનું સ્વરૂપ અને તેનો સંભવ છે Page #172 -------------------------------------------------------------------------- ________________ १३९ तथा ‘बीयं' ति द्वितीयं प्रकाशकरणलक्षणं प्रादुष्करणं स्यादिति शेषः। केनेत्याह मणिर्माणिक्यं तेजस्विरत्नविशेषः, दीपो-ऽग्निकलिकारूपः प्रदीपः। गवाक्षो भित्त्यां जालिकारूपः प्रतीतः। तथा कुड्यस्य भित्तेः छिद्रं रन्धं तदादिर्यस्य वस्तुनः, आदिशब्दाद् गृहाच्छादनापनयनापरद्वारकरणं पूर्वकृतद्वारबृहत्करणादेः परिग्रहस्ततः कुड्यछिद्रादि, ततो मणिश्च दीपश्च गवाक्षश्च कुड्यछिद्रादि च मणिदीपगवाक्षकुड्यछिद्रादि तेषां करणं केनापि रूपेण विधानं तेन । अयमर्थः कश्चिद्विवेकिदायको मन्दप्रकाशगृहमध्यस्थस्थानस्थितस्यैव देयद्रव्यस्य प्रकटनाय, तमिश्रादेशे साधुभिक्षाशुद्ध्यर्थं मणिं भास्वरं व्यवस्थापयति, अग्निप्रदीपो वा प्रकाशाय कुरुते, गवाक्षं वा विधत्ते, कुड्यछिद्रादि वा विदधातीत्थं यत्प्रकाशकरणं करोति, तत्प्रकाशकरणलक्षणं प्रादुष्करणं भण्यते। तदित्थमपि लब्ध आहारो न कल्पते, प्रवृत्त्या दोषात् । अयमपि च स्थानस्थ आत्मार्थितस्सन् स्वयोगेन बहिर्निष्कासितो वा कल्पते। नवरं अग्निप्रदीप-प्रकाशकरणदोषाशुद्धो न कल्पत एव तेजस्कायद्युतिस्पर्शसम्भवात् । હવે બીજું જે “પ્રાશરન' છે તેની વાત કહે છે = ગાથાનો ઉત્તરાર્ધ બતાવે છે. તથા, “વી’ = “દ્વિતીય' = પ્રકાશકરણસ્વરૂપ બીજું પ્રાદુષ્કરણ થાય છે, એમ અધ્યાહાર જાણવો. શેનાથી એ થાય છે ? તે કહે છે, “ળ-વીવ-વિવ-સુઝિફરજ' = “મણિ-તપ-વક્ષ ફર્યાછિદ્રવિરોન' A “મળઃ' માણેક, જે તેજસ્વી એક રત્નવિશેષ. તેના દ્વારા, B ‘દ્વીપ' = દીવાદ્વારા જે અગ્નિની જ્યોતિ સ્વરૂપ છે. તે દ્વારા, ૮ “વાક્ષ' = ગોખલા = ભીંતમાં જાલિકાસ્વરૂપ હોય છે જે લોકોમાં પ્રસિદ્ધ છે તે કરવા દ્વારા. D “ક્યછદ્ર' = ભીંતમાં કાણું કરવું વગેરે દ્વારા, અહીં “કવિ પદથી ઘરને ઢાંકવું અર્થાત્ પૂર્વથીજ ઘરને પ્રકાશ આવે તે પ્રમાણે છાપરું કરવું, છાપરાને દૂર કરવું, બીજું બારણું કરવું, પૂર્વકૃત બારણાને વિશાળ કરવું વગેરે લેવું. મણિ દીવો, ગોખલો અને ભીંતમાં કાણું વગેરે, આ બધાનો ધન્ધ કરીએ એટલે “પિવીપમાવાક્ષછિદ્રાતિ” એવો સમાસ બને છે. આ બધામાંથી કોઈપણ રૂપે જે કરવું તે પ્રકાશકરણ સ્વરૂપ પ્રાદુષ્કરણ છે. અહીં અર્થ આ જાણવો કે, કોક વિવેકી દાતા, ઓછા પ્રકાશવાળા ઘરના મધ્યભાગમાં જ રહેલ દય = દાનમાં આપવાયોગ્ય દ્રવ્યને પ્રગટ કરવામાટે, પ્રકાશયુક્ત કરવામાટે એટલે કે અંધારીયા સ્થાને પ્રકાશ આવવાથી સાધુને ભિક્ષા કલ્પી શકે તે માટે ઝળહળતો સૂર્યકાંત મણિવગેરે મૂકી દે. અથવા તો પ્રકાશમાટે અગ્નિનો દીવો કરે, અથવા તો ગોખલો કરે અથવા તો ભીંતમાં કાણું કરી દે જે થકી પ્રકાશ આવે. આમ જે પ્રકાશ કરવાનું કરે છે, તેને પ્રકાશકરણ સ્વરૂપ પ્રાદુષ્કરણ કહે છે. આ પ્રકાશકરણદોષવાળો આહાર પણ કલ્પતો નથી. કારણકે એમાં સાધુને ઉદેશી પ્રવૃત્તિદોષ લાગે છે. પરન્તુ આમાં પણ સ્થાનમાં રહેલો આહારાદિ ગૃહસ્થ પોતાના માટે કચ્યો હોય અથવા પોતાના માટે બહાર સપ્રકાશસ્થાનમાં કાઢ્યો હોય તો કપ્ય છે. આટલું વિશેષ જાણવું કે, અગ્નિના દીવાદ્વારા જે પ્રકાશકરણ થયું, એ દોષથી અશુદ્ધઆહાર ગૃહસ્થ પોતાના માટે દીવો કર્યો હોય તો પણ એમાંથી દોષપણું નીકળી જતું નથી કારણ કે એમાં તેઉકાયની ઉજેડીના સ્પર્શનો સંભવ હોય છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ परिज्ञानोपायादिकं चापि ऋजुगृहस्थकथनादिना जानातीत्यादिकं पूर्ववद्वाच्यमिति गाथार्थः ।।४२ ।। अवतरणिका- उक्तं प्रादुष्करणद्वारमथ क्रीतद्वारं व्याचिख्यासुस्तत्स्वरूपं यथा तद्यावभेदं च स्यादित्येतदाह। मूलगाथा- किणणं कीयं मुल्लेणं चउह तं सपरद्दव्वभावहिं। चुन्नाइकहाइधणाइभत्तमंखाइरूवेहि ।।४३।। संस्कृतछाया- क्रयणं क्रीतम्मूल्येन, चतुर्द्धा तत्स्व-पर-द्रव्य-भावः। ચૂifવિ-થાતિ-ધનઢિમમgયકિI૪રૂ II ॥ क्रीतशब्दस्य व्युत्पत्तिः ॥ व्याख्या- क्रीयते यत्तत्क्रयणं, कर्मणि युट, क्रेयं वस्त्वित्यर्थस्तत् किमित्याह क्रीतमिति क्रीयतेस्माशनादि साध्वर्थमिति क्रीतं क्रीताख्यं तदुच्यते इत्यर्थो यद्वा भावे युट् निष्ठा प्रत्ययः, ततः क्रयणमन्यजनपार्वादशनादेर्ग्रहणं क्रीतं । ततः क्रयणयोगादशनाद्यपि क्रीतं, क्रीतार्थमुच्यत इत्यर्थः । આમાં પણ, આ પ્રકાશકરણ દોષને સાધુ શી રીતે જાણી શકે ? વગેરેની વાત પણ, ઋજુ ગૃહસ્થના ક્યનાદિ દ્વારા જાણે વગેરે પૂર્વવત જાણવું..I૪રા અવતરણિકા - આમ પ્રાદુષ્કરણદ્વાર કહ્યું. હવે ઝી’ દ્વારની વ્યાખ્યા કરવાની ઈચ્છાવાળા મૂળકારશ્રી ક્રતદ્વારના ભેદ અને એનું સ્વરૂપ બતાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- વિM = બીજા પાસેથી જે ખરીદવું, વદીયં = ક્રત, મુન્શi = મૂલ્યવડે, વડદ = ચાર પ્રકારનું, તે = તે ક્રીત, સંપર્ધ્વ મારું = સ્વ અને પર દ્રવ્ય અને ભાવવડે, યુસી = ચૂર્ણ વિગેરે, દારૂ = કથા વિગેરે, મત્તHવા= ભક્ત-મુખ વિગેરે, રૂઢિ = સ્વરુપવડે./૪all મૂળગાથા-ગાથાર્થ :- મૂલ્ય આપીને બીજાની પાસેથી જે અશનાદિ પ્રાપ્ત કરવું તે ક્રીત દોષવાળું કહેવાય. તેના ચાર પ્રકાર છે. (૧) સ્વદ્રવ્યજીત = મિષ્ટ અપનાદિનો લોલુપી સાધુ ગૃહસ્થને વાસક્ષેપ ઔષધાદિ દ્રવ્ય આપીને ભક્ત બનાવી તેની પાસેથી જે અનાદિ મેળવે તે. (૨) સારી સારી કથા કરી, લાંબી લાંબી તપશ્ચર્યા કરી તથા આતાપનાવગેરે લઈ ગૃહસ્થને ભક્ત બનાવી જે અશનાદિ મેળવે તે સ્વભાવક્રીત. (૩) ગૃહસ્થ સાધુને આપવામાટે જે અશનાદિ પૈસાદિ કિંમત આપી ખરીદ કરે તે પદ્રવ્યક્રત અને (૪) સાધુનો ભકત બનેલ મંખવગેરે સાધુને આપવા માટે પોતાની કળાથી બીજાને ખુશ કરી જે અશનાદિ મેળવે તે પરભાવક્રીત. //૪૩. • ક્રીત શGદની વ્યુત્પત્તિ છે વ્યાખ્યાર્થ :- ‘Vિ[vi વીય’ = ‘થvi ફ્રીતમ્' = એટલે ખરીદવા યોગ્ય વસ્તુ. જે વસ્તુ ખરીદાય તેને, “ય' કહેવાય છે. આમાં કર્મણિમાં “યુ પ્રત્યય લાગ્યો છે. તે વસ્તુ શું ? તે કહે છે, ક્રિીત, એટલે કે સાધુમાટે ખરીદાયેલ જે અશનાદિ છે તે ક્રીત અશનાદિ કહેવાય છે, અથવા તો ભાવમાં યુત્ નિષ્ઠા પ્રત્યય લાગ્યો છે એમ જાણવું. એમાં “શયામ્' એટલે કે અન્યજન પાસેથી અશનાદિનું જે ગ્રહણ કરવું, તે “શ્રી” કહેવાય છે. આમ, ‘ય’ = ગ્રહણનો યોગ થવાથી એ અશનાદિને પણ Page #174 -------------------------------------------------------------------------- ________________ क्रीतस्य चतुष्प्रकारं चूर्णादिरूपैः स्व-पर-द्रव्य-भावैः केन क्रीयत इत्याह मूल्येन क्रेतव्यवस्तुनो लाभकारकवस्तुना लोकप्रतीतेन, चतुर्द्धा चतुःप्रकारं, तत् क्रीतं स्यादिति शेषः यद्वा तदिति मूल्यं चतुर्द्धा चतुर्भिः प्रकारैर्वक्ष्यमाणैः स्यात्तद्योगात् भक्ताद्यपि चतुर्खेति व्याख्येयं । कथं पुनरिदं चतुर्थेत्याह 'सपरदव्वभावेहिं' ति तत्र स आत्मा यतिसत्को देहः परः साध्वपेक्षयाऽन्यो गृहस्थादिः ततः स्वश्च परश्च स्वपरौ ततः स्वपरयोर्द्रव्यभावौ ताभ्यां स्वपरद्रव्यभावाभ्यामिति । एतेन द्वन्द्वात्परस्य पदस्य श्रूयमाणस्य प्रत्येकं व्याख्यानतः सम्बन्धात् स्वद्रव्यक्रीतं स्वभावक्रीतं परद्रव्यक्रीतं परभावक्रीतमिति क्रीतभेदचतुष्टयं वक्ष्यमाणार्थमुक्तं । किंस्वरूपाभ्यामित्याह, ‘चुन्नाइ’ इत्यादि, इह चूर्णशब्देन निर्माल्यमुज्जयन्तादिप्रतिमारोपितं चूर्णरूपं पुष्पादिकमभिप्रेतं चूर्ण आदिर्यस्य स्वकीयद्रव्यसमूहस्य स चूर्णादिः । आदिशब्दात् पुटपाकादिगन्धमुखप्रक्षिप्तमनुजरूपपरावर्त्तादिकारिगुटिका, कर्पूरादिमिश्रितचन्दन, वालपोतकवस्त्रादिपरिग्रहः । ‘कहाइ’ ક્રીત કહેવાય છે. = • ચૂર્ણવગેરેસ્વરૂપ સ્વ-પર અને દ્રવ્ય-ભાવદ્વારા ક્રીતના ચારપ્રકાર • કોના દ્વારા ખરીદાય છે ? તે કહે છે, ‘મુìળ’ ‘મૂલ્યેન’ મુલ્યદ્વારા, એટલે કે ખરીદવા યોગ્ય વસ્તુનો લાભ કરાવી આપનાર લોકમાં પ્રસિદ્ધ એવી વસ્તુદ્વારા. ‘વહ તં’ ‘તમ્ (ઋીત) ચતુર્દા' = તે ક્રીત ચારપ્રકારે થાય છે.. અથવા તો, ‘તં’ ‘તત્’ એટલે કે તે મૂલ્ય, હવે કહેવામાં આવનાર ચારપ્રકારે થાય છે. મૂલ્યના પ્રકારો ચાર હોવાથી તે સંબંધી અશનાદિ પણ ચાર પ્રકારના બને છે, એમ જાણવું. આ ચાર પ્રકાર શી રીતે બને છે ? તે કહે છે ‘સપર-નવમાવેદિ = ‘સ્વ-પર, દ્રવ્ય-ભાવેઃ’ સ્વ અને પ૨ તથા દ્રવ્ય અને ભાવદ્વારા ચાર પ્રકારો પડે છે. અહીં ‘' = ‘સ્વ' = આત્મા, એટલે કે યતિ સંબંધી દેહ જાણવો. ‘વર’ બીજા, એટલે કે સાધુની અપેક્ષાએ બીજા જે ગૃહસ્થાદિ છે તે લેવા. આમ સ્વશ્વ પરશ્વ' = ‘સ્વવરો' થયું. પછી ‘સ્વપરો દ્રવ્યમાવો સ્વપરદ્રવ્યમાવો તામ્યાં' આ સમાસ કરવો.‘દ્વન્દ્વ સમાસના અન્તે જે સંભળાતુ પદ = શબ્દ આવે તે પૂર્વના દરેક શબ્દ સાથે જોડવો' આવી વ્યાખ્યાના સંબંધથી (૧) સ્વદ્રવ્યહીત (૨) સ્વભાવીત (૩) પદ્મવ્યીતં અને (૪) પરમાવીત એમ ક્રીતના ચાર ભેદ થાય છે. જે હવે કહેવામાં આવશે. કયા સ્વરૂપવાળા આ સ્વ અને પર તથા દ્રવ્ય અને ભાવદ્રારા ક્રીત થાય છે ? તે કહે છે, ‘મુન્નારૂ-હાફ-ધળાફ-મત્તમંલાર્વેદિ’ ‘વૂતિ-થાવિ-ધનાવિ-મમંાવિરૂપેઃ' = ચૂર્ણવગેરે, કથા વગેરે, ધનવગેરે અને ભક્તમંખાદિ સ્વરૂપ મૂલ્ય દ્વારા ક્રીત થાય છે. (૧) ‘પૂર્વાધિ’ અહીં ચૂર્ણ શબ્દથી નિર્માલ્ય લેવું. અર્થાત્ ગિરનારવગેરે તીર્થોની પ્રતિમાઓ પર ચઢાવ્યાબાદ ઉતરેલું વાસક્ષેપ - પુષ્પાદિ જાણવું. જેના પોતાના દ્રવ્યસમૂહની આદિમાં ચૂર્ણ આદિ હોય તે ‘પૂવિ’ કહેવાય છે. આમાં ‘વિ’ શબ્દથી પુટપાકઆદિ ગન્ધ, (પુટપાક = બે પડની વચ્ચે રાખીને પકાવેલી સુગંધી વસ્તુ) મુખમાં નાખ્યાથી મનુષ્યનું રૂપપરાવર્તનઆદિ કરનારી ગુટિકા, કપૂરઆદિથી w = - = १४१ = = Page #175 -------------------------------------------------------------------------- ________________ १४२ त्ति कथा धर्मकथाकथनं धर्मदेशनाकरणमित्यर्थः। सा आदिर्यस्यात्मीयभावसमूहस्य स कथादिः । आदिशब्दात् पिण्डादिलोभेन प्रमाणोपन्यासकरणमासादिक्षपणविधानपरोपश्लोकनार्थकाव्यविरचनशीतोष्णाद्यातापनाऽऽदानादिपरिग्रहः । ‘धणाइ' त्ति धनमिह घटिताघटितरूपसुवर्णद्रम्मरूपकई(पर्दि)कादिकमचेतनं ग्राह्यं, तदादिर्यस्य परद्रव्यसमुदायस्य स धनादिः । आदिशब्दात् सचित्तमिश्रद्रव्यग्रहः । ‘मंखाइ' त्ति भक्तो भक्तिमान् मंख: केदारपट्टिकसुकृतदुष्कृतफलसूचकचित्रफलकोपजीवी भिक्षुविशेष इति यावत् । भक्तश्चासौ मंखश्च स आदिर्यस्य भक्तिमत्तथाविधजननिवहस्य स भक्तमंखादिः । इह परभावस्य प्रस्तुतत्वात्, साध्वर्थमाहाराद्युपमार्जना(गणां) संवलितो मंखादिसत्कविज्ञानरूपो भावोऽपि भक्तमंखशब्देनात्रोपचारादुक्तः। ततश्चूर्णादिश्च कथादिश्च धनादिश्च भक्तमंखादिश्चेति ते तथा तै रूपं स्वरूपमात्मीयलक्षणं ययोः स्वपरसत्कयोर्द्रव्यभावयोस्तौ तथोक्तौ ताभ्यां चूर्णादिकथादिधनादिभक्तमंखादिरूपाभ्यां । केचित्तु बहुवचनान्ततया व्याचक्षते । यथा द्रव्ये च भावौ च द्रव्यभावाः स्वपरयोर्द्रव्यभावाः મિશ્રિત ચન્દન, વાળ = કેશ, પ્રોતક પરોવવાની વસ્તુ = નંગવગેરે અને વસ્ત્ર વગેરેનો સમાવેશ જાણવો. (૨) “હા' = એટલે કે ધર્મકથાનું કથનકરવું = દેશના કરવી. જે આત્મીય = પોતાના ભાવ સમૂહની આદિમાં કથા છે, તે “થ' કહેવાય છે. આમાં “મા િશબ્દથી પિણ્ડ = ભોજનઆદિના લોભે આત્મીયભાવસમૂહ એટલે કે પ્રમાણઉપન્યાસકરણ કરવું = પ્રમાણ બતાવવાપૂર્વક જ્યોતિષકથન કરવું, માસક્ષમણવગેરે કરવા, બીજાનું ઉપશ્લોકન = પ્રશંસાદિ કરવા કાવ્યની રચના કરવી, ઠંડી સહન કરવી, ગરમીમાં આતાપના લેવી વગેરેનો સમાવેશ જાણવો. (૩) “ઘરૂં = ધન એટલે કે પૈસો. પૈસો એટલે કે ધન શબ્દથી ઘટિત (વ્યવસ્થિત આકારે ઘડેલું) કે અઘટિત (ચોક્કસ આકાર રૂપે નહિ પણ માત્ર તે તે મૂળસ્વરૂપે રહેલું) એવું સોનું, દ્રમ્મ (નાણું વિશેષ), રૂપું, ‘પર્વ એટલે કોડી = નાણુંવિશેષવગેરે અચેતન રૂપ ધન લેવું. જે પરદ્રવ્યસમુદાયની આદિમાં ધન છે તેને “ધનાદિ કહેવાય છે. “આરિ’ શબ્દથી પરદ્રવ્યસમુદાય = અચિત્ત, મિશ્ર દ્રવ્યનું ગ્રહણ કરવું. (૪) “મ-મંવાદ્રિ = ભક્તિવાળો મંખ વગેરે. મંખ અટલે કે, કેદારપટ્ટિક કે સુકૃત-દુષ્કૃતના ફળને સૂચવનાર ચિત્રના પાટીયા પર જીવવાવાળો = એના દ્વારા પોતાનું ગુજરાન ચલાવનારો ભિક્ષુ વિશેષ જાણવો. “ભરવાની મંરવ4 કર્મધારય સમાસથી “મમંa’ બને છે. જે ભક્તિવાળા તેવાપ્રકારના જનસમુદાયની આદિમાં ભક્તમંખ છે, તેને “મમંવાદ્રિ કહેવાય છે. અહીં પરભાવ સંબંધી વાત હોવાથી, સાધુમાટે આહારઆદિ મેળવી આપવાના આશયવાળા મંખાદિવિષયક વિજ્ઞાનસ્વરૂપ જે ભાવ છે તે પણ અહીં ઉપચારથી “મમંg' શબ્દથી જણાવાયો છે. આમ (૧) ચૂર્ણાદિ, (૨) કથાદિ, (૩) ધનાદિ અને (૪) ભક્તમંપાદિ- આ ચાર સ્વરૂપ છે જેનું એવા સ્વ-પરસંબંધી દ્રવ્ય અને ભાવદ્વારા મેળવાયેલું, ક્રીત કહેવાય છે. કેટલાક આચાર્યભગવંતો આ વાતને બહુવચનાત્ત તરીકે જણાવે છે. અર્થાત્ આગળ જે “દ્રવ્યમાવો” એમ દ્વિવચનાન્ત બતાવ્યા, તેના બદલે બહુવચનાન્ત તરીકે જણાવે છે. તે આ પ્રમાણે, “સ્વ' સંબંધી Page #176 -------------------------------------------------------------------------- ________________ १४३ स्वपरद्रव्यभावास्तैः । किं स्वरूपैरित्याह । चूर्णादिकथादिधनादिभक्तमंखादयो रूपं येषां स्वपरद्रव्यभावानां ते तथा तैः, शेषं प्राग्वत् । (१५००) अनेन च गाथोत्तरार्द्धन क्रीतभेदचतुष्टयसत्का मूल्यरूपा द्रव्यभावा विशेषणतया अभिहिताः। तत्रात्मद्रव्यं 'चूर्णादि, आत्मभावः कथादि परद्रव्यं धनादिः परभावो भक्तमंखत्वादिरिति। तदयं प्रागुपात्तक्रितभेदचतुष्टयस्यार्थो, यथा(दा) आहारादिलिप्सया स्वकीयेनात्मद्रव्येण चूर्णादिरूपेण गृहीणः (हिणः) प्रदत्तेन यदशनादि साधुना लभ्यते तदा द्रव्यक्रीतमात्मनोऽर्थायात्मद्रव्येण चूर्णादिना क्रीतं साधुनोपार्जितं भक्तादीति कृत्वा । क्रीतदोषे दोषाः ॥ अत्र चामी दोषा, यथा निर्माल्यादिग्रहणानन्तरं तस्य दैवयोगेन मांये जाते साधुना अहं ग्लानीकृत इत्यादिग्लानजल्पनादिना शासनमालिन्यं स्यादथाग्रतो मन्दस्सन् निर्माल्यादि(ना)नीरोगः सम्पद्यते तथा चाटुकारित्वं कृतं स्यात्तथा मन्दस्यौषधादिदानेन प्रगुणस्य तु व्यापारादिप्रयोजकतया દ્રવ્ય અને ભાવ અને “પર' સંબંધી દ્રવ્ય અને ભાવ, એટલે કે બે દ્રવ્યો અને બે ભાવો. “બે માવો ૪' = ‘દ્રવ્યમાવી' = સ્વ-પરના દ્રવ્યભાવો. કયા સ્વરૂપવાળા દ્રવ્યભાવો ? તે કહે છે, ચૂર્ણાદિ - કથાદિ-ધનાદિ અને ભક્તમંખાદિસ્વરૂપ અને આના દ્વારા મેળવાયેલું તે ક્રીત કહેવાય છે. . આ રીતે, મૂળગાથાના ઉત્તરાર્ધમાં કીતના ૪ ભેદો સંબંધી મૂલ્ય સ્વરૂપવાળા દ્રવ્ય અને ભાવને ક્રિીતના વિશેષણ તરીકે જણાવાયા છે. તેમાં માત્મદ્રવ્ય' = ચૂર્ણાદિ, “કાત્મિભાવ = કથાદિ, ‘પદ્રવ્ય = ધનાદિ અને ‘પરમાવ = ભક્તમંખપણું વગેરે. હવે પૂર્વે જણાવેલા ક્રીતના ૪ ભેદોના અર્થ જણાવે છે. પ્રથમ દ્રવ્યક્રતને બતાવે છે, જ્યારે આહારાદિની લાલસાકારા ગૃહસ્થને અપાયેલ ચૂર્ણાદિરૂપ પોતાના = આત્મદ્રવ્યથી, જે અશનાદિ સાધુવડે મેળવાય છે, ત્યારે એ દ્રવ્યક્રત બને છે. કારણ કે, પોતાનામાટે પોતાના જ ચૂર્ણાદિ દ્રવ્યદ્વારા અશનાદિનું ઉપાર્જન કરાયું છે. • ક્રીતમાં દોષો છે દ્રવ્યક્રતમાં રહેલા દોષો આ પ્રમાણે છે. જેમકે ગૃહસ્થ નિર્માલ્યવગેરે ગ્રહણ કર્યું અને ભાગ્ય વશથી તે ગૃહસ્થને કોઈ માંદગી આવી તો એ ગૃહસ્થ “સાધુ વડે હું ગ્લાન કરાયો' વગેરે બોલે એટલે શાસનમાલિન્ય થાય, અથવા તો, અગાઉ માંદો હતો અને નિર્માલ્યાદિદ્વારા નિરોગી બની જાય તો એ ગૃહસ્થની ચાપલૂસી કર્યા જેવું થાય. તેમજ માંદાને ઔષધ આપવાથી એ તગડો બનીને વ્યાપારાદિમાં લાગી જવાદ્વારા જીવવાતઆદિ કરશે કે જે મોટી આપત્તિરૂપ છે, એનાથી સાધુને કર્મબંધ થાય છે. હવે સ્વ-ભાવક્રીત બતાવે છે, આહારાદિ પ્રાપ્ત કરવા માટેજ, ધર્મકથા કરવી, વાદી બનીને વાદ કરવો, માસક્ષમણાદિ તપ કરવા, આતાપના લેવી, કવિતાઓ રચવી વગેરે આવડતો પૈકી પોત-પોતાના ધર્મકથા કરવી વગેરે સ્વરૂપ આત્મભાવ = આવડત બતાવવાધારા, ધર્મકથાવગેરેથી ખેંચાયેલા લોકો પાસેથી જે અશનાદિ પ્રાપ્ત કરે છે, તે “સમાવઠ્ઠીત' કહેવાય છે. ટૂંકમાં, પોતાના માટે ધર્મકથા વગેરેભાવકળા દ્વારા જે Page #177 -------------------------------------------------------------------------- ________________ १४४ जीवघातापत्तेः कर्मबन्धः स्यात् । तथाहाराद्यर्थमेव धर्मकथावादिक्षपकातापककविभिः स्वस्वधर्मकथादिलक्षणेनात्मभावेन विधायमानेन धर्मकथाद्याक्षिप्तचित्तेभ्यो लोकेभ्यो यदशनादिकं लभ्यते तदात्मभावक्रीतं आत्मनोऽर्थाय भावेन धर्मकथादिना क्रीतमिति कृत्वा । अत्र च दोषाः स्वानुष्ठानफल्गुताकरणप्रभृतयो वाच्याः। तथा गृही सचित्तादिभेदेन द्रव्येण साध्वर्थं यदशनादि क्रीणाति तत्परद्रव्यक्रीतं साध्वर्थं परेण गृहस्थादिना द्रव्येण धनादिसचित्तादित्रिप्रकारान्यतरेण क्रीतमिति कृत्वा । षट्कायविराधनादयो दोषाः प्रतीता एव । तथा परभावेन साधुभक्तमंखादिभिक्षुसत्कविज्ञानलक्षणेन पर्यायेण क्रीतं यद्भक्ताधुपार्जितं साध्वर्थं तत्परभावक्रीतं । अत्र वृद्धदृष्टान्तो यथा 卐 साधुभक्तमङ्खस्य दृष्टांतः ॥ __ एगमि गामे एगो धम्मपिओ मंखो होत्था, अन्नया तस्स गिहेगदेसे साहुपरिवारसंयु(जु)या सुट्ठियायरिया तत्थ वासारत्ते ठिया। मंखो दाणरुई पइदिणं साहूणो भत्ताइच्छं(यं) देइ ते य મેળવ્યું, તેને માત્મભાવીત' કહેવાય છે. ‘નાત્મમાવત' સંબંધી દોષ બતાવે છે. “સ્વ” = પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનારૂપ અનુષ્ઠાનને ફોગટ = નિષ્ફળ બનાવવા વગેરે. (અહીં, જો દાતા જૈનેતર હોય, ત્યારે એ જૈનેતરના ભગવાનની કથા કરવામાં મિથ્યાત્વ પણ આવે. પરન્તુ, અહીં મુખ્યતયા ગોચરી સંબંધી વાત જ કરવાની છે. માટે મુખ્યતયા જીવોપમઈ વગેરેની વાતો આવે. બાકી અન્યદોષોનો વ્યવચ્છેદ ન જાણવો અર્થાત્ બીજા દોષો પણ લાગે જ છે.) હવે ‘પદ્રવ્ય%ીત’ બતાવે છે. ગૃહસ્થ સચિત્તાદિ = સચિત-અચિત-મિશ્રભેટવાળા દ્રવ્યથી સાધુમાટે જે અશનાદિ ખરીદે તેને “પદ્રવ્યફ્રીત' કહેવાય છે. કારણકે, સાધુમાટે બીજા ગૃહસ્થવગેરેદ્વારા સચિત્તાદિ ત્રણ ભેદમાંથી કોઈપણ પ્રકારના ધનથી ખરીદાયું છે. આમાં પર્યાયવિરાધના વગેરે દોષો તો પ્રતીત જ છે. જો દ્રવ્ય સચિત્ત હોય તો પૃથ્વીકાયાદિ વિરાધના થાય અને ધનદ્વારા વસ્તુ લેવા જવામાં અને લઈને આવવામાં એ ગૃહસ્થદ્વારા ત્રસકાયની વિરાધના થાય. અથવા એકાદવાર ક્રિતિદ્વારા સાધુને પ્રતિલાલે, પછી સાધુમાટે ખાસ ખરીદકરીને વારંવાર પ્રતિલાબેવગેરે સ્વરૂપ પદ્ધવિરાધના જાણવી. - હવે “પરમાવઠ્ઠીત બતાવે છે - સાધુના ભક્ત એવા મંખાદિભિક્ષુ સંબંધી વિજ્ઞાન = વિશિષ્ટ કળાસ્વરૂપ પર્યાય = પ્રકારવડે જે આહારાદિ સાધુમાટે મેળવાય તેને “પરમાવઠ્ઠીત' કહેવાય છે. આમાં કયા દોષની સંભાવના છે ? અથવા “પરમાવઠ્ઠીત’ શી રીતે સંભવે છે ? તે અંગે વૃદ્ધોનું = પૂર્વાચાર્યોનું દષ્ટાંત જણાવે છે. - સાધુભક્ત મંખનું દ્રષ્ટાંત છે એક ગામમાં એક ધર્મપ્રિય મંખ હતો. તે સંખના એક ઘરપ્રદેશમાં સાધુથી પરિવરેલા સુસ્થિત નામક આચાર્યભગવંત ચોમાસું રહ્યા. મંખ દાનરૂચિવાળો હોવાથી રોજ સાધુને અશનાદિમાટે વિનવે છે. પરતુ મુનિઓ “આ શય્યાન્તર છે, એનું પિંડ ન કલ્પ” એમ કરીને જે તે ઉપાય વડે = તમારું Page #178 -------------------------------------------------------------------------- ________________ १४५ सेज्जातरपिंडो त्ति काउं जेण तेण उवाएण पडिसेहति । तेण चिंतियं जहा मम गेहे एए भत्ताइ न गेण्हंति अन्नेसि पि गेहे जइ एत्थ दवाविस्सामि तओ लक्खिस्सन्ति, ता वासारत्ते वित्ते जत्थ गच्छिस्सन्ति तत्थ गन्तूण केणइ उवाएण दवावेमि त्ति । बहु वासारत्ते गए ते पुट्ठा। जहा भयवं वासारत्ते वित्ते कयरीए दिसाए तुब्भे विहरिस्सह। तेहिं अविगप्पेहिं कहियं जहा अमुगाए। तेण य वित्ते चेव वासारत्ते तीए दिसाए एगमि गोउले गन्तूण केदारपडिविन्नाणे लोगो आवज्जिओ। घयदुद्धाइयं दाउं पयट्टो, तेण भणिओ जहा जया याएमि तया देज्जसु त्ति । ते य साहुणो वासारत्ते वित्ते विहरन्ता तत्थेवागया तेण अलक्खाविंतेण पुव्वपडिसेहियं घयाइयं जाइउं एगमि गेहे मेलिऊण मुक्कं । ते साहुणो निमंतिऊण सुद्धंति पच्चयं उप्पाइय पडिलाहिया । इत्थमूर्जितमन्यदपि यदशनादि साधुना लभ्यते तत्परभावक्रीतमुच्यते । अत्र च परभावक्रीताख्योऽन्यतो गृहादानीतत्वादभ्याहृताख्यः, अवभाष्यावभाष्यैकत्रमुक्तत्वात् स्थापनाख्यश्च दोषः स्यादिति થાર્થ તારૂ II અમને ન કહ્યું એમ સ્પષ્ટ બોલી શકાય તેમ ન હોવાથી કોઈને કોઈ બહાનું કાઢીને તેનો પ્રતિષેધ કરે છે. એટલે પેલા મંખે વિચાર્યું કે “એ ઓ મારા ઘરે આહારાદિ ગ્રહણ કરતા નથી અને અહીં = આ જ ગામમાં બીજાઓ પાસે અપાવીશ તો પણ સાધુઓ જાણી જશે. તેથી એક કામ કરું કે, ચોમાસા પછી તેઓ જ્યાં જવાના છે ત્યાં જઈને કોઈક ઉપાયદ્વારા અપાવું જેથી આ રીતે પરંપરાએ પણ દાન અપાવી કૃતાર્થ થઈશ.” આમ વિચારી ચોમાસાના ઘણા ખરા દિવસો પસાર થયાબાદ = ચોમાસું પૂર્ણતાને આરે આવતા મુખે સાધુઓને પૂછ્યું “હે ભગવંતો ! આપ ચોમાસાબાદ કઈ દિશામાં વિહાર કરશો ? મુનિઓએ કોઈપણ જાતના વિકલ્પ વિના = મંખની ગૂઢ નીતિને વિશે કે બીજીકોઈ કલ્પના ન કરતા કહ્યું કે “અમુક દિશામાં જવાની ભાવના છે.” હવે મંખે ચોમાસુ પૂર્ણ થયે સાધુઓએ બતાવેલ દિશામાં એક ગોકુલમાં જઈને “કેદારપટ્ટિક” વિજ્ઞાનથી લોકોને આવર્જિત કર્યા. આવર્જિત થયેલા લોકો મંખને ઘી-દૂધ વગેરે આપવા લાગ્યા. એટલે તેણે કહ્યું “હમણાં નહિ, પણ જ્યારે માંગુ ત્યારે આપજો .” આ બાજુ, ચોમાસું પૂર્ણ થયું એટલે મુનિઓ ત્યાંજ આવી પહોંચ્યા. એટલે મંખે સાધુઓને ખબર ન પડે એ રીતે પૂર્વે ના પાડેલી ઘી-દૂધાદિની યાચના કરીને એક ઘરમાં લાવીને મુક્યું. જે ઘરમાં મૂક્યું હતું તે ઘરવાળાઓએ સાધુઓને નિમંત્રણ આપીને, સાધુઓને “આ શુદ્ધ છે” એવો વિશ્વાસ આપીને વહોરાવ્યું. . આ રીતે સંપાદિવડે મેળવેલું = પેદાકરાયેલું બીજું પણ અશનાદિ જે સાધુવડે પ્રાપ્ત કરાય છે. તેને ‘પરમાવઠ્ઠી' કહેવાય છે. આમાં “ઘરમાવઠ્ઠીત'નામક દોષ તો લાગે જ પરન્તુ સાથોસાથ ખંખે બીજા ઘરોથી યાચના કરી કરીને લાવ્યું હોવાથી અભ્યાહતનામક દોષ અને ખંખે એક જગ્યાએ લાવી મૂક્યું હોવાથી સ્થાપના નામક દોષ પણ લાગે અને અધ્યાહારથી આ સિવાયના પણ મંખનું એ ગામમાં જવું-આવવું વગેરે જીવવિરાધનારૂપ Page #179 -------------------------------------------------------------------------- ________________ १४६ अवतरणिका- उक्तं क्रितद्वारमथापमित्यकद्वारमाह । मूलगाथा- समणठा उच्छिंदिय, जं देयं देइ तमिह पामिच्चं । तं दुटुं जइभइणी, उद्धारियतेल्लनाएण।।४४ ।। संस्कृतछाया- श्रमणार्थमुच्छिद्य यद्देयं ददाति तदिह प्रामित्यकं ।। तद्दष्टं यतिभगिन्युद्धारिततेलज्ञातेन ।।४४।। ___ अपमित्यदोषस्वरूपं तस्य द्विभेदं च ॥ व्याख्या- श्रमणार्थं साधुनिमित्तमुच्छिद्य पुनर्दास्याम्येतत्तवेत्यभिधाय कस्यापि पार्थादुद्धारे गृहीत्वा यद्देयं दातव्यं वस्तु, एतेनाहारोपधिशय्यालक्षणं वस्तु सर्वं सूचितम् | नवरमत्राहारेणैव प्रकृतं, शेषं तु प्रसङ्गेनोपयोगित्वात् किञ्चिद्वक्ष्यते। ददाति प्रयच्छति गृही श्रमणेभ्यस्तद्वस्त्वाहारादि । ‘इह' प्रवचने, एषु वोद्गमादिदोषेषु मध्ये, ‘पामिच्चंति अपमित्यकं प्रामित्यकं वोक्तशब्दार्थं भण्यत इति शेषः। एतच्च लौकिकलोकोत्तरभेदाद् द्विभेदं स्यात् । तत्र लौकिकं पृथग्जनभवमितरच्च जिनशासनोद्भवं । तदिह लौकिकेन प्रकृतं । तत्रानालापराटिदासत्वप्रभृतिसर्वजनप्रत्यक्षदोषसम्भवात् । દોષો લાગી શકે એમ જાણવું.II૪all अवत1ि0 :- 241 प्रभा 'क्रीतद्वार' ह्यु. ४वे 'अपमित्यकद्वार' ४ छ. भूण॥था-शार्थ :- समणठा = साधुभाटे, उच्छिंदिय = (छीन दावीने, जं = ४, देयं = मावासाय वस्तु, देइ = मापे, तं = ते, इह = मा प्रवयनमi, पामिच्चं = भित्यनामनो घोष, तं दुटुं = ते हुष्ट छ, जइभइणी = यातनी बडेन3, उद्धारिय = (640२ वायेस, तेल्लनाएण = तसना दृष्टांतप3.॥४४॥ મૂળગાથા-ગાથાર્થ :- સાધુને આપવા માટે ગૃહસ્થ બીજાને ત્યાંથી તે વસ્તુ ફરીથી પાછી આપવાની કહી જે અશનાદિ વસ્તુ છીની લાવે તે પ્રામિત્યદોષવાળી બને છે. આવી રીતે છીની લાવેલ વસ્તુ ઉધારથી તેલ લાવનાર સાધુની બહેનની જેમ દાસપણાની પ્રાપ્તિ આદિ દોષવાળી હોવાથી સાધુને म.८५य छे.॥४४॥ • અપમિત્યદોષનું સ્વરૂપ અને તેના બે ભેદ ૦ व्यायार्थ :- ‘समणट्ठा उच्छिदिय' = 'श्रमणार्थं उच्छिद्य' साधुमारे "२॥ ९ तमने पछीथी पाई मापा” म ४ीने ओनी पासेथा. उपा२ सने, 'जं देयं' = 'यद् देयम्', 'देइ' = 'ददाति' ४ मा५वायोग्य वस्तु आप छ. डी, 'देयं' ५६थी. मा२-७५५-शय्या५५३५ ५धी४ वस्तुओ सूयवी છે તે જાણવું. જો કે અહીં તો આહારથી જ પ્રયોજન છે. શેષ ઉપધિઆદિની વાત તો ઉપયોગી હોવાથી પ્રસંગથી = અપત્યિકઆહારની વાત સાથે કંઈક કહીશું. ___ 39ीन ने डस्थ साधुने मापे छे. 'तं' = 'तत्' = ते साडा, इह' = 'अस्मिन्' = 'जैन प्रवचने' = मा हैन अवयनमा अथवा माहिषोनी मध्यमा ‘पामिच्चं' = Page #180 -------------------------------------------------------------------------- ________________ १४७ इतरदुपरिष्टादुपयोगित्वादेव वयं दर्शयिष्यामोऽतो लौकिकमाश्रित्य सूत्रकारो निषेधं दर्शयन्नाह । तदपमित्यकाशनादि दुष्टं दात्र्यादेर्दासत्वभवनादिदोषकृत् । दुष्टत्वाच्च यतीनामकल्प्यं । केन दुष्टत्वमस्य ज्ञातमित्याह यतेः साधोर्भगिनी स्वसा, तया उद्घारितं मूल्याभावादुद्धारके गृहीतं यद्वणिकतैलं तस्य ज्ञातं दृष्टान्तस्तेनेति । तच्चेदं लौकिकाऽपमित्यके साधुभगिन्योद्धारिततैलदृष्टांतः ॥ __ एगंमि गामे एगो कुडुंबिओ होत्था, तस्स य बहवे पुत्ता। बहुयाओ धूयाओ भविंसु । अण्णया तत्थ समुद्दघोसो णाम सूरिणो समागया । तेसिं सगासे धम्मं सोउं एगो तस्स कोडुबिंयस्स पुत्तो संजायतिव्वचरणपरिणामो पडिवन्नो दिक्खं । कालेण य विन्नायासेसकिरियाकलावो अहिज्जियसयलसुत्तत्थो विन्नायपरमत्थो गीयत्थो संजाओ। सो य अन्नया कोइ पव्वज्जं गिहिहित्ति गुरुणो आपुच्छिऊण सयणदंसणत्थं नियसन्नायगगामे गओ। तत्थ बाहिं कोइ पुट्ठो जहा अमुगस्स कोडुंबियस्स पुत्तो हं, ता कोइ एत्थ अत्थि मम सयणो, तेण भणियं एगा तुज्झ भगिणी विहवा ‘પ્રમિ-દ્વામિત્યમ્ = પ્રામિયક કે અપત્યિકનામનો દોષ કહેવાય છે. - આ પ્રામિયકદોષ લૌકિક અને લોકોત્તરભેદથી બે પ્રકારે છે. તેમાં લૌકિક એટલે સાધુ સિવાય = જિનશાસન સિવાયના લોકમાં ઉદ્ભવેલું તથા બીજું જિનશાસનમાં ઉદ્દભવેલું જાણવું. આ બન્નેમાંથી અહીં લૌકિક ઉપયોગી છે. લોકોત્તરભેદની વાત પણ ઉપયોગી હોવાથી તે આગળ કહીશું. એમ ટીકાકાર જણાવી રહ્યા છે. માટે પ્રથમભેદ અંગે જણાવી રહ્યા છે કે આ લૌકિકભેદમાં અનાલાપ = અબોલા, રાટિ = ઝગડો અને દાસપણું વગેરે દોષો સર્વજનને પ્રત્યક્ષ હોવાથી તે લૌકિકભેદના નિષેધને આશ્રયીને સૂત્રકાર = મૂળકાર ઉત્તરાર્ધ ગાથામાં લખે છે કે, “તવું = ‘ત દુષ્ટ' = તે અપત્યિક કે પ્રામિત્યક અશનાદિ દુષ્ટ છે. કારણ કે એ દાત્રી વગેરેને દાસપણું પ્રાપ્ત થવું વગેરે દોષને કરાવનાર છે. અને તેથીજ = દોષને કરાવનાર હોવાથી જ સાધુઓને એ અકથ્ય છે. . કોના દ્વારા = ક્યા દષ્ટાંત દ્વારા આનું દુષ્ટપણે જણાયું ? તે કહે છે, “નરૂમ' = ‘તિની ’ = પોતાની પાસે પૈસા હોતા અને પોતાના ભાઈસાધુને દાન આપવા માટે સાધુની બહેને, “ઉદ્ધારિયન્તનાળ' = ‘રિત-તેત્ત-જ્ઞાનેન' = વણિકપાસે છીનું જે તેલ લીધેલું તેના દષ્ટાંતથી દુષ્ટપણું જણાયું છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે. લોકિક અપમિત્યકમાં સાધુની બહેને ઉછીનું તેલ લેવા વિષયક દૃષ્ટાંત છે એક ગામમાં એક કૌટુમ્બિક પુરુષ હતો. તેણે ઘણા પુત્રો અને ઘણી દીકરીઓ થઈ. એકવાર તે ગામમાં સમુદ્રઘોષ નામના સૂરિ ભગવંત પધાર્યા. તેઓ પાસે ધર્મ સાંભળીને તે કૌટુંબિક પુરુષના એક દીકરાએ તીવ્રસંયમની પરિણતિ જાગવાથી દીક્ષા લીધી. દીક્ષાના અમુક સમયબાદ તેઓ સંપૂર્ણ કિયા કલાપના જાણકાર, બધા સૂત્રાર્થના જ્ઞાતા, પરમાર્થના જાણકાર એવા ગીતાર્થ બન્યા. એકવાર તેઓએ “મારા કુટુંબમાંથી કોઈક દીક્ષા ગ્રહણ કરશે” એમ વિચારીને ગુરુની આજ્ઞા મેળવીને સ્વજનોને દર્શનાર્થે = સ્વજનોને દર્શન આપવામાટે પોતાના સ્વજનોના ગામમાં ગયા. ગામની બહાર કોકને પૂછ્યું Page #181 -------------------------------------------------------------------------- ________________ १४८ जीवइ, सेसं सव्वं कालेण कवलियं । तउ तीसे गिहे पविट्ठो, सा य तं सहोयराणगारं निज्जियदुज्जयवइरिमारं विहिउग्गच्छट्टइमाइतवोदारं विसिट्ठणाणाइगुणगणागारं दट्ठूण अतीव हरिसिया । भत्तिबहुमाणपुव्वं वंदिऊण पज्जुवासिऊण य तन्निमित्तं किंचि आहारपागं काउं पयट्टा । साहुणा य वारिया जहा पागे कए अम्हाणं न कप्पइ । तीए चिन्तियं पागं विणा घयतेल्लाइयं होइ । तं च मम गेहे नत्थि त्ति मासे मासे दुगुणवुड्ढीए एगस्स सेट्ठिस्स सयासाउ उच्छिन्नो एगो करिसो तेल्लस्स गहेऊण साहुणो ढोइओ । तेण सुद्धो त्ति गहिउं जीमिओ । तीसे नियमाइयं दाउं विहारो कओ । तीसे तेल्लस्स असंपत्तीए अणेगे घडया रिणे जाया । सेट्ठिणा सा भणिया जहा मे तेल्लं देहि उदाहु गीहदासी भवसुत्ति, तेल्लस्स अभावाउ तस्स गिहे दासी जाया । कइवयवरिसेहिं पुणो वि सो साहू तत्थागओ गामपरिसाए कोइ पुट्ठो जहा अमुगस्स कोडुबिंयस्स अमुगा तणया आसि सा किं चिट्ठइ नवा, तेण भणियं चिट्ठइ परं अमुगस्स सेट्ठिणो गिहदासी जाया रोवन्ती चिट्ठइ, सव्वो तिल्लवइयरो कहिओ । तेण चिन्तियं हा दुड्डु जायं मम दोसेण सा वराही (ई) दासत्तं पत्ता | इण्हिं मोयामिति। सो भणिओ जहा तीसे तं कहेज्जसु जह सो तव भाया साहू समागओ चिट्ठइ भयमा रोवसु अचिरकालेण मेल्लावेस्सामि, तेण य तहेव तीए कहियं । साहू य एसो चेव કે “અમુક કૌટુમ્બિકપુરુષનો હું પુત્ર છું. અહીં કોઈ મારા સ્વજન છે ?” તેણે જવાબ આપ્યો “માત્ર એક આપની વિધવા બહેન જીવે છે. બાકી બધા તો કાળના કોળિયા થઈ ગયા.” સાધુ તેના ઘરે પહોંચ્યા. દુર્જાય એવા શત્રુસમૂહ = કામને જીતનારા, છટ્ઠ-અક્રમાદિ ઉગ્રતપને આચરનારા, વિશિષ્ટજ્ઞાનાદિ ગુણગણના સમુદ્ર એવા પોતાના ભાઈમહારાજને જોઈને તેને અતીવ હર્ષ થયો, ભક્તિબહુમાન પૂર્વક વંદન કરીને, પર્યાપાસના કરીને = બધી રીતે ઔચિત્યપૂર્ણ સેવા કરીને ભાઈમહારાજ માટે કાંઈક રસોઈ બનાવવા પ્રવૃત્ત થઈ. ‘સાધુમાટે કરેલો પાક અમને કલ્પતો નથી' એમ કહી સાધુએ તેને પાક કરતી અટકાવી. તેણે વિચાર્યું કે પાકવિનાની રાંધ્યાવિનાની વસ્તુ તો ઘી-તેલાદિ હોય છે. પરન્તુ તે તો મારી પાસે છે નહિ. એટલે, “પ્રત્યેક મહિને બમણું તમને આપીશ” એમ નક્કી કરીને એક શ્રેષ્ઠી પાસેથી ઉછીનું એક કારિષ એક માપ અથવા વજનવિશેષ પ્રમાણ તેલ લઈને મુનિને વહોરાવ્યું. મુનિએ શુદ્ધ છે એમ સમજી ગ્રહણ કર્યું, વાપર્યું. મુનિરાજે બહેનને નિયમાદિ આપીને અન્યત્ર વિહાર કર્યો. પાછળથી તે બહેન કિંમત ભરપાઈ ન કરી શકવાથી દેણમાં તેલના અનેક ઘડાઓ થઈ ગયા. શ્રેષ્ઠીએ તેને કહ્યું કે “કા તો મારું તેલ આપ નહિ તો ઘરદાસી બન” તેલના અભાવે તે બહેન શ્રેષ્ઠીના ઘરમાં દાસી બની ગઈ. કેટલાક વર્ષોબાદ ફરી પણ તે સાધુ ત્યાં આવ્યા. ગામની બહાર કોઈકને પૂછ્યું કે “અમુક કૌટુમ્બિક પુરુષની અમુક દીકરી હતી તે રહે છે કે નહિ ?” તેણે કહ્યું “તે રહે છે તો ખરી પણ અમુક શ્રેષ્ઠિની ઘરદાસી થઈ છે. બિચારી રડતી રડતી રહે છે.” એમ કહીને તેલની આખી ઘટના કહી. મુનિએ વિચાર્યું કે “હાય ! આ ખોટું થયું કે મારા અપરાધથી તે બિચારી દાસત્વને પામી. હવે હું તેને છોડાવું.” એમ વિચારી સાધુએ પેલાને કહ્યું “તમે જઈ તેને કહો કે તે તારો ભાઈ આવેલો છે, ને કહેવડાવ્યું = - Page #182 -------------------------------------------------------------------------- ________________ १४९ तीए मेल्लावणोवाओ चिन्तिऊण पढमं चेव भिक्खायरियाए तस्सेव सेट्ठिस्स गिहे पविट्ठो । सेट्टिणी भिक्खादाणट्ठा हत्थे जलेण धोइउं लग्गा । साहुणा भणियं एवं अम्हं भिक्खा न सुज्झइ । समीवठिएण सेट्ठिणा साहू पुट्ठो जहा को एत्थ दोसो, साहुणा य जलविराहणाइदोसा कहिया सो य आउट्टो भण्णइ, जहा कत्थ तुम्हाणं वसही जेणाहं आगन्तुं धम्मं सुणेमि । साहुणा भणियं नत्थि। तओ तेण नियगेहे दिन्ना, पइदिणं धम्मं सुणेति, सम्मत्तमणुव्वयाणि य सेट्ठिणा गहियाणि । तओ सो साहू अमुगेण एरिसो अभिग्गहो गहिओ जहा मए जावज्जीवं पव्वज्जं गिण्हन्तो नियपुत्तो वि न य धरियव्वो त्ति । एरिसयाई कहाणयाइ सेट्टिणो कहेइ । सेट्ठिणा य एसो अभिग्गहो गहिओ । एत्थंतरे सेट्ठिपुत्तो सा य साहुभगिणी पव्वज्जाए उवट्ठिया । सेट्ठिणा विसज्जियत्ति । $ नन्वपमित्यं प्रव्रज्यायाः कारणं जातमिति विशेषतस्तद्ग्राह्यम् ? नेति – ननु तस्या निर्वाणसाधिकायाः प्रव्रज्यायाः कारणमेतज्जातमिति विशेषतः साधुना तद्ग्राह्यमित्यायातं, नैवं, स्तोका एवंविधविज्ञानवन्तो भविष्यन्ति, तस्मादेतन्न ग्राह्यम् । एवं तावद्घृततैलाद्याहारછે કે ‘તું રોઈશ નહીં, હું થોડા જ કાળમાં તને છોડાવીશ દાસીપણાથી મુક્ત કરાવીશ.” પેલાએ તેને તે જ પ્રમાણે કહ્યું. આ બાજુ સાધુએ ‘તેને છોડવાનો આ જ ઉપાય છે' એમ વિચારીને, સૌપ્રથમ ભિક્ષા લેવામાટે તે શ્રેષ્ઠીના ઘરેજ પ્રવેશ કર્યો. શેઠાણી ભિક્ષાદાન આપવા પાણીથી હાથને ધોવા લાગી. સાધુએ કહ્યું “આવી રીતે હાથ ધોઈને અપાતી ભિક્ષા અમોને કલ્પતી નથી.” સમીપમાં રહેલ શ્રેષ્ઠીએ સાધુને પૂછ્યું “આમાં શો દોષ છે ?” સાધુએ જળવિરાધનાઆદિ દોષો કહ્યાં. એટલે આ સાંભળી આવર્જિત થયેલ શ્રેષ્ઠીએ કહ્યું “તમારી વસતિ ઉતારો ક્યાં છે ? જેથી હું ત્યાં આપની પાસે આવીને ધર્મ સાંભળુ.” સાધુએ કહ્યું “મારી કોઈ વસતિ હજુ થઈ નથી.” તેથી શ્રેષ્ઠીએ પોતાના ઘરમાં વસતિ આપી. પછી રોજ સાધુપાસે ધર્મ સાંભળે છે. શ્રેષ્ઠીએ સમ્યકત્વ અને અણુવ્રતો ગ્રહણ કર્યા. એકવાર સાધુએ ‘અમુકે એવો અભિગ્રહ ગ્રહણ કર્યો કે જાવજ્જીવ પર્યંત દીક્ષા લેતા એવા મારા પુત્રને પણ અટકાવવો નહિ’ એવા કથાનકઆદિ શ્રેષ્ઠીને કહ્યાં. શ્રેષ્ઠીએ પણ એ પ્રમાણેનો અભિગ્રહ કર્યો. એટલામાં શ્રેષ્ઠીનો એક પુત્ર અને તે સાધુભગની પ્રવ્રજ્યા માટે ઉભા થયા. શ્રેષ્ઠીએ પોતાના નિયમ પ્રમાણે બન્નેને દીક્ષા માટે વિસર્જ્યો. અર્થાત્ આ રીતે સાધુએ પોતાની બહેનને દાસીપણામાંથી મુક્ત કરી. - પ્રશ્ન :- સાધુ ગિનીએ ઉછીનું લીધું અને સાધુએ વહોર્યું, એ તો નિર્વાણને સાધીઆપનાર પ્રવ્રજ્યાનું કારણ બન્યું. તેથી તો સાધુએ ખાસ–ચાહીને તે અપમિત્યક લેવું જોઈએ. એવી વાત આવીને ઉભી રહી ને ? ♦ અપિમત્ય એ પ્રવ્રજ્યાનું કારણ બન્યું માટે તે વિશેષથી ગ્રાહ્ય છે ? ના છ ઉત્તર :- એમ નથી, કારણ કે એવા પ્રકારના વિજ્ઞાનવાળા સાધુઓ બહુથોડા હોય છે તેથી આ ગ્રહણ ન કરવું. આ પ્રમાણે ઘી, તેલ વગેરે વિષયક અપમિત્યકમાં પણ દાસપણું વગેરેની પ્રાપ્તિના દોષો છે. પણ જ્યારે દાતા વસ્ત્ર-પાત્રવગેરે ઉપકરણ અને વસતિવગેરે વિષયક અપમિત્યક છીનું ગ્રહણ કરે = Page #183 -------------------------------------------------------------------------- ________________ १५० विषयापमित्यके दोषा दासत्वप्राप्त्यादयः स्युः। यदा तु वस्त्रपात्राधुपकरणवसत्यादिविषयमपमित्यकं दाता कुर्यात्तदाऽऽहारापेक्षया वस्त्रादीनां बहुतममूल्यलभ्यत्वात् दातुर्निगडादिनियन्त्रणयुतदासत्वभवनादयो गाढतरा विशेषतस्ते स्युः अतस्तदपि वय॑मिति । __ लोकोत्तराऽपमित्यक-स्वरूपं तस्य दोषाश्च ॥ लोकोत्तरापमित्यकं चतुर्धा(द्विधा)। तत्रैकं कश्चित् साधुः कुतोऽपि साधोः सकाशात् कियदिनानि व्यापार्य पुनरिदमेव ते समर्पयिष्यामीत्युक्त्वा वस्त्रादि गृह्णाति । द्वितीयं तु कश्चिदिदं निर्जरयिष्यामि तत्त्वेतावदिनानामुपर्येतत्सदृशमपरं समर्पयिष्यामीत्युक्त्वा तद्गृह्णाति तद् द्विरूपमपि परुषजल्पनेन राटिरूषणाक(णादि)दोषसम्भवादकल्प्यम् । तथाह्याद्ये वस्त्राद्यापमित्यके यदा मलिनीकृतं पाटितं वा जीर्णप्रायं वा कृतं समर्पयति चौरादिना यद्गृहीतं क्वचित् पतितं वा स्यात्तदा कलहादिसम्भवो द्वितीयवस्त्राद्यापमित्यके तु यदा स्वकीयवस्त्राद्यपेक्षयाऽन्यवस्त्रादि तद्ग्राहकसाधोः सकाशात् साधुर्गियति, ત્યારે આહારાદિની અપેક્ષાએ આ વસ્ત્રાદિ તો ઘણાવધારે મૂલ્યથી મેળવાય તેવા હોવાથી, દાતાને બેડી વગેરે નિયત્રણથી યુક્ત દાસપણું થવું વગેરે અત્યંતગાઢ દોષોનો વિશેષ રીતે સંભવ છે.. માટે વસ્ત્રાદિ સંબંધી અપત્યિકનો પણ ત્યાગ કરવો. • લોકોત્તર અપત્યિકનું સ્વરૂપ અને તેના દોષો • હવે લોકોત્તર અપત્યિકની વાત કરે છે. હવે લોકોત્તર અપત્યિક બે પ્રકારે છે. કોક સાધુ બીજાસાધુ પાસેથી (૧) “કેટલાક દિવસો વાપરીને આ જ વસ્ત્ર તમને પાછું આપીશ” એમ કહીને ઉછીનું માંગે. (૨) “આ મારું કપડું જીર્ણ પ્રાય: થયું હોવાથી એને હું ફાડી દઉં છું એટલે તમારું કપડું મને વાપરવા આપો, અમુક દિવસો બાદ આના જેવુંજ તમોને પાછું આપીશ.' એમ કહીને ઉછીનું માંગે. આ બન્ને પ્રકારોમાં કઠોરવચનો બોલવા-ઝઘડો થવો-રીસાઈ જવું વગેરે દોષોનો સંભવ છે. માટે આ ઉછીનું બન્ને પ્રકારોવડે લેવું તે સાધુને અકથ્ય છે. તેનું કારણ એ છે કે, પ્રથમ પ્રકારના અપમિત્યકમાં થોડાદિવસોમાટે વાપરવા લીધેલું વસ્ત્ર જો મેલું થઈ જાય, ફાટી જાય અથવા જીર્ણ પ્રાયઃ થઈ જાય, અને પાછું આપવા જાય. અથવા તો, ચોરાદિદ્વારા તે ચોરાય જાય કાંતો ક્યારેક ભૂલમાં ક્યાંક પડી પણ જાય અને પાછું ન અપાય ઈત્યાદિ કારણે કલહવગેરેનો સંભવ થાય. બીજા પ્રકારમાં, પોતાના વસ્ત્રવગેરેની અપેક્ષાએ ગ્રાહકસાધુ પાસેથી જુદું કપડું વગેરે માંગે છે, પછી નિયત ઠેરવેલ સમય પર જેવું લીધેલું એનાથી પણ સુંદરવસ્ત્ર વગેરેને ગ્રાહકસાધુ પાછું આપવા જતા એવું બને કે છીનું આપનાર ગ્રાહકસાધુને એ ગમે નહિ કારણ કે હવે જે અપાઈ રહ્યું છે એ વસ્ત્રપર રૂચિ થવી દુષ્કર છે. કારણ કે પોતાનું મૂળ વસ્ત્ર અધિકગમતું હોય છે. બીજાએ આપેલ પર જલ્દી વિશ્વાસ બેસવો મુશ્કેલ હોય છે. તેના લીધે છીનું આપનાર સાધુ ઝઘડો કરે, અબોલાવગેરે કરે. જ્યારે, વસ્ત્ર દુષ્માપ્ય હોય અને હવે એવું બને કે કોક એક સાધુ પાસે વસ્ત્ર ન હોય અને એ ન હોવાથી એ સીદાતો હોય પણ બીજા સાધુ પાસે પોતાના વપરાશ સિવાય અધિક = વધારાનું Page #184 -------------------------------------------------------------------------- ________________ १५१ तदा तेन साधुना गृहीतवस्त्रादेः (साधोः)सकाशात् सुन्दरेऽपि तस्य समर्प्यमाने दुष्कररुचित्वात्तेन सहासौ कलहानालापादिकं कुर्यादिति। यदा तु दुष्प्रापं वस्त्रादिकं स्यादथ च कश्चित् साधुः सीदति तदा तस्यापरसाधुनाऽधिकतत्सद्भावे मुधिकया सामान्येन तद्दानं कर्त्तव्यं न तु विवक्षया यदा तु खग्गूडो वा कुटिलयतिः स्यादलसो वा याञ्चाकष्टभयेन न प्रयच्छति मुधिकया तदाऽपमित्यकं क्रियते । नवरं तदपि वस्त्राद्यपमित्यकं साधुना न स्वैरितया विधेयं किन्तु गुरोरग्रतस्तत् स्थाप्यते । ततोऽसौ गुरुस्तदर्थिनः साधोरर्पयतीति। एवं च कृते दायकग्राहकयोः कालान्तरेऽपि परस्परं कलहानालापादिकं न भवतीति गाथार्थः ।।४४ ।। अवतरणिका- उक्तमाद्यद्वारगाथान्तवल्पमित्यकद्वारं, अथ ‘परियट्टिए अभिहडे 'त्यादि द्वितीयद्वारगाथोपात्तं दशमं परिवर्तितद्वारमाह । मूलगाथा- पल्लटियं जं दव्वं, तदन्नदव्वेहिं देइ साहूणं। तं परियट्टियमेत्थं, वणिदुगभइणीहि दिटुंतो।।४५।। હોય. ત્યારે બીજા સાધુએ મફતમાં = સામાન્યથી આપવું પણ કોઈ પણ પ્રકારની શરત કરવી નહિ. જેમ કે “અમુક સમયબાદ પાછું આપવું પડશે” અથવા “ભવિષ્યમાં તમને આવું જ બીજું પ્રાપ્ત થાય એટલે એ નવું મને આપવું પડશે' વગેરે શરત સ્વરૂપ નીતિ-નિયમો ન બાંધવા. છે અથવા તો, જેણે વસ્ત્રાદિ આપવાનું છે એ સાધુ જો ‘વ’ = સંગ્રહશીલ હોય તેથી વસ્ત્રાદિ મફત આપવામાં જો આનાકાની કરે (આપે નહિ પણ હા ના, હા ના કર્યા કરે) અથવા તો કુટિલતાવાળો હોય કે કપડાઆદિ પર મમતાદિના લીધે કપડાવગેરે આપવામાં આળસુ હોય. અથવા તો “આ આપી દઈશ તો પછી મારે ફરી માગતા = જે સાધુને કપડું વગેરે દીધું છે એની પાસે જ માગતા અથવા તો ગૃહસ્થો પાસે એવી જ વસ્તુની માગણી કરતા શરમાવું પડશે.” એમ પાંચાકષ્ટના ભયથી જેની પાસે અધિક છે તે મફત આપવા તૈયાર ન થતા હોય ત્યારે અપત્યિક કરવું. , એ આપત્યિક કરવામાં પણ આટલું વિશેષ જાણવું કે, કદાચ અપત્યિક કરવું પડે તેમ હોય તો પણ સાધુઓએ અરસ-પરસ = અંદરોઅંદર ન કરવું, પરન્તુ ગુરુની આગળ તે વસ્ત્રાદિ મૂકી દેવું = ગુરુને સમર્પણ કરવું. ગુરુ જાતે એના અર્થી સાધુને અર્પણ કરે. આ રીતે ગુરુને વચ્ચે રાખીને અપત્યિક કરવાથી ભવિષ્યમાં પણ વસ્ત્ર આદિના લેનાર અને દેનાર સાધુ વચ્ચે કલહ, અબોલા વગેરે ન થાય.ll૪૪ો. અવતરણિકા - આમ, સૌ પ્રથમ ધારગાથા કે જેમાં ગોચરી સંબંધી બેતાલીશ દોષોનું નામવર્ણન કરવામાં આવ્યું છે તેમાં જે “કામિત્વવ' દ્વાર કહેલું, તેનું સ્વરૂપ કહેવાઈ ગયું. ' હવે ‘રષ્ટિ પડે વગેરેની જે બીજી દ્વારગાથા છે, તેમાં કહેલ પરિવર્તિત' નામનું ૧૦ મું દ્વાર કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- પત્નટિવું = અદલો બદલો કરીને, નં = જે દ્રવ્ય, તન્નāહિં = તેનાથી બીજા દ્રવ્યવડે, તે = આપે, સદૂi = સાધુને, તેં – તે, રિયાિં = પરિવર્તિત, બ્લ્યુ = Page #185 -------------------------------------------------------------------------- ________________ १५२ પર્વસ્ત (પરિવર્તિત) ચન્દ્રવ્ય, તદ્રવ્યેળ વાતિ સાથુખ્ય:। तत्परिवर्त्तितमत्र वणिग्द्विकभगिनीभ्यां दृष्टांतः ।। ४५ ।। ॐ परिवर्तितदोषस्वरूपम् व्याख्या - परिवर्त्य विनिमयं विधाय यद्द्रव्यं भक्तादिकं परकीयं, काभ्यां परिवर्त्येत्याह, ‘तदण्णदव्वेहिं’ति तच्चान्यच्च तदन्ये, ते च तद् (? ते) द्रव्ये च तदन्यद्रव्ये, ताभ्यां तद्द्द्रव्येणान्यद्रव्येण चात्मीयेनेत्यर्थः। तत्र तत्परिवर्त्तनीयद्रव्यापेक्षया तज्जातीयं द्रव्यवस्तु तद्रव्यं तेन परिवर्त्तितम् । यथा साधुगौरवनिमित्तमात्मलाघवपरिहारार्थं वा कुथितघृतेन सुगन्धितघृतस्य ग्रहणमित्यादि। अन्यद्रव्यं तद्विपरीतं तेन परिवर्त्तितं यथा तैलेन घृतस्य ग्रहणमित्यादि । पूर्व्वकालस्य चोत्तरक्रियासव्यपेक्षया तदुत्तरक्रियामाह, ददाति प्रयच्छति, 'साहूणं' ति साधुभ्यस्तदशनादि । साध्वर्थाय कृतपरावर्त्तं परिवर्तितमुच्यत इति शेषः । इदमपि लौकिकलोकोत्तरिकभेदात् द्विधा भवति । तत्र पूर्व्ववत् लोकोत्तरं पश्चाद्वक्ष्यते लौकिकं च सद्यः प्रभूतापायहेतुत्वाद्विशेषतो मुमुक्षुणा परिहार्यमिति सूत्रकारस्तदाश्रित्य એ સંબંધમાં, વળવુામફળીનિં બે વાણિયાની બહેનોનું, વિદ્યુતો દૃષ્ટાંત.॥૪॥ = મૂળગાથા-ગાથાર્થ : :- ગૃહસ્થ પોતાને ત્યાં બનાવેલ વસ્તુ સામાન્ય હોવાથી સાધુને વહોરાવવાથી લઘુતા થાય તે માટે પોતાની સામાન્યવસ્તુ બીજાને આપી તેના બદલામાં સારીવસ્તુ લાવે અથવા સાધુને યોગ્ય વસ્તુ પોતાને ત્યાં ન હોવાથી પોતાને ત્યાંની બીજીવસ્તુ બીજાને આપી તેના બદલામાં સાધુને પ્રાયોગ્ય વસ્તુ લાવે તે પરિવર્તિત દોષ કહેવાય. આવા પરિવર્તિતદોષવાળા અશનાદિ બે વાણીયાની બહેનોની જેમ ક્લેશાદિ દોષોને કરાવનારા હોવાથી સાધુને કલ્પ્ય નથી.૪૫ = • પરિવર્તિતદોષનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- ‘પટિયં' ‘પરિવર્ત્ય’ બદલીને, ‘નવ્વ’ “વું દ્રવ્ય’ જે દ્રવ્ય. એટલે કે બીજાનું જે ભોજનાદિ દ્રવ્ય બદલીને. કયા બે દ્રવ્યોથી પરિવર્તન કરીને ? તે કહે છે, ‘તવજ્ઞવલ્વેર્દિ’ ‘તદ્રવ્યેાચદ્રવ્ય ૬' = સરખું અને તેનાથી અન્ય = જુદા દ્રવ્યદ્વારા. એટલે કે બદલી કરાતાં ને સમાન દ્રવ્ય અને અસમાન દ્રવ્ય. ટૂંકમાં, જે દ્રવ્યનું પરિવર્તન કરવું છે, એના જેવું જ સામે બીજું દ્રવ્ય હોય તેને ‘તદ્રવ્ય’ કહેવાય છે. એનાદ્વારા પરિવર્તન કરવું. તેને તદ્રવ્ય પરિવર્તન' કહેવામાં આવે છે. જેમકે, સાધુને તો ઉત્તમ દ્રવ્ય જ અપાય એ રૂપે સાધુનું ગૌરવ કરવામાટે, અથવા તો હલકીવસ્તુ આપું તો મારી લઘુતા હલકાઈ થાય, એ રૂપે પોતાની લઘુતા નિવારવામાટે બગડેલા ઘી દ્વારા સુગન્ધિદાર ઘી લેવું. તથા, જે દ્રવ્યનું પરિવર્તન કરવું છે, એની અપેક્ષાએ સામેવાળું એનાથી વિપરીતદ્રવ્ય હોય, તેને ‘તદન્યદ્રવ્ય’ કહેવાય છે. એનાથી જે પરિવર્તન કરવું, તેને તદન્યદ્રવ્ય પરિવર્તન કહેવામાં આવે છે. જેમ કે, ઉપરોક્ત કારણોસર અથવા બીજા કોક કારણસર તેલ આપીને ઘી ગ્રહણ કરે. = संस्कृतछाया = = પૂર્વકાળમાં લખાયેલી વાત એ ઉત્તરકાળને સાપેક્ષ હોય છે. અર્થાત્ પાછળ લખેલી વાતનો આગળ સાથે સંબંધ હોય છે. માટે હવે ઉત્તરક્રિયા આગળની વાત કરે છે. ‘F’ = ‘તિ’ આપે = = = = Page #186 -------------------------------------------------------------------------- ________________ १५३ प्रत्यपायदर्शनार्थं दृष्टान्तमाह । 'एत्थं' ति अत्रैतस्मिन् परिवर्त्तिताशनादौ वणिग्द्विकस्य परस्परं ये भगिन्यौ स्वसारौ ताभ्यां दृष्टान्तो निदर्शनं भणनीय इति शेषः । स चायं - क लौकिकपरिवर्तितविषयक - वणिग्द्विकभगिन्यौ दृष्टांतः वसंतपुरं नाम नयरं आसि । तत्थ एगस्स सेट्ठिस्स खेमंकरो देवदत्तो य दुवे पुत्ता लच्छी दुहिया य । तत्थेव अन्नस्स सेट्ठिस्स धणदत्तो बंधुमती य दुवे डिंभाणि । सव्वाणि जोव्वणं पत्ताणि । तत्थ खेमंकरो समियायरियाण सगासे पव्वइओ । देवदत्तेण बन्धुमती, धणदत्तेण लच्छी परिणीया । इओ य धणदत्तो लच्छी य दरिद्दाणि जायाणि । तेसिं घरे कोद्दवकूरो, इयराणि ईसराणि तेसिं तु सालिकूरो विज्जइ । अन्नया सो खेमंकरसाहू नियविहारेण विहरंतो तत्थागओ । तेण चिंतियं य(ज)इ देवदत्तभाउणो गिहे पविसिस्सामि ता लच्छी भगिणी अहं दालिद्दिणि त्ति खेमंकरेणवि परिभूयत्ति अद्धिइं काहिंति, अणुकंपाए तीए चेव गिहे पविट्ठो । भिक्खावेलाए लच्छीए चिंतियं एक्कं भाया तहा साहू, अन्नं पाहुणओ सो, ममं घरे पुण कोद्दवकूरो रद्धो, ता कहं सो एयस्स છે. કોને આપે છે ? તે કહે છે, ‘સાહૂળ' ‘સાધુમ્યઃ’ = સાધુઓને આપે. શું આપે? તે કહે છે, અશનાદિ. આ પ્રમાણે સાધુમાટે દ્રવ્યની અદલાબદલી કરીને સાધુને જે આપવામાં આવે, ‘તેં રિટ્ટિયમ્' ‘તત્પરિવર્તિતમ્’તેને ‘પરિવર્તિત' કહેવાય છે. = - આ પણ લૌકિક અને લોકોત્તર, એમ બે પ્રકારે છે. તેમાં પૂર્વે કહ્યા પ્રમાણે એટલે કે ગાથા .૪૪ અપમિત્યકદોષની ટીકામાં લૌકિક અને લોકોત્તર ભેદમાં કહ્યાં પ્રમાણે લોકોત્તરની વાત આગળ કહેવાશે અને લૌકિક તો ‘ઘણા અપાયોનો હેતુભૂત છે, માટે મુમુક્ષુઓવડે એ જલ્દી છોડવા યોગ્ય છે' એ વાતને આશ્રયીને સૂત્રકાર તેના અપાયને બતાવવા દૃષ્ટાંત કહે છે કે, ‘i' : ‘અત્ર' = આમાં એટલે કે લૌકિકપરિવર્તિત અશનાદિમાં ‘શિવુમીનિં’ = ળ-દ્વિષ્ઠળિયો = બે વાણિયાઓની પોતાની બે પત્નીઓ કે જે અરસ પરસ બન્ને વાણિયાઓની બે બહેનો છે, તે બે બહેનો વડે જે પરિવર્તિત કરાયું તે, ‘વિલુંતો’ ‘દૃષ્ટાંત: મળનીયઃ’ દાખલો કહેવો જાણવો. = લૌકિક પરિવર્તિત વિષયક બે વણિકની બહેનોનું દૃષ્ટાંત ♦ દૃષ્ટાંત :- વસંતપુર નામનું નગર હતું. ત્યાં એક શ્રેષ્ઠીને ક્ષેમંકર અને દેવદત્ત નામના બે પુત્રો અને લક્ષ્મી નામની પુત્રી હતી. તે જ નગરમાં બીજા પણ એક શ્રેષ્ઠીને ધનદત્ત નામે પુત્ર અને બંધુમતિ નામની પુત્રી હતી. (૩ + ૨ = ૫) આ બધા યૌવન વયને પામ્યા. તેમાંથી ક્ષેમંકરે સમિતનામક આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. દેવદત્ત સાથે બન્ધુમતીનો અને ધનદત્ત સાથે લક્ષ્મીનો વિવાહ થયો. કાળાંતરે ધનદત્ત અને લક્ષ્મી દરિદ્ર બની ગયા. તેથી એમના ઘરે ‘કોદ્રવ’ નામક હલ્કા ચોખા હતા. જ્યારે દેવદત્ત અને બન્ધુમતિ ઐશ્વર્યવાળા હતા એટલે એમને ત્યાં ‘શાલિ’ નામક શ્રેષ્ઠ ચોખા હતા. એકવાર તે ક્ષેમંકર સાધુ વિહાર કરતા તે ગામમાં કર્યો કે જો હું દેવદત્ત ભાઈના ઘરે જઈશ તો ઘનદત્તની દરિદ્ર છું એટલે ક્ષેમંક૨સાધુએ પણ મારો પિરભવ કર્યો પોતાના ગામમાં આવ્યા. સાધુએ વિચાર = = = = = પત્ની લક્ષ્મી જે મારી બહેન છે તે “હું પહેલા મારે ઘરે ન આવતા દેવદત્તના Page #187 -------------------------------------------------------------------------- ________________ १५४ दिज्जइ। सालिकूरो उण नत्थि ता नियभाउजाइयाए बंधुमतीए सयासाउ कोद्दवकुरेण पल्लट्टिय सालिकूरं आणिय देमि तहेव कयं । इओ य तंमि पत्थावे देवदत्तो भोयणत्थं गिहे आगओ बंधुमती पुट्ठो । जहा कोद्दवकूरं जेमिसि तेण य अविन्नायपरियट्टणवृत्तंतेण चिंतियं, जहा किवणत्तणेण अणाए कोद्दवकूरो रद्धो त्ति कुविएण सा पिट्टिया । तीए भणियं, किं मं पिट्टेस ? तुह व भगिणी कोद्दवकूरपरियट्टेण सालिकूरो नीउत्ति । धणदत्तो वि सगिहे भोयणत्थमुवविट्ठो, लच्छीए खेमंकरस्स दिज्जमाणो जो सालिकूरो उव्वरिओ सो गउरवेण तस्स दिन्नो तेण सा पुट्ठा। कुओ अज्ज एसो ? तीए खेमंकर आगमणाइसव्वो वृत्तंतो कहियो । तओ तेण कुविएण पावे ! अप्पणयं पक्कमाणयं कुरस्स रंधियं तु कीस न दिन्नं ? जं परघराउ आणयणेण मम लहुत्त उप्पाइयं ति भणमाणेण सा वि पिट्टिया । साहुणा य सव्वं नायं । निसाए पडिबोहियाणि पत्थावे पव्वावियाणि त्ति । इह हि देवदत्तस्य भगिनी लक्ष्मी धनदत्तेन परिणीता दरिद्रा चासौ । धनदत्तस्य भगिनी बन्धुमती देवदत्तेन यतिभ्रात्रा परिणीता इति । परस्परं वणिग्द्वयस्य भगिन्यौ वर्त्तेते । दृष्टान्तेन ઘરે જવા સ્વરૂપ પક્ષપાત કર્યો.” એમ અધૃતિ કરશે ખોટા વિચારો કરશે, એમ વિચારી લક્ષ્મીની અનુકંપાથી તેના ઘરેજ પ્રથમ પ્રવેશ્યા. લક્ષ્મીએ ભાઈની આગતા-સ્વાગતા વગેરે કરી. પછી ભિક્ષા સમયે લક્ષ્મીએ વિચાર્યું કે “એક તો મારા ભાઈ છે તેમજ સાધુ છે અને બીજું કે પ્રાધુર્ણક = મહેમાન છે. પણ મારા ઘરે તો કોદ્રવચોખા ગંધાયા છે. એ હલ્કાભાત એમને શી રીતે અપાય ? મારી પાસે શાલિચોખા તો છે નહિ, તેથી મારા ભાઈની પત્ની બંધુમતિ પાસેથી કોદ્રવભાત આપીને એમની પાસેથી શાલિભાતની અદલાબદલી કરીને, એ શાલિભાત વહોરાવું.” આમ વિચારીને એજ પ્રમાણે કર્યું. હવે બન્યું એવું કે અદલાબદલી થયાને થોડા જ સમયબાદ દેવદત્ત ભોજન માટે ઘરે આવ્યો. એટલે બંધુમતિએ પૂછ્યું કે કોદ્રવભાત જમશો ? તમને એ ચાલશે ? પરિવર્તનની વાત ન જાણતાં દેવદત્તે વિચાર્યું કે “કૃપણતાના ભોગ બનીને એણે કોદ્રવ રાંધ્યા છે.” એમ વિચારીને બંધુમતિને પીટી નાખી = માર માર્યો. બંધુમતીએ કહ્યું ‘કેમ મને મારો છો ? તમારી જ બહેન લક્ષ્મી કોદ્રવભાતનું પરિવર્તન કરીને શાલિભાત લઈ ગઈ છે.' = આ બાજુ ધનદત્ત પણ ભોજનમાટે પોતાના ઘરે આવ્યો. લક્ષ્મીએ ક્ષેમંકરમુનિને દાન આપતા જે વધ્યું, તે શાલિભાત ગૌરવપૂર્વક ધનદત્તને આપ્યું. તેણે પૂછ્યું “કેમ આજે આ શાલિભાત ?’ લક્ષ્મીએ ક્ષેમંકરમુનિનું આગમનથી માંડીને બધીજ હકીકત કહી. ક્રોધે ભરાઈ તેણે ‘હે પાપીણી ! આપણા રંધાતા કોદ્રવભાત કેમ ન આપ્યા ? જેથી બીજા ઘરેથી શાલિભાત લાવીને મારી લઘુતા ઉત્પન્ન કરી' એમ કહીને લક્ષ્મીની પીટાઈ કરી. આમ બન્નેની પોતપોતાના પતિએ પીટાઈ કરી. સાધુને એ પીટાઈની વાતની જાણ થઈ. સાંજે બધાયને પ્રતિબોધ આપીને અવસરે ચારે ચારને દીક્ષા અપાવી. અહીં દેવદત્તની બહેન લક્ષ્મી, ધનદત્તસાથે પરણી કે જે રિદ્ર બની તથા સાધુના ભાઈ ધનદત્તની સાથે બન્ધુમતિ પરણી. આમ બન્ને બે વાણીયાઓની બહેનો હતી. આ દૃષ્ટાંત દ્વારા ‘પરિવર્તિત' એ દોષવાળું છે એમ જાણીને સાધુઓએ તે ગ્રહણ કરવું નહિ. Page #188 -------------------------------------------------------------------------- ________________ १५५ सदोषत्वात् परिवर्तितं यतिभिर्न ग्राह्यं । # लोकोत्तरपरिवर्तितस्वरूपं तत्र दोषाश्च ॥ य(त)था यच्छ्रमणः श्रमणेन सह वस्त्रादिपरिवर्त्तनं करोति तल्लोकोत्तरपरिवर्त्तनं । तदपि तद्रव्यान्यद्रव्यविषयं दृष्टव्यमेतदपि दुष्टं कलहादिसम्भवात् । तथाहि लघ्विदं त्वदीयं वस्त्रादि, मदीयं तु मानयुक्तमभूत्तथाऽतिप्रलम्बमिदं जीर्णप्रायं वा कर्कशस्पर्श वा स्थूलसूत्रनिष्पन्नत्वेन भारिकं वा, निष्पुष्पदन्तं (निपुष्पकं-छिन्नं) वा, मलिनं वा, शीतरक्षणाक्षमं वा एतन्मदीयं तु नैवमासीदिति स्वयं ज्ञात्वाऽन्येन वैतद्दोषजालं सत्यमसत्यं वा ज्ञापितो घृ(धृ)ष्टोऽहमिति विचिन्त्य कलहादि कुर्यात् । अपि च तद्वस्त्रादि यस्य सत्कं तन्न स्यात् तस्य प्रावरणादि कुर्वतो मानयुक्तं स्यात् । द्वितीयसाधोश्च यत्सत्कं तत्तस्य न्यूनाधिकमानं, यद्वा यस्य दुर्बलमस्ति स बलिकं, यस्य तु बलिकमस्ति स • લોકોત્તરપરિવર્તિતનું સ્વરૂપ અને તેમાં દોષો છે. સાધુનું સાધુ સાથે = એક બીજા સાથે જે વસ્ત્રાદિ પરિવર્તન કરે, તેને લોકોત્તર પરિવર્તન કહેવાય છે. આમાં પણ તદ્રવ્ય અને તદ્અન્યદ્રવ્યવિષયક પરિવર્તન જાણવું. તેમજ કલહ વગેરેનો સંભવ હોવાથી આ પણ દુષ્ટ છે એમ જાણવું. કલહ આદિનો સંભવ આ રીતે કે, “આ તારું વસ્ત્રઆદિ તો લઘુ = નાનું છે, મારું તો બરાબર માપસરનું હતું, અથવા તો “આ તારું તો ઘણું લાંબુ છે, જીર્ણ પ્રાયઃ છે, અથવા કધોણું છે. કર્કશસ્પર્શવાળું છે, જાડા તાંતણાથી બન્યું હોવાથી વજનમાં ભારે છે, દશી વગરનું છે કે દશી છેદાયેલું છે, મેલું છે, ઠંડી રોકનારું નથી, જ્યારે મારું તો આવું હોતું અર્થાત્ નવું હતું, સુવાળા સ્પર્શવાળું વગેરે હતું.” આવું બધું પોતે જાણીને અથવા તો બીજા વડે આવું બધું સાચું કે ખોટું દોષવાળાપણું જણાવાયાથી હું ઠગાયો' એમ વિચારીને કલહ વગેરે કરે. કયા વખતે પરિવર્તન કરી શકાય છે? તે જણાવે છે કે, તે વસ્ત્રાદિ જે સંબંધી હોય એટલે કે કામળીના કપડાઆદિ રૂપે હોય અને તે તેને = કામળીના કપડાઆદિ રૂપે યોગ્ય ન થતું હોય = માપસર ન થતું હોય. પરંતુ તેને જો પ્રાવરણ = ઓઢવાનું વગેરે રૂપે કરતા માપસર થતું હોય, બીજા સાધુ પાસે પ્રાવરણવગેરે માટે જે વસ્ત્ર હોય તે ન્યૂનાધિક થતું હોય. અર્થાત્ પ્રાવરણને યોગ્ય ન હોય પણ તે ખાવરણાદિ, પેલા સાધુમાટે કામળીનો કપડો વગેરે માટે માપસર થતું હોય. અર્થાત્ પહેલાસાધુને કામળીનો કપડો વગેરે માપસર જોઈએ છે જે બીજાસાધુ પાસે હોય અને બીજા સાધુ પાસે પ્રાચરણાદિ માટેનું કપડું માપસર ન હોય જે આ પહેલાસાધુ પાસે હોય. ત્યારે પરિવર્તન કરાય છે એટલે કે આવી પરિસ્થિતિમાં પરિવર્તન કરી શકાય છે. અથવા તો જેની પાસે દુર્બળકપડુંવગેરે છે, અને એના બદલે બળવાન જોઈતું હોય જેમકે કોકને વાયુ વગેરે લાગી જવાથી સર્દી થવા વગેરેની તકલીફ હોય. પણ પોતાની પાસે થોડું ઘસાયેલું કપડું હોય તો એ સાધુ નવું-બળવાન કપડું ઈચ્છતો હોય. તથા જેની પાસે નવું બળવાન કપડું છે એ સાધુ દુર્બળ-ઘસાયેલું કપડું ઈચ્છતો હોય. જેમકે, શરીરના સ્થૂલતાદિના લીધે પવન જોઈતો હોય, વારંવાર Page #189 -------------------------------------------------------------------------- ________________ १५६ दुर्बलमिच्छति तदा परिवर्त्तनं क्रियते, परं तदा तद्वस्त्रादि साधुभ्यां स्वं स्वं गुरोरग्रतो मोक्तव्यं, मुक्ते च स गुरुर्विनिमयेन द्वयोः साध्वोस्तत्समर्पयत्यन्यथा साधुभ्यामेव परिवर्त्तने कृते परस्परमनालापकलहादिकं स्यादिति गाथार्थः ।।४५ ।। अवतरणिका- उक्तं परिवर्तितद्वारमथाभ्याहृतद्वारं व्याचिख्यासुराह । मूलगाथा- गिहिणा सपरग्गामाइ-आणियं अभिहडं जईणट्ठा। तं बहुदोसं नेयं, पायडछन्नाइबहुभेयं ।।४६ ।। संस्कृतछाया- गृहिणा स्वपरग्रामाद्यानीतमऽभ्याहतं श्रमणार्थम् । तबहुदोषं ज्ञातव्यं प्रकटछन्नादिबहुभेदम् ।।४६ ।। # स्व-परग्रामाद्यानीताऽभ्याहृतस्वरूपं तत्र बहुदोषश्च ॥ व्याख्या- गृहिणा गृहस्थेन, स्वश्च परश्च स्वपरौ, तौ च तौ तथा, स्वग्रामः परग्रामश्चेत्यर्थः । तत्र साधोर्निवासः संनिवेशः स्वग्रामः। एतद्विपरीतः परग्रामः तावादिर्यस्य स्वपरदेशकपाटकगृहादिપરસેવો વગેરે થતો હોય, એવા સાધુ પાસે નવું-બળવાન કપડું હોય. તેથી એ ઘસાયેલું - જુનું કપડું ઈચ્છતો હોય કે જે પરસેવો બરાબર ચૂસી શકે વગેરે ગુણવાળું હોય, ત્યારે પરિવર્તન કરી શકાય છે. આ પરિવર્તન વખતે પણ તે તે વસ્ત્રોનું પરિવર્તન સાધુઓ પોતાની મેળે અરસ પરસ ન કરવું, પરન્તુ ગુરુની આગળ મૂકી દેવું. ગુરૂદેવ જાતે વિચાર વિનિમય કરીને = કોને શું યોગ્ય છે? વગેરેને જાણીને તેના અર્થી સાધુઓને આપે. પણ જો સાધુઓએ જાતે અરસ-પરસ પરિવર્તન કરી દે તો પછી પાછળથી પરસ્પર અબોલા, ઝઘડાવગેરે થઈ શકે છે.ll૪પા. અવતરણિકા :- આ પ્રમાણે પરિવર્તિતદ્વાર પૂર્ણ થયું. હવે “મ્યાહૂતકા' ની વ્યાખ્યા કરવાની ઈચ્છાથી કહે છે. મૂળગાથા-શબ્દાર્થ - જિદિન = ગૃહસ્થવડે, સપરમીઠું = સ્વ અને પરપ્રામાદિથી, સળિયં = લવાયેલું, મદ૬ = અભ્યાહત, નાટ્ટા = સાધુને માટે, તેં – તે, વહુવોસં = ઘણા દોષવાળું, નેવું = જાણવું, પાથર્ડ = પ્રગટ, છત્ર = ગુપ્ત વગેરે, વદુમેવું = બહુ ભેદવાળું..૪૬ll મૂળગાથા-ગાથાર્થ :- સાધુને વહોરાવવા માટે ગૃહસ્થ જે અશનાદિ પોતાના ગામથી બીજે ગામ લઈ જાય અથવા પોતાના જ ગામમાં પોતાના ઘરથી બીજાને ત્યાં અથવા ઉપાશ્રયમાં લઈ જાય તે અભ્યાહત દોષવાળું બને છે. અને તે પ્રગટ અને ગુપ્ત તથા આદિશબ્દથી આચાર્ય અને અનાચીર્ણ વગેરે બહુ ભેદવાળું છે.ll૪૬ll • સ્વ-પરગ્રામવગેરેથી લાવેલા અભ્યાહતનું સ્વરૂપ અને તેમાં ઘણાં દોષો • વ્યાખ્યાર્થ - જિદિન' = “far' = ગૃહસ્થવડે, “સપરમાર્ફ = “વપરામ”િ સ્વ અને પર એટલે સ્વપર, ‘ત ઘ તૌ(વ) તથા' એ પ્રમાણે ટીકામાં લખ્યું છે તેનો અર્થ – તૌ = સ્વપરો. ર તૌ = "ામી ૨ એ પ્રમાણે કર્મધારય સમાસ જાણવો એટલે ‘તથા = વપરામી’ સ્વ એટલે Page #190 -------------------------------------------------------------------------- ________________ १५७ स्थानविशेषरूपस्य तद्गतभेदसमूहस्य स तथा तस्मात् प्राकृतत्वादत्र पञ्चम्येकवचनलोपात् स्वपरग्रामादेरिति दृश्यं। ‘आदिशब्दः प्रत्येकं सम्बध्यते' (इति) व्याख्यानात् स्वग्रामादेः परग्रामादेश्चेत्यर्थः। आदिशब्द उभयथापि स्वगतानेकभेदसूचको द्रष्टव्यः । ते च भेदाः प्रकटछन्नादयो गाथाचतुर्थपादेन सूत्रकृतैव विशेषणतया सूचिता इति तत्रैवाभिधास्यन्ते । आनीतमिति किञ्चित्स्थानं प्रापितं यदशनादीति प्रक्रमः। यतीनामर्थाय साधूनां प्रतिलम्भनानिमित्तं । यत्तदोर्नित्ययोगात्तदशनाद्यभिहृतं पूर्वोक्तशब्दार्थं भण्यत इति शेषः । तत् स्वपरग्रामाद्यभिहृतं अशनादि, बहवः प्रचुरा दोषाः संयमात्मविराधनादयो दूषणानि वक्ष्यमाणा यत्र तद्बहुदोषं ज्ञातव्यं । સાધુની સ્થિરતાની અપેક્ષાએ પોતાનું અને ૫૨ એટલે તેનાથી જુદું-બીજું. આ પ્રમાણે સ્વગ્રામ અને પરગ્રામ છે એમ જાણવું. અહીં, સાધુનો નિવાસ જે સન્નિવેશ ગામ-નગરવગેરેમાં હોય તેને સ્વગ્રામ કહેવાય છે. એનાથી વિપરીત હોય તેને પરગામ કહેવાય છે. એટલે કે સાધુના સન્નિવેષ કરતા જુદું જે સ્થાન પરગ્રામ કહેવાય છે. આ સ્વ-૫૨ગ્રામ છે આદિ જેની તે ‘સ્વપરથ્રામવિ' કહેવાય છે. અહીં ‘આવિ’શબ્દથી સ્વ-પરદેશક, ‘પાટ’ પાડો-મોટીશેરી, ગૃહવગેરે સ્થાન વિશેષ લેવા. પ્રાકૃતપણાને લીધે મૂળગાથામાં પંચમી વિભક્તિનો લોપ થયો હોવાથી ‘સ્વપરપ્રાનાલેઃ' એમ પંચમી વિભક્તિનો અર્થ કરવો. એટલે કે ‘સ્વ-૫૨ગ્રામ વગેરે અનેકપ્રકારના સ્થાનોથી લાવેલ' એમ જાણવું. ‘ગાવિશઃ પ્રત્યે સમ્નધ્યતે' એવી વ્યાખ્યા હોવાથી સ્વધ્રામાવે' અને ‘પરબ્રામાવેઃ' એમ ‘સ્વ’ અને ‘પરી' બન્નેમાં ‘વિ’ લગાડવો. બન્નેમાં ‘વિ’શબ્દ સ્વગત અનેકભેદોને સૂચવનારો છે અર્થાત્ ‘સ્વધ્રામ’ અને ‘વરત્રામ’ ના અનેકભેદોને સૂચવનારો છે. તે અનેકભેદોને ‘પાયછન્ન’ એટલે ‘પ્રવ૮-ઇન્ન’ વગેરે દ્વારા સૂત્રકાર = મૂળકારશ્રીએ જાતે ગાથાના ચોથાપાદમાં વિશેષણપૂર્વક સૂચિત કરેલા છે. માટે ચોથાપાદની વ્યાખ્યાના અવસરે એનું વિવરણ કરવામાં આવશે. (યાદ રહે :- દેશ કે દેશક એક વસ્તુ છે) આ સ્વપરગ્રામાદિથી, શું કરેલું ? તે કહે છે, ‘ગાળિયં’ ‘આનીતમ્’ લાવેલું. એટલે કે કોક સ્થાનને પ્રાપ્ત કરાયેલું = કોક સ્થાનવિશેષમાં ગૃહસ્થ દ્વારા લવાયેલ જે અશનાદિ, કોનામાટે લાવેલું ? તે કહે છે, ‘નળઠ્ઠા’ સાધુમાટે = સાધુને વહોરાવવા માટે, ‘યજ્ઞો નિત્ય-યોગાત્ ‘ય’ ‘જે' અને ‘તર્' = ‘તે' નો નિત્ય યોગ સંબંધી હોવાથી. તે અશનાદિને, ‘મિડ’ = ‘મિત’ = અભ્યાહત કહેવાય છે. == ‘યતીનામાર્થાય’ = = = = - = ટૂંકમાં, સાધુને વહોરાવવા માટે સ્વ અને પરગ્રામાદિથી જે અશનાદિ લાવવામાં આવ્યું. તે અશનાદિને અભ્યાદ્ભુત કહેવાય છે. ‘તં વોસ નેવ’ = ‘તત્ત્વજ્જુવોષ જ્ઞાતવ્યું' તે સ્વ-૫૨ગ્રામાદિથી લાવેલું અશનાદિ, સંયમવિરાધના, આત્મવિરાધના વગેરે ઘણાં દોષોવાળું જાણવું. તે દોષો હવે કહેવાશે. = Page #191 -------------------------------------------------------------------------- ________________ १५८ स्व-परग्रामादीनामनाचीर्ण-प्रकटछन्नादिबहुभेदं तथा तत् प्रकटं तद्ग्राहकसाधुशेषजनाभ्यां विदितस्वरूपं, तथा बहिरन्यथा जल्पितत्वेन तद्ग्राहकसाधुना लोकेन च यदलक्षितदातृदानपरिणामं वस्तु तच्छन्नं । कोऽर्थो यथाऽन्यो न कश्चिज्जानाति तथा यदाऽऽनीतं तच्छन्नमिति । ततः प्रकटं च छन्नं च प्रकटछन्ने, ते आदिर्येषां अनाचीर्णाचीर्णादिभेदानां ते प्रकटछन्नादयस्ते बहवो भेदा विशेषा यस्याभ्याहृतस्य तत्तथा । अयमत्र भावार्थः । इहादावनाचीर्णाचीर्णभेदात् सामान्येन द्विधाऽभ्याहृतं । तत्रानाचीर्णं, तस्य ग्रहणं गीतार्थेर्नाऽऽचरितं तदपि द्विधा स्वग्रामपरग्रामभेदात् । स्वग्रामाभ्याहृतमपि वाटकसाहिनिवेशनगृहादिभ्यः पङ्क्तिस्थितगृहत्रयात् परतश्चतुर्थगृहादेर्वा आनीतं स्यात् । तत्र वाटको ग्रामादेर्व्यवच्छिन्नः संनिवेशः । साही- ग्रामगृहाणामेकपाटी। निवेशनमेकनिष्क्रमणप्रवेशानि द्व्यादीनि गृहाणि । गृहं केवलमन्दिरमिति । एतच्च प्रकट ૦ સ્વ-પરગ્રામવગેરેના અનાચીર્ણ પ્રકટ-છન્નવગેરે ઘણાં ભેદો . ‘પાવડ’ ‘પ્રટ' = ‘We' = તે અભ્યાહતના ગ્રાહક સાધુ તથા શેષ લોકોએ જાણેલું. ‘ઇન્ન’ = છુપું. દાતા મનમાં જુદું અને બહારથી જુદું બોલતો હોય, એવી દાતાની જુદી બોલી દ્વારા, ગ્રાહકસાધુને અને શેષલોકોને દાતાના દાનના પરિણામનો ખ્યાલ જ ન આવે. ટૂંકમાં, બીજો કોઈ, કાંઈ પણ જાણી ન શકે એવી રીતના લાવેલું. આ પ્રકટ અને છન્ન. દ્વન્દ્વ સમાસથી ‘પ્રજ્ઞે' થયું. જે અભ્યાહ્નતના અનાચીર્ણ અને આચીર્ણ વગેરે ભેદોની આદિમાં પ્રકટ અને છન્ન છે, તે ‘પ્રટછન્નાવયઃ' કહેવાય છે. તે ઘણા ભેદ વિશેષો વાળું છે. એમ સંબંધ જોડવો. = અહીં આ ભાવાર્થ છે કે, સહુ પ્રથમ (૧) અનાચીર્ણ અને (૨) આચીર્ણ ભેદથી સામાન્યપણે અભ્યાહત ના ૨ ભેદો છે. (૧) અનાચીર્ણ એટલે, જેને લેવાની આચરણા ગીતાર્થોએ કરી નથી અને (૨) આચીર્ણ એટલે, જેને લેવાની આચરણા ગીતાર્થોએ કરી છે.. આ અનાચીર્ણ પણ બે પ્રકારે છે. (૧) સ્વગ્રામ અને (૨) પરગ્રામ. સ્વગ્રામ અભ્યાહત પણ વાટક, સાહિ, નિવેશન કે ઘરાદિથી, અથવા તો પંક્તિમાં રહેલા ત્રણ ઘરથી આગળ ચોથા વગેરે ઘરથી આણેલું હોય. ‘વાટ’ = ગ્રામ વગેરેથી છુટું પડી ગયેલું. ‘નિવેશ’ = વસવાટ = સ્થાન વિશેષ. ‘સાદી' = ગામના ઘરોની એક શ્રેણી ગલીમાં પંક્તિબદ્ધ એક પછી એક ઘરો આવે તે. ‘નિવેશન’ = આવવા જવાના એકજ માર્ગવાળા બે થી વધુ ઘરો. એકજ કમ્પાઉન્ડમાં ૩ વગેરે ઘરો હોય. તે લેવાય. ‘J&’ આ વાટકાદિથી આણેલાના બે ભેદ પડે છે. = = ‘વનન્દિરમ્’ = ઘર = માત્ર એક ઘર સ્વરૂપે હોય. (૧) પ્રકટ (૨) છન્ન. Page #192 -------------------------------------------------------------------------- ________________ १५९ छन्नतया द्विधा स्यात् । प्रकट-स्वग्रामाभ्याहृतस्य संभवः ॥ तत्र प्रकटं स्वग्रामाभ्याहृतमित्थं स्यात् । यथा कश्चित् साधुर्भिक्षामटन् क्वापि गृहे प्रविष्टस्तच्च तदा बहिनि(नि)र्गतमानुषत्वेन शून्यं दात्री वा तदा सुप्ताऽभूत्, साधुभिक्षाप्रस्तावे राद्धं वा नासीत्, साधोर्वा तत्र विहृत्य निर्गतात् (गतस्य पश्चात्) प्राघूर्णकस्वजनादिभोज्यं जातं लाहणकं वाऽऽयातमित्येतैः कारणैः काचिद् गृहस्थी स्थालीतलिकाकरोटकादिभाजने कृत्वा भक्तादि साधोरूपाश्रयमानयति । ततः किं त्वयेदमत्रानीतमिति साधुना पृष्टे सोपाश्रये भक्ताद्यानयनप्रयोजनं कथयति । यथा यदा त्वं मदीये गृहे भिक्षार्थं गतस्तत्तदा शून्यं गृहमासीदित्यादीति। तस्मादिदं मयाऽऽनीतं त्वं गृहाणेति जल्पति । तदिदं प्रकटं स्वग्रामाभ्याहृतं। ૬ પ્રમ-ગ્રામ્યહિંત સંમઃ ૬ प्रच्छन्नं च तदित्थं स्याद्यथा काचित्साधोः प्रतिलाभनाय प्रहेणकमिषेणोपाश्रये लड्डुकाद्यानीय तत्संमुखमेवं वदति यथा मया भ्रातृगृहादौ संखड्यां वा गतया पहेलकमिदं लड्डुकादि लब्धं । यद्वा स्वगृहानीतं प्रहेणकं स्वजनानां गृहे मया तैश्चेदं रोषादिना न गृहीतं । संप्रति तु भवद्वन्दनार्थमिहायाताऽस्मि પ્રકટપણે સ્વગ્રામઅભ્યાહત આ પ્રમાણે થઈ શકે છે. • પ્રકટ સ્વગ્રામઅભ્યાહતનો સંભવ છે કોક સાધુ ભિક્ષા માટે ફરતા કોકના ઘરે પ્રવેશ્યા. બધાજ ઘરના લોકો બહાર ગયા હોવાથી ઘર શૂન્ય હતું. અથવા તો દાત્રી તે વખતે સુતેલી હતી, અથવા તો સાધુ ભિક્ષા વહોરવા આવ્યા એ વખતે રસોઈ થઈ ન હતી અથવા તો સાધુ ત્યાંથી વહોરીગયાબાદ મહેમાન કે સ્વજનાદિ માટે ભોજન થયું, અથવા તો નાહવા' = લાહણું = ભેટશું આવેલું હોય. આ કારણોસર કોક ગૃહિણી, થાલી, “તસિવા’ = છીબું, વાટકીવગેરે ભાજનમાં આહારાદિ સાધુના ઉપાશ્રયમાં લઈ આવે. ત્યારે સાધુ પૂછે કે કેમ તમે આ અત્રે લઈ આવ્યા ?' ત્યારે તે અશનાદિ લાવાનું પ્રયોજન કહે કે, જ્યારે તમો મારા ઘરે ભિક્ષા માટે આવેલા ત્યારે ઘર શૂન્ય હતું અથવા હું સૂતેલી હતી (વગેરે). તેથી આ આપને માટે લાવી છે. તે ગ્રહણ કરો.' આમ બધું માયા = જૂઠવિના ચોખે ચોખ્ખું કહી દે. તે આ પ્રગટ સ્વગ્રામઅભ્યાહત કહેવાય છે. • પ્રચ્છન્ન સ્વ-ગ્રામઅભ્યાહતનો સંભવ છે હવે પ્રછન્ન સ્વગ્રામઅભ્યાહત શી રીતે સંભવે ? તે જણાવે છે. કોક વાર સાધુને વહોરાવવામાટે ગૃહિણી લાહણેના બહાના દ્વારા ઉપાશ્રયમાં આવીને સાધુની સન્મુખ જ બોલે કે, “ભાઈવગેરેના ઘરે અથવા સામુદાયિક જમણવારમાં હું ગઈ હતી અને ત્યાં મને આ લાડુ વગેરે મળ્યા છે. અથવા તો એમ કહે કે, મારા ઘરેથી સ્વજનોના ઘરે આપવામાટે આ લાહણું લઈ ગઈ હતી. પણ તેઓએ રીસ-રોષાદિના કારણે ગ્રહણ કર્યું નહિ. હાલમાં હું આપના દર્શનાર્થે આવી છું. હવે આ લાહણું ઘરે લઈ જવાથી સર્યું. તેથી તમેજ આ ગ્રહણ કરોને ?, આમ કહેવા Page #193 -------------------------------------------------------------------------- ________________ ततः किमनेन गृहं नीतेन त्वमेवेदं गृहाणेत्येवं भणनपूर्वकं, तथाभ्याहृतशङ्कारक्षणार्थं स्वगृहाभिमुखं दत्तकतिचित्क्रमा, तद्गृहीतहस्ता, भूयोऽपि तदानाय साध्वभिमुखमागता सती तत् साधवे ददाति । यद्वा मायया काचिदभ्याहृतमानीय साधोः श्रुण्वतो वसतिप्रत्यासन्नां शय्यातरी प्रति साधुसमीपगृहवर्तिनी प्रतिवेशिनी वा प्रति गृहाणेदमिति वदति । तया च पूर्वगृहीतसङ्केतया मातृस्थानेन सा निषिध्यते, यथा त्वयाप्यमुकत्र दिने मदीयं प्रहेणकं न गृहीतमित्यहमपि त्वदीयं न गृहीष्ये इति। ततो लाहणकनेत्री किञ्चित् परुषं प्रत्युत्तरं ददाति, ततो द्वितीयाऽपि पुनः किञ्चिज्जल्पतीत्येवं परस्परमलीककलहे सति रोषवतीसम्भूय तद्गृहीत्वा स्वस्थानाभिमुखं चलति । ततो भूयोऽपि परावृत्य साधूपाश्रयं प्रविशत्यभिवन्द्य च साधु वदति । यथेदं नानया गृहीतं तथा त्वयापि श्रुतमिति त्वमेवेदं गृहाण इत्युक्त्वा साधवे तत्प्रयच्छति, इत्येवं प्रच्छन्नं स्वग्रामाभ्याहृतं भवति। ___ स्वदेशादीनां स्वरूपमभ्याहृतस्य जलपथादिभेदं च तत्र दोषाश्च ॥ तत्र स्वदेशः साधोर्निवासमण्डलस्तस्मिन् । परग्रामः साधोरनिवाससंनिवेशस्तस्मादभ्याहृतमानीतं પૂર્વક, તેમજ રખે ને અભ્યાહતની શંકા થઈ જાય ? માટે લાહણકના બહાનાવાળા લાડુ વગેરેને હાથમાં ધરનારી તે બાઈ પોતાના ઘર તરફ થોડા પગલા ચાલીને, પછી ઉપાશ્રય તરફ પાછી ફરીને અર્થાત્ ઉપર કહ્યા પ્રમાણે ઉપાશ્રયમાં આવવા પૂર્વે જ આવું નાટક કરીને, પછી ઉપાશ્રયમાં આવીને લાહણક = લાડુ વગેરેના દાન માટે સાધુની પાસે આવીને સાધુને આપે. અથવા તો, માયાપૂર્વક કાંઈક અભ્યાહત લાવીને સાધુ સાંભળી શકે એ રીતે ઉપાશ્રયની બાજુમાં રહેલી શય્યાતરીને, કાંતો સાધુના સમીપ ઘરવાળી પાડોશણને કહે કે “આ લાહણું લ્યો !” પહેલાજ સંકેત કર્યા પ્રમાણે તે શય્યાતરી અથવા પાડોશણ પણ માયાવડે લાહણું લેવાનો નિષેધ કરતા કહે છે, “અમુક દિવસે તે પણ મારું લાહણું ન્હોતું લીધું એટલે હું પણ હવે લેવાની નથી” ! એટલે લહાણ કનેત્રી = લહાણું લઈ આવેલી બાઈ કાંઈક કઠોર જવાબ આપે. એટલે પેલી પણ ફરી કાંઈક બોલે. આમ પરસ્પર ખોટો ઝઘડો કરીને લહાણકનેત્રી રોષવાળી થઈને પોતાના ઘર તરફ ચાલવા માંડે, અને પાછી ફરીને સાધુના ઉપાશ્રયમાં પ્રવેશ કરે. વંદન કરીને સાધુને કહે કે, “જુઓ, આને મારું આ લાહણું લીધું નથી જે તમોએ પણ સાંભળ્યું છે. તો હવે તમે આને ગ્રહણ કરો.” એમ કહીને વહોરાવે. આ રીતે પ્રચ્છન્ન સ્વગ્રામઅભ્યાહત થાય છે - (હવે પરગ્રામ અભ્યાહતની વાત કહે છે. (મંડળ શબ્દ દેશનો પર્યાયવાચી છે. સંનિવેશ શબ્દ ગામનો પર્યાયવાચી છે.) - સ્વગ્રામની = પાટકવગેરેની વાત આગળ આવી ગઈ છે. માટે હવે પરગ્રામ વગેરેની વાત કરે છે. પરદેશમાં બે વિભાગ પડે છે (૧) પરગ્રામ અને (૨) પરદેશ. એમાં પરદેશ તો પરગ્રામ રૂપ જ હોય છે, પરન્તુ સ્વદેશ સ્વગ્રામ અને પરગ્રામ એમ બે ભેદ પડે છે. સ્વગ્રામમાં તો સ્વદેશ જ હોય.) રવદેશવગેરેનું સ્વરૂપ, અભ્યાહતના જળપચવગેરે ભેદો અને તેમાં દોષો • અહીં ધ્યાનમાં રાખવું કે ‘સ્વ' શબ્દથી સાધુનો ઉપાશ્રયવગેરે લેવા, પછી એ સ્વગ્રામ હોય કે Page #194 -------------------------------------------------------------------------- ________________ १६१ સ્વગ્રામ तत् तथा। परदेशः साधोरनिवासमंडलस्तस्मात् । परग्रामः पूर्वोक्तस्तस्मादभ्याहृतमानीतं तत्तथा । एतत्सर्वमप्यभ्याहृतं सामान्यतो द्विधा, नद्यादिमार्गरूपेण जलपथेन, पृथ्वीमार्गरूपेण स्थलपथेन च । जलपथेनापि नौत्रप्यक(तप्रक)तुम्बकबाह्वादिभिर्जङ्घाभ्यां वाऽभ्याहृतं स्यात् । स्थलपथेनापि स्कन्धेन कापोत्या मस्तकेन करादिना स्थाल्यादिना वा भाजनेन गन्त्रीगर्दभादिना वाहनेनाभ्याहृतं स्यादत्र च जलपथस्थलपथाभ्याहृते द्विविधेऽपि संयमात्मप्रवचनविराधनास्तिस्रः स्युः। तत्राद्या, द्विविधेऽपि चंक्रमणादिना पृथ्वीकायादिव्यापादना स्यात्। आत्मविराधना त्वाद्य(त्वस्ताधे) पादादिभिरलभ्यमानाधोऽभूभागे नद्यादिजले प्रभूतपङ्के निमज्जनभावात्, ग्राहमकरमत्स्यकच्छपपादबंधकतन्तुकादिभ्यस्तदंशाસ્વદેશ હોય. પર’ શબ્દથી સાધુ જે ગામ વગેરેમાં ન રહેતા હોય તે સ્થાન લેવાનું, પછી એ પરગ્રામ કે પરદેશ હોય. સ્વ” અને “પર” અંગેનું ચિત્રમય દર્શન. સ્વદેશ ભિન્ન આ દેશને પરદેશ કહેવાય છે. આ દેશના ગામમાં (અહીં સાધુ રહ્યા છે) - 40 ) સાધુ રહ્યા હોવાથી આને સ્વ-દેશ' કહેવાય છે. પરદેશમાં આવેલ તમામ સ્વ-ગ્રામ સિવાયના શેષ– ગ્રામોને પરદેશ અને ગામોને પરગ્રામ કહેવાય પરગ્રામ કહેવાય છે. સાધુઓનો નિવાસ જે દેશના ગામ = સ્વગ્રામમાં હોય તે સ્વદેશમાં, સાધુઓનો નિવાસ જ્યાં ન હોય તે સ્વદેશ અન્તર્ગત સ્વગ્રામ ભિન્ન એવા પરગ્રામથી આણેલું, તથા સાધુઓનો નિવાસ જ્યાં ન હોય તે દેશથી આણેલું અને પરદેશનું ગ્રામ = પરગ્રામથી આણેલું હોય. આ બધાયને પરગ્રામ અભ્યાહત કહેવાય છે. (દશ = અનેક ગામોનો સમૂહ. એવાજ બીજા ગામોના સમૂહને પરદેશ કહેવાય. જેમકે અનેક ગામોનો સમૂહ એવા ગુજરાતદેશમાટે, એવા જ અનેક ગામોના સમૂહવાળો મહારાષ્ટ્રદેશ એ પરદેશ કહેવાય.) આ પરગ્રામ સંબંધી બધાજ પ્રકારના અભ્યાહતના સામાન્યથી બે પ્રકારો છે. (A) નદી વગેરે માર્ગરુપ જળપથદ્વારા અભ્યાહત. આમાં નૌકા, ત્રાપો = નાની નૌકા, તુંબડી, બે બાહુ કે બે જંઘા વગેરેદ્વારા અભ્યાહત પણ આવી જાય છે. (B) પૃથ્વીમાર્ગરુપ સ્થલપથદ્વારા અભ્યાહત. આમાં ખભો, કાવડ = ખભાપર એક વાંસ હોય, એના બન્ને છેડે ઘડા વગેરે બાંધી ઊંચકવામાં આવે તે, માથું, હાથવગેરે, કે થાળી વગેરે ભાજન કે ગાડું, પોઠ = બળદ, ગધેડું વગેરે વાહનદ્વારા અભ્યાહત પણ આવી જાય છે. આ બન્ને ય પ્રકારના જળપથ કે સ્થલપથના અભ્યાહતમાં (૧) સંયમ (૨) આત્મ (૩) પ્રવચન. આ ત્રણેય વિરાધનાઓ થાય. (થઈ શકે.). (૧) સંયમવિરાધના :- બન્ને પ્રકારોમાં ચાલવું, નાવવગેરેમાં બેસવું વગેરે દ્વારા પૃથ્વીકાય, અકાય વગેરેની વિરાધના થાય. Page #195 -------------------------------------------------------------------------- ________________ १६२ द्यपायसद्भावाच्च स्यात्। स्थलपथाभ्याहृते च कण्टकाहिस्तेनव्याघ्रादिश्वापदेभ्यो वधादिरूपापायसद्भावात्, ज्वराद्युत्पादकपरिश्रमादिभावाच्च स्यात् । प्रवचनविराधना तु प्रवचनमालिन्यजनकजनभाषणादिना स्वयमभ्युह्या इति । * प्रछन्नपरग्रामाभ्याहृतस्य संभवः दृष्टांतश्च एवं भेदविशिष्टं प्रकटपरग्रामाभ्याहृतं भवति तथा(हि) यदा यतिजनरहिते ग्रामे श्रावकः कश्चिद् विवाहादौ जाते प्रभूतमशनाद्युद्वरितं दृष्ट्वा विचिन्त्य च यद्येतद्यतिभ्यो दीयते तदा महते पुण्याय स्यादिति भक्तिवशतो यत्र यतयस्तत्र तन्नीत्वा तथा कथञ्चिद् गोपनं विधाय तेभ्यो दद्या (૨) આત્મવિરાધના જળપથ :- નદીવગેરેના પાણીમાં પગમૂકવા જતાં પાણીની ઊંડાઈના લીધે નીચલોભાગ ન મળવાથી (અથવા પથરાવગેરે પર પગમૂકવા જતાં એ ખસીજતાં) પાણીમાં ડૂબી જાય. અથવા નીચલોભાગ ઘણાં કાદવવાળો હોવાથી એમાં ખૂપી જાય (= એક એવો ચીકણી માટીનો કાદવવાળો પ્રદેશ કે જેમાં એકવાર પગ મૂકવામાં આવે એટલે ધીરે ધીરે આખો માણસ અંદર ગરકાવ થઈ જાય. જેને ‘કાંપ' કહેવામાં આવે છે.) અથવા ગ્રાહ = જળહસ્તી, મકર = મગરમચ્છ, મત્સ્ય (નાનું-મોટું માછલું), કાચબો (એનો ખોરાક જીવ-જંતુઓ હોવાથી આગળ બતાવવામાં આવનાર અપાયો ઘટી શકે છે), પાદબંધકતનુકા = એક ઝુંડનામનું જળચર પ્રાણીવિશેષ કે જેના શરીરના આગલા કે પાછલા ભાગમાં દોરડા જેવા લાંબા અવયવ હોય. એનાથી એ મનુષ્યવગેરેના પગવગેરેને વીંટળાઈને ભરડો લઈ લે અને એટલો તાકાતવાળો હોય કે એનાથી અલમસ્ત હાથી પણ ન છૂટી શકે, વગેરેના દંશવગેરે બચકુંભરે, મારીનાખેવગેરે અપાયોનો સંભવ હોય છે. આત્મવિરાધના - સ્થલપથ :- આ અભ્યાહતમાં કાંટો લાગી જવો, સાપ દંશી જાય, ચોર પકડી જાય, વાઘવગેરે ફાડી ખાય ઈત્યાદિ અપાયોનો સંભવ છે. તથા તાવવગેરે લાવે એવા પરિશ્રમ દ્વારા આત્મવિરાધના થઈજાય. (ખૂબશ્રમ કરે એટલે તાવઆવે, હવા પાણીનો ફેર થઈજતા કદાચ કોક બિમારી લાગીજાયુ, ચેપીરોગ પેસીજાય વગેરે બની શકે છે.) - (૩) પ્રવચનવિરાધના :- પ્રવચનહીલના થાય એવા શબ્દો લોકો બોલે વગેરે સ્વયં જાણી લેવું. આ રીતે પ્રકટ પરગ્રામઅભ્યાહત કેવી રીતે થાય તે જણાવ્યું. • પ્રછન્ન પરગામઅભ્યાહતનો સંભવ અને દૃષ્ટાંત છ આ પ્રમાણે ભેદથી વિશિષ્ટ પ્રકટપરગ્રામ-અભ્યાહત થાય છે. હવે છન્ન = પ્રછન્ન પરગ્રામઅભ્યાહત કહે છે. યતિજનરહિત એવા ગામમાં કોક શ્રાવકને ત્યાં લગ્નાદિ પ્રસંગ થયા. એમાં બનાવેલ અશનાદિ ઘણાં પ્રમાણમાં વધેલું જોઈને શ્રાવક વિચારે છે કે જો આ યતિજનોને આપવામાં આવે તો તે મોટા પુણ્ય માટે થશે.' આમ વિચારી ભક્તિને વશ થઈને જ્યાં સાધુ રહેતા હોય ત્યાં એ આહારાદિ લઈ જઈને આ અભ્યાહત છે એ વાતને ખાનગી રાખવાપૂર્વક સાધુને અભ્યાēતની ખબર ન પડે એ = Page #196 -------------------------------------------------------------------------- ________________ द्यथा ते न जानन्त्यभ्याहृतमिदमिति । तदा तस्य(त्) छन्नपरग्रामाभ्याहृतं भवति । अत्राख्यानकं यथा धन्नउरं नाम गामो आसि । तत्थ य एगंमि कुडुंबे बहवे सावया बहुयाओ य सावियाओ चिटुंति, अन्नया य तेसिं गिहे विवाहो जाओ वित्तो य। तत्थ पउरं कूरलड्डुगाइयं उव्वरियं । तेहिं चिन्तियं, जहा जइ एयं साहू दिज्जइ ता महापुन्नं भवइ । तत्तो य साहूणो दूरे चिटुंति अहवा पच्चासन्ना परं अंतरे नई तो आउकायविराहणाभयेण नागमिस्सन्ति, आगया वि पउरकूराइ अवलोयणेण आहाकम्मसंकाए न गिहिस्सन्ति त्ति, पच्छन्नं जत्थ गामे साहुणो चिट्ठन्ति तत्थ कूरलड्डुगाइयं गहिऊण सव्वे सावया सावियाओ य आगया। तेहिं चिन्तियं जइ साहूणं चेव हक्कारिऊण देमो तो असुद्ध त्ति आसंकिय ते न गिव्हिस्सन्ति, ता बंभणाइणं किंपि दिज्जउ तं पुण जइ अन्नत्थ देमो तो साहुणो न पेच्छिस्सन्ति त्ति चिन्तिय जंमि साहुणो उच्चाराइकज्जेण निगच्छन्ता पेच्छन्ति तंमि ठाणे एगस्स जक्खदेवउल्लस्स बाहिं बंभणाईणं थोवं दाणं दाउमारद्धं । तओ उच्चाराइकज्जे निग्गया केइ साहुणो तं दिज्जमाणं दळूण सुद्धं ति काउं तत्थागया पउरं રીતે વહોરાવી દે. ત્યારે છત્રપરગ્રામઅભ્યાહ્નત બને છે. દષ્ટાંત :- ધન્યપુર નામનું ગામ હતું. ત્યાં એક કુટુંબમાં ઘણાં શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓ હતી. એકવાર તેઓના ઘરમાં લગ્નનો પ્રસંગ ઉજવાયો. પ્રસંગ પત્યાબાદ દૂર = રાંધેલાભાત અને લાડુ વગેરે ઘણું વધ્યું. ત્યારે તેઓએ વિચાર્યું કે “જો આ સાધુને આપવામાં આવે તો ઘણું પુણ્ય થાય. પરન્તુ સાધુમહાત્માઓ તો દૂર = પરગ્રામમાં રહે છે, અથવા તો રહે છે બાજુમાં જ પરન્તુ વચ્ચે નદી આવે છે, એને ઓળંગીને આવવામાં અષ્કાયવિરાધનાના ભયથી તેઓ આવશે નહિ, અથવા તો વચ્ચે નદીવગેરે આવતી ન હોય અને કાંતો નદીને સેતુ વગેરેથી ઓળંગીને આવે તો પણ પ્રચુરમાત્રામાં ભાતવગેરેને જોઈને આધાકર્મની શંકાથી તેઓ ગ્રહણ કરશે નહિ.” એટલે ગુપ્તપણે જે ગામમાં સાધુઓ હતા તે ગામમાં એ કુટુંબના બધાજ શ્રાવક-શ્રાવિકાઓ દૂર-લાડુવગેરે લઈને આવી ગયા. હવે તેઓ વિચારે છે કે “જો સાધુઓને વિનંતિપૂર્વક લાવવામાં આવશે અને વહોરાવીશું તો અશુદ્ધ છે એમ આશંકા કરીને તેઓ ગ્રહણ કરશે નહિ. માટે થોડું દાન બ્રાહ્મણોને આપીએ. એ પણ પાછું બીજે ક્યાંક આપવામાં આવશે તો સાધુઓ જોઈ-જાણી નહિ શકે” આમ વિચારીને, જે ભૂમિમાં સાધુઓ ઉચ્ચારાદિ = ઠલ્લેવગેરે માટે આવ જાવ કરતી વખતે જોઈ શકે એવી ભૂમિમાં એક યક્ષના મંદિરની બહાર બ્રાહ્મણાદિને થોડું થોડું દાન આપવાનું ચાલુ કર્યું. ઉચ્ચારાદિ કાર્યમાટે બહાર ગયેલા સાધુઓએ અપાતા તે દાનને જોઈ લીધું, અને શુદ્ધ છે એમ જાણીને ત્યાં ગોચરી લેવા આવ્યા. પ્રચુરમાત્રામાં ગોચરી મળી. ગોચરી વહોરનાર આ સાધુઓએ બીજા સાધુઓને પણ વાત કરી એટલે તેઓ = બીજા સાધુઓ પણ આવ્યા. એક બાજુ અમુક શ્રાવક - શ્રાવિકાઓ પ્રચુરમાત્રામાં કૂર વગેરે આપતા હતા. અને અમુક તો અભ્યાહતની શંકા ટાળવા માટે માયાપૂર્વક પોતાના નોકરોને દાન આપતા વારતા હતા. આમ, ગોચરી વહોરીને બધાજ મહાત્માઓ પોત-પોતાના સ્થાને ગયા. નવકારશીના પચ્ચખ્ખાણવાળા (ઘરડા-ગ્લાનવગેરે) સાધુઓએ એ ગોચરી વાપરી લીધી. તથા જેમને Page #197 -------------------------------------------------------------------------- ________________ १६४ लद्धं। तेहिं सेससाहूण कहियं ते वि गया तेसिं एगे पउरं कूराइयं देति, अन्ने आहडसंकारक्खणत्थं माइट्ठाणेण कम्मकरं वारिंति, जाव ते तं गहिऊण नियट्ठाणे गया । तत्थ नवकारसहिया भुत्ता, अजिन्नवंता पुरिमड्डियाइणो य पडिवालंति पोरिसिया भुंजन्ता चिट्ठिन्ति । एत्थंतरे तेहिं सावगाईहिं चिंतियं । एहिं साहूणो भत्तं भुत्ता भविस्सन्ति त्ति, वंदिय नियट्ठाणे गच्छामोत्ति समहीए पहरे साहुवसहीए आगया । निसीहियाइसव्वा सावयकिरिया कया, साहूहि पच्चभिन्नाया, नायं च जहा सावएहिं हुन्तेहिं एएहिं महेसररूवट्ठिएहिं अम्हं दाणं दिन्नं । ता आहडं एयं । तत्थ जेहिं भुत्तं तेहिं भुतं जे भुंजिउकामा आसि तेहिं न भुत्तं भुंजंतेहिं पुण जे कवला उक्खिता ते भायणे चेव निक्खित्ता। मुहपक्खितं तु पासट्ठियखेलए पक्खितं तओ सव्वं परिट्ठवियं । सावया सावियाओ य खामिउं गया। साहुणो य जेहिं पडिपुन्नं थोवं वा भुत्तं ते वि सुद्धा असढभावत्ति काउं ति । तदेवमभ्याहृतं यतीनां ग्रहीतुं भोक्तुं वा जिनैर्निषिद्धमिति तत् परिहार्यमिति गाथार्थः । । ४६ । । પૂર્વનું ભોજન જીર્ણ થયું = પચ્યું નથી તેવા અને પુરિમઝુઆદિના પચ્ચક્ખાણવાળા સાધુઓ એ ભોજન ગોચરીનું રક્ષણ કરી રહ્યા છે. પોરિસી પચ્ચક્ખાણવાળા ભોજન કરી રહ્યા હતા. એ વખતે, પેલા શ્રાવકોએ વિચાર્યું કે “હવે સાધુઓએ ગોચરી કરી લીધી હશે. તો, વંદન કરીને પછી પોતાના સ્થાને જઈએ.” આમ વિચારી, એક પ્રહરથી વધુ સમય થયા બાદ તેઓ સાધુની વસતિમાં આવ્યા. ‘નિસીહિ’ બોલવાપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો અને શ્રાવકસંબંધી વંદનાદિ ક્રિયાઓ કરી. સાધુઓએ આ બધાયને ઓળખી લીધા. જાણી લીધું, કે શ્રાવક હોવા છતાં મહેશ્વરના ઉચ્ચ ખાનદાન-ઐશ્વર્યવાળાના રુપમાં એઓએ આપણને દાન આપ્યું છે, જે ચોક્કસ અભ્યાહત છે. માટે, જે સાધુઓએ વાપરી લીધું છે તેઓવડે તો વપરાઈ જ ગયું છે. પરન્તુ જેઓ વાપરવાની ભાવનાવાળા હતા પણ હજુ વપરાયું નથી, તેઓએ વાપર્યું જ નહિ. અને કેટલાકને વાપરવાનું ચાલું હતું. તેઓએ વાપરતાં જે કોળિયા મોઢામાં મૂકવા ઉઠાવ્યા હતા. તે કોળિયાઓને ભોજન · = પાત્રામાં જ પાછા મૂકી દીધા. તથા જે કોળિયા મોઢામાં મૂકી દીધા હતા, તે બાજુમાં રહેલ રખ્યાની કૂંડીમાં કાઢી નાખ્યા = વમી કાઢ્યા. પછી, બધુંય પરઠવી દીધું. ભક્તિવશ કપટકરનારા તે શ્રાવક-શ્રાવિકાઓ સાધુઓને ખમાવીને પોતાના સ્થાને ગયા. અહીં, જે સાધુઓએ સંપૂર્ણ વાપરી લીધું હતું, અથવા તો થોડું વાપર્યું હતું, તેઓએ પણ અશઠભાવે આ ગોચરી વાપરી હતી એટલે તેઓ શુદ્ધ છે એમ જાણવું. (અત્રે ખાસ એક જાણવા જેવી વાત એ છે કે જ્યાંસુધી દોષની ખબર નહોતી ત્યાંસુધી ભલે વપરાઈ ગયું હોય. પણ જેવી દોષની ખબર પડે કે તરત ન વપરાયેલું બીજું બધું તો પરઠવી જ દેવું જોઈએ. યાવત્ મોઢામાં રહેલ કોળિયો પણ ગળા નીચે જવા દેવાય નહિ. એને પણ કથાનકમાં જણાવ્યા પ્રમાણે રખ્યાવગેરેમાં પરઠવવાનું હોય. આનું કારણ આ હોઈ શકે કે દોષ પ્રત્યે તીવ્ર જુગુપ્સા આપણા આત્મામાં ઉભી રહે. તેમજ દોષલેશ પણ ચલાવી લેવાની વૃત્તિના ભોગ આપણે બની ન જઈએ.) આ રીતે યતીઓ માટે અભ્યાહ્નત ગ્રહણ કરવું કે ગ્રહણકરતી વખતે ઉપરના દૃષ્ટાંતના અનુસારે ખબર ન પડી અને પાછળથી ખબર પડવા છતાં વાપરવું. એનો જિનેશ્વર ભગવંતોએ નિષેધ કરેલો Page #198 -------------------------------------------------------------------------- ________________ अवतरणिका - उक्तमनाचीर्णाभ्याहृतं सभेदमधुना आचीर्णाभ्याहृतमाह । मूलगाथा - आइन्नं तुक्कोसं हत्थसयंतो घरेउ तिन्नि तहिं । एत्थ भिक्खगाही बीओ दुसु कुणइ उवओगं । ।४७ ।। आचीर्णंतूत्कृष्टं हस्तशतान्तं ( हस्तशतान्तः) गृहाणि तु त्रीणि तत्र । एकोऽत्र भिक्षाग्राही द्वितीयो द्वयोः करोत्युपयोगम् । ।। ४७ ।। * आचीर्णाभ्याहृतस्य क्षेत्र - गृहापेक्षया द्वि प्रकारं तत्र क्षेत्राऽपेक्षया उत्कृष्टादि स्वरूपं च व्याख्या- आचीर्णं गीतार्थसाधुभिर्ग्रहणे आचरितं अभ्याहृतं पुनः क्षेत्रापेक्षया गृहापेक्षया च द्विधा स्यात्। क्षेत्रापेक्षयाप्युत्कृष्टमध्यमजघन्यभेदात्त्रिविधम् । तत्रोत्कृष्टभणनेन जघन्यमप्युक्तप्रायमिति विचिन्त्योत्कृष्टं मध्यमं चैकवाक्येन । तत्र क्षेत्रापेक्षया तावदाह 'उक्कोसं हत्थसयंतो' त्ति इह છે. તેથી તેનો પરિહાર કરવો જોઈએ.૪૬।। અવતરણિકા :- આમ અનાચીર્ણઅભ્યાહૃતદ્વાર સભેદ = પ્રકારપૂર્વક કહ્યું. હવે આચીર્ણઅભ્યાહતને કહે છે. संस्कृतछाया = ઉપયોગ, છુપાડ્ - મૂળગાથા-શબ્દાર્થ :- ગાર્ડ્સ આચીર્ણ, તુ = તો, વોર્સ ઉત્કૃષ્ટથી, ત્ચયંતો સો હાથની અંદરથી, દરેડ = ઘરસંબંધી તો, તિત્રિ ત્રણ, Ě = તેમાં, પુસ્થ = એકઘર, મિવવાદી ભિક્ષા લેનાર સાધુ, વીકો = બીજો, તુમુ = બે ઘરમાં, વોમાં = 2124.118911 મૂળગાથા-ગાથાર્થ :- પૂર્વાચાર્યોએ ગ્રહણકરવામાટે આચરિત અભ્યાહૃત ક્ષેત્ર અને ઘરની અપેક્ષાએ બે પ્રકારનું છે. ક્ષેત્રની અપેક્ષાએ જ્યાં આગળના ભાગમાં જમનારની પંગત બેઠી હોય અને બીજા છેડે અશનાદિ હોય અને ત્યાં લેવામાટે સ્ત્રીસંઘટ્ટાઆદિના ભયથી સાધુથી જવાય તેમ ન હોય ત્યારે, અથવા લાંબી છીંડી (લાંબી પરસાળ) હોય ત્યારે સો હાથની અંદરથી લાવેલ કલ્પી શકે. = १६५ = = ઘરની અપેક્ષાએ સંઘાટક બે સાધુમાંથી એક સાધુ જે ઘરથી ભિક્ષા લેતો હોય તે સિવાયના પાસેના બીજા બે ઘરમાં દાતારની સાધુને ભિક્ષા આપવામાટે તૈયાર થવા સંબંધી ક્રિયામાં બીજોસાધુ ઉપયોગ રાખી શકતો હોવાથી ત્રણ ઘર સુધીનું અભ્યાહત કલ્પી શકે. તેથી આગળના ઘરનું ન કલ્પે.૪૭ના • આચીર્ણઅભ્યાહતના ક્ષેત્ર અને ઘરની અપેક્ષાએ બે પ્રકારો, તેમાં ક્ષેત્રની અપેક્ષાએ ઉત્કૃષ્ટવગેરેનું સ્વરૂપ છે = વ્યાખ્યાર્થ :- ‘આદંડ’ = ‘આવીńમ્ તુ’ ગીતાર્થપુરુષોએ જેને ગ્રહણ કરવાની આચરણા કરી છે તે આચીર્ણ કહેવાય છે. એ આચીર્ણઅભ્યાહત (૧) ક્ષેત્ર અને (૨) ઘરની અપેક્ષાએ બે પ્રકારે થાય છે. તેમાં (૧) ક્ષેત્રની અપેક્ષાએ પણ (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ અને (૩) જઘન્યભેદથી ત્રણ પ્રકારે થાય છે. = અહીં, ક્ષેત્રની અપેક્ષાએ ‘ઉત્કૃષ્ટની વાત કરવાદ્વારા જધન્યની વાત તો પ્રાયઃ કરીને આવી જ ગઈ’ એમ વિચારીને મૂળ ગ્રન્થકારશ્રીએ ઉત્કૃષ્ટ અને મધ્યમની વાત એક વાક્યમાં કરી દીધી છે. અર્થાત્ ‘હત્થસયંતો' આ એકજ વાક્ય દ્વારા ઉત્કૃષ્ટ અને મધ્યમની વાત કરી દીધી છે. તે આ રીતે કે, Page #199 -------------------------------------------------------------------------- ________________ १६६ च प्राकृतत्वादन्तशब्दस्य अन्तःशब्दस्य च, निर्देशस्य च समानत्वात्, उत्कृष्टं प्रत्यन्तशब्दो, मध्यम चाश्रित्यान्तःशब्दो दृश्यः। ततश्चोत्कृष्टं महत् क्षेत्रविषयमभ्याहृतमाचीर्णं वर्त्तते । कियदित्याह हस्तशतान्त इति । हस्तशतं प्रतीतमन्तः पर्यन्तो यस्य भूभागस्य स हस्तशतान्तः एतावद्दरादागतमशनादीति तत्त्वं । अथ कदा पुनर्हस्तशतादेः सम्भवः ? उच्यते, यदा प्रचुरभोजकजनपङ्क्तिरुपविष्टा भवति तदा तस्या एकस्मिन् पर्यन्ते साधुसङ्घाटको द्वितीये तु देयं तिष्ठति। स च स्पृष्टास्पृष्टभयादिना देयस्य समीपे गन्तुं न शक्नोत्यतोऽस्य सम्भवः । तथा प्रलम्बगमनमार्गे छिण्डिकादौ घंघशालारूपे ‘એવો હન્ધયંતો' = “ઉત્કૃષ્ટ દત્તશતાન્ત” (દસ્તશતીન્તા) = પ્રાકૃત ભાષામાં “' અને બન્તઃ'. આ બન્ને શબ્દોનો નિર્દેશ સમાન રીતે = એક સરખો થાય છે. અર્થાત, પ્રાકૃત ભાષામાં એ બન્ને શબ્દો માટે “મન્ત’ શબ્દ જ વપરાય છે. એટલે કે ઉત્કૃષ્ટ અને મધ્યમ, બન્નેની વાત સત્ત શબ્દથી કરી દીધી છે એમ જાણવું. ટૂંકમાં, “મન્ત’ એ ઉત્કૃષ્ટવાચી શબ્દ જાણવો તથા “કન્તઃ' એ મધ્યમ વાચી શબ્દ જાણવો. ક્ષેત્રને આશ્રયીને ઉત્કૃષ્ટઅભ્યાહત એ આશીર્ણ છે. તે ઉત્કૃષ્ટઅભ્યાહત કેટલું ? તે કહે છે, ૧૦૦ હાથના પ્રમાણવાળું. કોણીના ભાગથી માંડીને મધ્યમા આંગળીના છેડા સુધીનો ભાગ, એને એક હાથ કહેવાય છે. આ આટલી સમજણ અહીં ખ્યાલમાં રાખવી). જે ભૂભાગનો છેડો ૧૦૦ હાથ સુધીનો હોય તે “હસ્તશતાન્ત' કહેવાય છે. આટલા = ૧૦૦ હાથ દૂરથી આવેલ અશનાદિ એ આશીર્ણઅભ્યાહત છે એમ તત્ત્વ જાણવું. આ ૧૦૦ હાથનું અભ્યાહૃત શી રીતે સંભવે છે ? તે કહે છે. જ્યારે ભોજનકરવાવાળા ઘણાં લોકો એક લાંબી પંગતમાં બેઠા હોય. ત્યારે પંગતના છેડા પર સાધુસંઘાટક હોય અને બીજી બાજુના છેડા પર દેય = વહોરવવાની વસ્તુ પડી હોય. (સ્ત્રી વિગેરેનો)સંઘટ્ટો થવો. આદિ ભયથી સાધુ દેયવસ્તુ સુધી જઈ ન શકતા હોય ત્યારે આનો સંભવ થાય છે. તેમજ, ‘છિદા' = બે ઘરની વચ્ચે લાંબી નાની ગલી હોય કે જેમાં જવા આવવાનો લાંબો માર્ગ હોય, અથવા ઘંઘશાળા = ધર્મશાળાસ્વરૂપ કુંભારશાળાવગેરે લાંબાવિસ્તારવાળું ભવન હોય, તેમાં ૧૦૦ હાથથી આવેલ અશનાદિ સાધુઓ માટે આશીર્ણઅભ્યાહત છે. ૧૦૦ હાથથી વધુ અભ્યાહતનો જિનેશ્વરોએ નિષેધ કર્યો છે. આ ૧૦૦ હાથની વાત પણ અપવાદ રૂપે છે. જે માત્ર વિકલ્પી મુનિઓમાટે જ જાણવી. પરન્તુ જિનકલ્પવગેરેમાટે ન જાણવી, કારણ કે તેઓ નિરપવાદ હોય છે. આ રીતે ઉત્કૃષ્ટઅભ્યાહતની વાત કરી. હવે મધ્યમઅભ્યાહતની વાત કહે છે. મધ્યમક્ષેત્રઆચીર્ણઅભ્યાહતને આશ્રયીને પણ આ જ ઉત્કૃષ્ટને જણાવનારું ૧૦૦ હાથના પ્રમાણવાળું ક્ષેત્રનું વાક્ય જાણવું. અર્થાત્ મધ્યમક્ષેત્રઅભ્યાહતને જાણવામાટે પણ ત્યાં તો વાક્યને જ જાણવું. પરન્તુ એનો વિગ્રહ “સત્તર' શબ્દ લગાડીને કરવો. એટલે કે ૧૦૦ હાથની અંદરનું તે “સત્તશતાન્ત’ છે એમ વ્યાખ્યા કરવી. આ મધ્યમઅભ્યાહતનું ક્ષેત્ર કેટલું છે ? તે જણાવે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ १६७ दीर्घप्रवेशभवने वा हस्तशतादागतस्य भक्तादेः साधुभिराचीर्णं ग्रहणम् । समधिकहस्तशतादारभ्य पुनर्जिनैर्निषिद्धं । अयं चापवादः। स च स्थविरकल्पिकानामेव ज्ञेयो न तु जिनकल्पिकादीनां तेषां निरपवादित्वात् । तथा मध्यमक्षेत्राचीर्णाभ्याहृतं त्वाश्रित्येदमेव वाक्यमुत्कृष्टाभिधायकं हस्तशतेन प्रमितं क्षेत्रमपि तथा । ततो हस्तशतस्यान्तर्मध्ये हस्तशतान्त इति व्याख्येयम् । करपरिव दुपरि यावद्धस्तशतं किञ्चिन्न्यूनं तावन्मध्यमं स्यादित्यर्थः । सामर्थ्यात्करपरिवर्तो जघन्यक्षेत्राचीर्णमभ्याहृतमित्युक्तं भवति । तत्र करपरिवर्तो नाम हस्तस्य किञ्चिच्चलनं यथा काचिद् दात्री ऊोपविष्टा स्वयोगेन मुष्टिगृहीतमण्डकेन प्रसारितेन चाटुना वा तिष्ठत्यात्रान्तरे साधुरागच्छति सा च तथैव स्थिता करस्थ “ર” = હાથનું પરિવર્તનથી માંડીને, અર્થાત્ દાતાનો હાથ લંબાય ત્યાંસુધીનું જે જઘન્ય અભ્યાત છે, ત્યાંથી માંડીને ૧૦૦ હાથ સુધીના અન્તરથી કાંઈક ઓછું. એને મધ્યમઅભ્યાહતક્ષેત્ર કહેવાય છે. મૂળગાથામાં જઘન્યક્ષેત્રની વાત કરી નથી પરંતુ સામર્થ્યથી આ “રરિવર્તન” ને જઘન્યઅભ્યાહત ક્ષેત્ર જાણવું. ટૂંકમાં :- કરપરિવર્તન = હાથનું લંબાવું = જઘન્યઅભ્યાહતક્ષેત્ર. કરપરિવર્તન પછીનું અને ૧૦૦ હાથથી કાંઈક ઓછું = મધ્યમઅભ્યાહતક્ષેત્ર. ૧૦૦ હાથ પૂરા = ઉત્કૃષ્ટક્ષેત્ર. ૧૦૦ હાથથી આગળ = અનાચીર્ણ. રપરિવર્તનઃ' એટલે શું? તે કહે છે કે, હાથનું કાંઈક ચાલવું – હલવું તેને કરપરિવર્તન કહેવાય છે. તે આ પ્રમાણે કે કોક દાત્રી ઉંચે બેઠેલી છે, અને પોતાના કોક કારણસર હાથની મુઢિમાં મંડક = ખાખરા કે એક જાતનો પતલો પૂડલો રાખીને રહેલી છે અથવા દાળ વગેરેથી ભરેલા ડોયાવાળો હાથ કોકને આપવા-પીરસવા લાંબો કર્યો હોય. એટલામાં જ ત્યાં સાધુ આવે છે ત્યારે તેવી ઠંડક હાથવાળી અવસ્થામાં જ રહેલી હાથમાં રહેલ મંડકો વડે નિમંત્રણ કરે. તેસાધુ) મુઠીની નીચે પાત્ર ધારણ કરે અને તે ભૂજાને હલાવ્યા વિનાજ મુષ્ટિને કાંઈક ઢીલી કરે છે, અથવા ડોયાને વાળે છે તેથી મચ્છક કે ડોયાની દાળ વગેરે પાત્રામાં પડે છે. આ જે મુષ્ટિને કાંઈક ઢીલી કરી અથવા ડોયાને વાળ્યો તે જઘન્યક્ષેત્રઅભ્યાહત છે એમ જાણવું. ઉપલક્ષણથી મુક્ટિ ઢીલી કરવાથી માંડીને છેક એક હાથ સુધીનું અન્તર એ જઘન્ય ક્ષેત્ર અભ્યાહત છે એમ જાણવું. આમ, ક્ષેત્રવિષયક અભ્યાહતની વાત કરી. (પ્રશ્ન :- અહીં એક પ્રશ્ન ઉદ્ભવે કે માત્ર મુટ્ટી ઢીલીકરે કે ડોયો વાળે, એ પણ જો જઘન્ય આશીર્ણઅભ્યાહત હોય, તો પછી અનભ્યાહત ગોચરી ક્યારે સંભવે ? ઉત્તર :- એનું સમાધાન આ જાણવું કે, જ્યારે ગૃહસ્થને ગોચરી વહોરાવવાની પૂરી ભાવના હોય પણ અનિવાર્ય કોક કારણસર જાતે વહોરાવી શકે એવી સ્થિતિ ન હોય. બીજા વહોરાવનાર ન હોય. ત્યારે એ ગૃહસ્થ સાધુને કહે કે, “મહારાજ સાહેબ ! આપને ખપ પ્રમાણે આમાંથી લઈને મને ઉપકૃત કરો.” અને સાધુમહારાજ જાતે ખપ પૂરતું લે. ત્યારે અનભ્યાહત ગોચરીનો સંભવ બને.) Page #201 -------------------------------------------------------------------------- ________________ १६८ मण्डकैस्तन्निमन्त्रयते, स मुष्टेरधः पात्रकं धारयति सा च भुजमचालयंती किञ्चिन्मुष्टिं शिथिलयति, ततो मण्डकाः पात्रके पतन्तीति । उक्तं क्षेत्रविषयमधुना गृहविषयं तदाह । ॥ गृहापेक्षयाऽऽचीर्णाभ्याहृतं ॥ ‘घरेउ तिन्नि' त्ति गृहाणि तु भवनानि पुनः पङ्क्तिस्थितानीति दृश्यं । त्रीणि त्रिसङ्ख्यानि यावत् गृहविषयाभ्याहृतमुत्कृष्टमाचीर्णमिति प्रक्रमः। तत्राप्येषणाविषयदत्तावधानस्य गृहत्रयाभ्याहृतमनुज्ञातमिति । तद्भिक्षाग्रहणविधिमाह 'तहिं एगत्थे' त्ति तस्मिन् पङ्क्तिव्यवस्थितगृहत्रये यदा साधु सङ्घाटको भिक्षां गृह्णाति तदा तयोः साध्वोर्मध्यादेकस्तु धर्मलाभिते गृह्यमाणभिक्षागृहे भिक्षाग्रही समुदान-प्रतीक्षकसङ्घाटकाग्रेतनसाधुरुपयोगं करोतीति योगः। ‘बीओ' त्ति पुनरर्थचकारलोपात् द्वितीयश्च भिक्षाग्राहकादपरः पुनर्द्वयोरानीयमानभिक्षयोधर्मलाभितगृहादितरयोर्गृहयोर्विषये करोति विधत्ते [આનો અર્થ એ થયો કે કોકવાર કારણસર શ્રાવકના ઉપરોધથી આ રીતના સાધુને જાતે લેવાનો પ્રસંગ આવે ત્યારે લેવામાં કાંઈ વાંધો નથી. હા, આટલું ધ્યાન જરૂર રાખવું કે સામેવાળો ભક્તિપૂર્વક સાધુને જાતે લેવાની વિનંતિ કરતો હોય અને સાધુને અન્યત્ર ભિક્ષા પૂરતી ન મળી હોય. અથવા દુર્લભ દ્રવ્ય હોય. ત્યારેજ સાધુએ જાતે લેવું. બીજું, અનભ્યાહત એટલે, હાથપરાવર્તનવગરનું એટલે કે આપ્યા વગરનું જાતે લેવું, એ સામાન્યથી ગૃહસ્થ કહેતો હોવા છતાં વર્ષ છે. માટે અનભ્યાહત એટલે આપ્યાવગરનું લેવું નહિ. માટે અભ્યાહતમાં આચાર્ય અને અનાચીર્ણ એમ બે ભેદ પાડ્યા. इति श्री जयघोषसूरयः] • ગૃહની અપેક્ષાએ આશીર્ણઅભ્યાહત છે હવે, ઘરવિષયક અભ્યાહતની વાત કરે છે. ઘરે ૩ તિ' = “ગૃહળ તુ ત્રાળ’ = એકજ પંક્તિમાં રહેલા ભવનો કે ઘરોમાંથી ત્રણની સંખ્યા. એટલે કે, ત્રણ ઘર સુધી એ ગૃહવિષયક ઉત્કૃષ્ટ અભ્યાહત-આચર્ણ છે. તેમાં પણ ગોચરીની ગવેષણા વખતે સાધુનો પૂરો ઉપયોગ હોય. અર્થાત્ સાધુને બધું પ્રત્યક્ષ દેખાતું હોય ત્યારે ઉત્કૃષ્ટથી ત્રણ ઘરથી લાવેલું અભ્યાહત અનુજ્ઞાત છે. એમ જાણવું. હવે, ત્રણ ઘર સંબંધી અભ્યાહતની ભિક્ષા ગ્રહણ વિધિ બતાવે છે. “તર્દિ પ્રત્યે મિશ્વરી = ‘તમન્ છોડત્ર મિક્ષા ગ્રાહી' = તે પંક્તિબદ્ધ રહેલા ઘરોમાં જ્યારે સાધુસંઘાટક ગોચરી જાય છે, ત્યારે ગોચરીની ગવેષણ કરનારા તે સંઘાટક સાધુમાંથી એક ભિક્ષા ગ્રાહી = ભિક્ષા ગ્રહણ કરનાર સાધુ આગળ જઈને ધર્મલાભ આપવાપૂર્વક જે ઘરે ભિક્ષા લેવાનું કરે છે, એ સાધુ, એ ઘરમાં ઉપયોગ રાખે છે = ગોચરીમાં દોષ તો નથી ને ? વગેરે ઉપયોગ રાખે છે. “વીણો હુ પાકું ડવો' = “દ્વિતી(ગ્ધ) યો (Jયો ) રોતિ ઉપયો', અહીં ‘પુનઃ' = “વળી અર્થને સૂચવનાર ‘વાર નો લોપ થયો છે. એટલે “હિતી બ્લ્યુ' = “વળી બીજો સાધુ એમ અર્થ જાણવો. આ ભિક્ષાગ્રાહી સાધુથી બીજો જે સંઘાટક સાધુ છે. એ સાધુ જે ઘરમાં ગોચરી વહોરવાની ક્રિયા ચાલુ છે, તે સિવાયના આજુબાજુના બીજા બે ઘરોથી લવાતી ગોચરીમાં ઉપયોગ રાખે છે. એટલે કે Page #202 -------------------------------------------------------------------------- ________________ १६९ उपयोगं दायकहस्तादिव्यापारविषयमवधानमित्येवमुपयोगपूर्वकं गृहत्रयाशनादिदीयमानमाचीर्णमिति । गृहत्रयात्परतोऽनाचीर्णमिति प्रागेवोक्तं इति गाथार्थः ।।४७।।। अवतरणिका– उक्तमभ्याहृतद्वारमथोद्भिन्नद्वारमाह । मूलगाथा- जउछगणाइविलितं, उभिंदिय देइ जं तमुब्भिन्नं । समणट्ठमपरिभोगं, कवाडमुग्घाडियं वा वि।।४८ ।। संस्कृतछाया- जतुगोमयादिविलिप्तमुद्भिद्य ददाति यत्तदुद्भिन्नं ।। श्रमणार्थमपरिभोगं कपाटमुद्घाटितं वाऽपि ।।४।। ॥ उद्भिन्नस्य द्विभेदं, तत्राद्य पिहितोद्भिन्नस्य स्वरूपम् ॥ व्याख्या- इहोद्भिन्नं द्विधा-पिहितोद्भिन्नं कपाटोद्भिन्नं च तत्र पिहितोद्भिन्नमाश्रित्याह । 'जउत्ति, जत्वग्नितापोत्पन्नं श्लेषद्रव्यं लाक्षाकिट्ट इति लोकप्रतीतं । छगणं गोमयं । ततः छगणमादिर्यस्य द्रव्यस्य तच्छगणादि आदिशब्दाद्भस्मदर्दरकसंज्ञितकुतपादिमुखबन्धकवस्त्रखण्डमृत्तिकालक्षणास्यगतोपलेपनकारिद्रव्यग्रहस्ततो जतुछगणादि चेति विग्रहे तत्तथोक्तं, तेन विलिप्तमुपदिग्धं पिहितं जतुछगणादिविलिप्तं । तथा डमरुकमणिन्यायेन ‘समणट्ठमपरिभोगमिति, गाथातृतीयपादोऽत्रोत्तरत्र च सम्बन्धनीयः । દાયકના હાથવગેરેના વ્યાપાર પર-હલનચલન પર ઉપયોગ રાખે છે. આ રીતે ઉપયોગપૂર્વક ત્રણ ઘર સંબંધી અપાતા અશનાદિ આચીર્ણ છે. ત્રણ ઘરથી આગળનું અભ્યાહત એ અનાચીર્ણ છે. જે વાત પહેલા જ કહેવાઈ ગઈ છે.I૪૭ી. અવતરણિકા :- આમ અભ્યાહતદ્વાર પૂર્ણ થયું. હવે “ઉભિન્ન' દ્વાર કહે છે. भूयथा-शार्थ :- जउ = Cl, छगणाइ = छोरथी, विलित्तं = ढंआयेj, उभिदिय = (31ने, देइ = आप, जं = ४, तं = त, उब्भिन्नं = मिन्न, समणट्ठम् = साधुने भाटे, अपरिभोगम् = ६२२०४ नलि १५२, कवाडं = 5भाउ, उग्घाडियं = उघाने, वा = अथवा, अवि = ५९।।४८|| भूषuथा-थार्थ :- साप, छ, भाटीवरेथा छiहेत. = सिंद घी, तेस, अथा॥ वगेरेनी બરણીવગેરે ઉઘાડીને ગૃહસ્થ જે ઘી, તેલ આદિ આપતે ઉભિન્ન દોષવાળું બને છે. તથા દરરોજ ઉઘાડવાસ = ખોલ બંધ નહિ કરાતા એવા કબાટ વગેરેના કમાડવગેરે ઉઘાડીને તેની અંદરની વસ્તુ સાધુને આપવામાં આવે તો તે પણ ઉભિન્નદોષવાળી બને છે.//૪૮ • ઉભિન્નના બે પ્રકાર, તેમાં પ્રથમ પિહિતઉભિન્નનું સ્વરૂપ છે. व्यायार्थ :- हिमनना प्रो छे. (१) 'पिहितोद्भिन्न' (२) 'कपाटोद्भिन्न'. तेभांथी परितोहिमन्न नी पात 58 छे. 'जउ-छगणाइविलित्तं' = 'जतु-गोमयादिविलिप्तम्' = ४तु भेटवे मे तनुं या द्रव्य ४ मनिन तपथी मोगणीय छ, ४ 'लाक्षाकिट्ट' = Eual = साप तरी3 दोभा प्रसिद्ध छ. 'छगण' = 'गोमयम्' भेटले ७।५।.४ द्रव्यनी माहिम म-७५॥ वगेरे छ, तेने 'जउछगणादि' 53वाय छे. ही 'आदि' शया भस्म, 'दईरक' = ५२५५३ ५२ ७५९ जांधी. ७५२. होरी वीटाणे Page #203 -------------------------------------------------------------------------- ________________ ततः परिभुज्यते, प्रतिदिनं बन्धनच्छोटनादिना यद् व्यापार्यते तत्परिभोगं, न तथाऽपरिभोगं प्रतिदिनमव्यापारमित्यर्थो यत् कोष्ठिकादि खण्डतैलादिभृतघटादिकं चोद्भिद्योद्भिद्य श्रमणनिमित्तं ददाति प्रयच्छति साधुभ्यस्तन्मध्यादशनादिकमिति शेषः। तत्कोष्ठिकातैलादिभृतघटादिकमुद्भिद्यत इत्युद्भिन्नं स्यात् ततो घटाधुद्भिन्नभाजनसम्बन्धात्तन्मध्यस्थितं देयमपि तैलखंडादिकमुद्भिन्नाख्यमुच्यते । यद्वा जतुछगणमृत्तिकादिविलिप्तं कोष्ठिकाघटादिकमव्यापारं साध्वर्थमुद्धाट्य यदशनादि तन्मध्यस्थितं साधुभ्यो गृही ददाति तदशनाद्युद्भिन्नतायोगादुद्भिन्नाख्यमुच्यते इत्यक्षरघटना कार्या । म द्वितीयकपाटोद्भिन्नस्य स्वरूपम् ॥ ___ द्वितीयं कपाटोभिन्नमाह ‘समणट्ठमि'त्यादि श्रमणार्थं साध्वर्थमपरिभोगमपरिवहत् प्रतिदिनमुद्घाતે, માટી રૂપ વાસણને મોટું બંધ કરવા કામે લાગતા ઉપલપકારિ દ્રવ્યો લેવા. આમ, જતુ-છગણાદિથી લેપાયેલું - ઢાંકેલુ, તે “નડછાવિત્તિ કહેવાય છે. ‘ડમરુ-મળ’ ન્યાયથી મૂળગાથાનો જે ત્રીજો પાદ “ સમરિમા છે. તે અહીં પિડિતોર્ભિન્ન અને આગળ આવનાર “પાટોમિક્સ' બન્નેમાં લગાડવો અર્થાત્ એ ત્રીજા પાદનો અન્વયે બન્ને પ્રકારના ઉભિન્નમાં કરવો ‘મરુ' = ડમરું નામનું એક નાનું ચામડાનું વાદ્ય = વાજિંત્ર આવે છે. એના મધ્યમાં વિરુદ્ધ દિશામાં લટકતા દોરા સાથે મણિ બાંધવામાં આવે છે. જ્યારે એને વગાડવામાં આવે ત્યારે એ મણિ બન્ને બાજુ ચામડાને વાગી ધ્વનિ ઉત્પન્ન કરે છે. જેમ ડમરુકનો મણિ, બન્ને બાજુ પોતાનું કાર્ય કરનારો છે. એજ રીતે જ્યારે એકની એક વાત બે બાજુ લગાડવાની હોય ત્યારે એ “ડમરુમપાન્યાય' કહેવાય છે. ___'समणट्ठमपरिभोगं उभिदिय देइ जं, तमुब्भिन्नं' = 'श्रमणार्थमपरिभोगम् उद्भिद्य यत् ददाति, તદ્ ઉમિત્ર' = રોજે રોજે બાંધવું અને છોડવું વગેરરૂપ વ્યાપાર જેમાં કરાય છે તેને પરિભોગ કહેવાય છે. આવું જેમાં ન હોય અર્થાત્ વારંવાર બાંધછોડવગેરે ન થતું હોય પરન્તુ સાચવીરાખેલ વસ્તુ કોઈ ખાસ કારણસર વાપરવા કઢાય તેને અપરિભોગ કહેવાય છે. સાધુમાટે અપરિભોગવાળા ખાંડ-તેલવગેરેથી ભરેલા ઘડાવગેરે અથવા કોઠીને ખોલીને તેની અંદર રહેલ જે અશનાદિ સાધુને આપે, તેને ઉર્ભિન્ન કહેવાય છે કારણ કે આમાં તેલાદિથી ભરેલા ઘડાવગેરેને ખોલીને આપવામાં આવ્યું છે તેથી, ઘડોવગેરે ખોલેલ ભાજનના સંબંધથી તે ઘડાવગેરેમાં રહેલ દેયવસ્તુ તેલ-ખાંડ વગેરેને પણ ઉર્ભિન્ન કહેવાય છે. અથવા તો, જતુ-છાણ-માટી વગેરેથી લેપાયેલ = સીલ કરેલ અવ્યાપાર = અપરિભોગવાળા કોઠી-ઘડા વગેરેને સાધુમાટે ખોલીને તેમાં રહેલ જે અશનાદિ, સાધુને ગૃહસ્થ આપે છે. તેમાં ઉર્ભિન્નતાખોલવાપણાનો યોગ અશનાદિને પણ થવાથી તે અશનાદિને ઉર્ભિન્ન કહેવાય છે. • બીજા કપાટઉભિન્નનું સ્વરૂપ છે. હવે બીજા “ટોમિત્ર ની વાત કરે છે – વાડમુઘડિયું વા વિ’ = “પાટyયાદિતમ્ વાગરિ' = જેનો પરિભોગ ન થતો હોય એવા Page #204 -------------------------------------------------------------------------- ________________ १७१ टयन्(टन)स्थगनादिना कपाटं लोकप्रतीतं । इह कपाटस्योपलक्षणत्वाच्छेषस्यापि प्रभूतप्राण्युपमईकारिणो द्वारपिधायकवस्तुनः कपाटार्गलादईरकादिग्रहस्य ग्रहो द्रष्टव्यः। उद्घाट्य पश्चान्मुखं प्रेर्य सञ्चाल्येत्यर्थः। वापीति विकल्पे। यदशनादि ददाति तत्कपाटादीनां प्रेरणकस्वभावोद्भिन्नतायोगात् कपाटोदभिन्नमुच्यते। तदिदं द्विविधमपि यतीनामकल्प्यं षट्कायोपमर्दैन संयमविराधनादिदोषदुष्टत्वात् । म पिहितोद्भिन्ने दोषाः ॥ ___ इह हि कोष्ठिकादौ पिहितोद्भिन्ने तावत् पिधानं सचेतनाचेतनभेदात् द्विधा स्यात् तत्राविध्वस्तमृत्तिकादिकं सचेतनं । तत्र सचेतनेन पिहितस्योद्भेदकाले पृथ्वीकायादयो विराध्यन्ते । तथाहि-वस्त्र(खण्ड)मयदर्दरकोपरि पाषाणखण्डमिष्टकाखण्डं वा दत्त्वा तैलादिभृतघटादिकं कोष्ठिकादि वा गृहस्थेन तन्मध्यवर्तितैलादिरक्षणार्थं साधुदानकालापेक्षयाऽग्रतोऽपि कदाचित् सचित्तजलार्टीकृतબારણાવગેરે સાધનોને સાધુમાટે ઉઘાડી જે અશનાદિ આપે તે બારણાવગેરેના ખોલવાના કારણે ઉઘાડું થતું હોવાથી તે કપાટોભિન્ન કહેવાય છે. કપાટ કોને કહેવાય ? એ તો રોજ બંધ-ખોલ કરવામાં આવતી વસ્તુ વિશેષ છે જે લોકમાં પ્રસિદ્ધ જ છે. કપાટ એટલે દરવાજો. અહીં કપાટના ઉપલક્ષણથી, ઘણા જીવોનો સંહારકરનારા, દરવાજા ને ઢાંકવામાં કામ લાગતા વસ્તુઓનું પણ ગ્રહણ કરવું. જેમકે, આગળો, દર્દરક વગેરે. દર્દકનો મુખ્ય ઉલ્લેખ “નડછાપરૂ' માં થયેલો જાણવો. અહીં ફરી જે દર્દક શબ્દ આવ્યો એનાથી કપાટ વગેરેને મજબૂતાઈથી બંધ કરવામાટે સ્ટોપર, સાંકળ, તાળું વગેરે લગાવે તે લેવું યોગ્ય જણાય છે. અહીં ઉદ્દઘાટ્ય = ઉઘાડીને એનો અર્થ બારણાવગેરેને પાછલી બાજુએ ખસેડવાઠેલવા એવો અર્થ જાણવો. ઉપલક્ષણથી આપણી = પોતાની સન્મુખ ખસેડવા વગેરે જાણવા. “વડિજિ' શબ્દ વિકલ્પને સૂચવનારો છે. આ બન્ને ‘નવછાવિત્તિત્તે ત્મિવિલ અને વાલમુક પ્રકારના દોષોવાળું અશનાદિ સાધુઓને અકથ્ય છે. કારણ કે એ પકાયના નાશરૂપ સંયમવિરાધનાદિ દોષોથી દુષ્ટ છે. પિહિત-ઉભિન્નના દોષો • પકાયની વિરાધના શી રીતે સંભવે ? તે જણાવે છે. ( = જેના પર કપડું, દોરી બાંધીને લેપ કરી શકાય એવા કોઠી, બરણીવગેરે સાધનવિશેષ) માટીના લેપવગેરેથી પિહિત = ઢાંકેલ, કોઠી-બરણીવગેરેને ઉઘાડવામાં એ પિહિત, સચેતન અને અચેતન એમ બે પ્રકારે હોય છે. તેમાં, જો ઢાંકવા માટે ઉપયોગમાં લેવાયેલ માટીનો લેપ સચિત્ત હોય, તો એને ઉઘાડવામાં પૃથ્વીકાયાદિની વિરાધના થાય. તે આ રીતે કે, તેલાદિથી ભરેલ કોઠી, બરણીવગેરેમાં રહેલ તેલાદિની રક્ષામાટે ગૃહસ્થ વસ્ત્રનો ટૂકડો અને દોરો બાંધીને એની ઉપર પાષાણનો કે ઈંટનો ટૂકડો મૂક્યો હોય. હવે જો, સાધુને દાન આપવાના થોડા સમય પૂર્વે પણ (આ વાત માત્ર અષ્કાય પુરતી જાણવી) ક્યારેક સચિત્ત પાણીથી ભીની કરેલ માટીનો લેપ કરેલો હોય છે. તેમાં પૃથ્વી વગેરે ચારકાયના જીવો હોઈ શકે છે. જેમકે, સચિત્ત એવો તે પૃથ્વીનો (માટીનો) લેપ તો લાંબા સમય સુધી પણ સચિત્તપણે હોઈ શકે છે. પરંતુ પૃથ્વીના લેપમાં મિશ્રણ કરેલું પાણીનું સચિત્તપણું Page #205 -------------------------------------------------------------------------- ________________ सचित्तमृत्तिकयाऽवलिप्तं स्यात् । तत्र च पृथिव्यादयः कायाश्चत्वारः स्युस्तथाहि सचित्तपृथिवीलेपः सचित्तश्चिरमपि तत्र प्राप्यते। तल्लेपमिश्रणजलं च सचित्तं तत्कालमेव लिप्ते तस्मिन्नवाप्यते, शुष्कप्राये तस्मिन्नुदकमपि न स्यात् किं पुनः सचित्ततेति तत्कालमेवेत्युक्तं । तथा पृथिव्यादिमध्ये वनस्पतिर्मुद्गादिः स्यात् । त्रसस्तु कीटिकादिरन्यत आगत्य चटतीति । ते चत्वारोऽपि साध्वर्थं पुनस्तत्क्षण एव तस्मिन्नुद्भिद्यमाने विराध्यन्ते इति संयमविराधना। तथा कदाचिद्भस्मादिमिश्रछगणादिना वा लिप्तं शुष्कं च स्यात् । तथा साधुदानकालात् पूर्वमपि केनाप्यपरिभोगस्य खण्डादिभृतघटादिकस्य स्थगनिकां दत्त्वा जतुना सन्धिपूरणं विहितं स्यात् वस्त्रखण्डमयदर्दरकोपरि बन्धनरूपदवरकग्रन्थिपर्यन्ते मनुजेन निजसाभिज्ञानेनाङ्कितो जतुस्तबको वा विहितः स्यादत्र पक्षे તો ઉપર કહ્યા પ્રમાણે સાધુને વહોરાવવાના સમય પૂર્વે કરેલું હોય અને સુકાયું ન હોય ત્યારે હોય છે. કારણ કે લગભગ લાંબા ગાળે તો લગભગ માટી સૂકાઈ જાય એટલે તેમાં પાણી પણ નથી રહેતું તો પછી એમાં પાણીની સચિત્તપણાની વાતજ ક્યાંથી આવે ? આ કારણસર જ “સાધુ વહોરવા આવે તેના થોડા સમય પૂર્વેજ કરેલા લેપમાં' એવું વિધાન કરવામાં આવેલું છે તે જાણવું. પ્રિસ્તુતમાં એક વાત ખ્યાલમાં રાખવી કે - ખરેખર તો પાણી અને માટી પરસ્પર શસ્ત્ર બનવાથી બન્ને કદાચ અચિત્ત થાય. પણ અમુક કાળે પાછા સચિત્ત થાય છે.. અથવા પાણી સૂકાય પણ જાય તોય પાછી માટી સચિત્ત થઈ શકે. જેમ ઉકાળેલું વગેરે અચિત્તપાણી ૩ કે ૪ કે ૫ પહોરે પાછું સચિત્ત થઈ જાય છે તેમ. તિ પૂજ્ય નયપોષરઃ ] આ રીતે સચિત્તપૃથ્વી અને અપ્લાયની સંભાવના જણાવી. હવે, તે માટીના લેપ સ્વરૂપ પૃથ્વીમાં મગવગેરે વનસ્પતિ હોઈ શકે છે. (અથવા “નત્થનનં તત્થવM'.= “જ્યાં જ્યાં પાણી ત્યાં ત્યાં વનસ્પતિ' એવા શાસ્ત્રવચનથી પાણીની સાથે વનસ્પતિની વિરાધના આવી જાય.) તેમજ કીડી વગેરે નાના જીવ-જંતુઓ તેમાં આવી ચઢે અને ચોંટી જાય. આ રીતે, સાધુ આવે તે પૂર્વે જ કરેલ લેપમાં, સાધુમાટે એ લેપ ઉખેડતા ચારે પ્રકારના જીવોની વિરાધના થાય, અથવા, લેપ કર્યાબાદ ઘણાં વખતે સાધુમાટે લેપ ઉખેડતા પાણી સિવાય ત્રણ પ્રકારના જીવોની વિરાધના થાય અથવા દાન આપ્યા પછી ફરી માટીનો લેપ કરે તો પૂર્વે કહ્યા પ્રમાણે ચારકાયવગેરે યથાસંભવ જીવોની વિરાધના જાણવી. આ રીતે સંયમવિરાધના થઈ શકે છે એમ જાણવું. જોકે, કોક વાર ભસ્મ વગેરેથી મિશ્રણ કરેલ છાણવગેરેનો લેપ સુક્કો પણ હોય, એવું બને. ત્યારે પ્રાય: પૃથ્વી-અ, કે વનસ્પતિની વિરાધનાની સંભાવના નથી હોતી પણ ત્રસકાયની વિરાધનાનો સંભવ હોય છે. તેમજ દાન આપ્યા બાદ ફરી લેપ કરતા કદાચ ભીની માટી વગેરેનો લેપ કરે. અથવા ફરીવાર ભસ્મ-છાણ લેપ કરે ત્યારે છાણવગેરે લેવા જતાં એમાં પૃથ્વીઆદિની વિરાધના સંભવિત છે. જે આગળ ટીકાકાર કહેવાના જ છે. ટીકાકારે “નડછાળારું = જતુ-છાણવગેરેના લેપમાં, આદિપદથી દદરકવગેરે પણ લીધું છે. પણ Page #206 -------------------------------------------------------------------------- ________________ १७३ घटाद्यभ्यन्तरवर्त्तिद्रव्यरक्षणादिसाम्यादिदमपि जतूपलेपनमुच्यते । ततस्तथोपलिप्तं घटादिकमुद्भिद्य तन्मध्यात् खण्डादिकं साधवे दत्त्वा शेषस्य तस्य रक्षणार्थं भूयोऽपि तस्मिन्नुपलेपनतः स्थग्यमाने तत्र पृथिवीलेपतीमनजलमुद्गादिबीजकीटिकादित्रसरूपकायानामुपमर्दः सम्भाव्यते । तथाऽग्निना सेकयित्वा भूयोऽपि च जतुना सन्धिपूरणादौ क्रियमाणेऽग्निविराधना वायोस्त्वग्निप्रज्वालनार्थं फुत्करणेन। यद्वा यत्राग्निस्तत्र वायुरित्येवं षट्कायविराधनातः संयमविराधना । तत्स्थगनाय जतुमृत्तिकादिकं गवेषयन् दाता वृश्चिकादिना दश्यते । ततो भक्तादिलुब्धा एते दातुरनर्थं न गणयन्तीत्यादिप्रवचनमालिन्योत्पादकवचन भाषणेन रोषवशतो यतिहननादिना च प्रवचनात्मविराधने अपि स्यातामिति । तथा साध्वर्थमुद्घाटितद्वारे तस्मिन्, घटादिमध्यवर्त्तितैलखण्डादिकं पुत्रादिभ्यो दद्याच्छेषयाचकादिभ्यो वा । तथा स्वद्रव्यं मूल्येन गृहीत्वा तन्मध्ये क्षिपेत्तन्मध्यान्मूल्येनान्येभ्यो वा दद्यात् तन्मध्यवर्त्तितैलादिनाऽन्यद्वा એમાં તો લેપ જેવું કાંઈ આવતું નથી. તો પછી લેપવાળી ચીજો = જતુ-છાણવગેરેમાં એનો સમાવેશ શી રીતે સંભવે ? એનું સમાધાન આપતા ટીકાકાર જણાવે છે. જતુલેપ જ કહેવાય છે. એટલે સાધુને દાન આપતા પૂર્વે કોકે સાકરવગેરેથી ભરેલ અપિરભોગવાળા ઘડાવગેરે પર ઢાંકણું લગાડીને એની સંધિને = ઘડાવગેરે અને ઢાંકણા વગેરેના જોડાણ સ્થાનને જતુથી પૂરી દે. અથવા તો તે ઘડાવગેરે પર કપડું લગાડી દોરાથી બાંધીને કોક વ્યક્તિને એ દોરાની ગાંઠ ૫૨ જતુ = લાખ લગાડીને પોતાના નામની મહોરછાપ લગાડી દે. આ બીજાપક્ષમાં નામની મહોરછાપમાં ઘડાવગેરેની અંદ૨૨હેલ દ્રવ્યની રક્ષાકરવીવગેરે ઉદેશોની સામ્યતા હોવાથી આને પણ ‘તૂત્તેપ’ કે ‘નછાળાવિનિતં’ નામક પ્રથમ ‘ઉદ્ભિન્ન’ ના પ્રકારમાં આવે એમ જાણવું. આ રીતે લેપવાળા ઘટાદને ઉઘાડીને તેમાંથી ખાંડવગેરે સાધુને એની ઉપર ફરીવાર પણ લેપ આદિથી ઢાંકે તો તેમાં પૃથ્વીનો લેપ ઉપયોગમાં લેવાતું પાણી અકાય, મગવગેરે બીજ = વનસ્પતિકાય અને કીડીવગેરે સજંતુ ત્રસકાય. આ ચારેય પ્રકારના જીવોના નાશનો સંભવ છે. તેમજ ફરીથી જતુ લગાડવાપૂર્વક ઢાંકણાને બેસાડતા સાંધા પૂરવામાં આગદ્વારા જતુને તપાવતા અગ્નિની વિરાધના થાય અને એ અગ્નિને ફૂંકવામાં આપે અને બાકીનાનું રક્ષણ માટે પૃથ્વીકાય, લેપને પલાડવા = ફૂંકીને પ્રગટક૨વામાં વાઉકાયની વિરાધના થાય છે. અથવા તો ‘યંત્રાપ્તિસ્તત્ર વાયુ:' જ્યાં આગ હોય છે. ત્યાં વાયુ હોય છે, એ ન્યાયથી અગ્નિની સાથે વાઉકાયની પણ વિરાધના થાય છે. આમ ષટ્કાયની વિરાધનાથી સંયમવિરાધના સંભવે છે. - = = સાધુને દાન આપ્યાબાદ ફરી એને ઢાંકવામાટે દાતાને જતુ અને માટીની ગવેષણા કરવા જતાં વીંછી આદિ વડે ડંખ લાગે. ત્યારે ‘આહારાદિમાં લુબ્ધ આ સાધુઓ દાતાના સંભવિત અનર્થને પણ ગણતા નથી', એવા શાસનમાલિન્યને ઉત્પન્નકરનાર વચનો બોલવા દ્વારા, અને રોષથી સાધુને મારવાવગેરેદ્વારા પ્રવચન અને આત્મવિરાધના પણ સંભવી શકે છે. = તથા, સાધુમાટે તે ઘડાવગેરે ઉઘાડે ત્યારે, ઘડાદિની અંદર રહેલ તેલ-ખાંડવગેરેને પુત્રાદિને કે યતિ સિવાય શેષ યાચકોને આપે ત્યારે સૂક્ષ્મપ્રાકૃતિકાનો દોષ લાગે, અથવા તો તે જ દ્રવ્ય પૈસાથી Page #207 -------------------------------------------------------------------------- ________________ १७४ क्रीणीयादेवं च गृहस्थव्यापारजनितः कर्म्मबन्धः साधोः स्यात् । तथोद्घाटितघटादौ कदाचित् कीटिकामूषिकादेर्जीवस्यान्यत आगत्य तन्मध्ये प्रविष्टस्य मरणे तद्वधजनितं पापं चेति । ॐ कपाटोद्भिन्ने दोषाः एवं कपाटोद्भिन्नमाश्रित्य कपाटेऽपि पूर्व्वदत्ते साध्वर्थमुद्घाट्यमाने गृहमध्यात् साधवे देयम् दत्त्वा भूयोऽपि तस्मिन् दीयमाने वा भूमिकाया अध उपरि भागे वा गिरोलिकाकीटिकामूषिकादिर्जन्तुः प्रविष्टस्तया चलन्त्या विराध्यते इति जीववधः स्यात् सा संयमविराधना । तथा साध्वर्थमुद्घाटिते तस्मिन् गृहमध्यवर्त्तिभ्यः पुत्रादिभ्यो दानादिना क्रयविक्रयादिना च यतेरधिकरणमिति । यदा तु यन्त्ररूपाणि कपाटानि पायूद्घाट्यमानानि भित्तिपिट्टणिकादीनां मध्ये प्रविशन्ति । तानि तु प्रयो दर्द्दरकोपरि पिट्टणिकाया एकदेशवर्त्तिनि मालप्रवेशरुपद्वारे स्युस्तेषु चाव्यापारेषूद्घाट्यमानेषु भित्त्याબીજું ખરીદીને એમાં નાખે, અથવા એ માલને પૈસાથી બીજાને આપે વેંચે, કાંતો તે તેલાદિના માલદ્વા૨ા બીજું પણ કાંઈક ખરીદે. આવા પ્રકારના ગૃહસ્થના વ્યાપારથી ઉત્પન્ન થયેલ કર્મબન્ધ સાધુને લાગે છે. કારણ કે એ બધું સાધુથી શરૂ થયું માટે. આ રીતે ઉઘાડેલા ઘડાવગેરેમાં ક્યારેક જીવજંતુ કે ઉંદરવગેરે બીજેથી આવીને એમાં પડી જાય અને મરે, તો એ મરણનું પાપ પણ સાધુને લાગે. આમ, ‘નષ્ઠાન્તિત્તે કમ્મિવિય' સંબંધી વિરાધનાની વાત કરી. કપાટ-ઉદ્ભિન્નમાં દોષો છ હવે ‘વાડ પાöિ' સંબંધી વિરાધનાની વાત કરે છે. પૂર્વે બંધકરેલ કપાટાદિને ખોલીને એની અંદરથી સાધુને દેય = આપવા યોગ્ય વસ્તુ આપીને ફરીવાર બંધ કરવા જાય એટલીવારમાં બારણાની ઉપર કે નીચે કે આજુબાજુમાં ગિરોળી, કીડી, ઉંદરઆદિ, આદિ શબ્દથી વાંદાઆદિ ત્રસજીવ બારણાના સંધિસ્થાનોમાં પ્રવેશી જાય = મિજાગરા વગેરેમાં ગોઠવાઈ જાય વગેરે લેવું. એમાં બારણું બંધ થતાં તે જીવો મરી જાય. આ સંયમવિરાધના થઈ. અથવા તો સાધુમાટે એ કપાટવગેરે ઉઘાડે ત્યારે ઘરના પુત્રાદિ સભ્યોને આપવા યોગ્ય વસ્તુ આપે. કાંતો વેચવુંનવું લેવું વગેરે થાય તો સાધુમાટે એ એક અધિકરણ રૂપ બની જાય છે. ‘ધિરળ’ એટલે ‘પાપસ્થાન'. સાધુમાટે ઉઘાડે ત્યારે ઘરના સભ્યોને આપે એમાં પ્રાકૃતિકાદોષ લાગી શકે. અથવા કપાટાદિમાં રહેલ લાડુવગેરે ને બમણા-ત્રણ ગણા ભાવે દીકરો વેચે, અને બાપને એવી કમાણી ગમી ગઈ, એટલે નિત્ય લાડુ બનાવી વેચવાનું ચાલુ કરી દે. આ બધા પાપસ્થાન થયા કહેવાય. આ તો કપાટાદિ (હાથથી ઉઘાડવાના સાધનો)ની વાત થઈ. પરન્તુ જ્યારે પગથી ઉઘાડાતા યન્ત્ર સ્વરૂપ કપાટો હોય, તે કપાટ તો ભીંતની પિટ્ટણિકામાં પોલાણવાળા ભાગમાં પ્રવેશી જતું હોય છે. જેમ આજના જમાનામાં દુકાનાદિમાં શટર Shutter હોય છે, તેમ પૂર્વે પણ યાંત્રિક શટર હતા. જેમાં એક Button-Switch = યંત્રને કામે લગાડવા દબાવાની એક વસ્તુ હોય, એને પગથી દબાવે એટલે આખું બારણું ઉઘડીને પિટ્ટણિકામાં જતું રહે. જેમ Shutter આખું ઉપરના ભાગમાં ગોળાકારે - = Page #208 -------------------------------------------------------------------------- ________________ १७५ दिमध्येऽप्रत्युपेक्षिताप्रमाणिते क्षेत्रे घर्षणेन कुन्थुपिपीलिकाद्यधिकतरजीवघातसम्भव इत्येवमुद्भिन्नं वर्जनीयमेवेति। # सर्वत्रपिहिताधुद्भिन्नभावाद्भिक्षाप्राप्तिरेव न स्यात्तत्र किं कर्तव्यम् ? ___ यद्येवं तर्हि यतीनां भिक्षासम्प्राप्तिरेव न स्यात् सर्वत्र प्रायेण कपाटपिहितोद्भिन्नत्वादेर्भावात् । उच्यते, अविद्यमानोल्लालकछिद्रे केंकारशब्दरहिते वा प्रतिदिनं प्रतिवहति च कपाटे उद्घाटिते गृहमध्यवर्त्तिभक्तादेर्ग्रहणमनुज्ञातं एवं ह्युल्लालकप्रघर्षणे ऊर्ध्वादिभागघर्षणजश्च गिरोलिकाकुंथ्वादिवधः વીંટળાઈ જાય છે. પ્રાયઃ કરીને આ યાંત્રિક દ્વારા દાદરાની ઉપર, પિટ્ટણિકાના એક ભાગ પર, ઉપરના માળ પર પ્રવેશ કરવા રૂપ દ્વારમાં હોય છે. આવા અવ્યાપારવાળા યાંત્રિક બારણાને ખોલવામાં અપ્રત્યુપેક્ષિત અને અપ્રમાર્જિત એવા ભીંતના મધ્યભાગોમાં ઘર્ષણ થવાથી કુંથઆ, કીડી વગેરે ઘણાં જીવોના ઘાતનો સંભવ હોવાથી આવું ‘ર્ભિન્ન = ઉઘાડવાનું વર્જવું જોઈએ. યાંત્રિક દ્વારના સ્થાન વિશે ચિત્રમય દર્શન. પિટ્ટણિકા ઉપરના માળ પર ચઢવાનો દાદરો - પિટ્ટણિકાનો એક ભાગ જ્યાં બારણું આખું પેસી જાય. -દરવાજો -દુકાન ટીકામાં “પયૂષાર્લેમાનાન’ શબ્દ છે. એમાં “પાયુ = ગુદા થાય. એટલે પાછળના ભાગનો ધક્કો મારીને દરવાજા ખોલાય તે લેવાના છે. એવા ઘણા ઠેકાણે દરવાજા જોવામાં આવે છે જે પીઠના ભાગથી ધકેલવાથી ભીંતની અંદર જતા રહે છે. તેવા શટરના પ્રકારના દરવાજા લેવાના. • બધે જ પિહિતાદિ-ઉભિન્ન તો રહેવાનું જ. એ વિના ભિક્ષાની પ્રાપ્તિ જ નહિ થાય. તો શું કરવું ? • પ્રશ્ન :- જો આમ ઉપરોક્ત પ્રમાણેનું બધું વર્જવાનું કહેતા હો તો પછી સાધુઓને ભિક્ષા મળશે શી રીતે ? કારણ કે બધેજ પ્રાયઃ કરીને માલ-સામાન તો કપાટાદિમાંજ રાખવામાં આવે છે ને ? એને ખોલ્યા વિના દાન શી રીતે સંભવે ? ઉત્તર :- જે ઉલ્લાલકછિદ્ર વિનાનું હોય. જૂના જમાનામાં બારણાની ઉપર નીચે ખીલા હોય. આ બે ખીલાને જ્યાં બેસાડવાના હોય ત્યાં બે છિદ્રો હોય. આ બે ખીલાને “ઉલ્લાલક' કહેવાય અને જ્યાં એ બેસાડવામાં આવે તેને ઉલ્લાલકછિદ્ર કહેવાય છે. આવા ઉલ્લાલકછિદ્રો વિનાનું હોય, અથવા તો જેમાં ફેંકારશબ્દ = ઘર્ષણથી થતો કર્કશ અવાજ થતો ન હોય, અથવા તો જે રોજે રોજ ખોલબંધ થતા હોય એવા કપાટાદિ ઉઘાડીને એમાંથી અપાતા અશનાદિનું ગ્રહણ કરવું એ અનુજ્ઞાત છે.. Page #209 -------------------------------------------------------------------------- ________________ १७६ परिहतो भवति । तथा पिहितोद्भिन्नमाश्रित्य जतुसन्धिपूरणवर्जिते दवरकग्रन्थिप्रान्ते जतुस्तबकरहिते वा श्लथदवरकमयपाशनिबद्धे घटादावुद्घाटिते घटादिमुखबन्धनवस्त्रादिखण्डं वा यत्र प्रतिदिनं बध्यते छोट्यते वा तस्मिंश्चापनीते साध्वर्थं तन्मध्यवर्तिनोऽशनादेर्ग्रहणमनुज्ञातमेतेन कायषट्कवधे યતના કૃતા ચાવિતિ પથાર્થ૪૮ ) अवतरणिका- उक्तमुद्भिन्नद्वारं, अथ मालापहृतद्वारं व्याख्यातुमाह । मूलगाथा- उड्डमहोभयतिरिएसु, मालभूमिहरकुंभीधरणिठियं । करदुग्गेझं दलयइ जं, तं मालोहडं चउहा।।४९ ।। संस्कृतछाया- उर्ध्वाऽधोभय-तिर्यक्षु मालभूमिगृहकुम्भीधरणिस्थितम् । करदुर्गाह्यम् ददाति यत्तन्मालापहतम् चतुर्दा ।।४९।। # मालापहृतद्वारं तद्गतो;दिभेदस्वरूपं च ॥ व्याख्या- ऊर्ध्वं चाधश्चोभयं च तिर्यक्च तानि तथा तेषूर्वाधोभयतिर्यक्षु ऊर्ध्वादिभेदस्वरूपेકારણ કે એમાં ઉલ્લાલકના ઘર્ષણમાં ઉપરવગેરે ભાગોમાં થતા ઘર્ષણના લીધે ગિરોળી-કુંથુઆવિગેરે નાનામોટા જીવોના વધનો પરિહાર થાય છે. તથા, “વિહિતમિત્ર' લેપાદિ ઉખેડવા બાબતમાં પણ જતુથી જેના સન્ધિસ્થાનો પૂરાયા ન હોય એવા, અથવા તો દર્દક (કપડું) ની ઉપર બાંધેલ દોરીના છેડે બાંધેલી ગાંઠ પર જતુની મહોરછાપ ન હોય એવા ઢીલી દોરી બાંધવામાં લાવેલ ઘડા વગેરેને ઉઘાડીને આપે અથવા ઘડાદિની ઉપર બાંધેલ કપડું રોજ ખોલાતું હોય અને બંધાતું હોય. તેવું કપડું સાધુમાટે ખોલે, તેમાંથી અપાતા અશનાદિના દાનનું ગ્રહણ અનુજ્ઞાત છે. કારણ કે આમ કરવામાં પકાયના વધની યતના થાય છે (પકાયનો વધ થતો નથી.)ll૪૮ અવતરણિકા :- આ પ્રમાણે ઉભિન્નદ્વાર કહ્યું. હવે “મના પત’ વાર કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- ઉર્દૂ = ઊંચે, દો = નીચે, સમય = ઉપર-નીચે, તિરિણું = તિછું, માન = મેડો, ભૂમિદર = ભોંયરું, ” = મોટીકોઠી, ઘરવુિં = જમીન ઉપર રહેલું, હુન્ન = હાથથી દુઃખે કરીને ગ્રહણ કરી શકાય તેવું, ઉત્તય = આપે, નં = જે, તેં – તે, મનોદ૬ = માલાપહત, વડદા = ચાર પ્રકારનું //૪ મૂળગાથા-ગાથાર્થ :- માલાપહૃત ઊંચે, નીચે, ઉભય અને તિછું એ ચાર પ્રકારનું છે. (૧) સાધુને આપવામાટે શીંકુ, છાજલી તથા માળવગેરે ઉપરથી લાવેલું ઉર્ધ્વમાલાપહત. (૨) ભોંયરા વગેરે નીચેના સ્થાનમાંથી લાવેલું અધોમાલાપહૃત. (૩) કોઠી, કોઠાર વગેરેમાંથી લાવેલું તેમાંથી લેતા પ્રથમ ઊંચા અને પછી નીચા થવાનું હોવાથી ઉભયમાલાપહત. (૪) જમીન ઉપર બેઠાં બેઠાં ગોખલા વગેરેમાંથી કષ્ટપૂર્વક હાથ લાંબોકરીને લીધેલું તિર્યમાલાપહૃત દોષવાળું બને છે. • માલાપહતસ્કાર અને તેના ઉáવગેરે ભેદોનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- “મદોમ -તિરિપતુ' = “ઉદ્ઘઘોમય-તિર્યક્ષ' = ઉપર, નીચે, ઉભય = ઉપર અને Page #210 -------------------------------------------------------------------------- ________________ १७७ ष्वित्यर्थः। केषु पुनस्तेष्वित्याह ‘माले'त्ति मालं सीक्ककप्रासादोपरितलादिकमभिप्रेतं। भूमिगृह गृहाधोभागवर्ति शुषिरभूप्रदेशरूपं । 'कुम्भी' उष्ट्रिका बृहत्कलशादेरुपलक्षणमेतत् । भूमिस्थितपृथुलभित्याद्याश्रितदीर्घगवाक्षादिकं वस्तु धरणिशब्देनाभिप्रेतं ततो मालं च भूमिगृहं च कुम्भी च धरणि च तानि तथोक्तानि सप्तमीबहुवचनस्य लुप्तत्वात्तेषु स्थितमित्याश्रितं । अत एव मालादिस्थितं सत्, करो हस्तः तस्य दुर्गाह्यं दुष्प्रापं करदुर्ग्राह्यं, कष्टेन हस्तप्राप्यमित्यर्थो ददाति दात्री यद्देयमशनादि तदशनादि मालादूर्ध्वादिभेदस्वरूपादपहृतं साध्वर्थमानीतं मालापहृतमुच्यते इति शेषः। एतच्च व्याख्यातमुपाधिभेदाच्चतुर्द्धा चतुष्प्रकारं यथोर्ध्वमालापहृतमधोमालापहृतमुभयमालापहृतं तिर्यङ्मालापहृतमिति । ननु मालान्मञ्चादेर्यदपहृतं तदेव मालापहृतमुच्यते भूमिगृहाद्यानीतं तु यत्तत्कथं तदभिधेयमुक्तનીચે, આ બન્ને અને તિઈ. આ ઉર્વાદિભેદસ્વરૂપોને વિશે, કયા ઉધ્વદિભેદસ્વરૂપોને વિશે? તે કહે छ, 'माल-भूमिहर-कुंभी-धरणिहियं' = 'माल-भूमिगृह-कुम्भी-भूमिस्थितं', 'माल' श०४था ७५२न। स्थानस्व३५ शा, 'प्रासाद' = ५२॥ ७५२नो भो मेरे अभिप्रेत छ. 'भूमिगृह' २०४थी घरनी नायेनो प्रदेश भेटले 3 भोया ले. 'कुम्भी' = 'उष्ट्रिका' = ! ५७॥ अवयवन Aut२वाणु भाटीन में वासविशेष, ५सक्षuथी. भोटशवगेरे. सेवा. 'धरणि' २०४थी मोय५२ %032-होगी हीलोना आश्रये २३८. भोटा-civ 4क्ष-अटारी-अरुणावगेरे सेवा. . धानो द्वन्द्वसमास. शो मेटले. 'मालं च भूमिगृहं च कुम्भी च धरणि च तेषु स्थितम्' = 'मालभूमिगृहकुम्भीधरणिस्थितम्' थाय छे. 'मालभूमिगृहकुम्भीधरणिषु स्थितम्' नी. ४०यामे भूगमा 'मालभूमिगृहकुम्भीधरणिस्थितम्' छे. तेथी સપ્તમીબહુવચન લોપાયેલી જાણવી. प्रश्न :- सभी तत्पुरुष .....धरणिषु स्थितम् वय्ये 25 23. ४थी समीपाडयन सोपायल છે તેવું કહેવું જરૂરી નથી. उत्तर :- ‘उड्ढमहोभयतिरिएसु' न। विशेष्य तरी: ....धरणिषु डोवाथी ते समास न 45 शय. ટૂંકમાં, મજલોવગેરે ઉપરને વિશે, ભોયરુંવગેરે નીચેને વિશે, કુંભીવગેરે ઉભયને વિશે અને गोमतोवरे तानि विशे २४ी हेयवस्तु, 'मालभूमिगृह' कोमा २७दी दृयवस्तु वी उपाय ? ते ४ छ, 'करदुग्गेझ' = 'कर-दुर्ग्राह्यम्' उपाय छे. भेटले 3 साथी भु२४८ीथी. 45 शय सेवा डोय छे. ते 33 छ, 'करदुर्ग्राह्यम्' ने शुं ४३ ? ते ४ छ, 'दलयइ जं' = 'ददाति यत्' = ? અશનાદિ દેય આપે. એટલે કે માલ-ભૂમિગૃહવગેરેમાં રહેલ કરદુર્વાહ્ય એવું જે દયાશનાદિ દાત્રી આપે छ तेने शुंडेवाय छ ?' ते 33 छ, 'तं मालोहडं' = 'तत् मालापहृतं' = तेने भावापत उपाय છે. એટલે કે ઉર્ધ્વવગેરે ભેદસ્વરૂપ માળવગેરેથી સાધુમાટે લાવેલું હોવાથી તે અશનાદિને માલાપહત 5वाय छे. ___'चउहा' = 'चतुर्धा' = ७५२ या प्रमामा अपहत भणगेरे यार स्थानेथी थयुं होवाथी भेन। ४ मे ५ . (१) उर्ध्वमालापहृत (२) अधोमालापहृत (3) उभयमालापहृत (४) तिर्यङ्मालापहृत. प्रश्न :- 'मालात् अपहृतं' = भागथी दावेj. भेट 3 भांयाणेरे ७५२ २३८॥ स्थानविशेषथी. Page #211 -------------------------------------------------------------------------- ________________ १७८ मिति ? उच्यते, व्युत्पत्तिमात्रमेतत्, प्रवृत्तिनिमित्तं त्वस्य शब्दस्य भूमिगृहाद्यानीतमप्यागमे रूढमित्यदोषः। अयमत्र भावार्थः। म ऊर्ध्वमालापहृतस्य जघन्यादित्रिप्रकाराः ॥ इहोर्ध्वमालापहृतं जघन्योत्कृष्टमध्यमभेदात् त्रिधा स्यात् । तत्रोच्चसीक्ककादेर्ग्रहीतुमशक्तेनोत्पाटिताभ्यां पार्णिभ्यां पादाधोभागरूपातनफणाभ्यां च भून्यस्ताभ्यां दात्र्या दृष्ट्या दृष्टं गृहीतं यद्भक्तादि तत्पार्णिउत्पाटनमात्रस्तोकक्रियागृहीतत्वाज्जघन्यं लघु । ऊर्ध्वरूपाच्च मालादुच्चनिबद्धसिक्ककादेराहृतं साधुदानाय तत्रस्थमशनाद्यानीतमिति कृत्वा जघन्योर्ध्वमालापहृतमिति । यच्च निश्रेण्यादिकमारुह्य प्रासादोपरितलाद् दात्र्या गृहीतं तन्निश्रेण्यारोहणादिगुरुक्रियागृहीतत्वादुत्कृष्टं महदूर्ध्वमालापहृतमिति । अनयोर्मध्यवर्ति मध्यमं ज्ञेयं । तच्च साध्वर्थमुच्चतरसीक्ककादेर्लड्डुकादेर्ग्रहणाय मुडकाख्यमासनं ज्ञेयं गोमयमयाद्यासनरूपं पीठं वा, मञ्चोदूखले वा व्रीह्यादिदलकं यन्त्रं वा सीक्ककादेरधो दत्त्वा तदारुह्य च सीक्ककादिस्थितमशनादि यदा ददाति दात्री तदा भवति। इदं च सामान्येन લવાયેલું હોય, તેનેજ માલાપહત કહેવાય છે. તો, ભૂમિગૃહવગેરેથી લાવેલાને કેમ માલાપહત કહો છો ? ઉત્તર :- “માનાર્ અપહૃત’ આ તો માત્ર વ્યુત્પત્તિઅર્થ જ છે. પરંતુ પ્રવૃત્તિમાં તો આ “માલ” શબ્દનો અર્થ “ભૂમિગૃહ વગેરેથી લાવેલું વગેરે પણ આગમમાં રૂઢ છે = પ્રસિદ્ધ છે. માટે એમાં કાંઈ દોષ નથી. • ઉર્ધમાલાપહતના જઘન્યવગેરે ત્રણ પ્રકારો છે ભાવાર્થ આ જાણવો કે, અહીં “ઉર્ધ્વ-માતાદૂત' ના (૧) જઘન્ય (૨) ઉત્કૃષ્ટ (૩) મધ્યમ, એમ ત્રણ ભેદ જાણવા. (૧) જઘન્ય :- દાત્રી, શીંકુ વગેરે પર રહેલ અશનાદિને ગ્રહણ કરવા સમર્થ ન હોય. માટે બન્ને પગનો આગળનો ભાગ કે જે ફણા આકારે હોય છે = પગના પંજા તરીકે જે ઓળખાય છે. તેને જમીન પર ટેકવીને બન્ને પાનીઓને ઉંચી કરીને, આંખથી બરાબર જોઈને એ શીકામાંથી જે લે છે, એમાં માત્ર પાની ઊંચી કરવા સ્વરૂપ નાની ક્રિયા કરીને ગ્રહણ કર્યું હોવાથી તેને જઘન્ય - લઘુ ઉર્ધ્વમાલાપહત કહેવાય છે. ઉપર રહેલ માલ = ઉંચે બાંધેલ શીકામાંથી સાધુદાનમાટે શીકામાં રહેલ અશનાદિ “સાહત' = ઉતારે છે. માટે જઘન્યમાલપહૃત છે. (૨) ઉત્કૃષ્ટ :- નિસરણી વગેરે પર ચઢીને ઘરની ઉપર રહેલ માળ પરથી દાત્રી જે ગ્રહણ કરે. તેમાં નિસરણી વગેરે પર ચઢવાસ્વરૂપ મોટી ક્રિયાપૂર્વક ગ્રહણ કર્યું હોવાથી તેને ઉત્કૃષ્ટમાલાપહૃત કહેવાય છે. (૩) મધ્યમ :- ઉત્કૃષ્ટની વચલાને મધ્યમમાલાપહત કહેવાય છે. તે આ રીતે કે, સાધુને દાન આપવા માટે એકદમ ઉપર રહેલ = પગની પાની પર ઉભા રહી ન ગ્રહણ કરી શકાય તેવું શીકામાંથી લાડુવગેરે ગ્રહણ કરવા માટે, શીકાની નીચે જમીન પર મુડક નામનું આસન જેને ગામડામાં મુડો તરીકે ઓળખાય છે. જે વનસ્પતિ વિશેષની સળીઓની ગુંથણીથી બનાવવામાં આવે છે. અથવા છાણનું લીંપણ Page #212 -------------------------------------------------------------------------- ________________ १७९ मालापहृतं यतीनामकल्प्यं संयमविराधनादिदोषदुष्टत्वात् । __ ऊर्ध्वमालापहृते दोषाः ॥ तथाहि सीक्ककादेरधोदत्तेभ्यो मुडकादिभ्यः पाण्र्युत्पाटनादिना वा दात्र्या अस्थिराधारस्थिततया भ्रश्यमानाया हस्तपादादिभङ्गः स्यात्, तया पतन्त्या भूम्यादिस्थितपृथ्वीकायादेश्च विनाशः स्यादिति संयमविराधना तथा तद्रव्यान्य-द्रव्यलाभनिषेधश्च स्यात् । यद्रव्यं हि गृह्णती पतति तदेवान्यदपि न ददातीति तद्र्व्यव्यवच्छेदः, अपरं न ददातीति इतरः। अनेन यतिनाऽहं परमार्थतः पातितेति विचिन्त्य साधूपरि द्वेषं कलहादिकं घातादिकं वा विदध्यादित्यात्मविराधना । जैना दात्र्या अनर्थकारणमप्याहारं न परिहरन्तीत्यादिजनखिंसासद्भावादेवंविधमपि दायनर्थं नैते जानन्ति इति लोके अज्ञानिप्रवादाच्च प्रवचनविराधनेत्येवं त्रिविधा विराधना भवतीति । विशेषतश्च सीक्ककादौ दृष्ट्याऽदृष्टे दीयमाने दात्र्या अहिदशनादयो दोषाः स्युः। अत्राख्यानकं । વગેરેવાળું આસન સ્વરૂપ પીઠ રાખે, અથવા “મળ્યોદૂરવર્તે’ = “મગ્ન હતૃવત્ર' ખાટલો કે ખાંડણી રાખે, અથવા અનાજદળવાની ઘંટી રાખીને એના પર ચઢીને શીંકાદિપર રહેલ અશનાદિને દાત્રી ગ્રહણ કરે. • ઉર્ધ્વ માલાપહતમાં દોષો . આ માલાપહત આમ તો સામાન્યથી યતિઓને અકથ્ય છે. કારણ કે એમાં સંયમવિરાધના વગેરે દોષોની દુષ્ટતા રહેલી છે. તે આ રીતે. (૧) સંયમવિરાધના :- દાત્રી શાંકાની નીચે ભોય પર મૂકેલ મુડકવગેરે પરથી પગની પાની ઊંચી કરવા જતા, ડગમગતા આધાર પર ઉભી રહી હોય અને જો ચૂકે અને પડે તો હાથ-પગવગેરે ભાંગી જાય અને આ રીતે પડે ત્યારે ભોંય પર રહેલ પૃથ્વીકાયાદિનો વિનાશ થાય. આ રીતે સંયમવિરાધના થાય. વળી, જે દ્રવ્ય લેતા નીચે પડાયું તે દ્રવ્ય તો ન આપે પણ તે સિવાય બીજાદ્રવ્યો પણ ન આપે. આ રીતે તે દ્રવ્ય અને બીજા પણ દ્રવ્યના લાભનો નિષેધ થઈ જાય. અથવા ઉપલક્ષણથી, પડવાનું થવાથી કાયમ માટે કોઈપણ સાધુને વહોરાવવાનું જ બંધ કરી દે. અથવા દાત્રીને પડતી જોઈને ઘરના બીજાસભ્યો કે પડોશીવગેરે પણ સાધુને વહોરાવવાનું બંધ કરી દે. (૨) આત્મવિરાધના :- આહારાદિ લેવા જતા પડવાનું થાય એટલે દાત્રી વિચારે કે “પરમાર્થથી આ સાધુએ જ મને પાડી છે.” એમ વિચારી સાધુ પર ગુસ્સે ભરાઈને ઝઘડો કરવા માંડે, અથવા તો રોષમાં સાધુનો ઘાત પણ કરી દે. આ રીતે આત્મવિરાધના થાય. (૩) પ્રવચનવિરાધના :- “આ તે જૈનો (જિન સંબંધી સાધુઓ) કેવા? દાત્રી પાસેથી અનર્થકારી આહાર લેવાનું પણ ટાળતા નથી” આથી લોકોમાં નિંદા થવાથી, અને “આહારાદિ લેતા દાત્રીને આવું અનર્થ થાય” આવું પણ આ લોકો જાણતા નથી. એમ લોકમાં અજ્ઞાનીઓનું બોલવાનું થાય. આ રીતે આત્મવિરાધના થાય. આમ ત્રણેય વિરાધના થાય છે. વળી બીજું વિશેષ આ પણ કે – દાત્રી શીકાવગેરે પરથી દષ્ટિ ન પડતી હોય તેવા આહારાદિ Page #213 -------------------------------------------------------------------------- ________________ १८० ऊर्ध्वमालापहृतेऽहिदशन-दृष्टांतः ॥ जयपुरं नाम पुरं आसी। तत्थ य जक्खदिन्नो नाम गिहवई । तस्स य वसुमई नाम भारिया। अन्नया य भिक्खायरियाए हिंडंतो गुणरयणनिही एगो साहू तेसिं गिहे पविट्ठो। जक्खदिन्नेण वसुमईए सयासाउ तस्स भिक्खा दवाविया । सोय उच्चसिक्कगठियघडगमज्झनिहित्तं न गिहिस्सामित्ति ताऊ घराउ निग्गओ। तीए चेव वेलाए तत्थेव भिक्खठाणे एगो तच्चणिओ आगओ जक्खदिन्नेण पुट्ठो जहा भो भो किमणेण भिक्खा न गहिया। तेण मच्छरित्तेण भणियं जहा अदिन्नदाणा एए वराया तुम्हारिसाणं ईसराणं गिहेसु निद्धं महुरं भोयणं दइवाउ सयासाउ भुंजिउं न लहन्ति किन्तु दालिद्दियगिहेसु अंतपंता चेव भिक्खा लद्धा इमेहिं खाइयव्व त्ति। किं च सत्थयारेण एएसिं गलउ चेव न मोडिउत्ति । तओ गिहवइणो असंबद्धपलावी एसोत्ति किमणेण संलत्तेण त्ति चिन्तिऊण तस्स લઈને આપે એમાં સર્પદંશ વગેરે દોષો થઈ શકે છે. અર્થાત્ એ શીંકાવગેરેમાં કોક સાપ વગેરે ભરાઈ ગયો હોય અને જોયા વિના એમાંથી આહારાદિ લેવા જતા સાપવગેરે દંશ આપે. • ઉર્ધમાલાપહતમાં સર્પદંશનું દૃષ્ટાંત છે સર્પદંશ અંગે વાર્તા આ પ્રમાણે છે. જયપુર નામનું એક નગર હતું. ત્યાં લક્ષદિન્ન નામનો ગૃહપતિ રહેતો હતો. એની વસુમતી નામની પત્ની હતી. એકવાર ગોચરીમાં ફરતાં ફરતાં ગુણરત્નની ખાણ સમા એક સાધુએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો. યક્ષદિ વસુમતિને ભિક્ષા આપવાનું કહ્યું. વસુમતી ઉપર શીકામાં રહેલ ઘડામાંથી આહારાદિ લેવા ગઈ. એટલે સાધુએ “આવું હું ગ્રહણ કરીશ નહિ, આવું અમને કહ્યું નહિ” એમ વિચારી ઘરથી નીકળી ગયા. તે જ સમયે એજ ઘરમાં ભિક્ષા માટે એક સચ્ચણિક = બૌદ્ધભિક્ષુ આવ્યા. ક્ષત્રેિ એમને પૂછ્યું કે “અરે, આ મુનિએ ભિક્ષા કેમ ગ્રહણ ન કરી ?”. ભિક્ષુએ માત્સર્યથી કહ્યું કે “આ બિચારા અદિન્નદાના છે = પૂર્વભવમાં દાન નહિ આપનારા છે. માટે તમારા જેવા વૈભવી ઘરોમાંથી મળતી સ્નિગ્ધ = ઘીથી લથપથ અને મધુર = મીઠાઈવગેરે ગોચરી દુર્ભાગ્યના લીધે વાપરી શકતા નથી. પરંતુ દરિદ્ર ઘરોમાંથી મળતી અંત-પ્રાંત = ઘી-ગોળવિનાની લૂખી-સૂકી ગોચરી જ ખાવી પડે છે. વળી, એમના શાસ્ત્રકારોએ એમનું ગળું મરોડવાનું જ બાકી રાખ્યું છે. એટલે કે, સ્નિગ્ધ ન ખવાય. ઉણોદરી પૂર્વક જ ખવાય, છઠ-અટ્ટમ કરવાના, આવું બધુ લખીને આ સાધુઓને હવે માત્ર મોતના ઘાટે ઉતારવાવાના જ બાકી રાખ્યા છે.” ગૃહપતિએ ભિક્ષુની વાતો સાંભળી વિચાર્યું કે “આ તો અસંબદ્ધ પ્રલાપી છે = એલફેલ બોલનાર છે. એમની સાથે વધુ બોલવાથી શું ફાયદો ? એમનાથી સર્યું.” એમ સમજીને. ભિક્ષુને ગોચરી આપવા પત્નીને કહ્યું. વસુમતીએ “શીંક પર રહેલ ઘડામાંથી જ લાડુ લઉં એમ વિચારી પગની પાની પર ઉભી રહીને ઘડામાં હાથ નાંખો. હવે બન્યું એવું કે લાડુઓની સુગંધથી ખેંચાયેલો સાપ રાતે એ ઘડામાં પેઠો હતો. એ સાપે એના હાથે ડંસ આપ્યો. “અરે, હું હંસાઈ” એમ વસુમતીએ પોક મૂકી. યદિ તરત જ ગમે તેમ ગારૂડિકદ્વારા એને બચાવી લીધી. બીજા કોક દિવસે તે જ સાધુ મહારાજ ભિક્ષા માટે ફરતા ફરતા આ જ ઘરે આવ્યા. યક્ષદિલ Page #214 -------------------------------------------------------------------------- ________________ १८१ वि भिक्खा दवाविया । तओ वसुमईए तंमि चेव घडए लड्डुए गिण्हिस्सामित्ति फणेहिं ठाउं करो वूढो तत्थ य तेसिं सुगन्धेण राइए सप्पो पविठो आसि तेण य सा करे डक्का, डक्काडक्कत्ति पोक्करन्ती जक्खदिन्नेण कहवि गारुडिएहिंतो उठाविया। अन्नंमि दिणे सो चेव साहू भिक्खं अडन्तो तत्थागओ। जक्खदिन्नेण उवालद्धो । जहा भयवं निद्दओ तुमं जेण तंमि दिणे सिक्कगठियघडयमज्झनिहियलड्डुयाणं मझे सप्पं पविट्ठ नाउं विसभएण सयं भिक्खा न गहिया । अम्हाणं पुण सप्पपवेसो न कहिओ। तओ मे भज्जा वन्दग(तच्चणिअ)भिक्खठाए ताउ घडयाउ लड्डुए गेण्हन्ती सप्पेण दड्डा, साहुणा भणियं न मए सप्पपवेसो नाओ किन्तु अम्हाणमागमे जहन्नमालोहडं एसा भिक्खा वुच्चइ । सा य साहूण गहणाय निवारियत्ति मए परिहरिया इच्चाइकहाए निउणो एसो धम्मो, भाविताणि दोवि संबुद्धाणि। गओ य साहू सट्ठाणं ति। अत्र देयवस्तु न दृष्टमिति । तत्रस्थसर्पण भिक्षार्थं व्यापृता दष्टेत्यदर्शनमाश्रित्य कथानकमिदं । म उर्ध्वमालापहृते 'निःश्रेण्यादिकाऽऽरोहणे मरणोऽपि स्यात्' तस्य दृष्टांतः ' तथा निःश्रेण्यादिकमारुह्य प्रासादोपरितलमशनाऽऽदानाय चटत्या दात्र्याः पतनादुदरस्फोटादिना मरणादिकमपि स्यादत्राख्यानकं यथा एगाए नयरीए एगस्स गिहवइस्स गिहे एगो साहू भिक्खटुं पविट्ठो। तस्स य गिहवઠપકો આપ્યો કે- ‘તમે તે કેવા નિર્દય કે પેલા દિવસે શીંકા પર રાખેલ ઘડાના લાડુઓની મધ્યમાં છુપાયેલ સાપને જાણીને વિષના ભયથી = રખે ને સાપના ઝેરથી મિશ્રિત લાડુ હોય ? એવા ભયથી, સ્વયં ગ્રહણ ન કર્યા. પણ અમોને સાપના પ્રવેશની વાત ન કરી ? મારી પત્ની તો પેલા બૌદ્ધભિક્ષુને ભિક્ષા આપવા તે ઘડામાંથી લાડુઓ કાઢવા ગઈ અને સર્પ વડે હંસાઈ.” સાધુએ એનો ખુલાસો આપતા કહ્યું કે “મેં કાંઈ સાપનો પ્રવેશ જાણ્યો નહોતો પરંતુ અમારા આગમમાં આને “જઘન્યમાલાપહૃત ભિક્ષા” કહેવાય છે. આવી ભિક્ષા સાધુને ગ્રહણ કરવાનો નિષેધ કરાયો છે. એટલે મેં એ ભિક્ષા લેવાનું નિવાર્યું तुं." આવી સાધુની વાતો દ્વારા “આ જૈનધર્મ તો ખૂબજ નિપુણ છે.” એમ બન્ને પતિ-પત્ની જૈન ધર્મથી પ્રભાવિત થઈને બોધ પામ્યા. સાધુ પોતાના સ્થાને ગયા. અહીં, દેયવસ્તુ જોવાઈ હોતી તેથી તે ઘડામાં રહેલ સર્વે, ભિક્ષા માટે પ્રવૃત્ત થયેલી તેને હંસ આપ્યો હતો. આમ, અદર્શનને આશ્રયીને જઘન્યમાલાપત’ નું આ દૃષ્ટાંત છે. • ઉર્ધમાલાપહતમાં “નિસરણી વગેરે પર ચઢવામાં મરણ પણ થાય તેનું દૃષ્ટાંત છે પ્રાસાદની ઉપરની પાલી પરથી = ઉપરના માળ પરથી અશનાદિને લેવા માટે નિસરણીવગેરે પર ચઢતી દાત્રી જો ચૂકથી પડી જાય તો પેટ ફૂટી જાયવગેરેદ્વારા દાત્રીનું મરણ પણ નીપજે. તે વિશે ४था मा प्रभारी छे. એક નગરના એક ગૃહપતિના ઘરે એકસાધુએ ગોચરી માટે પ્રવેશ કર્યો. ગૃહપતિએ પોતાની પત્નીને Page #215 -------------------------------------------------------------------------- ________________ १८२ इणा नियभज्जासयासाउ लड्डुया दवाविया । सा य आपन्नसत्ता मोयगाणमाणणट्ठा कयनिस्सेणियारोहणाभिप्पाया मालाभिमुही चलिया। साहू पुण एयं भिक्खं न गिण्हिस्सामि त्ति वारिऊण निग्गओ। तीए चेव वेलाए भिक्खटुं तत्थ उवागओ एगो परिव्वायगो, सो य गिहवइणा पुट्ठो । जहा भो किमणेण भिक्खा न गहिया। तेण मच्छरित्तेण भणियं जहा अन्नजम्मे एएहिं वराएहिं धम्मो न कओ तेण एसणगवेसणमिसेण विहिणा एरिसाउ सुभाउ सुभाउ आहाराउ वंचिउण अंतपंतभिक्खां भुंजाविया। तस्स वि तेण भज्जासयासाउ, लड्डुया दवाविया। सा य मालट्ठियलड्डुयाणणत्थं निस्सेणी दुरुहमाणीं झडत्ति पडिया, हेठा वीहियदलणजन्तयं हुन्तं । तस्स कीलएण तीसे कुच्छी फोडिया। गब्भो य फुरुफुरन्तो पडिओ मओ य सा य मया। अन्नम्मि दीयहे (दिवहे) सो चेव साहू भिक्खं अडतो तत्थेवागओ। गिहवइणा उवालद्धो। जहा भयवं अमुगम्मि दिणे मालाउ आणिज्जन्तीए भिक्खाए दायारीए पडणं नाउं जहा सयं भिक्खा न गहिया तया कीस अम्ह न कहियं । जेण तं माले ण चडावेन्तो तो सा न मरंती। साहुणा भणियं न मए तीसे पडणं नायं, किन्तु अम्हाणं आगमे उक्कोसमालोहडं एरिसा भिक्खा वुच्चइ। सा य साहुणा गहणाय वारियत्ति मए परिहरिया। इच्चाइ कहणं कयं । अहो सुहुमो एसो धम्मोत्ति पडिबुद्धो લાડુ આપવા કહ્યું. ગર્ભવતી તે પત્ની લાડુઓને લાવવા માટે નિસરણી મૂકીને ઉપર ચઢવાના અભિપ્રાયથી ઉપર માળાના સન્મુખ ચાલી. સાધુએ એની ચેષ્ટા જોઈને આ ગોચરી હું ગ્રહણ નહિ કરું” એમ કહીને તેને એમ કરતા અટકાવી, અને સાધુ તે ઘરેથી નીકળી ગયા. તે જ સમયે ભિક્ષામાટે એક પરિવ્રાજક = સંન્યાસી આવ્યો. ગૃહપતિએ તેને પૂછ્યું “કેમ આ સાધુએ ગોચરી ન લીધી ?” તેણે માત્સર્યથી કહ્યું “આ બિચારાએ પૂર્વભવમાં ધર્મ નથી કર્યો. તેથી, આ ભવે એવો ધર્મ પામ્યા કે જે ધર્મ ગોચરીગવેષણાની વિધિના બહાનાદ્વારા આવા સારા સારા ભોજનથી વંચિત કર્યા અને અંત-પ્રાંત ભિક્ષા ખવડાવે છે” ગૃહપતિએ માત્સર્યવાળી આવી પરિવ્રાજકની ભાષા સાંભળીને આંખ આડા કાન કરીને તે પરિવ્રાજકને પણ ભિક્ષા આપવા પત્નીને કહ્યું. તે માળ પર રહેલ લાડુ લાવવા માટે નિસરણી પર દુઃખેથી ચઢવા જતાં ચૂકથી નીચે પડી. નિસરણીની બરાબર નીચે અનાજ પીસવાની ઘંટી હતી, તે ઘંટીના ખીલાએ એની કૂલીને વીંધી નાંખી. તરફડતો ગર્ભ બહાર નીકળી ગયો. પત્ની અને ગર્ભ બન્ને મર્યા. બીજા કોક દિવસે તે જ સાધુ ગોચરીમાટે ફરતા તે જ ઘરે આવ્યા. ગૃહપતિએ ઠપકો આપ્યો કે પેલા દિવસે માળપરથી ભિક્ષા માટે લાડુ લાવતી મારી પત્નીનું પતન જાણીને સ્વયં ભિક્ષા ગ્રહણ ન કર્યું એ તો ઠીક પણ અમોને એ અંગેની વાત પણ કેમ ન કરી ? જો વાત કરી હોત તો તે માળ પર ચઢત નહિ અને મરત નહિ.' સાધુએ ખૂલાસો કર્યો કે તે દિવસે મને તેના પડવાની વાતની ખબર નહોતી. પરંતુ અમારા આગમોમાં એને ઉત્કૃષ્ટમાલાપહત ભિક્ષા કહી છે. તે લેવાની અમોને = સાધુઓને મનાઈ છે. માટે મેં તેનો પરિહાર કર્યો હતો.” આવી બધી વાતો કરી. “અહો, આ ધર્મતો ઘણો જ સૂક્ષ્મ છે” એમ પ્રતિબોધ પામીને તે ગૃહપતિએ દીક્ષા લીધી. Page #216 -------------------------------------------------------------------------- ________________ १८३ पव्व-इउत्ति । अत्र गुर्बिण्या वृत्तांतवशेन दोषदर्शनं कृतमित्यगुर्विण्या अप्यतदूषणजातं सम्भवतीति । ॥ अध-उभय-तिर्यग्मालापहृतस्य स्वरूपम् ॥ उक्तं सीक्ककप्रासादारोहणविषयमूर्ध्वमालापहृतं तथा साध्वर्थं भूमिगृहादौ प्रविश्य तत्स्थितमानीय यद्ददाति तदधोरूपभूमिगृहादेरपहृतमिति कृत्वाऽधोमालापहृतं । तथोष्ट्रिकाकलशमञ्जुषाकोष्ठिकादिस्थितं किञ्चित्सकष्टं यद्दात्री ददाति तदूभयादूर्ध्वाधो गतव्यापारात् कुम्भादेरपहृतमिति कृत्वा उभयमालापहृतं । तथाहि-उच्चकुम्भादिकमध्ये स्थितस्य देयस्य ग्रहणाय येन दाता पार्युत्पाटनं करोति तेनोवा॑श्रितव्यापारता, येन त्वधोमुखं बाहुं व्यापारयति तेनोधोगतव्यापारता, इत्युभयाश्रितव्यापारत्वं कुम्भादिषु, यदा च पृथुलभित्त्यादिस्थितं स्कन्धसमोच्चप्रदेशप्राये दीर्घगवाक्षादौ तिर्यक्प्रसारितबाहुना क्षिप्तेन हस्तेन गृहीत्वा यद्देयं प्रायो दृष्ट्याऽदृष्टं कष्टेन च दात्री ददाति तथा तत्तिर्यग्मालापहृतं स्यात्तिर्यग्मालाद्भित्यादिस्थितगवाक्षादिरूपादपहृतमिति कृत्वा । ॥ मालापहृतं कदा न स्यात् ? ' यदा च भित्त्यादौ तथाविधादुच्चप्रदेशस्थाद्गवाक्षादेभूलग्नपार्णिफणा सती गृहीत्वा ददाति અહીં તો ગર્ભવતી સ્ત્રીના વૃત્તાંતથી દોષદર્શન બતાવ્યું. આવી રીતે અગર્ભવતી સ્ત્રી અંગે પણ દોષ સંભવી શકે છે. આ રીતે, શીંકુ અથવા માનવિષયક ઉર્ધ્વમાલાપહતની વાત કરી.. હવે અધોવિષયક માલાપહત ની વાત કરે છે. • અધઃ, ઉભય અને તિર્યશ્માલાપહતનું સ્વરૂપ છે સાધુને દાન આપવામાટે, ઘરના ભોંયતળીએ = ભોંયરામાં પ્રવેશીને ત્યાં રહેલ અશનાદિ લાવી જે આપે તેને અધો = નીચેસ્વરૂપભૂમિગૃહવગેરેથી લાવેલું હોવાથી અધોમાલાપહત કહેવાય છે. ઉષ્ટ્રિકા, કળશ, મંજૂષા = પેટી અને કોઠીવગેરેમાં રહેલ અશનાદિને કાંઈક કષ્ટપૂર્વક દાત્રી જે દાનમાં આપે. તેમાં, ઉપર અને નીચેની બન્ને પ્રવૃત્તિ જેમાં હોય એવા કળશઆદિથી અપહૃત થતું હોવાથી એને ઉભયમાલાપહત કહેવાય છે. ઉપર-નીચેની બન્ને પ્રવૃત્તિ આ રીતે થાય કે, ઊંચા કુંભવગેરમાં રહેલ દેયવસ્તુ ગ્રહણ કરવામાટે દાતા જે પાની ઉંચી કરે તે ઉર્ધ્વસંબંધી વ્યાપાર થયો. તેમજ શરીરને નીચે નમાવીને એમાં નીચે જે હાથ નાંખે તે નીચે સંબંધી વ્યાપાર થયો. આમ, કુંભાદિમાં બન્નેને આશ્રયીને વ્યાપાર થાય છે. હવે “તિર્થમાના દ્વિત’ કહે છે. પહોળી ભીંતમાં ખભા સુધીના ઊંચા લાંબા ગોખલાઓમાં રહેલ દેયવસ્તુને લેવામાટે દાત્રી તિર્થી દિશામાં હાથ લાંબો કરે. આમાં પ્રાયઃ કરીને એ દેયવસ્તુ પર નજર ન પહોંચે અને કષ્ટ પૂર્વક જે આહારાદિને ગ્રહણ કરે, તેને તિર્યગ્નાલાપત કહેવાય છે. કારણકે એમાં ભીંત વગેરેમાં રહેલા ગવાક્ષઆદિરૂપ તિછ માલામાંથી આહારાદિનું લેવાનું થાય છે. - માલાપત્ત ક્યારે ન બને ? • પરન્તુ તેવા પ્રકારના ભતવગેરેમાં રહેલ ઊંચા ગોખલાવગેરેમાંથી દેયવસ્તુ કાઢતા પગની પાની Page #217 -------------------------------------------------------------------------- ________________ १८४ तदा देयमपि गृह्णत्ती प्रायो दृष्ट्या पश्यति, तेन पूर्वोक्तंदोषाभावात्तत्तिर्यग्मालापहृतं न भवति । दृष्ट्या अदृष्टदेयदाने सर्पभक्षणादितया विराधनादित्रयरूपा दोषा अधोमालापहृतादिष्वपि भावनीयाः। तथेह निरन्तरकाष्ठमयनिःश्रेणीविशेषरूपेण दईरेण इष्टकादिमयावतरणरूपसोपानैर्वा निश्चलमहाशिलया वा निरन्तरशिलानिचयघटितनिश्रेणीविशेषेण वा प्रासादोपरितले समारुह्य यद्दाता ददाति, प्रासादारूढस्य साधोरपवादेन भूस्थस्य आनीय, तन्मालापहृतं न स्यात् । यदा वा साध्वागमनादग्रतः स्वयोगे(गेन) निश्रेण्यादिना तथाविधप्रमाणोच्चस्य स्वयोगेन स्थापितं स्यात् । यदा स वरण्डिकादावुपविश्यानुत्पाटितपार्णिकोऽधोमुखं प्रलम्बमानेन हस्तेन साधुपात्रके क्षिपति, साधुरपि तद्ग्रहणाय तथाविधप्रदेशे भूमौ स्थितो यदि तिरश्चीनप्रसारितबाहुना हस्तेन धृते पात्रके स्वमस्तकसमप्रदेशादधो न तु स्वदृष्टिपथमतिक्रम्य मस्तकस्य सममुपरि वा ऊर्ध्वमुत्पाटिते, देयमपीदं न समर्घादियुतं (?) भविष्यतीति ज्ञानार्थं दृष्ट्या पश्यन्यत् तत्र गृह्णाति तदिंदमपवादविषयं અને પગના ફેણ = પંજા બન્ને જમીનને લાગેલા હોય. એ રીતે જો દાન આપે.. ત્યારે પ્રાયઃ કરીને દેયવસ્તુ ગ્રહણ કરતી વખતે એની પર નજર પડતી હોવાથી ઉપરોક્ત દોષના અભાવે એ તિર્યશ્માલાપહત દોષરૂપ થતું નથી. નજરે ન દેખાય એવા દેયદાનમાં સાપનો ડંસ વગેરે ત્રણેય પ્રકારની વિરાધનાસ્વરૂપ દોષો, અધોમાલાપહૃતવગેરેમાં પણ જાણવા. વળી અહીં આટલું વિશેષ જાણવું કે અંતરરહિત કાષ્ટથી બનેલી નિસરણીવિશેષ રૂપ દાદરાથી, અથવા ઈટાદિથી બનેલા ચડવા-ઉતરવાના પગથીયાથી, અથવા નિશ્ચલ મહાશીલાથી અથવા નિરન્તર શીલાઓના સમૂહથી બનેલી નિસરણી વિશેષથી પ્રાસાદના ઉપરના ભાગમાં ચઢીને ત્યાં રહેલ દેયવસ્તુ લાવીને અથવા પ્રાસાદના ઉપરના ભાગમાં ચઢેલ વ્યક્તિ સાધુને ઉપરોક્ત પ્રમાણેના દાદરાવગેરેથી ઊતરીને નીચે ભૂમિપર રહેલ દેયને લાવીને દાતા જે આપે, તે અપવાદે માલાપહત થતું નથી. અથવા તો સાધુના આગમનથી પૂર્વે પોતાના પ્રયોજને નિસરણીવગેરે ગોઠવીને તેવા પ્રકારના પ્રમાણની ઉંચાઈવાળા સ્થાને = વરંડા-કઠેડાવગેરે ઉપર પોતાના માટે = આહારાદિ સ્થાપેલું હોય, અને જ્યારે સાધુ આવે ત્યારે તે દાતા વરંડિકા વગેરે પર ઉભડક પગે બેસીને પગની પાનીને ઊંચી કર્યા વગર, હાથને નીચે લાંબો કરીને સાધુના પાત્રમાં દેયવસ્તુ આપે અને સાધુ પણ તેને ગ્રહણ કરવા માટે નીચે ભૂમિપર બરાબર ઉભા રહીને હાથને કાંઈક તીર્થી દિશામાં લાંબો કરીને પાત્રુ ધરે, તે પણ પોતાના મસ્તકથી સહેજ નીચે લાંબો કરે પણ પોતાની નજર ન પડે એ રીતે મસ્તકની સમાન કે એનાથી ઊંચું પાત્રુ ન કરે. આ રીતનું જો ગ્રહણ કરે તો એમાં માલાપહતની છાયા = માલાપહૃત સંબંધી થોડી તુલ્યતા હોવા છતાં પણ આ અપવાદનો વિષય હોવાથી માલાપહત થતું નથી કારણ કે એમાં ઉપરોક્ત દોષોનો અભાવ છે. અહીં, સાધુ પોતાના મસ્તકથી ઉપર પાત્રાને એટલા માટે ન ધરે કે, પાત્રામાં પડતી વસ્તુ કીંમતી તો નથી ને ? હલ્કી તો નથી ને ? ઉપલક્ષણથી જીવાતવગેરેથી યુક્તવગેરે દોષવાળી તો નથી ને ? Page #218 -------------------------------------------------------------------------- ________________ १८५ किञ्चिन्मालापहृतच्छायमपि मालापहृतं न भवति दोषाभावादिति गाथार्थः ।।४९ ।। अवतरणिका- उक्तं मालापहृतद्वारमथाच्छेद्यद्वारमाह। मूलगाथा- अच्छिंदिअ अन्नेसिं बलावि जं देंति सामिपहुतेणा। तं अच्छिज्जं तिविहं न कप्पए नणुमयं तेहिं ।।५० ।। संस्कृतछाया- आच्छिद्याऽन्येषां बलादपि यद्ददति स्वामिप्रभुस्तेनाः। तदाच्छेद्यम् त्रिविधं, न कल्पते अननुमतस्तैः ।।५०।। आच्छेद्यस्वरूपं, तद्दातारश्च त्रयः ॥ व्याख्या- आच्छिद्योद्दाल्य अन्येषां परेषां दरिद्रकौटुम्बिकानां गोपालादीनां दरिद्रसार्थिकादीनां च सम्बन्धि, ईश्वरादीनां च सम्बन्धि प्रायो बलादाच्छेत्तुं न शक्यते, इत्येतेषां प्रदर्शनं क्रियते, बलादपि दातुमनीप्सतामपि तेषां प्राणेनापि बलात्कारेणैवेति यावत् यद्देयं दुग्धादि, सार्पिकपाथेयादि च ददति प्रयच्छन्ति साधुभ्यो भद्रकादितया दानश्रद्धालवः के इत्याह स्वामिप्रभुस्तेनाः, तत्र स्वामी એ દૃષ્ટિથી જોઈને ગ્રહણ કરી શકે. અન્યથા કોકવાર ભલતીજ વસ્તુ પડી જવાનો સંભવ રહે.I૪૯ सवत :- माम, भावा५हतार ह्यु. उपे, 'आच्छेद्य' द्वारने ४९॥छे. भूणाथा-शार्थ :- अच्छिदिअ = सुंटवाने, अन्नेसिं = श्रीन, बलावि = पसारे ५९, जं = अशन, देति = मापे, सामि = ॥मविगेरेनो मालि, पहु = मुटुंबनो स्वामी, तेणा = योरी, तं = ते "शन, अच्छिज्जं = माध, तिविहं = [१] प्रा२नु, न कप्पए = ४८५ नलि, नणुमयं = अनुमति मापी नथी, तेहिं = ॐनी पासेथी दारे सुंटवी वाम मावे तमोमे..।।५०|| મૂળગાથા-ગાથાર્થ :- બીજાની પાસેથી અનુમતિવિના બલાત્કારે ઝુંટવીને જે અશનાદિ સાધુને આપવામાં આવે તે આરછેદ્યદોષવાળું કહેવાય છે. તે આચ્છેદ્ય રાજાદિ, કુટુંબના સ્વામી અને ચોર એ ત્રણના યોગે ત્રણ પ્રકારનું બને છે અને તે ત્રણ પ્રકારનું આચ્છેદ્ય સાધુને કલ્પી શકે નહિ.//૫OIL • मारछेधनु स्व३५ मने तेना | EIतार . व्याभ्यार्थ :- ‘आच्छिद्य' = 'उद्दाल्य' = भयहीने, 'अन्नेसिं' = 'अन्येषां' = 41.सोनु. अर्थात દરિદ્રકૌટુંબિક, ગોવાળીઆ, દરિદ્રસાર્થિકવગેરેનું આંચકીને. શ્રીમંત વગેરેનું પ્રાયઃ કરીને આંચકીને લેવું અશક્ય હોય છે માટે અહીં દરિદ્રવગેરેનો ઉલ્લેખ કરાયો છે એમ જાણવું. કેવી રીતે આંચકીને? તે 5 छ, 'बलावि' = 'बलादपि' = ॥५॥ न ७२७ता सेवा ते हरिद्रयगेरे पासेथी माथी ५११, અહીં ‘પ્રાણ' એટલે કે બળ-શક્તિ. અર્થાત્ પોતાની પાસે રહેલ હથિયાર વગેરે સાધન વિશેષ રૂપ 4-शतिद्वारा ५९! = बसावा२॥ ४, 'जं' = 'यत्' = ४ हेयवस्तु. मेटले ५वगेरे अथवा धाथी निष्पन्न माथु वगैरे मद्रतामा गुराना दी छाननी श्रद्धावा॥४मो. 'देंति' = 'ददति' = साधुने सापे. तेभो . ? ते ४ छ, 'सामिपहुत्तेणा' = 'स्वामि-प्रभु-स्तेनाः'. (१) 'स्वामी' = महिना नाय. अथवा स्वामी भेटले. प्राय: उरीने २ १eम डोय Page #219 -------------------------------------------------------------------------- ________________ ग्रामादिनायकः स्वामिप्रायराजवल्लभादिश्च, प्रभुर्गृहादिनायकः स्तेनाश्चौरास्तद्देयमाच्छेद्यमुक्तशब्दार्थं स्यात्तच्च त्रिविधं त्रिप्रकारं त्रिविधदायकभेदाद् ज्ञेयमिति । ___ स्वाम्याच्छेद्यादिस्वरूपम् । अयमत्र भावार्थो यदा ग्रामादिस्वामी साधून् दृष्ट्वा तन्निमित्तं भद्रकादितया कलहेनाकलहेन वा बलादपि दरिद्रकौटुम्बिकेभ्यः सकाशादशनाद्युद्दाल्य यतिभ्यो दद्यात् तदा तदशनादि स्वामिविषयाच्छेद्यं । यदा सुरभीरक्षककर्मकरअङ्कितदासपुत्रपुत्रिकावधूभार्यादिसत्कमेतेभ्योऽनीप्सद्भ्योपि सकाशाद् गृहीत्वा, गृही गृहनायकः साधुभ्यो दुग्धादिकं दद्यात् तदा प्रभुविषयमाच्छेद्यं स्यात् । यदा च चौराः साधुषु प्रीतिमन्तः स्वनामाभिमुखं मार्गे आगच्छन्तः कदाचित्तत्र दरिद्रसार्थिकसार्द्धमागतान् साधून् भोजनार्थं कृतावस्थिति(तीन्)सार्थमध्ये भिक्षामटतः परिपूर्णां तां अप्राप्नुवतश्च दृष्ट्वा साधुनिमित्तमात्मनोऽर्थाय वा सार्थिकेभ्यो बलादाच्छेद्य यत्पाथेयादि साधुभ्यो दद्युस्तत् स्तेनविषयाच्छेद्यं, त्रिविधस्याप्येतस्य कल्पाकल्पविधिमाह । _ स्वाम्याच्छेद्यादीनामकल्प्यता तत्र दोषाश्च ॥ એવા નગરશેઠ-કોટવાળવગેરે જાણવા. (૨) “પ્રમુ” = ઘરવગેરેના માલિક. (૩) “ર્તન' = ચોર. ટૂંકમાં, સ્વામી વગેરે ગરીબવગેરે પાસેથી બળાત્કારે આંચકીને સાધુને જે આહારાદિ આપે તે આચ્છેદ્ય કહેવાય છે. તે ગચ્છિન્ન તિવિદ્દ = “તત્ સપ્ટેમ્ ત્રિવિદ્ય' = તે આચ્છેદ્ય દાયકના ભેદે ત્રણ પ્રકારે જાણવું. તે આ રીતે. સવામી - આચ્છધવગેરેનું સ્વરૂપ છે (૧) જ્યારે ગામવગેરેના માલિક, સાધુને જોઈને ભદ્રકતાઆદિના લીધે સાધુને દાન આપવા માટે ઝઘડો કરીને કે ઝઘડા વગર દરિદ્રકુટુંબિઓ પાસેથી જે અશનાદિને બલાત્કારે આંચકીને પણ સાધુને આપે, તે અશનાદિ સ્વામીસંબંધિ આદ્ય કહેવાય છે. (૨) જ્યારે, દાન માટે પોતાના આહારાદિને આપવા નહિ ઈચ્છતા એવા ગાયનો રક્ષક ગોવાળીઓ, નોકર સારા ઘરનો માણસ હોય પણ દવા વગેરેમાં આવી જવાથી લેણદારના ઘરે નોકર તરીકે રહ્યો હોય તે અંકિતદાસ, પોતાના પુત્ર, પુત્રી, પુત્રવધુ પત્ની વગેરે નહિ ઈચ્છતા એવા તેમની પાસેથી લઈને, ઘરનો માલિક સાધુને આપે, ત્યારે એ પ્રભુસંબંધી આચ્છેદ્ય કહેવાય છે. (૩) જ્યારે, સાધુઓ પર પ્રીતિવાળા એવા ચોરો પોતાના ગામ તરફ આવતા હોય અને એજ રસ્તામાં, ક્યારેક દરિદ્રસાર્થની સાથે સાધુઓ આવતા હોય. સાર્થનો પડાવ નંખાયો હોય, સાધુઓ ભિક્ષા માટે સાર્થના માણસો પાસે ફરતા હોય પણ સંપૂર્ણ ગોચરી મળી ન હોય. આવું જોઈને, સાધુને સંપૂર્ણ ગોચરી મળે તે માટે, અથવા તો પોતાના માટે સાર્થ પાસેથી બજૂકઆદિના જોરે જે ભાથું વગેરે આંચકીને સાધુને આપે. તેને સ્તન = ચોરસંબંધી આચ્છેદ્ય કહેવાય છે. • સ્વામી વગેરે આચ્છેદની અકથ્થતા અને તેમાં દોષો • Page #220 -------------------------------------------------------------------------- ________________ १८७ न नैव कल्पते ग्रहीतुमुचितं स्यात् यतीनां त्रिविधमप्याच्छेद्यमाहारादि, इह पिण्डस्य प्रकृतत्वान्मुख्यत आहारादीत्युच्यते । तेन मुखवस्त्रिकाधुपकरणोपाश्रयादेरप्याच्छेद्यस्य वजनं द्रष्टव्यं । कीदृशं सदित्याह अननुमतमननुज्ञातं यतिभ्यो दातुमनभिप्रेतं सदित्यर्थः । तेहिं' ति प्रस्तावाद्येभ्यस्तदुद्दालितं तैः कौटुम्बिकादिभिरित्यर्थः, कलहप्रद्वेषादिदोषसद्भावेन जिनैर्निषिद्धत्वात् । तथाहि प्रस्तुतकौटुम्बिकाः स्तेनलुण्टितसार्थिका वा साधोरुपरि प्रद्वेषं गालीप्रदानं च कुर्युः। तथा तेषामेवाहारादिलाभहानेः साधोरन्तरायदोषः, स्तेनाहृतं च गृह्णतोऽदत्तादानं स्यात्, एकानेकद्रव्यव्यवच्छेदं वा रुष्टास्सन्तस्ते विदध्युस्तत्र यद् द्रव्यं गृहीतं तदेव ते रोषेणान्यदपि यतेन दधुरित्येकद्रव्यव्यवच्छेदः। एवमनेकेषां तेषां ग्रहणे एकस्य वा तस्य ग्रहणे सर्वनिषेधेनाऽनेकद्रव्यव्यवच्छेद इति । तथा पूर्वप्राप्तोपाश्रयात्तद्गोस्वामिनः प्रद्विष्टापत्तेनिःसारणं कुर्युस्ततोऽन्योपाश्रयालाभे कष्टेन लाभे वा साधुः सूत्रार्थहान्यादिकं मानसिकदुःखं वा प्राप्नुयात् । तथा प्रभुविषयाच्छेद्येऽमी दोषा, यथा गोपालादीनां पूर्वोक्तानामप्रीति હવે આ ત્રણેય પ્રકારના આચ્છેદ્ય સંબંધી કથ્ય-અકથ્યવિધિને જણાવે છે. “R MU' = “ ન્યતે' = આ ત્રણેય પ્રકારનું આચ્છેદ્ય સાધુને ગ્રહણ કરવું કલ્પતું જ નથી. અહીં પિણ્ડ સંબંધી વાતો ચાલતી હોવાથી મુખ્યતયા આહારાદિની જ વાત કરી છે. પરંતુ તેનાથી મુહપત્તી વગેરે ઉપકરણો તેમજ ઉપાશ્રયઆદિ પણ જે આચ્છેદ્ય હોય તેનું પણ વર્જન જાણવું. કેવા પ્રકારનું તે કલ્પતું નથી ? તે કહે છે, “ગુમ' = ‘સનનુમતિ = “નનુજ્ઞાત' = યતિને આપવા ઈચ્છાયું ન થવાયું હોય. કોના દ્વારા ઈચ્છાયું ન હોય? તે કહે છે, “તેટિં” = ‘તૈ' = ઉપરોક્ત જે કૌટુમ્બિકવગેરે પાસેથી આંચકીને લીધું હોય તેઓ દ્વારા, અર્થાત્ ઉપર કહેવાયેલ કૌટુમ્બિકવગેરે પાસેથી તેઓની ઈચ્છાવિના બળાત્કારે આંચકીને અપાતા આહારાદિ સાધુઓને ન કહ્યું. કારણ કે એમાં કલહ, પ્રદ્વેષ થવો વગેરે દોષોનો સદ્દભાવ હોવાથી શ્રી જિનેશ્વરોએ એનો નિષેધ કરેલો છે. દોષોનો સદૂભાવ આ રીતે કે, સ્વામી અને ચોરસંબંધી આચ્છેદ્યમાં જે કૌટુમ્બિક પાસેથી આંચકીને લીધું હોય એ કૌટુમ્બિકો અથવા ચોરોએ જે સાર્થને લૂંટ્યો હોય. એ સાર્થ સાધુઉપર ગુસ્સે ભરાઈને ગાળો આપે. તથા તે કૌટુમ્બિઓ અને સાર્થને આહારાદિનો પૂરતો લાભ ન થાય એટલે તેઓને અન્તરાય કરવાનો દોષ સાધુને લાગે. તેમજ ચોરો પાસેથી લેતા અદત્તાદાનનું પાપ પણ લાગે. અથવા તો રોષે ભરાયેલા તેઓ સાધુને એક દ્રવ્યનું કે અનેક દ્રવ્યોનું દાન આપવાનું કાયમનું બન્ધ કરી દે. તે આ રીતે કે, જે દ્રવ્ય આંચકાયું હોય તે જ દ્રવ્ય કે બીજું પણ દ્રવ્ય સાધુને આપવાનું બંધ કરે. આ એક દ્રવ્ય અંગે વાત થઈ, અને જો અનેક દ્રવ્યો આંચકાયા હોય તો, અથવા આંચકાયેલા એક દ્રવ્યના ગ્રહણમાં બધાનો જ નિષેધ થઈ જાય. આમ અનેક દ્રવ્યનું દાન બંધ થઈ જાય. અથવા તો સ્વામીઆચ્છેદ્યમાં જે ગોકુલવગેરે સ્વરૂપ ઉપાશ્રયમાં સાધુઓ ઉતર્યા હોય એ ઉપાશ્રયમાંથી રોષે ભરાયેલ ગોવાળીઓ તેઓને બહાર કાઢી મૂકે. ત્યારે જો બીજો ઉપાશ્રય ન મળે અથવા તો કષ્ટપૂર્વક મળે તો સાધુઓને સૂત્ર-અર્થ ભણવા આદિની હાનિ થાય, માનસિક દુઃખ થાય. Page #221 -------------------------------------------------------------------------- ________________ १८८ स्तेषामेव प्रभुप्रभृतिकेन सह कलहोऽभिमानादात्मघातं च ते कुर्युः, गोपभार्यादेः दुग्धादिलाभहानेरन्तरायदोषश्च यतेः स्यात् । गोपालादिमध्यात् केचन साधोरुपरि रोषं च गच्छेयुः । यद्वा दुग्धग्रहणेन गोपालः प्रद्वेषं गतः। अत्राख्यानकं यथा । ॥ प्रभुराच्छेद्यविषयको गोपालद्रष्टांतः ॥ एगंमि गोउले एगो सावगो आसि । तस्स य एगो गोवो गाविउ चारेइ । सो य अट्ठमे अट्ठमे दिणे सव्वासिं गावीणं दुद्धं वित्तीए लब्भइ। अन्नया भिक्खटुं एगो साहू तत्थागओ। इओ य तम्मि दिणे गोवस्स दुद्धगहणवारओ। तओ तेण सव्वाउ गाविउ दुहेऊण गरुइ पारिया दुद्धस्स भरिया। सावएण साहुनिमित्तं सो दुद्धं मग्गिओ। तेण अणिच्छंतेणावि भयाइणा दिन्नं । पारिया ऊणिया जाया। गोवो य किंचि साहुस्सुवरि रोसमुवगओ। सावएण तेण दुद्धेण साहू पडिलाभिओ। गोवो य तं पारियं गहिऊण नियगेहे गओ। तब्भज्जा य तं ऊणपारियं दट्टण हयासा किं अज्ज थेवं दुद्धमाणियं इच्चाइ अकोसियु लग्गा चेडरूवाणि रोवन्ताणि किं अम्हं एएण दुद्धेण भविस्सइ त्ति भणिउं लग्गाणि । तओ सो, एगं सयं चेव साहुणा उवरिं पउडो आसि । अन्नं तेहिं उत्ताविओ तउल्लसियबहलकोवानलरत्तच्छो तं साहुं मारणत्थं गवेसिउं लग्गो। जाव साहू तेण दिट्ठो पिट्ठओ પ્રભુસંબંધી આચ્છેદ્યમાં આવા દોષો સંભવી શકે. જેમકે, ઉપરોક્ત ગોવાળીઆવગેરેને અપ્રીતિ થાય, પ્રભુ (માલિક) વગેરેની સાથે ઝઘડો કરી બેસે, અથવા અભિમાનથી = માનભંગથી આત્મઘાત કરી લે. અથવા ગોવાળીઆની પત્ની વગેરેને દૂધઆદિ લાભમાં હાનિ થાય, એના અત્તરાયનો દોષ મુનિને લાગે. અથવા તો ગોવાળીઆવગેરેમાંથી કેટલાક સાધુઓ ઉપર રોષે ભરાય. • પ્રભુ- આચ્છધવિષયક ગોવાળનું દૃષ્ટાંત છે “આંચકેલા દૂધના ગ્રહણથી ગોવાળીઓ રોષે ભરાયો તે વિશે અહીં કથાનક કહેવાય છે. એક ગોકુળમાં એક શ્રાવક રહેતો હતો. એનો એક ગોવાળીઓ ગાયોને ચરાવતો હતો. તે ગોવાળીઓ દર આઠમા દિવસે બધીજ ગાયોનું દૂધ પગાર તરીકે = આજીવિકા તરીકે મેળવતો હતો. એકવાર ભિક્ષા માટે સાધુ ત્યાં આવ્યા. તે જ દિવસે એનો દૂધ ગ્રહણ કરવાનો વારો હતો. એટલે તેણે બધીજ ગાયોને દોહીને દૂધ મોટી કોઠીમાં ભર્યું હતું. શ્રાવકે સાધુદાન માટે તે દૂધ માંગ્યું. તેણે અનિચ્છાએ પણ ભયવગેરેથી આપ્યું. શ્રાવકે તે દૂધ સાધુને વહોરાવ્યું, એટલે કોઠીમાંથી દૂધ ઓછું થયું. ગોવાળીઓ સાધુ પ્રત્યે કાંઈક ગુસ્સાવાળો થયો. તે કોઠી લઈને ઘરે ગયો. તેની પત્નીએ ઉણી કોઠીને જોઈ હતાશાથી કહેવા લાગી કે, “કેમ આજે ઓછું જ દૂધ લાવ્યા ? રડતા બાળકો પણ “આટલા દૂધથી અમારે શું થશે” એમ કહેવા લાગ્યા. એક તો પોતેજ સાધુ પર ગુસ્સાવાળો હતો જ અને આ બાજુ પત્ની, બાળકો દ્વારા ગુસ્સો વધુ પ્રજ્વલિત કરાયો. તેના લીધે તીવ્ર ક્રોધાનલથી લાલ આંખ વાળો બનેલો તે, પેલા સાધુને મારવા માટે શોધવા લાગ્યો. અને જ્યાં સાધુ દેખાયા કે એમની પાછળ દોડ્યો. ક્રોધાનલથી લાલચોળ આંખવાળા તેને આવતો જોઈને સાધુને પણ એનો ભાવ સમજાઈ ગયો કે “જરૂર આની પાસેથી આંચકીને શ્રાવકે દૂધ આપ્યું લાગે છે, તેથી આ મને મારવા આવી રહ્યો છે.” સાધુ તેની સન્મુખ જ ચાલવા Page #222 -------------------------------------------------------------------------- ________________ १८९ धाविओ। साहुणा वि कोवारुणलोयणो सो एन्तो दिट्ठो नाओ तस्स भावो जहा णूणमेयस्स सयासाउ अच्छिंदिऊण सावएण दुद्धं दिन्नं, तेण एस कुविओ मम मारणत्थमागतो। तओ साहू तस्सेव सम्मुहो चलिओ जाव समासन्नी भूओ। सो ताव साहुणा भणिओ। भो भो खीरहरिय तुह पहुनिबन्धेण एयं दुद्धं मए गहियं सम्पयं तुज्झ समप्पणत्थं चलिओहं, न य तुज्झ घरं जाणामि, ता गिण्ह तुम। तओ तव्वयणेणोवसन्तकोवेण गोवेण भणियं तुह मारणत्थमुवगओहं । परमणेण वयणेणोवसन्तो कोवो ता गिण्ह तुमं चेव एयं एण्डिं मुक्कोसि, मए । परं पुणो मा, एरिसं आच्छिंदियं किंचि गिहिहिसित्ति नियत्तो गोवो त्ति। तदित्थमनेकदोषनिबन्धनमाच्छेद्यं न कल्पते। अत्र चाननुमतं तैर्न कल्पत इति भणनात् सामर्थ्यात्तैरनुज्ञातं सत्तदेवादातुं कल्पत इति व्यतिरेको गम्यत एव।। म स्तेनाच्छेद्यविषयं विशेषविधिः नवरं स्तेनाच्छेद्ये इयं विशेषतो विधिः यथा यदा चौराः सार्थिकेभ्यः पाथेयाद्याच्छिंद्य ददति यतिभ्यस्तदा तद्यतिभिर्निषेध्यं पूर्वोक्तदोषभावात् । यदि च तैस्तेभ्यस्तद्दीयमानं दृष्ट्वा पथिका घृतसक्तुकदृष्टान्तेन सुन्दरतामनुमन्यते यथा घृतं सक्तुकानां मध्ये पतितं तथा, तथासंयोगवशायुक्तं स्यात्तथेदं पाथेयाद्यपि तथैव तथैव साधुभ्यो दत्तं युक्तं सजातमिति। गृह्णीध्वमिति वचनेन वा मुत्कलयन्ति, માંડ્યો અને જ્યારે પેલો નજીક થયો એટલે કહ્યું “હે હરાયેલ ખીરવાળા ! તમારી પાસેથી આંચકીને લીધેલું આ દૂધ તારા માલિકના આગ્રહના લીધે મારે લેવું પડ્યું. હવે આ તમને આપવા માટે આવ્યો છું, હું તમારું ઘર જાણતો નથી તો હવે આ ગ્રહણ કરો.” સાધુના આવા વચનો સાંભળીને પેલાનો ક્રોધ શાંત થઈ ગયો એટલે એણે કહ્યું “હું આવ્યો તો હતો તમોને મારવા જ પણ તમારા આ વચનોથી મારો ક્રોધ શાંત પડી ગયો. એટલે હવે આ તમેજ રાખો, અને હું તમોને છોડી દઉં છું. પરન્તુ, આવું આંચકેલું ફરી ક્યારેય ગ્રહણ ના કરશો.” આમ કહીને એ પાછો ફર્યો. આ રીતે અનેકદોષોનું કારણભૂત એવું આચ્છેદ્ય કલ્પતું નથી. અહીં, તે ગોવાળઆદિદ્વારા અનુમતિ ન અપાયેલ ગોચરી ન કલ્પે એવું કહેવાના સામર્થ્યથી તેઓ અનુજ્ઞા આપે તો લેવું કહ્યું છે એમ व्यतिरे वो. • स्तेन-माधविषयमा विशेषविधि . ચોરવિષયક આચ્છેદ્યમાં આટલી વિધિ વિશેષ જાણવી કે, સાર્થવગેરે પાસેથી ચોરો જ્યારે પાથેય = ભાથુંવગેરે આંચકીને સાધુને આપે ત્યારે તો ઉપરોક્ત દોષનો સંભવ હોવાથી સાધુઓ એને ગ્રહણ કરે નહિ. પરન્તુ સાર્થપાસેથી આંચકીને જ્યારે ચોરો સાધુને પાથેયાદિ આપવા જાય, ત્યારે જો સાર્થ वगेरे 'घृतसक्तुकद्रष्टांत' = घी पीयीमi ढण्याना दृष्टांतथा सारु भाने. ठेभ ते तेवा संयोगना વિશથી ઘી જો સાથવામાં પડે તો એ જેમ યોગ્ય બને છે. તે જ રીતે આ પાથેયાદિ પણ તેવા તેવા સંયોગાનુસારે સાધુને અપાયેલું યોગ્ય જ થયું. અથવા તો “ભલે ગ્રહણ કરો” એમ બોલવા દ્વારા રજા Page #223 -------------------------------------------------------------------------- ________________ १९० तथाविधभयविह्वलतया जल्पनशक्त्यभावादनुज्ञातत्वमाकारतो वा दर्शयन्ति तदाऽनुमतमिदममीषामिति कृत्वा तदभिगृह्य चौरापगमानंतरं भूयोऽपि तदप्रीत्यादिपरिहारार्थमस्माभिश्चौरभयादिना गृहीतमिदं साम्प्रतं स्वकीयं गृह्णीतेति जल्पनपूर्वकं पथिकेभ्य एव पुरतस्तच्चौरादत्तं मुञ्चत्येवं कृते यदि ते तद्गृह्णन्ति तदा समर्प्यते परमार्थतस्तदीयमेव, यदि च न गृह्णन्ति वदन्ति च भवन्त एवैतदुपभुजतामिति तदा तैर्मुत्कलितास्तद्गृहीत्वोपभुञ्जते यतय इति गाथार्थः । ।५० ।। अवतरणिका- उक्तमाच्छेद्यद्वारमथानिसृष्टद्वारमाह। मूलगाथा- अणिसिट्ठमदिन्नमणणुमयं च बहुतुल्लमेगु जं दिज्जा। तं च तिहा साहारणचोल्लगजड्डानिसट्ठति ।।५१।। संस्कृतछाया- अनिसृष्टमऽदत्तमऽननुज्ञातं च बहुतुल्यमेको यद्दद्यात् । तच्च त्रिधा साधारणचोल्लकजड्डाऽनिसृष्टमिति ।।५१ ।। व्याख्या- अनिसृष्टं पूर्वोक्तशब्दार्थानिसृष्टदोषसंज्ञं तन्मोदकाद्यशनादि भवेदिति शेषः । यत्किઆપે. અથવા તો તેવા પ્રકારના ભયથી વિલ્હલતાના લીધે બોલી શકે તેમ ન હોય તો પણ ઈશારાથી પોતાની અનુજ્ઞા દર્શાવે, ત્યારે એઓએ રજા આપી છે એમ સમજીને ચોરોવડે અપાતું પાથેયાદિ લઈને ચોરો ગયાબાદ ફરીવાર સાથદિની અપ્રીતિના પરિવારમાટે સાધુ સાર્થ પાસે જાય અને કહે “ચોરોના ભયથી અમોએ આ ગ્રહણ કર્યું છે. હવે તમો આ તમારું પાછું લઈ લ્યો.” એમ બોલવાપૂર્વક પથિકસાર્થની સામે ચોરો પાસેથી લીધેલું મૂકી દે. હવે જો તેઓ તે લઈ લે તો સાધુ તેને સમર્પિત કરી દે કારણ કે પરમાર્થથી તે તેઓનું જ છે – તેઓએ જાતે આપ્યું નથી અને આપવાની અનુજ્ઞા પણ મૌખિક આપી નથી. જો ગ્રહણ કરે નહિ અને કહે કે “આપ જ આને વાપરો.” ત્યારે તેઓ વડે એ અનુજ્ઞાત હોવાથી સાધુ તેને ગ્રહણકરીને વાપરે./૫વા અવતરણિકા :- આ પ્રમાણે આચ્છેદ્યદ્વાર કહ્યું. હવે, અનિસૃષ્ટદ્વાર કહે છે. શબ્દાર્થ :- સિટું = અનિસૃષ્ટ, વિન્ન = નહિ આપેલું, બુમર્થ = અનુમતિ નહિ આપેલું, ૨ = અને, વહેતુક્ત = ઘણા માણસોની માલિકીનું, y = એક જણ, i = જે, ક્રિષ્ના = આપે, તે = તે અનિસૃષ્ટ, = અને, તિ = ત્રણ પ્રકારનું, સદાર = ઘણા માણસોની માલિકીનું, વોm = માલિકવડે પોતાના નોકરને બક્ષીસ અપાયેલું અથવા ખેતરમાં કામ કરનાર માણસોને અપાતો ભાત, નદુ = હાથીવડે, નિતિ = અનુજ્ઞા નહિ અપાયેલું.//૫૧|| મૂળગાથા-ગાથાર્થ :- જે અશનાદિના અનેક માલિક હોય તે અશનાદિ સાધુને આપવા માટે બધાએ કોઈ એકને કહ્યું ન હોય છતાં કોઈ એક આપે તે અનિવૃષ્ટ દોષવાળું કહેવાય અને તે (૧) સાધારણ (૨) ચોલ્લક અને (૩) જ રૂપ ઉપાધિભેદે કરીને ત્રણ પ્રકારનું છે.ll૧૧ાા • અનિસૃષ્ટનું સ્વરૂપ • વ્યાખ્યાર્થ :- “સિમ' = નિકૃષ્ટ' = રજા ન દીધેલું. પૂર્વે દ્વારગાથા ૪ માં કહેવાયેલ શબ્દના Page #224 -------------------------------------------------------------------------- ________________ मित्याह ‘अदिन्नं'ति अदत्तं देयवस्तुस्वामिसमुदायेनाऽवितीर्णं, वचनेन साधुदानायामुत्कलितमित्यर्थस्तथाऽननुमतं स्वोपभोगादिना स्वामिसमुदायस्य दातुमनभिप्रेतं । वा विकल्पे, तथा बहुतुल्यं बहुभिः साधारणं बहुजनसत्कमित्यर्थः। एकः केवलो बहुजनसाहिकाऽस्वामी दाता यल्लड्डुकक्षीरादिकं दद्यात् साधवे प्रयच्छेदिति स्वरूपमभिधाय भेदानाह म अनिसृष्टस्य साधारणादित्रिप्रकारं तत्राद्यसाधारणाऽनिसृष्टस्य स्वरूपम् ॥ तच्च तत्पुनः सामान्येनानिसृष्टं त्रिधा, उपाधिभेदात् त्रिविधं स्यात् केनोल्लेखेनेत्याह साधारणचोल्लकजड्डानिसृष्टमिति, तत्र साधारणं बहुजनसामान्यं, चोल्लकः स्वामिना पदातिभ्यः प्रसादीक्रियमाणं, कौटुम्बिकेन वा क्षेत्रादिस्थितकर्मकरेभ्यो दीयमानं, देशीभाषया भक्तमुच्यते, जड्डो हस्ती, अमीषां द्वन्द्वस्तद्विषयमनिसृष्टमिति विग्रहः । इहाऽनिसृष्टशब्दस्य प्रत्येकं सम्बन्धात् साधारणानिसृष्टं चोल्लकानिसृष्टं जड्डानिसृष्टमित्येवं त्रिभेदं भवतीत्यर्थः । इह च साधारणानिसृष्टं यंत्रहट्टगृहाद्याधारमध्यस्थिततैलवस्त्रઅર્થ પ્રમાણે, તે અનિરુદ મોદકવગેરે અશનાદિ બને છે. કે, “નં = “ય = જે, “ન્નિ' = દત્ત = ન આપેલું. એટલે કે દેયવસ્તુના બધા સ્વામીઓદ્વારા ન અપાયેલ. એટલે કે સાધુદાનમાટે “હા, આપો' ઈત્યાદિ બોલવાપૂર્વક રજા ન અપાયેલ. તથા, “સબુમ' = “સનનુજ્ઞાતિમ્' = અનિચ્છા. એટલેકે સ્વોપભોગ = પોતાના ઉપયોગમાં લેવું વગેરે કારણોસર, દેય વસ્તુના બધા સ્વામીઓની આપવાની અનિચ્છા, ‘વ’ = “વા' = વિકલ્પના અર્થમાં છે. તથા, “વહુ07મ્ = “વહુલુ' = “વમિસાધાર' = ‘વદુનનક્ષત્ત્વમ્' = ઘણાનું ભેગું હોય. એમાંથી પશુ' = “પર” = માત્ર એક વ્યક્તિ. અર્થાત્ ઘણા જનનું ભેગું હોય, એનો માલિક કોઈ એક ન હોય પરંતુ બધાની માલિકી હોય. પરન્તુ એ બધામાંથી માત્ર કોક એકજ દાતા નું વિજ્ઞા’ = “ઘ” = જે લાડું કે ખીરવગેરે સાધુને આપે. આનો ભાવાર્થ એ થયો કે જે દેયવસ્તુના માલિક ઘણા હોય. પરન્તુ એ બધામાંથી કોક એક દાતા સાધુને આપવા તૈયાર છે પરન્તુ બાકીના બધાની અનુમતિ નથી. અથવા તો એ દેયવસ્તુના તમામ માલિક હાજર નથી પરંતુ કોક એક માલિક બધાને પૂછ્યા વિના જ આપી દે, એને અનિકૃષ્ટ કહેવાય છે. આ પ્રમાણે અનિસૃષ્ટનું સ્વરૂપ કહીને ગાથાના ઉત્તરાર્ધ ભાગમાં એના ભેદોની વાત કહે છે. • અનિસૃષ્ટના સાધારણ- અનિકૃષ્ટ વગેરે ત્રણ પ્રકારો, તેમાં પહેલા સાધારણ - અનિસૃષ્ટિનું સ્વરૂપ છે ___ 'तं च तिहा साहारण-चोल्लग-जड्डानिसटुंति' = 'तच्च त्रिधा साधारण-चोल्लक-जड्डानिसृष्टमिति' = સામાન્યતયા અનિસૃષ્ટના ૩ ભેદ છે. (૧) ‘ધારા' (૨) “વોત્તવ' (૩) “નg'. આમાં, (૧) સાધારણ એટલે ઘણા જનોનું ભેગું હોય. (૨) ચોલ્લક એટલે કે સ્વામીવડે = રાજા અથવા એના અધિકૃત અધિકારી સેનાપતિવગેરેવડે, પદાતિને = હાથી-ઘોડાવગેરે પર ન બેઠેલા ભૂમિ પર લડતા પગપાળા સૈનિકોને પ્રસાદી રૂપે જે આપે તે. અથવા કૌટુમ્બિક ઘરના વડેરાવડે ખેતીવાડી વગેરેમાં કામ કરતા હાલિક નોકરોને જે અપાતું હોય છે તે. દેશી ભાષામાં જેને “મ' = ભોજન = ભાથું કહેવાય છે તે. (૩) જવું એટલે હાથી. હાથી Page #225 -------------------------------------------------------------------------- ________________ १९२ लड्डुकक्षीरादिदेयवस्तुभेदेनानेकवस्तुविषयं भवति तत्र घणकादियन्त्रे तिलकुट्टितैलादिकं हट्टे वस्त्रादिकं क्वचिद्गृहे विभवाद्युपेते सङ्खड्यां वाऽशनादिचतुर्विधाहारादिकं बहुजनसाहिकं स्वाम्यननुज्ञातं यद्येको दद्यात्तत्साधारणानिसृष्टं। अत्र च लड्डुकद्रव्यं प्रतीत्य साधारणानिसृष्टमाख्यानकेनोच्यते । ( ग्रं० २०००) ॐ साधारणाऽनिसृष्टविषये दृष्टांतः खिइयपइट्ठिय नामं नयरं आसि । तत्थ य माणिभद्दस्सालिभद्दपमुहा बत्तीसं तरुणा य अवरोप्परं मित्ता चिठिंसु तेहिं अन्नया कयाइ उज्जाणियानिमित्तं बहवे लड्डुया साहियामोल्लेण काराविऊण उज्जाणे नीया । तओ ते तत्थेगं रक्खवालं जुवाणं तेस्सिं रक्खणट्ठा मोत्तुं सेसा णईए हाणनिमित्तं गया । एत्थन्तरे भिक्खानिमित्तं एगो साहू तत्थागओ । तेण दिट्ठा मोयगा धम्मलाभं काऊण मग्गिओ जुवाणो तेण भणिय भट्टारया ! अन्नेसिंपि एगतीसं जणाणं सामन्ना एए, कहमेगागीहं देमि, साहुणा भणियं ते कत्थ गया तेण भणियं नईए ण्हाणनिमित्तं, साहुणा वृत्तं भो भो महाणुभाव ! मूढोऽसि तुमं जो परसंतिए लड्डुए मे दाउं अप्पणा एक्कल्लओ पुन्नं न માટે રાજભંડારમાંથી મહાવતને અપાતું ભોજન મોદકવગેરે. આ બધાનો દ્વન્દ્વ કરવો. એટલે કે આ બધા સંબંધી અનિસૃષ્ટદોષ જાણવો. અહીં અનિસૃષ્ટ શબ્દ બધાને લગાડવો.. અર્થાત્ (૧) સાધારણ બધાનું ભેગું અનિસૃષ્ટ (૨) ચોલ્લક ભોજનઅનિસૃષ્ટ (૩) જડ્ડ = હાથીઅનિસૃષ્ટ. (૧) અહીં સાધારણ અનિસૃષ્ટ યંત્ર, હાટ, ઘરવગેરે રૂપ આધારની મધ્યમાં રહેલ તેલ-વસ્ત્ર-લાડુખીરવગેરે દેયવસ્તુના ભેદવડે અનેક વસ્તુઓના વિષયવાળું બને છે. તે આ રીતે કે, ઘાણીવગેરે યંત્રમાં તલસાંકળી, તેલ વગેરે, હાટ દુકાનમાં વસ્ત્ર, અને કોક વૈભવશાળી ઘરની સંખડીમાં અશનાદિ ૪ પ્રકારો ઘણા લોકો સંબંધિ હોય. આ બધામાં, એ દેયવસ્તુના બધા સ્વામી જો અનુજ્ઞા ન આપે, પરન્તુ માત્ર કોક એક આપે. તેને સાધારણઅનિસૃષ્ટ કહેવાય. = = = = • સાધારણ અનિસૃષ્ટ વિષયમાં દૃષ્ટાંત ૦ લાડુ દ્રવ્યને અનુલક્ષીને સાધારણઅનિસૃષ્ટ કથાનકવડે કહેવાય છે. ક્ષિતિપ્રતિષ્ઠિત નામના એક નગરમાં માણિભદ્ર - શાલિભદ્રવગેરે બત્રીશ જુવાનિયાઓ અરસપરસ મિત્રો હતા. તેઓ બધા ભેગા મળીને એકવાર ઉજાણી મનાવવા પૈસાની ટીપ કરીને એમાંથી ઘણાં લાડુઓ કરાવીને ઉજાણીમાં લઈ ગયા. ત્યાં જઈને લાડવાની રક્ષામાટે તેઓમાંથી જ એકને રખેવાળ તરીકે ગોઠવીને બાકી બધા નદીએ ન્હાવા ગયા. તે દરમ્યાનમાં એક સાધુ ભિક્ષા માટે ત્યાં આવ્યા. સાધુએ લાડુ જોયા એટલે ‘ધર્મલાભ’ કહીને લાડુઓ માંગ્યા. તે રખેવાળે કહ્યું “હૈ ભટ્ટારક ! આમાં બીજા પણ ૩૧ લોકો ભાગીદાર છે, તેથી એકલો જ શી રીતે આપું ?” સાધુએ કહ્યું, “તેઓ ક્યાં ગયા ?.” રખેવાળે કહ્યું “નદીએ ન્હાવા ગયા.” સાધુએ કહ્યું “ઓ મહાનુભાવ ! તમો મૂઢ છો કે બીજા સંબંધી લાડુઓ મને આપીને તમો પોતે પુણ્ય કમાતા નથી, વળી બત્રીશ લાડુ બધા આપશે તો તેમાં તમારા ભાગે તો માત્ર એકજ લાડુ આવશે. માટે આ તો ઓછું નુકસાન અને ઘણો લાભ છે. આવું ગણિત જો સમજતા હો તો મને લાડવા આપી દો.” આમ વારંવાર કહ્યું એટલે પેલા રખેવાળે Page #226 -------------------------------------------------------------------------- ________________ १९३ गिण्हसि । किंचि बत्तीसेहिं वि दिन्नेहिं तुह भाए एक्को चेवागच्छिस्सइ । ता एयं अप्पवयं बहुआयं दाणं जइ जाणसि तो मज्झ मोयगे देहि एवं पुणो पुणो भणिए तेण दिन्ना । सो य भायणं भरिऊण जाव तओ ठाणओ निग्गच्छइ ताव माणिभद्दाइणो संमुहा आगच्छन्ति। तेहिं पुट्ठो भट्टारया ! किं एत्थ लद्धं । साहुणा नायं जहा एते लड्डुयाणं सामिया तो जइ लड्डुए लद्धे कहिस्सं, ता एए नियगेत्ति काउं उद्दालिस्संति त्ति चिन्तिय भणियं न किंचि । तेहिं तं भारकंतं दहूँ संकिएहिं वुत्तं पेच्छिमो भायणं दवेहि, साहू न दवेइ। बलावि पलोइयं जाव नियगा लड्डुगा दिट्ठा। तओ तेहिं कोवारुणलोयणेहिं सो जुव्वणो पुट्ठो। जहा किं तए एए लड्डुया एयस्स दिन्ना तेण भीएण भणियं न मए दिन्ना। तओ तेहिं वुत्तं पावसाहुवेसेण चोरोसि तुमं एहिं सलोत्तो लद्धोसि कहिं गच्छिहिसि गहिओ वत्थंचले । कड्डिओ नाहए भणिओ य, आगच्छेहि धम्माहिगरणे रहोहरणपत्ताइयं उड्डालिऊण नीओ धम्माहिगरणे, कहिओ तेहिं धम्माहिगरणियाणं वुत्तन्तो, साहू वि तेहिं पुट्ठो लज्जाइणा न किंचि जंपेइ। तेहिं वि पारंतेहिं चोरो त्ति साहू ठाविओ परं लिंगिउ त्ति काउं निविसओ काराविओ राइणा। तहेव कयंति । ___तदेवं यस्मादनायकाद्भक्तादेर्ग्रहणे ग्रहणाकर्षणधर्माधिकरणनयनरजोहरणाद्युद्दालनगृहस्थीकरणदेशલાડવા આપી દીધા. સાધુ પોતાના પાત્રો ભરીને જ્યાં એ સ્થાનેથી નીકળવા જાય, ત્યાંજ માણિભદ્ર વગેરે સન્મુખ આવે છે. તેઓએ પૂછ્યું “ઓ ભટ્ટારક ! તમોએ આ શું મેળવ્યું ?” સાધુને ખ્યાલ આવી ગયો કે “આ તો લાડુઓના સ્વામી છે. જો એમને લાડુ ક્યાંથી મેળવ્યા એ કહી દઈશ તો આ લાડુઓ પોતાના છે” એમ જાણીને પડાવી લેશે.” એમ વિચારીને સાધુએ કહ્યું, “કાંઈ નહિ.” પરન્તુ તેઓએ સાધુના ભારીખમ પાત્રા જોઈને શંકા પડવાથી કહ્યું “આપના પાત્રા બતાવો.” સાધુએ બતાવ્યા નહિ. એટલે બળાત્કારે પણ તેઓએ પાત્રા જોયા અને જાણ્યું કે આ તો પોતાના જ લાડવા છે. ભયંકર ગુસ્સે ભરાઈ તેઓએ પેલા રખેવાળ મિત્રને પૂછ્યું, “કેમ? તે આમને આપણા લાડવા આપ્યા?” પેલાએ ભયથી કહ્યું “મે નથી આપ્યા.” તેઓએ સાધુને કહ્યું, “પાપી ! સાધુના વેશમાં તું ચોર છે. આ માલસહિત પકડાયો છો ! હવે ક્યાં જશે ?” એમ કહીને કપડાના છેડાથી સાધુને પકડ્યો અને “ચાલ ન્યાયાલયમાં” એમ કહીને રજોહરણ-પાત્રાવગેરે ઝુંટવી લઈને સાધુને ન્યાયાલયમાં ઢસડી ગયા. ત્યાંના ન્યાયાધીશોને બધી વાત કરી. તેઓએ પણ સત્ય હકીકત જાણવા સાધુને પૂછ્યું. પણ લજ્જા આદિ કારણે સાધુ કાંઈ બોલ્યો નહિ. એટલે ન્યાયાધીશોએ ચોર છે એમ માની લીધું. પરંતુ, ગમે તેમ તો આ લિંગી = સાધુ વેષધારી છે. એને બીજી આકરી સજા ન કરાય રાજાએ સાધુને દેશયાગ કરવા કહ્યું. એ પ્રમાણે સાધુનો દેશનિકાલ થયો. આ પ્રમાણે નાયકની અનુજ્ઞાવિના ભક્તાદિના ગ્રહણમાં પકડાવવું – ખેંચાવવું - ન્યાયાલયમાં લઈ જવું. રજોહરણ વગેરે ઝૂંટવું, ગૃહસ્થ રૂપે કરાવવું, દેશનિકાલ થવો, પ્રવચનહીલના થવી વગેરે સ્વરૂપ દોષો સંભવે છે. તેથી સાધારણઅનિસૃષ્ટ ગ્રહણ કરવું નહિ. પરનું આટલું જાણી લેવું કે, ગમે તે કારણે પૂર્વે અનનુજ્ઞાત ગ્રહણ કરાયું હોય પરન્તુ પાછળથી Page #227 -------------------------------------------------------------------------- ________________ १९४ निष्कासनप्रवचनमालिन्यापादानादिलक्षणा एते दोषाः स्युः तस्मात्साधारणानिसृष्टं न ग्राह्यमिति । यदि च तत्कथञ्चित् पूर्वमननुज्ञातं गृहीतं पश्चाद्भद्रकादितया सर्वस्वामिभिर्मुत्कलितं तदा गृहीतं तु कल्पते । चोल्लकाऽनिसृष्टस्य छिन्नाऽच्छिन्नद्विप्रकारौ, तयोः स्वरूपं च ॥ तथा चोल्लको द्विधा । छिन्नाच्छिन्नभेदात् । तत्र गृहादिसाधारणस्थाल्याः पृथक्कृतश्छिन्नः। पृथगकृतश्चाच्छिन्नः। तथा किल कश्चित् कौटुम्बिको भक्ताहारकहस्तेन गृहात् क्षेत्रे हालिकानां भोजनाय चोल्लकं स्थापयति । तत्र गृहादिसाधारणाया गृहे स्थितायाः क्षेत्रे नीताया वा स्थाल्या मध्याद्धालिकभोजनाय पृथक पृथक भाजनेषु परिवेषितच्छिन्नः स्यात् । तथा गृहस्थितः क्षेत्रे चानीयमानः क्षेत्रे नीतो वा हालिकभुक्तशेषो वा क्षेत्राद्भक्ताहारकहस्ते व्यावर्त्तमानो वा स्थालीस्थितोऽच्छिन्नः स्यात् । तत्राप्यच्छिन्नो गृहसाधारणस्तेन कौटुम्बिकेन साधुभ्यो दानाय मुत्कलितोऽमुत्कलितश्च स्यात् । - छिन्नाऽच्छिन्नचोल्लको कदा कल्पेते ? तत्र दोषाश्च ॥ तत्र च्छिन्नचोल्लके यदर्थं छिन्नः स यदि हालिकस्तन्मध्यात् किञ्चित् साधवे ददाति, तदा स ભદ્રકતાઆદિ ગુણોને લીધે એના બધા જ માલિકો જો રજા આપી દે, તો એ કથ્ય છે. • ચોલ્લક - અનિસૃષ્ટના છિન્ન અને અચ્છિન્ન એ બે પ્રકારો અને તેઓનું સ્વરૂપ છે (૨) હવે ચોલ્લક અનિસૃષ્ટની વાત કરે છે. ચોલ્લક અનિસૃષ્ટના બે પ્રકારો છે. (૧) છિન્ન. (૨) અછિન્ન. (૧) છિન્ન = ઘરવગેરેમાં બધાની ભેગી એક તપેલીમાંથી અલગ કરાયું હોય તે છિન્ન, તેમજ (૨) જે અલગ ન કરાયું હોય તે અછિન્ન કહેવાય છે. જેમકે, કોક કૌટુમ્બિકપુરુષ, ઘરથી ખેતરમાં ભોજન સામગ્રી લઈજનાર માણસ પાસે ખેડુતો = હાલિક આદિનું ભોજન રખાવે. તેમાં, ગૃહવગેરે સંબંધી બધાની ભેગી એ ભક્તાદિસામગ્રી, તપેલી વગેરેમાં ઘરે હોય અથવા તો ખેતરમાં લઈ જવાઈ હોય. તે તપેલીવગેરેમાંથી ખેડૂતોના ભોજનમાટે અલગ અલગ ભાજનોમાં પીરસી દીધું હોય. તો આ “છિન્ન ચોલ્લક” = ભાગ પાડેલું થયું. બધાની ભેગી ભક્તાદિ યુક્ત તપેલી ઘરમાં રહી હોય કે “મોદી' વડે = ભક્તાદિ ખેતરમાં લઈજનાર માણસવડે, ખેતરમાં લઈ જવાતી હોય કે ખેતરમાં લઈ જવાઈ હોય. અથવા તો ખેડૂતોએ જમી લીધા બાદ વધેલું પાછું ઘરે લઈ જવાતું હોય. એ વખતે જે તપેલીમાં હોય તે “અછિન્નચોલ્લક” કહેવાય છે. આ બન્ને ભેદોમાંથી પણ જે અછિન્ન છે, તે ગૃહસાધારણ છે – ઘરના બધાનું ભેગું છે. એ ગૃહસાધારણ ભક્તાદિ તે કૌટુમ્બિક પુરુષવડે સાધુદાન માટે અનુજ્ઞાત હોય અને અનનુજ્ઞાત હોય. એમ બન્ને પ્રકારે હોઈ શકે છે. • છિન્ન અને અચ્છિન્ન ચોલ્લક કહ્યું ક્યારે ? તેમાં દોષો • છિન્ન ચોલ્લકમાં જે ખેડૂત = હાલિકમાટે અલગ કરાયું હોય. તે ખેડુત જો પોતાના એ ભાગમાંથી Page #228 -------------------------------------------------------------------------- ________________ १९५ हालिकेन दीयमानः कौटुम्बिकेन पार्श्ववर्तित्वावर्तित्वाभ्यां दृश्यमानोऽदृश्यमानश्च ग्रहीतुं कल्पते तेन छेदेन तस्य स्वकीयीकृतस्य दत्तत्वात् । अच्छिन्नचोल्लके च भक्ताहारकहालिकयोर्मध्याद्यः कौटुम्बिकेन साधवे दानायाऽनुज्ञातः, स यदि ददाति तदाऽसौ कल्पते तथा छिन्नोऽपि कौटुम्बिकेनापि निसृष्टः कल्पते ग्रहीतुं नवरं यदर्थं छिन्नस्तस्य यद्यप्रीतिरन्तरायकरणं वा न स्यात्तदा, नान्यथा । अच्छिन्ननिसृष्टश्च चोल्लकः कौटुम्बिकेन दृष्टोऽदृष्टो वा भक्ताहारकेण हालिकेन वा साधवे दीयमानस्तस्य ग्रहीतुं न कल्पते अदत्तादानदोषात् कौटुम्बिकस्य मत्सरादिसम्भवाच्च । प्रायः क्षेत्र एव हालिको भुजते इति क्षेत्रे चोल्लक उक्तः । यदि कश्चिद्गृहेऽपि भुङ्क्ते तदा सोऽप्येतदनुसारतो भावनीयः । एवं तडागखननादिके उड्डादिष्वपि (?) भावनीयं । થોડું ઘણું સાધુને આપી દે, ત્યારે તે ખેડુત = હાલિક દાન આપી રહ્યો છે તે વખતે કૌટુમ્બિક પુરુષ બાજુમાં હોવાથી અપાતું અશન જોવાતું હોય કે બાજુમાં ન હોવાથી ન જોવાતું હોય છતાંય ગ્રહણ કરવું કહ્યું. કારણ કે તે ભક્તાદિનો ભાગ થયો એટલે એ ભાગ એ ખેડુત = હાલિકઆદિની માલિકીનો થઈ ગયો. એટલે પોતાનું = પોતાના ભાગમાં આવેલું = માલિકીનું આપે છે. પણ આ વાત ગૌણ રૂપે જાણવી. વિશેષમાં તો, છિન્ન ભક્તાદિ પણ જો કૌટુમ્બિકપુરુષવડે પણ અનુજ્ઞા અપાઈ હોય તો એ ગ્રહણ કરવું કલ્પ છે, નહીંતર કૌટુમ્બિકપુરુષ નારાજ થાય-ગુસ્સે થાયવગેરે દોષોનો સંભવ છે. પરન્તુ એટલું ધ્યાન રાખવું કે, જેના માટે છિન્ન થયું હોય તેને અપ્રીતિ ન થતી હોય કે અન્તરાય ન થતો હોય = એના ભાગનું અપાયાબાદ એને ભૂખ્યા રહેવાનું થાય વગેરે સ્વરૂપ અન્તરાય ન થતો હોય તો જ કહ્યું, અન્યથા કલ્પતું નથી. “અછિન્નચોલ્લક'માં, ભક્તાહારક = ભોજન લઈને જનાર અને ખેડુત = હાલિક એ બન્નેમાંથી જે કોઈને સાધુને દાન આપવાની કૌટુમ્બિકે = માલિકે પોતાની અનુમતિ દર્શાવી હોય. તે વ્યક્તિ આપે તો એ ભક્તાદિ કહ્યું છે. અહીં એક વાત આ ધ્યાનમાં રાખવી કે અગાઉ જે “છિન્નચોલ્લક ની વાત આવી. એમાં, ખેડુત = હાલિકને પોતાનો ભાગ અપાઈ ગયો અને પોતાનો એ માલ સાધુને વહોરાવે તો કહ્યું એમ કહ્યું છે. જ્યારે અહીં ખેડુત = હાલિકમાટે ભાગ પાડ્યો ખરો પણ હજુ ખેડુતને આપવામાં આવ્યો નથી, અને જો એમાં પણ કૌટુમ્બિક = માલિકની અનુજ્ઞા હોય તેમજ ખેડુતને = હાલિક ને અપ્રીતિ ન થતી હોય કે અન્તરાય ન થતો હોય તો એ કલ્પ છે. અન્યથા નહિ. - અચ્છિન્નનિવૃષ્ટ ચોલ્લકમાં તો ભક્તાહારક = ભોજન લઈજનાર કે ખેડુત = હાલિક વડે અપાતું દાન કૌટુમ્બિક જુવે કે ન જુવે એ કહ્યું નહિ. કારણ કે એમાં કૌટુમ્બિક = માલિક પુરુષે આજ્ઞા આપી નથી માટે અદત્તાદાન નો દોષ લાગે છે. જેના લીધે એ કૌટુમ્બિક = માલિક મત્સરાદિ = ક્રોધાદિ કરી બેસે. પ્રાયઃ કરીને ક્ષેત્ર = ખેતરમાં જ ખેડુત = હાલિક જમતો હોય છે માટે ખેતરને વિશે ચોલ્લક કહેવાયું છે. બાકી તો, જો કોક ઘરમાં પણ જમે તો તેમાં પણ ઉપર કહ્યા અનુસાર સમજી લેવું. એજ પ્રમાણે તળાવ ખોદાવાના વિશે કે કૂવોઆદિ ખોદાવાના વિશે પણ જાણી લેવું. અર્થાત્ તળાવ Page #229 -------------------------------------------------------------------------- ________________ १९६ ___ जड्डाऽनिसृष्टस्य स्वरूपं तत्र दोषाश्च : तथा जड्डस्य हस्तिनः सम्बन्धि पिण्डरूपं वस्तु राज्ञा गजेन चाननुज्ञातत्वादनिसृष्टं जड्डानिसृष्टमुच्यते । इह कश्चिन्मेण्ठः साधुभक्तो हस्तिसत्कस्याहारस्य मध्यादाहारं साधवे यदि ददाति, तदा स गजस्य पश्यतोऽपश्यतो ग्रहीतुं न कल्पते तस्य गजपिण्डत्वात् स च साधूनां न कल्पते राजगजाभ्यां साधवेऽननुज्ञातत्वादसावदत्तादानत्वेन चाकल्प्यः। तथा तं पिण्डकं दीयमानेन असौ गजो दातुमिच्छति नवेति न ज्ञायते । ततो यदि नेच्छति तदा तद्गृह्णाने तस्य मनोबाधा कृता स्यात् सा च साधूनां परिहार्या । तथा तत् पिण्डं गृह्णन् साधुः प्रत्यासन्नतया हस्तिना शुण्ड्या गृह्यते कदर्थ्यते वा। यदासौ केनापि मदीयगजस्य वैरिणा राज्ञा हस्तिनां(नं) कवलनायानेन वेषेण प्रस्थापितोऽन्यथा कथं पिण्डग्रहणव्याजेन हस्तिनः प्रत्यासन्नः समागच्छतीति विचिन्त्य हस्तिरक्षकपुरुषैर्गृह्येत, ततो मरणाद्यपि प्राप्नुयात् । तथा हस्तिनस्तत्प्रमाणाहारस्य लाभच्छेदेनान्तरायिकं कृतं स्यादित्येतद्दोषदुष्टत्वादसौ न ग्राह्य इति। ॐ जड्डाऽनिसृष्टं कदा कल्पते ॥ नवरमिह प्रथमैको गजभक्तपिण्डको राज्ञा गजेन चानुज्ञातः प्रतिदिनं मेंठो लभते। तं ખનનઆદિ કાર્યોમાં લાગેલા નોકરોના ભક્તાદિના વિષે પણ ઉપર પ્રમાણેની સઘળી વાત જાણવી. • જવું - અનિસૃષ્ટનું વરૂપ અને તેમાં દોષો • (૩) હવે જડઅનિસૃષ્ટની વાત કરે છે. હાથી સંબંધી પિમ્હરૂપ વસ્તુ કે જે રાજાવડે કે હાથી વડે અનુજ્ઞા અપાઈ ન હોવાથી અનિવૃષ્ટ છે. આ જઙઅનિરુષ્ટ કહેવાય. તે આ રીતે કે, કોક સાધુનો ભક્ત મહાવત, હાથી સંબંધી આહારમાંથી સાધુને જો આપે, ત્યારે તે હાથી જોતો હોય કે ન જોતો હોય, એ ગ્રહણ કરવું કલ્પતું નથી, કારણ કે એ હાથીનો પિચ્યું છે. તેમજ રાજા અને હાથીવડે સાધુને આપવામાટેની અનુજ્ઞા અપાઈ ન હોવાથી આ અદત્તાદાન રૂપે થતું હોવાથી કલ્પતું નથી. કારણ કે તે પિણ્ડ આપતી વખતે “આ હાથી આપવા ઈચ્છે છે કે નહિ ?' એવું જાણી શકાય નહિ. તેથી જો એ ઈચ્છતો ન હોય ત્યારે તે ગ્રહણ કરવામાં તે હાથીને મનોબાધા = મનદુ:ખ થાય, જે મનોબાધા સાધુએ વર્જવી જોઈએ. અથવા તો આવું પણ થાય કે પિણ્ડ ગ્રહણકરતો સાધુ નજીક હોવાથી હાથી પોતાની સૂંઢવડે સાધુને ગ્રહણ કરે કે કદર્થના પણ કરે. અથવા, “આ તો મારા આ હાથીના કોક વૈરી રાજાએ હાથીને મારવા માટે સાધુના વેષે આને મોકલ્યો છે, નહીંતર પિણ્ડ લેવાના બહાને હાથીની નજીક શી રીતે આવી શકે ?” આમ વિચારીને હાથીના રક્ષકપુરુષો એ સાધુને પકડે. એમાં સાધુ કદાચ મોતવગેરેને પણ પામે. અથવા તો જેટલા પ્રમાણમાં આહાર સાધુએ ગ્રહણ કર્યો હોય એટલા પ્રમાણનો લાભ હાથીનો હણાઈ જવાથી હાથીને અન્તરાય કરવાનું થાય છે. આ બધા ઉપરોક્ત સંભવિત દોષોના લીધે પણ હસ્તિપિણ્ડ લેવો ન જોઈએ. • જહુ- અનિસુષ્ટ ક્યારે કહ્યું ? • અહીં આટલી વાત વિશેષ જાણવી કે હાથીને જે આહાર આપવામાં આવતો હોય તેમાંથી મહાવતને Page #230 -------------------------------------------------------------------------- ________________ १९७ भक्तपिण्डकं मेंठेन स्वं दीयमानं गजेनादृष्टं यदि ददाति तदास्मै कल्पते। यदि च स्वपिण्डकमपि गजस्य पश्यतः प्रतिदिनमभीक्ष्णमसौ ददाति साधुश्च गृह्णाति तदा यदयं मुण्डो मेंठात्सकाशात् पिण्डं गृह्णाति तं च मेंठो मदीयपिण्डमध्यात् स्वलभ्यं पिण्डोलकं स्थूलतरं गृह्णातीत्यादि विचिन्त्य प्रद्वेषेणासौ गजः साधूपाश्रयस्य यतेर्वा विनाशमपि कुर्यात्, सकृद् ग्रहणे च न तथाविधो दोष इत्यनवरतमसौ न ग्राह्य इति गाथार्थः ।।५१ ।। अवतरणिका- उक्तमनिसृष्टद्वारमथाध्यवपूरकद्वारमाह । मूलगाथा- जावंतियजइपासंडियत्थमोयरइ तंदुले पच्छा। सद्धा(ट्ठा) मूलारंभे जमेस अज्झोयरो तिविहो ।।५२।। संस्कृतछाया- यावदर्थिक-यति-पाखण्डाऽर्थमऽवतारयति तंदुलान्पश्चात् । સ્વાર્થ મૂનામે ષોડથ્યવપૂર: ત્રિવિધ આકરા अध्यवपूरकस्वरूपम् ॥ व्याख्या- सूचनाद्यावदर्थिकाश्च समस्तार्थिनः, यतयश्च निर्ग्रन्थाः, पाखण्डिकाश्चरकादयस्ते પ્રથમ એક ભાગ આપવો એવી અનુજ્ઞા રાજા અને હાથી બન્ને દ્વારા અપાઈ હોય. એ જ પ્રમાણે રોજે રોજ મહાવત પોતાનો ભાગ મેળવતો હોય. તે ભાગમાંથી જો મહાવત હાથી ન જુએ એ રીતના સાધુને વહોરાવે ત્યારે તે કહ્યું છે. પરંતુ, મહાવત જો એ પોતાના ભાગમાંથી હાથીની નજર સામે વારંવાર સાધુને આપે અને સાધુ ગ્રહણ કરે. તો, “આ સાધુ મારા આ મહાવત પાસેથી પિંડ ગ્રહણ કરે છે. એટલે ચોક્કસ મને અપાતા આહારમાંથી મોટો ભાગ મહાવત લઈ લેતો હશે” ઈત્યાદિ વિચારીને રોષે ભરાયેલ એ હાથી સાધુના ઉપાશ્રયનો અથવા સાધુનો વિનાશ પણ કરી દે. જોકે એકાદવાર હાથીના દેખતા લેવામાં વાંધો નથી. માટે જ, વારંવાર લેવાનો નિષેધ કરાયો છે./પના અવતરણિકા :- આમ અનિસૃષ્ટદ્વાર કહ્યું. હવે, “Àવપૂરજ' દ્વાર કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- નાવતિય = સમસ્તઅર્થીઓ, ન = નિગ્રંથો, પાદિત્ય = ચરકાદિઓમાટે, લોયરૂ = વધારે નાંખે, તંદુત્ત = ચોખાવિગેરે, પછી = પાછળથી, સટ્ટા = પોતાના માટે, મૂનામે = અગ્નિ સળગાવવો તથા આંધણવિગેરેના આરંભ કર્યા પછી, નં = જે કારણથી, પણ = આ, સ્ક્વોયરો = અધ્યવપૂરક નામનો દોષ, તિવિદો = ત્રણ પ્રકારનો./પરા મૂળગાથા-ગાથાર્થ :- ગૃહસ્થ પોતાના માટે રસોઈની શરૂઆત કર્યા પછી સમસ્તઅર્થઆદિને માટે તેની અંદર ચોખાવગેરે વધારે નાંખવા તેનું નામ અધ્યવપૂરક. આ અધ્યવપૂરકના મિશ્રજાતની માફક (૧) યાવદર્થિક (૨) પાખંડી અને (૩) યતિ. અમે ત્રણને ઉદેશીને બનતું હોવાથી તેના ત્રણ પ્રકાર છે.પરા • અધ્યવપૂરકનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- “ગાવંતિય' = “યાવર્થવા' = “સમસ્તાર્થિનઃ' = તમામ યાચકો, “ન' = ‘પતય?' Page #231 -------------------------------------------------------------------------- ________________ १९८ तथोक्तास्तेभ्य इदं तदर्थमेतन्निमित्तमित्यर्थः । यद्यस्मात्कारणादवतारयति स्वगृहयोग्यकगो(कङ्ग्वा)दीनां मध्ये मिश्रितान् कृत्वा गृही स्थाल्यां प्रतिक्षिपति । 'तंदुले'ति धान्यकणान् । उपलक्षणत्वादधिकतरजलकणादीनीत्यर्थः कथमित्याह पश्चान्मूलारम्भोत्तरकालं, यद्वा पश्चादुपरि(श्च) मानोलङ्घनेनेत्यर्थः । पश्चाच्छब्दस्य सम्बन्धिशब्दत्वात्पूर्वत्वमपेक्षते, अतोऽनुक्तमिति(मपि) पूर्वमिति विशेषणं दृश्यं । ततः किमपेक्षं पश्चादित्याह स्वार्थं गृहार्थं पूर्वं कर्पटिकाद्यागमनापेक्षयाऽग्रतो विहिते सतीति विशेषः । कस्मिन्नित्याह । मूलं प्रथमोऽग्निज्वालनाद्रहणदानादिरूपारम्भादिकर्त्तव्यव्यापारो मूलारम्भस्तस्मिन् । एतेन च मिश्रजातादध्यवपूरकस्य नानात्वं दर्शित्वं । म मिश्रजाताऽध्यवपूरकयो नात्वं ॥ मिश्रे ह्यादितोऽग्निज्वालनादिप्रस्ताव एव स्वगृहयावदर्थिकाद्यर्थमुपस्कर्तुमारभते, अध्यवपूरके च गृहीणा स्वार्थमग्निज्वालनाद्याद्रहणदानान्तं आरम्भे कृते सति पश्चात्स्वार्थकल्पिततन्दुलानां मध्ये कार्पटिकाद्यर्थं तन्दुलादीनां माणकादिकं सङ्कल्पितं प्रक्षिप्य राध्यते इत्युभयोर्भेदः। यत्तदोर्नित्य= निन्थो, तथा 'पासंडिय' = 'पाखण्डिकाः' = २२ तर संन्यासी-00-414 रेने, 'अत्थं' = ‘अर्थम्' = भाटे. भेटले 3 यावार्थ.5वगेरे ॥ भाटे, 'जम्' = 'यत्' = ४ ॥२९॥४२, ‘ओयरइ' = 'अवतारयति' = उमेरे = नi. भेटले. 3 स्थ, स्व-उने योग्य वगेरेमा यो मिश्र शने तपेटीम न. ( = in = म भा-मेथी आवे छ, तम मा ५५ मे तन धान्य छे. गनी ॥ ५९॥ बने छ.) शुं न ? ते ४५वे , 'तंदुले' = 'तंदुलान्' = 'धान्यकणान्' = ધાન્ય એટલે કે અનાજના દાણાઓને ઉપલક્ષણથી વધારે પાણી નાંખવાનું વગેરે પણ જાણી લેવું. કેવી शते नin? ते ०४९॥ छ, 'पच्छा' = 'पश्चात्' = पाथी , मेटसे भूभामना उत्तरमा (मूळारंभ = ५२माटे ४ २iqा भूम्युं होय त). अथवा 'पश्चात्' = 'उपरि' = ७५२थी. भेट मानने (प्रमाने) मोजाने नin. ('पश्चात्'नो प्रथम अर्थ नी पछीन। अर्थमा छ भने अथवामा = old अर्थ द्रव्यनी अपिता सूय छे.) मा 'पच्छा' = 'पश्चात्' २०६ में संमो५ छे. भेटले 3 ‘पश्चात्' २०६ में 'पूर्वत्वम्' = पूर्वपानी अपेक्षा २१ . साथी ‘पूर्व' श०६ भूणमा न माव्यो डोवा छतi aeी सेवो. मा 'पश्चात्' श६ ४६ अपेक्षा छ ? ते वे ४॥वे छ , 'सट्ठा' = 'स्वार्थे' = पटि47३ मावा पूर्व ४ स्वार्थ-५२माटे यु होय. शुं प्रयु डाय ? तो छ, 'मूलारंभे' = મૂળમાં = પ્રારંભમાં જ આરંભ કર્યો હોય. એટલે કે પહેલી વખત જે અગ્નિ સળગાવવો, આંધણ મૂકવું વગેરે રૂપ આરંભઆદિ કર્તવ્યવ્યાપાર કર્યા હોય. • मिश्रातथी मध्यपुर में हुं छे . मी 'मूलारंभ' नी. भावी व्याण्या ४२१८ २॥ मिश्रत ४२ मध्यपू२७नु ४५j छतुं કર્યું છે એમ જાણવું. કારણ કે મિશ્રજાતમાં તો પ્રથમથી જ દેવતા પેટાવવો વગેરેમાં સ્વગૃહ અને યાવદર્થિકાદિમાટે રાંધવાની શરૂઆત કરે. જ્યારે અહીં અધ્યવપૂરકમાં તો ગૃહસ્થ સ્વાર્થમાટે દેવતા પેટાવવાથી માંડી આંધણ મૂકવા સુધીનો બધો આરંભ કર્યાબાદ પાછળથી સ્વાર્થ માટે જેટલા ચોખા Page #232 -------------------------------------------------------------------------- ________________ १९९ योगाद्यदिति व्याख्यातं तत्तस्मात्कारणाद् एषोऽनन्तरोक्तः स्वार्थदत्ताद्रहणे प्रथमं कृते प्रभूतभिक्षाचरसंदर्शनतस्तदर्थमपि पश्चादधिकतरं तंदुलादिप्रक्षेपकरणलक्षणोऽध्यवपूरक उक्तशब्दार्थस्त्रिविधो यावदर्थिकादिविघटितभेदात्त्रिप्रकारः स्याद्यथा स्वगृहमिश्रशब्दयोः प्रस्तावाद्गम्यमानत्वात् स्वगृहयावदर्थिकमिश्रो निजवेश्मकापटिकादिसाहिक इत्यर्थः । तथा स्वगृहसाधुमिश्रो निजगृहसाधुसाधारण इत्यर्थः। स्वगृहपाखण्डिमिश्रो निजवेश्मशाक्यादिसाहिक इति । इह स्वगृहश्रमणमिश्राध्यवपूरकोऽपि घटते परं श्रमणाः पाखण्डिनां मध्ये विवक्षिता इत्येवं त्रैविध्यं ज्ञेयं । इह यावदर्थिकाद्यर्थमधिकतरतंदुलादिप्रक्षेपदोषेण सर्व्वेऽप्याहारोऽशुद्धः स्यात् तथा स्वगृहयावदर्थिकमिश्राध्यवपूरके यावन्तः कणाः कार्प्पटिकाद्यर्थं पश्चात् क्षिप्तास्तत्प्रमाणै राद्वैर्यावत् स्यादेतावत् प्रमाणं भक्तं यदि गृहस्थेन स्थाल्या उद्देशेन स्थगनिकादौ क्षिप्त्वा पृथक् कृतं स्यादुद्देशेन स्वगृहादौ वितीर्णं वा नतु सिक्थादिगणनेन વગેરે કલ્પેલા હતા, એમાં કાર્પટિકાદિને માટે માણવક વિગેરે જે પ્રમાણ નક્કી કર્યું હોય એટલું ઉમેરીને રાંધે. આમ બન્ને વચ્ચે ભેદ જાણવો. આ બધાનો ભાવાર્થ આ થયો કે, મૂળમાં પોતાનામાટે અગ્નિ પેટાવવા વગેરેથી માંડીને આંધણ મૂકવા સુધીના આરંભ કર્યા બાદ, પાછળથી યાવદર્થિકાદિમાટે જે વધારે ચોખાવગેરે નાંખવાનું થાય, તેને અધ્યવપૂરક કહેવાય છે. તે કારણથી ષઃ યદ્ અને તદ્ નો નિત્ય સંબંધ હોવાથી, મૂળ ગાથામાં ‘નમ્’ = ‘ય’ લખેલું છે કે જે ટીકાની શરૂઆતમાં જ ‘યત્ યસ્માત્ ારાત્' થી વ્યાખ્યાન કરાઈ ગયું છે. પણ ‘ત' નથી આવ્યું, છતાં પણ ‘ત’ નો ઉલ્લેખ સમજી લેવો. એટલે કે, તત્ तस्मात् कारणात् अनन्तरोक्तः હમણાંજ કહેવાઈ ગયેલ ‘પોતાના માટે મૂકેલ રાંધણ તે પહેલા કરાયે છતે ઘણાંબધા ભિક્ષાચરો દેખાવાથી તેઓ માટે પણ પાછળથી અધિકતર ચોખા વિગેરે નાંખવા' સ્વરૂપ અધ્યયપૂરક યાવદર્થિકાદિ જુદાંજુદાં ભેદથી ત્રણ પ્રકારનો છે. = = અહીં સ્વગૃહ અને મિશ્ર, આ બે શબ્દો પ્રસ્તુતમાં અધ્યાહાર રૂપે જણાતા હોવાથી બધા ભેદોને આ બન્ને શબ્દો જોડવા. તે આ રીતે, = (૧) સ્વાદ-યાવસ્થિમિશ્ર (૨) સ્વગૃહ-યતિમિત્રઃ (૩) સ્વગૃ૪-પાઽિમિશ્ર નિનવેશ્મ-ટિનિાદિઃ = પોતાનું ઘર અને યાવદર્થિકાદિનું ભેગું. પોતાનું ઘર અને સાધુનું ભેગું. निजगृह-साधुसाधारणः निजगृह-शाक्यादिसाहिकः પોતાનું ઘર અને શાક્યાદિનું ભેગું. જો કે અહીં તો સ્વગૃહ-શ્રમણમિશ્ર અધ્યવપૂરક પણ ઘટે છે. પરન્તુ શ્રમણોનો સમાવેશ પાખંડિઓમાં થઈ જાય છે. માટે ત્રણજ ભેદો કહ્યા છે. = = = = = અહીં, પ્રથમભેદમાં યાવદર્થિકાદિને માટે અધિકતર તંદુલાદિ પ્રક્ષેપદોષથી સર્વ પણ આહાર અશુદ્ધ થઈ જાય છે. પરન્તુ, સ્વગૃહ-યાવદર્થિકમિશ્ર અધ્યવપૂરકમાં જેટલા દાણા કાર્પાટિકાદિ માટે પાછળથી નાંખ્યા હોય. તેટલા પ્રમાણના દાણાઓને ગૃહસ્થ જો ઉદેશપૂર્વક = આ યાવદર્શિકો માટે છે એ પ્રમાણેના Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૦ पलिमन्थादिदोषात्तदा शेषं स्थालीभक्तं ग्रहीतुं कल्पते विशोधिकोटि-कत्वादेवं मिश्रजाताद्यभेदेऽपि ज्ञेयं किञ्चित्तुल्यत्वादनयोरिति । अन्त्यभेदद्वयं चाविशोधिकोटिकतया वक्ष्यतीति तद्भक्तमकल्प्यमिति થાર્થક કરી ___ अवतरणिका- उक्तमध्यवपूरकद्वारं तत्प्रतिपादनाच्च षोडशाप्युद्गमदोषाः प्रोक्ताः अथैतेष्वेव कल्पाकल्पव्यवस्थार्थं विषयविभागमाह । मूलगाथा- इय कम्मं उद्देसियतियमीसज्झोयरंतिमद्गं च। आहारपूइबायरपाहुडि अविसोहिकोडित्ति ।।५३।। संस्कृतछाया- इति कर्मोद्देशिकत्रिक-मिश्रजाताऽध्यवपूरकाऽन्त्यद्विकं च। ___आहारपूति बादरप्राभृतिकाऽविशोधिकोटीति ।।५३।। ઉદેશપૂર્વક આહારને ઢાંકણા વગેરેમાં અલગ કરી દે, અથવા તો પોતાના ઘરમાટે અલગ અલગ વહેંચણી કરી દીધી હોય, તો ગૃહસ્થ પોતાના માટે અલગ કરેલા આહારાદિમાંથી ગ્રહણ કરેલું સાધુને કહ્યું છે. કારણ કે એ વિશોધિકોટિનો દોષ છે. આટલું ધ્યાન જરૂર રાખવું કે જેટલા પ્રમાણમાં અધ્યવપૂરક થયું હોય, એ પ્રમાણેના દાણાઓને ગણવા ન બેસાય પણ આશરે જે કાર્યું હોય તેને માન્ય રાખવું. નહીંતર પલિમન્થાદિ દોષોનો સંભવ રહે છે.. “નિમન્ય’ = ગૃહકાર્ય-સ્વાધ્યાયાદિનો વ્યાઘાત. અર્થાત્ જેટલા પ્રમાણમાં રાંધવાથી જેટલું થાય. એટલે કે જેમ ૧ વાટકી ચોખા રાંધવા મૂકે તો તે ફૂલી જાય અને ૨ વાટકી થાય તેટલું = ૨ વાટકી કાઢ્યા બાદ બાકીનું કચ્છ બને તે જાણવું. આ પ્રમાણે મિશ્રજાતના આઘભેદમાં પણ જાણી લેવું. કારણ કે આ અધ્યવપૂરકના આઘભેદની સાથે મિશ્રજાતના આદ્યભેદની ઘણી ખરી તુલ્યતા છે. જો કે, અન્ય બે ભેદો તો અવિશોધિકોટિ તરીકે આગળ કહેવાશે તેથી તે આહારાદિ અકથ્ય છે../પરા અવતરણિકા :- આમ, ‘વધ્યપૂર્વ દ્વાર કહ્યું. એના પ્રતિપાદનથી ૧૬ ઉદ્ગમદોષો પણ કહેવાઈ ગયા છે. હવે ૧૬ દોષોમાં કથ્ય-અકથ્યની વ્યવસ્થામાટે વિષયવિભાગને જણાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- રૂચ = આ ઉદ્ગમદોષોમાં, í = આધાકર્મિક, ઉસિતિય = વિભાગઔદેશિકના છેલ્લા ત્રણભેદ, મીસ = મિશ્રજાતના, ૩ બ્લોયર = અધ્યવપૂરકના, શંતિમi = છેલ્લા બે ભેદ, હરપૂરૃ = બાદરભક્તમાનપૂતિ, વાયરપદે = બાદર પ્રાભૃતિકા, વણોદિિત્ત = અવિશોધિ કોટિના છે.પ૩ મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્મ, વિભાગઓદેશિકના છેલ્લા ત્રણ ભેદ કર્મસમુદેશ, કર્મઆદેશ અને કર્મસમાદેશ, મિશ્રજાત અને અધ્યપૂરકના છેલ્લા બે ભેદ પાખંડીમિશ્રજાત, યતિમિશ્રજાત, પાખંડીઅધ્યવપૂરક અને યતિઅધ્યવપૂરક, બાદરભક્તમાનપૂતિ અને બાદરપ્રાભૃતિકા. એમ છ મૂળ દોષમાંથી દશ ભેદો અવિશોધિકોટિના છે.પી Page #234 -------------------------------------------------------------------------- ________________ २०१ उद्गमदोषेषु के दोषा अविशोधिकोटाववतरन्ति ? ' व्याख्या- अत्रोद्गमदोषसमूहोऽविशोधिकोटिविशोधिकोटिभेदेन द्विधा भिद्यते। तत्र ‘इय'त्ति इत्येतेष्वाधाकादिषु षोडशोद्गमदोषभेदेषु मध्ये । 'कम्म'त्ति सूचनाद् कर्माधाकर्मपरिपूर्णं । तथोदेशिकत्रिकमितिकिलौघौद्देशिकविभागौद्देशिकभेदाद्विधौदेशिकमुक्तं । तत्रेह व्याख्यानाद् वक्ष्यमाणान्त्यशब्दस्य सिंहावलोकनन्यायेनात्रापि योजनात् द्वादशविधस्य विभागोद्देशिकस्य कर्मभेदसत्कमन्त्यमेव त्रिकं ग्राह्यं । तथा सूचनान्मिश्रजाताध्यवपूरकयोरन्त्यद्विकं चरमभेदद्वयं । किल, मिश्रमध्यवपूरकश्च यावदर्थिकपाखण्डिनिग्रन्थार्थिभेदात्त्रिधा। अत्र च पाखण्डिगृहमिश्रसाधुगृहमिश्ररूपं भेदद्वयं ग्राह्यं । क्वापि ग्रन्थे मिश्रं समस्तमध्यवपूरकश्च सर्बोप्यविशोधिकोटितयोक्त इति चकारेण सूच्यते । तथाहारपूतिर्भक्तपानपूतिरित्यर्थः । किल पूतिः उपकरणपूतिभक्तपानपूतिभेदाद्विधोक्ता इत्यत्र बादर(भक्तपान)भेदो ग्राह्यतयोक्तः। तथा बादरप्राभृतिका पूर्वोक्तरूपा, किल प्राभृतिका दोषाः सूक्ष्मबादरभेदाद् द्विधोक्ता इत्यत्र बादरभेदो ग्राह्यतयोक्तः। एतत् किमित्याह अविशोधिरूपदूर(दूरकर)णादिनाप्यकल्पनीयता • गम घोषोमा ज्या ज्या पो मविशोधिोहि छ ? . व्यायार्थ :- महोपनो समूड में प्रारे छे. (१) विशोपिट (२) विशोपिटि. _ 'इय' = 'इति' = मा प्रभारी भाषामा १६ उमहोषोना होमi, 'कम्म' = 'कर्म' = संपूर्ण भाषा, ‘उद्देसियतियम्' = 'उद्देशिक-त्रिकम्' = 6शिन्। १) मोघशि मने विमाशि .5 એમ જે બે ભેદો કહ્યા. તેમાં, અહીં સિંહાવલોકનન્યાયથી વ્યાખ્યાન દ્વારા આગળ કહેવાતા અન્ય शन ॥९॥ ४२di, मेटले ४ ‘अंतिम' = 'अन्त्य' २०६ छे मे २०४ने 'उद्देसिय' साथे सेवाथी ૧૨ પ્રકારના વિભાગીદેશિકના કર્મભેદ સંબંધી યાવદર્થિક સિવાયના છેલ્લા ત્રણભેદો જ લેવા. તથા, 'मीस-ज्झोयरंतिमदुगं' = 'मिश्र-जाताध्यवपूरकयोरन्त्यद्विकं' = मिश्रीत भने अध्यव५२७। ५९॥ यावार्थ સિવાયના અન્તિમ બે ભેદો લેવા. અહીં આટલું જાણવું કે મિશ્રજાત અને અધ્યવપૂરકમાં યાવદર્થિક - પાખંડિ અને નિર્ઝન્થ, એમ ભિક્ષાની ઈચ્છાવાળાના લીધે ત્રણભેદો બતાવ્યા છે. અહીં પાખર્ડિંગૃહમિશ્ર અને સાધુગૃહમિશ્ર રૂપ બે ભેદો લેવા. - કોક ગ્રન્થમાં સમસ્ત મિશ્રજાત અને સમસ્ત અધ્યવપૂરકને અવિશોધિકોટિ તરીકે કહ્યા છે. તે વાતને भूगथामा भूदर 'च' २०४थ. शाव्युं छे. सेम ... ‘आहारपूइ' = 'आहारपूति' भेटले 3 'भक्तपानपूति' सेम अर्थ देवो. अपूतिना में मताव्या “उपकरणपूति' भने 'भक्तपानपूति' माथी बा६२मस्तपानपूति से. तथा, 'बायरपाहुडि' = 'बादरप्राभृतिका'. पूर्व पनि ४२या प्रमाणे प्रात्मृति घोषना सूक्ष्म अने બાદર એમ બે ભેદ છે. તેમાંથી અન્ને બાદરપ્રાભૃતિકા લેવી. उपरो. डेस अा होषो Muqn ? ते ४९॥qdi / छ । मे १५, 'अविसोहिकोडिति' = ‘अविशोधिकोटि इति भण्यते' = अविशषिोटिवाणाहोप ठेवाय छे. भेटले 3 विशोषि३५ दूर કરવા છતાં પણ જે શેષ શુદ્ધ આહારની અકલ્પનીયતાની બુદ્ધિને કરે છે માટે આવી જે મલિન કોટિ Page #235 -------------------------------------------------------------------------- ________________ २०२ जनकत्वेन मलिना कोटिरुद्गमदोषलेशोऽविशोधिकोटिरित्येवमनन्तरमेवोपवर्णितरूपा भण्यते इति शेषः। यद्वा इति शब्दः परिमाणार्थस्तत इत्येतावती उत्तरभेदाविवक्षणे मूलभेदापेक्षया भेदषट्कप्रमाणा स्यादिति शेषोऽपरनाम्ना उद्गमकोटिरपीयमेवोच्यते । अत एव पूतिदोषस्वरूपनिरूपणायां 'उग्गमकोडिकणेण वी'त्याद्युक्तं । तेन सर्वैरविशोधिकोटिदोषैर्युक्तस्याहारस्यावयवेनापि स्पृष्टस्य शुद्धस्याप्यशनादेः पूतित्वं भवतीति तत्र व्याख्यातमिति गाथार्थः ।।५३ ।। अवतरणिका- अधुना अविशोधिकोटेरेव इति दुष्टताख्यापनार्थतया स्पृष्टस्य पात्रकस्य विधिमाह | मूलगाथा- तीए जुयं पत्तं पि हु, करीसनिच्छोडियं कयतिकप्पं । कप्पइ जं तदवयवो सहस्सघाईविसलवो ब्व ।।५४ ।। संस्कृतछाया- तयायुक्तं पात्रमपि तु करीषनिश्च्छोटितं कृतत्रिकल्पं । कल्पते यत्तदवयवस्सहस्रघाती विषलव इव ।।३४ ।। = કક્ષા, અર્થાત ઉદ્ગમદોષનો લેશ, તેને અવિશોધિકોટિ કહેવાય છે. જેનું સ્વરૂપ હમણાં જ ઉપર વર્ણન કરાયું છે. અહીં, કોટિનો ટૂંકો અર્થ ભેદ-પ્રકાર સમજવો. એટલે કે અવિશોધિકોટિ કહો કે અવિશોધિપ્રકાર કહો કે અવિશોધિ ભેદ કહો, બધાનો અર્થ સમાન છે. અથવા તો “ત્તિ' શબ્દ એ ‘પરિમાણ'વાચક છે. એટલે કે ઉત્તરભેદોની વિરક્ષા કર્યા વિના માત્ર મૂળભેદોની વિવક્ષા કરતાં આ અવિશોધિકોટિના દોષો માત્ર ૬ છે. જેને બીજા નામે “ઉદ્દગમકોટિ પણ કહેવાય છે. આ કારણથી જ પૂતિદોષના સ્વરૂપના નિરૂપણમાં ‘મોડિન વિ' ઈત્યાદિ કહેવાયું હતું. તેથી, બધા અવિશોધિકોટિ દોષથી યુક્ત આહારના અવયવથી પણ = માત્ર એક દાણાથી પણ સ્પષ્ટ એવા શુદ્ધ પણ અપનાદિનું પૂતિપણે થાય છે. એમ ત્યાં = પૂતિદોષના વ્યાખ્યાનમાં કહેવાયેલું છે. પણ અવતરણિકા :- હવે “અવિશોધિકોટિની દુષ્ટતા છે જ એ બતાવવા તેનાથી ખરડાયેલ પાત્રાની પણ વિધિ બતાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- તિy = અવિશોધિકોટિઅશનાદિવડે, ગુર્થ = ખરડાયેલું, પત્તપિ = પાત્ર પણ, હું = વાક્યાલંકારાર્થમાં, રિસનિચ્છોડિયું = છાણાવિગેરેની રાખથી ઘસેલું, તિષ્પ = ત્રણ વખત ધોયેલું, ખડું = બીજું લેવા કહ્યું, કં = કારણ કે, તવયવો = તેનો અવયવ, સદસ્યથાર્ડ = હજારઠેકાણે શુદ્ધઅશનાદિને દોષિતકરનાર છે વિષવોત્ર = વિષના કણીયાની પેઠે./પી. મૂળગાથા-ગાથાર્થ :- અવિશોધિકોટી-અનાદિ વડે ખરડાયેલું પાત્ર પણ છાણ વગેરેની રાખથી ઘસીને ત્રણ વખત ધોયા પછી સુકાઈ ગયેલું હોય અથવા ચોથી વખત ધોયા પછી ભીનું હોય તો પણ બીજા આહારાદિ લેવા માટે કહ્યું છે. કારણકે તેનો અવયવ પણ હજારનો ઘાતકરનાર વિષની જેમ હજારઠેકાણે શુદ્ધઅશનાદિને દોષિતકરનાર છે.પજા Page #236 -------------------------------------------------------------------------- ________________ अविशोधिकोटिना स्पृष्टं पात्रमपि करीषनिश्च्छोटितं कृतत्रिकल्पं चैव कल्पते व्याख्या- इहाविशोधिकोटिद्रव्यं लेपकृदलेपकृच्चेति द्विधा पात्रके निपतितं स्यात् । तत्र तक्रतीमनजगार्यादिकं खरण्टकत्वाल्लेपकृत् । वल्लचणकादिकं तद्विपरीतत्वादलेपकृत् । ततश्च 'ती जुयं'ति तया प्रदर्शितरूपयाऽविशोधिकोट्या उपाचारादविशोधिकोटिदोषयुक्तलेपालेपकृदाहारेणेत्यर्थः, युतं खरण्टितं स्पृष्टं वा, किञ्चि ( किं त ) दित्याह पात्रमपि साधुभाजनमपि । अपिः पात्रकस्याकल्पनीयताभणनेनातिशयद्योतकः । हुर्वाक्यालङ्कारे, शेषशुद्धाशनादेर्ग्रहणाय न कल्पते इति शेषः । यद्येवं तर्हि कीदृशं सत्पात्रकं कल्प्यं स्यादित्याह -' करीसनिच्छोडियं 'ति करीषेण शुष्कगोमयचूर्णेनोपलक्षणत्वाद्भस्मादिना च निश्च्छोटितं घृष्टमुद्वर्त्तितमित्यर्थः । करीषनिश्च्छोटितं सत् उपलक्षणत्वाल्लेपकृदशुद्धाहारावयवापनोदाय करीषघर्षणात्पूर्वमङ्गुल्यादिप्रोञ्छितं चेत्यपि दृश्यं । पुनरपि किं विशिष्टं सदित्याह, ‘कयतिकप्पं'ति कृता दत्ता त्रयस्त्रिसङ्ख्याः कल्पा जलप्रक्षालनरूपा यत्र तत्कृतत्रिकल्पं । इत्थं कृतं सत्, किमित्याह कल्पते साधूनां परिभोक्तुं युज्यते । इतरथा पूत्य(ति)दोषत्वादकल्प्यमिति અવિશોધિકોટિથી સ્પર્શાયેલ પાત્ર પણ કરીપથી ઘસાયેલું અને ત્રણવાર ધોવાયેલું જ કલ્પે છે. . www વ્યાખ્યાર્થ :- પાત્રામાં પડેલું અવિશોધિકોટિવાળું દ્રવ્ય બે પ્રકારનું હોય છે. (૧) ‘તેપત્’ લેપવાળું. છાશ, ઓસામણ, રાબડી – પેયદ્રવ્યવિશેષ વગેરેમાં ખરડાવવાપણું હોવાથી એ બધાને ‘ત્તેપનૃત્’ કહેવાય છે. (૨) ‘અનેવત્’ લેપ વિનાનું. વાલ, ચણા વગેરેમાં તેનાથી = લેપથી વિપરીત હોવાથી ‘અભેપ' કહેવાય છે. ‘તી” જીવં’ = ‘તવા યુò’ = ઉપરોક્ત પ્રમાણે અવિશોષિકોટિથી યુક્ત ઉપલક્ષણથી અવિશોધિકોટિ દોષયુક્ત એવા લેપ કે અલેપકૃત્ આહારથી યુક્ત ખરડાયેલ સ્પર્શકરાયેલ, શું ખરડાયેલ સ્પર્શાયેલ ? તે કહે છે, ‘વર્ત્તપિ’ = ‘પાત્રપિ’ = સાધુનું ભાજન = પાત્ર પણ. અહીં ‘પિ’ = ‘પણ’ શબ્દથી પાત્રાની પણ અકલ્પનીયતાનો અતિશય બતાવાયો છે. અર્થાત્ એ પાત્રામાં બીજો શુદ્ધઆહાર પણ ગ્રહણકરવો કલ્પે નહિ, એમ જાણવું. ‘દુ’ = ‘તુ’ = વાક્યાલંકારમાં છે. – જો આમ હોય તો પછી કેવા પ્રકારનું પાત્ર કલ્પ્ય બને ? તે જણાવતાં કહે છે “રીસ-નિોડિય = ‘રીષ-નિોટિતા'. ‘રીપ’ બકરીની લીંડીવગેરે કે સુક્કાછાણનાં ભૂક્કાવડે, ઉપલક્ષણથી રાખ = ભસ્મઆદિ વડે, ‘નિશ્નોટિતા' = માંજેલુ. અર્થાત્ ઘસેલું, ધોયેલું. ઉપલક્ષણથી લેપકૃત્ અશુદ્ધઆહારના અવયવ દૂરકરવા માટે રાખ વિગેરેથી ઘસવાની પૂર્વે આંગળી વગેરે નાંખીને અશુદ્ધ આહારના નાનામાં નાના પણ કણિયાઓ કાઢવા એ પણ જાણવું. વળી શું કરવું ? તે જણાવે છે - ‘તિવૃં’ = ‘તાત્રિજ્યું' = ત્રણવાર પાણીથી પખાળવું. આવી બધી વિધિ કરીએ એટલે શું થાય ? તે જણાવે છે, ‘ખર્’ - ‘ત્વતે’ = સાધુને એ પાત્ર વાપરવા યોગ્ય = કલ્પ્ય બને છે, અન્યથા ન કલ્પે અર્થાત્ પૂતિદોષથી = દુષ્ટ હોવાથી એ પાત્ર ન કલ્પે એમ કહેવાનો ભાવ છે. આ રીતે કરીષવગેરેથી માંજ્યાબાદ છેલ્લે ત્રણવાર પાણીથી ધોયેલું પાત્ર પણ તડકા વગેરેથી સૂકાઈ = = - = २०३ – = - Page #237 -------------------------------------------------------------------------- ________________ २०४ भावः। तथा कृतत्रिकल्पमप्यातपादिना शुष्कं कल्प्यं स्यान्नान्यथा। चतुर्थकल्पे दत्ते जलाद्रमपि पात्रकं शेषग्रहणाय कल्पत इत्याधुपलक्षणत्वाद् दृश्यं । तदुक्तं वृद्धैः, 'निच्छोडिए करीसेण वावि उव्वट्टिए तए कप्पा । सुक्खावित्ता गिण्हइ अन्ने चउत्थे असुक्खे वि' ।।१।। तदेतेन एतस्या अतिपरिहार्यतां दर्शितवान् । तथाह्यविशोधिकोट्याहारे ग्रहीत्वोज्झितेऽपि तया छुप्तमकृतत्रिकल्पं तं पात्रकमपि तावन्न कल्पते । किं पुनः साक्षादविशोधिकोट्याहारोपभोगः कर्तुमिति सामर्थ्यादुक्तं भवति । ॥ अविशोधिकोटेरवयवोऽपि सहस्रघातिविषलव इव भवति है अथ किमेत्येवं महता यत्नेन एतस्या निषेधोऽपदिश्यते इत्याह यद्यस्मादपेर्गम्यमानत्वात्तस्याऽविशोधिकोटिदुष्टाशनादेः सम्बन्धी अवयवोऽपि सिक्थाद्यपि आस्तां कवलादिरित्यपेरर्थः । किमित्याह सहस्राणि हन्तुं शीलमस्येति सहस्रघाती, क इवेत्याह विषलव इव प्रधानगरलेशो यथा । इदमुक्तं भवति । किल तीव्रविषलवोपभोगात् कश्चिन्मृतस्ततो विषत्वपरिणततत्पिशिताशनादन्यो मृतस्तत्पिજાય પછી જ કલ્પ, અન્યથા નહિ. પણ જો એ પાત્ર ચારવાર પાણીથી ધોઈ લીધું હોય પછી એ પાત્ર ભીનું હોય તો પણ બીજો આહાર એમાં ગ્રહણ કરવા કહ્યું છે. એમ આ વાત અધ્યાહારથી જાણવી. વૃદ્ધોએ = પૂર્વમહાપુરુષોએ આ અંગે આ વાત કરી છે કે, 'निच्छोडिए करीसेण वावि उव्वट्टिए तए कप्पा । सुक्खावित्ता गिण्हइ अन्ने चउत्थे असुक्खे वि।। અર્થ :- રાખ વગેરેથી ઘસીને પછી ત્રણવાર પાણીથી ધોયું હોય તો એ પાત્ર તડકાદિથી સુકાયા બાદ કહ્યું છે. અથવા જો ચારવાર પાણીથી ધોયું હોય તો એ પાત્ર ભીનું પણ કહ્યું છે. અહીં આ તડકાદિથી સુકાઈ જવાની વાત જણાવીને અવિશોધિકોટિદોષવાળો આહાર એ અત્યંતત્યાજ્ય છે એ દર્શાવ્યું છે. તે આપ્રમાણે- જો અવિશોધિકોટિઆહાર ગ્રહણ કરીને દૂરકરાવે છતે તેનાથી લેપાયેલ પાત્ર રાખાદિથી ન મંજાય અને ત્રણ પાણીએ ન ધોવાય ત્યાંસુધી એ પાત્ર પણ કલ્પતું નથી, તો પછી સાક્ષાત્ એ અવિશોધિકોટિદોષવાળો આહાર વાપરવો એ કઈ રીતે કલ્પી શકે ? અર્થાત્ એ અંગેનો વાપરવાનો વિચાર પણ શી રીતે કરી શકાય ? છે અવિશોધિકોટિનો કણિયો પણ સહસઘાતીવિષ જેવો બને છે , પ્રશ્ન :- આ અવિશોધિકોટિ આહારનો આટલા બધા પ્રયત્નો દ્વારા નિષેધ શું કામ બતાવ્યો છે? ઉત્તર :- “” = “ = ‘ય’ = કારણ કે, “તવયવોડ'િ મૂળગાથામાં “' શબ્દ અધ્યાહારથી જાણવો એટલે કે, કોળિયો વગેરેની વાત તો દૂર રહો પણ તે અવિશોધિકોટિથી દુષ્ટ આહારાદિ સંબંધી અવયવ પણ = કણિયો પણ, “સહસવા = “સદા હસ્તુ શીમતિ સહસ્ત્રધારી' = હજારોને મારવાના સ્વભાવવાળું હોય છે. કોની જેમ ? તે કહે છે, “વિસર્જવોલ્વ' = વિપત્તવ' = “પ્રથાનતેશ રૂવ' = અત્યંતમારક તાલપુટઝેરના કણીયાની જેમ. ભાવાર્થ એ છે કે, તીવ્ર ઝેરના એક અંશ માત્રનો ઉપભોગ કરવાથી કોક એક વ્યક્તિ મરી Page #238 -------------------------------------------------------------------------- ________________ २०५ शिताशनादन्यो यावत्सहस्रसङ्ख्याः प्राणिन इत्यन्यान्यविधिना परंपरया, यथाऽतिप्रधानविषलवोऽपि प्राणिसहस्राणि भक्ष्यसहस्राणि वा विनाशयत्येवं येन कृतोऽविशोधिकोट्यशनाद्याहारस्तेन पाककारकेणान्यस्मै गृहस्थाय दत्तस्तेनाप्यन्यस्मायित्याद्यन्यान्यगृहसंवरणेन परम्परया गृहसहस्रमपि गतोऽविशोधिकोटिलवोऽपि गृहसहस्रसत्कशुद्धभक्तसहस्राण्यपि पूतित्वकरणेन दूषयति । स चैवं भुज्यमानो निर्मलमपि चरणात्मकं भावजीवं साधोर्हन्तीति विषलवत्वेनोपमित इति । तथाऽविशोधिकोटिप्रस्तावं प्रतीत्य मुग्घशिष्यः कश्चिदाचष्टे, ननु साधुसङ्कल्पेन यत् क्रियते तदेवाधाकर्म स्यादतः कूर एव केवल आधाकर्म भवति तस्यैव साध्वर्थं सङ्कल्पितत्वान्न तु तन्निष्पन्नान्यपि सौवीरावश्रावणतंदुलोदकानि, तेषां साधुसङ्कल्पं विनाप्युपजायमानत्वादतस्तद्ग्रहणं कर्तुं यतेयुज्यते नवा ? नैवं, तान्यप्याधाकर्मिकाण्येव । तत्राधाकर्मिककूरावयवरूपावश्रावणादिनिष्पन्नत्वेन सौवीरे, कूरावयवरूपत्वेनावश्रावणे ગઈ. ઝેરથી પરિણત બનેલ એ મૃત વ્યક્તિનું માંસ કોક બીજાએ ખાધું અને એ પણ મર્યો. આ બીજાનું માંસ ખાવાથી ત્રીજો પણ મર્યો. એમ એક બીજા એક બીજાનું માંસ ખાતા ખાતા પરંપરાએ એક હજાર પ્રાણીઓ મરી ગયા. જેમ અત્યંત મારકણાવિષનું એક ટીપું પણ હજારો પ્રાણીઓનો અથવા હજારો ભક્ષ્યનો = ખાવા યોગ્ય હજારો વસ્તુઓનો વિનાશ કરે છે. અર્થાત્ હજારો વ્યક્તિઓને મારી નાંખે છે અને તેઓના શરીરોને-મૃતકોને વિષયુક્ત બનાવી કાઢે છે. તેમ, જે ગૃહસ્થદ્વારા અવિશોધિકોટિવાળો આહાર કરાયો. તે ગૃહસ્થ બીજા ગૃહસ્થને એ આપ્યો. બીજાએ પણ ત્રીજાને આપ્યો. આ પ્રમાણે એક બીજા એક બીજા ઘરમાં આપવાથી પરંપરાએ એક હજાર ઘરો સુધી ગયો. આ રીતે હજાર ઘરો સુધી ગયેલ તે આહારાદિ એ હજાર ઘરોના શુદ્ધઆહારાદિને પણ પૂતિ કરવાવડે દૂષિત કરી દે છે. તે અવિશોધિકોટિવાળા આહારને ખાતો એવો મુનિ, પોતાના નિર્મળચારિત્રરૂપી ભાવજીવને હણે છે. માટે એ આહારને વિષય' ની ઉપમા અપાઈ છે. આ અવિશોધિકોટિની વાત સાંભળીને કોઈ ભોળો શિષ્ય પૂછે છે કે, “સાધુના સંકલ્પથી જે કરાય છે તે જ આધાકર્મી બને છે. જેમકે, સાધુના સંકલ્પથી કરેલ ચોખા જ = ભાત માત્ર આધાકર્મી થાય છે. કારણકે તેજ સાધુમાટે સંકલ્પિત છે. પરંતુ એમાંથી બનતી કાંજી = સૌવીર = ઓસામણ ઉકાળી જાડું પ્રવાહી બનાવે છે અથવા પાણીમાં ચોખાનો લોટ નાંખી ઉકાળી જાડું પ્રવાહી બનાવે તે, “વત્તાવા’ = ઓસામણ = ભાતનું ઓસામણ, ‘તંતુનીવવા' = રાંધ્યા વિનાના ભાતનું = ચોખાનું ધોવણ વગેરે તો સાધુના સંકલ્પ વિના પણ થતાં હોવાથી તેનું ગ્રહણ કરવું યોગ્ય છે કે નહિ ?' આનું સમાધાન આપતા ગુરુ જણાવે છે કે, “ના. એ પણ કલ્પતું નથી કારણ કે એ બધુંય આધાકર્મી છે. અર્થાત્ સાધુમાટે નિષ્ઠિત = બનાવેલ આધાર્મિક કૂરના અવયવ રૂપ ઓસામણથી ઉત્પન્ન થયેલ સૌવીર = કાંજીમાં અને સાધુમાટે નિષ્ઠિત = બનાવેલ આધાર્મિક કૂરના અવયવરૂપ ઓસામણમાં, ભાત બનાવવા માટે ધોવામાં આવેલ તંદુલના અવયવથી મિશ્રિત તંદુલનું ધોવણ હોવાથી અથવા સાધુમાટે ભાત બનાવવાના આશયથી(કાચાપાણીથી) થયેલ ચોખાના ધોવણ વગેરે બધામાં આધાકર્મપણું છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ २०६ तदर्थधौततंदुलावयवमिश्रितत्वेन साध्वर्थं निष्ठितत्वेन वा धावने आधाकर्मता भवति । तस्यां वसत्यां उद्गमकोटिरूपैः काजिकादिभिरपि छुप्तं शुद्धमप्यशनादिकं पूतिरपि भवतीति ज्ञेयमिति गाथार्थः अवतरणिका- अविशोधिकोटिरुक्ताऽथ विशोधिकोटिं तद्गतं विधिं चाह । मूलगाथा- सेसा विसोहिकोडी, तदवयवं जं जहिं जया पडियं । असढो पासइ तं चिय तओ तया उद्धरे सम्म ।।५५ ।। संस्कृत छाया- शेषा विशोधिकोटिस्तदवयवं यत्-यत्र-यथा-पतितं। अशठः पश्यति तं चैव ततः तदोद्धरेत् सम्यक् ।।५५ ।। __विशोधिकोटौ के दोषा अवतरन्ति ? . व्याख्या- शेषाऽविशोधिकोटेरन्याऽविशोधिरूपोद्धरणादिना कल्पनीयताजनकत्वेन निर्मला कोटि: पूर्वोक्ता विशोधिकोटिर्विशुद्धय(द्ध)कोटिरित्यर्थः, स्यादिति शेषः। सा चानेकविधोद्देशिकादिभेदेन જ્યાં આધાકર્મી આહારાદિ થયો હોય તે વસતિમાં = ઘરમાં, ઉદ્ગમકોટિના દોષવાળા કાશ્વિકા = કાંજી વગેરે દ્વારા પણ સ્પર્ધાયેલ જે શુદ્ધઅશનાદિ હોય છે, એ પણ પૂતિ બને છે. એમ જાણવું.” ગ્નાવિમરષિ, અહીં “જિ” શબ્દથી એ જાણવું કે, આધાકર્મના કણિયાવડે પણ જેમ શુદ્ધ આહાર અશુદ્ધ બને છે તેમ એની કાંજીઆદિવડે પણ શુદ્ધઆહાર અશુદ્ધ બને છે.ll૫૪ો. અવતરણિકા :- આ પ્રમાણે અવિશોધિકોટિની વાત કરી.. હવે વિશોધિકોટિ તથા તર્ગત વિધિ = તેની વિશેષ વાત બતાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સેસા = બાકીના, વિસરિસ્ટોરી = વિશોધિકોટિદોષવાળા, તદ્રવથવું = તે દોષવાળું દ્રવ્ય, i = જે વિશોધિકોટિદોષવાળું કુરાદિ દ્રવ્ય, નૈર્દિ = પાત્રમાં જે ઠેકાણે, નયા = જે વખતે, પડવં = પડેલું, લસો = સરળ, પાસ = જુવે, તેં ચિય = તે જ દ્રવ્ય, તયો = તેમાંથી, તથા = તે જ વખતે, ઉદ્ધર = બહાર કાઢે, સમું = સમ્યક્ પ્રકારે../પપપ મૂળગાથા-ગાથાર્થ :- ઉદ્ગમદોષોમાંથી જે અવિશોધિકોટિના દોષો ઉપર જણાવ્યા તે સિવાયના બાકીના તથા આગળ જે ઉત્પાદનના અને ગ્રહણષણાના દોષો કહેવામાં આવશે, તે બધા વિશોધિકોટિના જાણવા.આ દોષવાળું જેટલું અશનાદિ શુદ્ધ અશનાદિવાળા પાત્રમાં જે વખતે પડેલું જાણે તે જ વખતે સરળ = 'રસની ગૃદ્ધિ વગરનો સાધુ પાત્રમાંથી તેટલું જ દોષવાળું અશનાદિ કાઢી નાંખે તો બાકીનું અશનાદિ કથ્ય બને છે.પપી. • વિશોધિકોટિ દોષો કયા છે ? .... વ્યાખ્યાર્થ :- “હેસા' = ‘શેષા' = અવિશોધિકોટિ કરતા જુદું જે વિશોધિકોટિ. એટલે કે અવિશોધિ સ્વરૂપને કાઢી નાંખવા વગેરે દ્વારા જે કલ્પનીય બને છે, એને પૂર્વે કહ્યા પ્રમાણે, વિદિહોડી' = ‘વિશોધિોટિ = નિર્મળકોટિ કે વિશોધિકોટિ કે વિશુદ્ધકોટિ કહેવાય છે. (ત્રણે એકાWક શબ્દો છે) અથવા તો એવો અર્થ કરી શકાય કે, સોળપ્રકારના ઉદ્ગમદોષોમાંથી અવિશોધિકોટિથી ગ્રહણ કરાયેલ Page #240 -------------------------------------------------------------------------- ________________ २०७ भवति । यद्वा शेषाः षोडशानामुद्गमदोषाणां मध्यादविशोधिकोट्या गृहीतेभ्य उद्धरिता उद्गमदोषास्ते विशोधिकोटिशब्दवाच्याः स्युः यथौघौद्देशिकं, विभागौद्देशिकस्याद्यं भेदनवकमुपकरणपूतिर्मिश्रस्याद्यो भेदः, स्थापना, सूक्ष्मप्राभृतिका, प्रादुष्करणं, क्रीतमापमित्यकं, परिवर्तितमभ्याहृतमुन्निं , मालोपहृतमाच्छेद्यमनिसृष्टमध्यवपूरकस्याद्यो भेदश्चेति। उपलक्षणत्वाद्वक्ष्यमाणोत्पादनैषणदोषाश्चेति व्याख्येयं । तत्र शुद्धस्य मध्ये विशोधिकोटिदोषवतो भक्तादेः पतितस्योद्धृत्य त्यागः कार्यो अकल्प्यत्वात् स च यद्विषयो भवतीत्येतदाह। _ विशोधिकोट्यवयवं यत्पतितमशठः तच्चैव द्रव्यक्षेत्रादिना सम्यगुद्धरेत् ॥ 'तदवयवमि'त्यादि इह द्रव्यक्षेत्रकालभावानाश्रित्य तत्त्यागो भवति तत्र तदवयवं यत्पतितं पश्यतीति योगः। इह चातिशयोक्त्या एतस्याः परिहारख्यापनार्थमवयवशब्द उपात्तस्ततोऽत्रावयवशब्देन द्रव्यं ग्राह्यं ततो यत्किमपि तदवयवं विशोधिकोटिदोषात् कूरादिद्रव्यं पतितं दाव्या क्षिप्तं पश्यत्यवलोकते દોષો સિવાયના શેષ રહેલા ઉદ્ગમ દોષો વિશોધિકોટિ શબ્દ વડે જાણવા. આ વિશોધિકોટિના ઓઘઉદેશિકાદિ અનેક પ્રકારો છે. તે પ્રકારો કયા કયા છે ? તે કહે છે. (૧) ઓઘઉદ્દેશિક (૨) વિભાગીદેશિકના પ્રથમના નવ ભેદ (૩) ઉપકરણપૂતિ (૪) મિશ્રજાતનો પ્રથમભેદ (૫) સ્થાપના (૬) સૂક્ષ્મપ્રાભૃતિકા (૭) પ્રાદુષ્કરણ (૮) ક્રીત (૯) આપત્યિક (૧૦) પરિવર્તિત (૧૧) અભ્યાહત (૧૨) ઉર્ભિન્ન (૧૩) માલાપહત (૧૪) આચ્છેદ્ય (૧૫) અનિસૃષ્ટ (૧૬) અધ્યવપૂરકનો પ્રથમભેદ, ઉપલક્ષણથી હવે કહેવામાં આવશે તે ઉત્પાદન અને એષણાના દોષો. આ બધા વિશોધિકોટિ કહેવાય છે. • અવિશોધિકોટિનો અવયવ જે પડ્યો હોય તેને જ અશઠ સાધુ દ્રવ્યક્ષેત્ર વગેરેને આશ્રયીને સમ્યફ રીતે કાઢી નાંખે છે શુદ્ધગોચરીમાં વિશોધિકોટિદોષવાળા આહારાદિ પડ્યા હોય તો તેને કાઢીને એનો ત્યાગ કરવો કારણ કે એ અકથ્ય છે. હવે આ ત્યાગ જે જે વિષયક બને છે અર્થાત્ કેટ-કેટલા પ્રકારે એ વિશોધિકોટિનો ત્યાગ કરવો જોઈએ તે બતાવે છે. અહીં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને વિશોધિકોટિનો ત્યાગ થાય છે. તેમાં “તવયવં નં પરિવં પાસ' = “તવયવં યત્પત્તિતં પરથતિ આ પ્રમાણે મૂળગાથાનો અન્વય જાણવો. વિશોધિકોટિનો દોષ એ અત્યંતપરિહાર્ય = ત્યાગ કરવા યોગ્ય છે એવો ભાવ બતાવવા માટે અવયવ' શબ્દ મૂકાયો છે એટલે કે એક પણ અવયવ-કણિયો કાઢી નાખવો જ જોઈએ એ વાતને જણાવવા “અવયવ' શબ્દ મૂકાયો છે. અહીં અવયવ શબ્દથી દ્રવ્ય ગ્રહણ કરવું. ‘તવયવં ગં કર્થ = ‘તવયવં યતિત = વિશોધિકોટિદોષથી જે કાંઈપણ ક્રાદિ દ્રવ્ય પાત્રમાં પડ્યું. અર્થાત્ દાતાવડે પાત્રમાં જે નંખાયેલું સાધુ જુએ. પછી શું કરે ? તે જણાવે છે. તે વિય ૩ = “તમ્ વેવ ૩ર = અહીં ‘વિય' = “વેવ' શબ્દ એ “વાર' = જકાર વાચક છે. એટલે કે જે દ્રવ્ય પડ્યું હોય તેને જ અર્થાત્ તે અશુદ્ધદ્રવ્યને જ, અલગ કરી કાઢે - પરઠવી Page #241 -------------------------------------------------------------------------- ________________ २०८ 'तं चिय उद्धरे' इति वक्ष्यमाणेन योगस्तत्र चिय शब्दस्यैवकारार्थत्वात्तदेवाऽशुद्धद्रव्यमुद्धरेत् पृथक् कुर्यात् परिष्ठापयेदिति यावत् । अनेन द्रव्यविषयत्याग उक्तः। तथा यच्छब्दस्यावृत्त्या योजनात् यत्कूरादिद्रव्यं, 'जहिं'ति, यत्र पात्रकैकदेशे शुद्धभक्तमध्ये वा पतितं तत्ततस्तस्मात् पात्रकाच्छुद्धभक्तमध्याद्वा उद्धरेदिति क्षेत्रविषयः स उक्तः। तथा यद्यदा यस्मिन् क्षणे पतितं प्रक्षिप्तं दात्र्या तत्तदैव शीघ्रमुद्धरेत् । बृहद्वेलया हि शुद्धं भक्तमितरेण व्याप्यते। ततस्तदप्यशुद्धप्रायं स्यादिति कालविषयः स उक्तः । तथाऽशठस्तस्मिन् मनोज्ञेऽरक्तोऽमनोज्ञेत्वद्विष्टश्च (मास्य विकल्पः स्यात् ?) यदोदनादिकं द्रव्यं पश्यति विशोधिकोटिदोषवदिदमिति प्रत्यभिजानाति । ज्ञात्वा च ‘सम्मति सम्यक् निर्वाहविषयविज्ञानविषयनिजशक्त्यनुरूपयतमानतानैपुण्येन शुद्धभक्तादि, धृतपतद्ग्रहात्तदुद्धरेदित्यनेन च भावविषयस्स उक्तः। तथाऽप्रोज्झिते शुद्धाहारे सति के(पात्रके) तस्मिन्नशुद्धावयवेषु सत्स्वप्यऽकृतદે. આનાથી દ્રવ્યને આશ્રયી ત્યાગ કહેવાયો. ક્ષેત્રથી પરિહાર કહે છે, “નર્દિ = “યત્ર’ ‘તિd' = “યરારિદ્રવ્ય યત્ર પતિત” “ય' શબ્દ ફરીથી જોડવાથી આવો અન્વય થશે. એટલે કે જે આ ક્રાદિદ્રવ્ય પાત્રના જે એકાદ ભાગમાં, અથવા શુદ્ધઆહારની વચ્ચે જ્યાં પડ્યું હોય, પાત્રના તે ભાગમાંથી અથવા શુદ્ધ આહારમાંથી, તે અશુદ્ધક્રાદિ દ્રવ્યને કાઢી નાંખે = પરઠવી દે. આ રીતે ક્ષેત્ર સંબધી ત્યાગ દર્શાવ્યો. કાળથી પરિહાર બતાવે છે, અહીં, “નથી પિડ્યું તથા ૩ = “ય યા પતિત તત્ તવા ઉદ્ધર” આમ અન્વય કરવો. જે કુરાદિ દ્રવ્ય જે સમયે પાત્રમાં પડ્યું = દાતાએ નાખ્યું તે જ વખતે તેને કાઢી નાંખે. કારણ કે જો ઘણો સમય થઈ જાય તો એ અશુદ્ધદ્રવ્ય દ્વારા શુદ્ધ આહાર પણ વ્યાપ્ત થઈ જતા શુદ્ધ અને અશુદ્ધપ્રાયઃ એક મેક બની જાય પછી મોડેથી બન્નેનો વિભાગ કરવો અશક્યપ્રાયઃ થઈ જાય છે. આ કાળવિષયક પરિહાર જણાવ્યો. ભાવથી પરિહાર બતાવે છે, “સતો તું કરે = “: સન તન્મ ઉદ્ધરે' = કોઈપણ પ્રકારના શઠ-કપટભાવ વિના, આત્મસાક્ષીએ તેને કાઢી નાખે = પરાવી દે, જોકે જુદું તારવી શકાતું નથી છતાં શુદ્ધઆહારના પરિણામ ટકાવવા જેટલા પ્રમાણમાં અશુદ્ધ ગ્રહણ કરેલ છે તેટલા પ્રમાણમાં તે મિશ્રમાંથી પરવી દે. ‘શમાવ કોને કહેવાય ? તે જણાવે છે, જે ભાત વગેરે વિશોધિકોટિ દોષવાળું દ્રવ્ય પાત્રમાં પડ્યું. તે જો મનોજ્ઞ = મનને ગમે તેવું સ્વાદિષ્ટ-સુંદર હોય તો એના પ્રતિ રાગ કર્યા વિના તથા તે જો અમનોજ્ઞ = મનને ન ગમતું – અસ્વાદિષ્ટ = અસુંદર હોય તો એના પ્રતિ વૈષ કર્યા વિના તે ભાત વગેરેને જુવે એટલે કે સાધુને એ વસ્તુમાં રાગ કે દ્વેષ રૂપ કોઈ વિકલ્પ ન થાય... અને તેનેજ વિશોધિકોટિદોષવાળું છે એમ બરાબર ઓળખે. ઓળખીને શું કરે ? તે જણાવે છે, “લi = “ સારી રીતે ચારે બાજુનો વિચાર કરીને, એટલે કે નિર્વાહ વગેરેનો વિષય વિચારીને. જેમકે, આ વિશોધિકોટિને નહીં કાઠું અને બધો આહાર પરઠવીશ તો નિર્વાહ થશે કે નહિ થાય. અથવા વિજ્ઞાનનો વિષય વિચારીને. જેમ કે, હવે સમય Page #242 -------------------------------------------------------------------------- ________________ २०९ कल्पेऽपि शेषं गृह्णन्न दोषभागस्य शुद्धकोटिकत्वात् निजभक्तैस्तौलितत्वात्तदवयवपरिभोगाय तं(तत्) प्रायश्चित्तमपि न स्यादिह चाशुद्धं यद्यत्र यदा पतितं पश्यति तत्ततस्तदा सम्यगुद्धरेदशठः सन्नित्युक्तम्। अधुनाऽशठ एव विशोधिकोटिदोषवत आहारस्य समुद्धरणविधिरुच्यते। तत्र च यत्पात्रकेऽग्रगृहीतं तच्छुद्धं यत्तु पश्चात्तन्मध्ये पतितं तद्विशोधिकोटिदोषवद्रव्यं, ततश्च निर्वाहे सति शुद्धं विशोधिकोटिदोषवच्च सर्वं त्याज्यमनिर्वाहे तु चतुर्भङ्गिकया कल्पनीयता वक्तव्या । ॥ शुष्कार्द्रयोः चतुर्भङ्गिकया कल्पनीयता ॥ यथा शुष्के शुष्कं १ शुष्के आर्दै २ आर्द्र शुष्कं ३ आर्टे आर्द्र ४ पतितमिति । तत्र शुष्कं वल्लचणकादि रूक्षद्रव्यं । आई तु तक्रतीमनस्नेहादिकं । ततश्च यदि शुष्कस्य पुरागृहीतस्य शुद्धस्य मध्ये शुष्कं वल्लादिकमेव विशुद्धिकोटिदोषवत्पतितं तदा तद्बल्लकादिकमशुद्धं वक्ष्यमाणन्यायोक्तजलप्रक्षेपादिकष्टं विनापि विविक्तुं शक्यत्वादुद्धृत्य तत्त्यज्यते। उद्धृते च शेषं वल्लकादिकं कल्प्यं स्यादिति प्रथमभङ्गः। यदा च पतद्ग्रहे शुद्धस्य शुष्कप्रायवल्लादेर्मध्ये यदि विशोधिकोटिदोषઓછો છે અને જરૂરી કાર્યસર વાપરીને તરત વિહાર કરવો પડે તેમ છે. કાં તો વધારે ફરવા જતા મોડું થઈ જાય તો ગ્લાનાદિ ક્લેશ પામશે વગેરે. અથવા, “નિનશજી-૩નુરૂપ-તમાનતા-નૈપુણેને” = પોતાની શક્તિને અનુરૂપ કાર્યક્ષમતાની નિપુણતા = બુદ્ધિમત્તાનો વિષય વિચારીને જેમકે, હવે મારાથી વિધારે ચલાશે નહિ, હવે જો વધારે ચાલીશ તો પડી જવાનો ભય છે વગેરે. આમ વિચારીને, જે શુદ્ધભક્તાદિયુક્ત પાત્રમાં અશુદ્ધનું ગ્રહણ કરાયું છે, તેમાંથી તે અશુદ્ધને કાઢીને પરઠવી દે. આ રીતે ભાવસંબધી ત્યાગ બતાવ્યો. તથા, અશઠભાવે વિશોધિકોટિવાળું બહાર કાઢ્યા બાદ પાત્રામાં રહેલ શુદ્ધઆહાર = જેને કાઢવામાં આવ્યો નથી એમાં પણ જો અશુદ્ધ કણિયાઓ કદાચ રહી ગયા હોય તો પણ ત્રણવાર ધોવાનો કલ્પ કર્યા વિના પણ જો એમાં બીજો આહાર ગ્રહણ કરે અથવા એ આહાર વાપરે તો પણ એ બધું શુદ્ધકોટિ ગણાતું હોવાથી દોષ લાગતો નથી, કારણ કે “આના વિના હવે ચાલે એમ નથી' વગેરે સ્વરૂપ પોતાના ભાત પાણી સાથે સાધુએ બરાબર તુલના કરી છે. અને એમ તુલના કરીને વાપરે છે માટે એને પ્રાયશ્ચિત પણ નથી હોતું. કારણ કે પહેલા જ કહેવાઈ ગયું છે કે અશુદ્ધઆહાર જે કાંઈ, જ્યાં, જ્યારે પડ્યું, તેને, ત્યારે જ અશઠભાવે સારી રીતે તેને દૂર કરી દે છે. હવે, અશઠભાવને ઉભો રાખીને જ વિશોધિકોટિદોષવાળો આહાર કાઢવાની વિધિ બતાવે છે. • શુષ્ક અને આદ્રની ચતુર્ભગી દ્વારા કલ્પનીયતા છે પાત્રામાં જે પહેલા ગ્રહણ કર્યું હોય તે શુદ્ધ હોય અને પછીથી એમાં વિશોધિકોટિદોષવાળું અશુદ્ધ પડ્યું હોય, ત્યારે જો નિર્વાહ થતો હોય તો શુદ્ધ અને વિશોધિકોટિવાળું અશુદ્ધ, બધું જ ત્યાગી દેવાનું હોય છે. પરંતુ જો નિર્વાહ થતો ન હોય ત્યારે એ અંગેની ચતુર્ભગી વડે કલ્પનીયતા જાણવી. તે આ પ્રમાણે. Page #243 -------------------------------------------------------------------------- ________________ २१० वत्तीमनाद्यर्द्रं पतितं तदा तन्मध्ये काञ्जिकादिजलं प्रक्षिप्य धूल्ल्यादेरुपरि नामितस्य पात्रकस्य भूप्रत्यासन्नकर्णैकदेशे लग्नं शुद्धभक्तस्य पातरक्षणार्थं तिर्यग् स्वहस्तं विधाय तत् क्षिप्तजलं विविक्तप्रदेशे गत्वा निष्काशयन्ति। येन तज्जलेन सह तदशुद्धतीमनादिकं निस्सरति । ततः शेषं वल्लादिकं कल्प्यं स्यादिति द्वितीयभङ्गविधिः । यदि चार्द्रस्य शुद्धस्य तीमनादेर्मध्ये शुष्कप्रायं कूरमुद्गादिकं विशोधिकोटिदोषवत्पतितं तदा तदाधारपात्रकमध्ये स्वहस्तं प्रक्षिप्य तीमनादेर्मध्याद् यच्छक्नोति निष्कासयितुं हस्तेन तन्निस्सारयति । ततः शेषं तीमनादि कल्प्यं स्यादिति तृतीयभङ्गविधिः । यदि च दुर्लभद्रव्यस्यार्द्रस्य मध्ये आर्द्रमेवाशुद्धं पतितं तदस्मिन् तावत् प्रमाणे उद्धृते शेषं कल्प्यमिति चतुर्थभङ्गविधिः अयं च सूत्रकारेणाप्यभिधास्यते इति गाथार्थः । । ५५ । । अवतरणिका - अधुना प्रदर्शितमेवार्थं सूत्रकारः संक्षेपतोऽभिधित्सुराह । (૧) શુ-શુક્ તિતમ્ = સૂક્કામાં સૂક્કું પડેલું. (૨) શુ આર્દ્રમ્ તિતમ્ = સૂક્કામાં ભીનું પડેલું. (૩) આર્દ્ર શુન્પતિતન્ ભીનામાં સૂક્કું પડેલું અને (૪) ગર્દ્ર આર્દ્રમ્ તિતમ્ = ભીનામાં ભીનું પડેલું. = અહીં, ‘શુ’ થી વાલ-ચણા વગેરે લુખ્ખા દ્રવ્યો સમજવા અને ‘આર્દ્ર’થી દૂધ-દહીં-છાશ-તીમન = દાલ કે કઢી-સ્નેહ ચીકાશવાળી વસ્તુ જેમકે ઘી-તેલ વગેરે સમજવા. - (૧) પહેલાં ગ્રહણકરેલ શુષ્ક એવા વાલ-ચણા વગેરે શુદ્ધઆહારમાં જો વિશુદ્ધિકોટિદોષવાળા વાલ-ચણા જ પડ્યા હોય ત્યારે હવે કહેવામાં આવશે એવા જળપ્રક્ષાલન વગેરે કષ્ટ વિનાજ એ બન્નેને અલગ કરી શકાતા હોવાથી તેમાંથી અશુદ્ધને કાઢી નાંખે. એમ કર્યાબાદ વધેલા શુદ્ધવાલ વગેરે ક બને છે. આ પ્રથમભાંગો થયો. (૨) પાત્રામાં પ્રથમ ગ્રહણકરેલ શુદ્ધ એવા શુષ્ક પ્રાયઃ વાલ વગેરેની મધ્યમાં વિશોષિકોટિદોષવાળા તીમન = દાલ કે કઢી વગેરે આર્દ્રદ્રવ્ય પડ્યું. ત્યારે, તેમાં કાંજી વગેરેનું પાણી નાંખીને, વિવિક્ત પ્રદેશ = જીવ ન હોય એવી એકાંત જગ્યાએ જઈને ધૂળ વગેરેની ઉપર પાત્રને સ્હેજ નમાવીને, ધૂળની લગભગ નજીક રાખીને, પોતાનો હાથ પાત્રામાં રહેલ દ્રવ્યની રક્ષામાટે તીર્કો રાખીને એ બધુંય પાણી કાઢી નાંખે કે જેથી એ પાણીની સાથે પેલું અશુદ્ધ તીમનાદિ પણ નીકળી જાય. પછી શેષ વાલાદિ કલ્પ્ય બને છે. આ બીજાભાંગાની વિધિ થઈ. (૩) જ્યારે આર્દ્ર શુદ્ધતીમનાદિની મધ્યમાં વિશોષિકોટિદોષ વાળા શુષ્કપ્રાયઃ ક્રૂર, મગ વગેરે પડ્યા હોય. ત્યારે તે પાત્રામાં પોતાનો હાથ નાંખીને જેટલા કાઢી શકાય તેમ હોય તે બધા કાઢીને પરઠવી દે. શેષ તીમનાદિ કલ્પ્ય બને છે. આ ત્રીજાભાંગાની વિધિ થઈ. (૪) દુર્લભ ઘી-દૂધ એવા આદ્રવ્યની મધ્યમાં અશુદ્ધ એવું આર્દ્રદ્રવ્ય જ પડ્યું. ત્યારે, જેટલું પડ્યું હોય તેટલું પ્રમાણ કાઢી નાંખ્યાબાદ બાકીનું કલ્પ્ય બને છે. આ ચોથાભાંગાની વિધિ થઈ આ. ભાંગાની વિધિસૂત્રકાર દ્વારા પણ અનન્તર કહેવામાં આવશે. ૫૫/ અવતરણિકા :- હવે એજ ઉપરોક્ત ભાંગાની વાત સંક્ષેપથી સૂત્રકાર જણાવે છે Page #244 -------------------------------------------------------------------------- ________________ मूलगाथा- तं चेव असंथरणे, संथरणे सव्वमवि विगिचंति। दुल्लहदव्वे असढा, तत्तियमेत्तं चिय चयंति।।५६ ।। संस्कृतछाया- तं चैवाऽसंस्तरणे, संस्तरणे सर्वमपि परित्यजन्ति । दुर्लभद्रव्येऽशठास्तावन्मात्रमेव त्यजन्ति।।५६ ।। ॥ अनन्तरोक्तविधिस्त्वसंस्तरणे, संस्तरणे पुनः सर्वं त्याज्यम् ॥ व्याख्या- 'तं चेव'त्ति । चः पुनरर्थः भिन्नक्रमश्च तदेव विशोधिकोटिदोषदुष्टमेव, असंस्तरणे तद्विनाऽनिर्वाहे विगिचंतीति योगः। संस्तरणे पुनस्तद्विनापि निर्वाहे सत्यपेरेवकारार्थत्वात् सर्वमपि समस्तमेव सर्वं विशोधिकोटिदोषवच्च वल्लादिकं विगिचन्ति परित्यजन्ति परिष्ठापयन्तीति यावत् । अयमत्र भावार्थः । साधुना हि भिक्षामटता पूर्वं पात्रके शुद्धं भक्तादि गृहीतं ततस्तत्राप्यनाभोगादिनाऽज्ञातं विशोधिकोटिदोषदुष्टं गृहीतं । पश्चाद्ज्ञातं ततो यदि तेन विनापि निर्वहति तदा મૂળગાથા-શબ્દાર્થ :- તે ચેવ = વિશોધિકોટિદોષવાળું જ, સંધર = નિર્વાહ ન થતો હોય ત્યારે, સંથર = નિર્વાહ થતો હોય ત્યારે, અર્થવ = વિશોધિકોટીદોષવાળું તથા શુદ્ધ પણ, વિજિયંતિ = પરઠવે, કુનેદળે – તે દ્રવ્ય દુષ્માપ્ય હોય તો., ૩ઢ = અમાયાવી, તત્તયમેત્ત વિય = વિશોધિકોટિ દોષવાળું જેટલું હોય તેટલું જ, વતિ = કાઢી નાખે.પ૬ll મૂળગાથા-ગાથાર્થ :- આગળ (૫૫મી ગાથામાં) જે વિશોધિકોટિદોષવાળા અશનાદિની ત્યાગવિધિ બતાવી છે તે તો નિર્વાહ ન થતો હોય ત્યારે જ ગણવી. બાકી જો નિર્વાહ થતો હોય ત્યારે બધું જ પરઠવી દે. કોઈ ગ્લાનાદિ માટે મળેલા શુદ્ધ ઘી વગેરે દુષ્માપ્ય દ્રવ્યમાં બીજું વિશોધિકોટિદોષવાળું ઘી વગેરે પડ્યું હોય અને જો અશઠભાવે તેમાંથી તેટલું પ્રમાણસર કાઢી નાંખે (પરઠવી દ) તો બાકીનું મિશ્રિત હોવા છતાં પણ તે પ્રકારની સર્વજ્ઞોની આજ્ઞા હોવાથી કટ્ય થઈ શકે છે./પી. • અનન્તર બતાવેલી વિધિ તો નિર્વાહ થતો ન હોય ત્યારે છે, નિર્વાહ થતો હોય ત્યારે બધું જ ત્યાગવું છે વ્યાખ્યાર્થ :- ગાથામાં ‘વ’ ભિન્નક્રમે છે તે “પુનઃ' ના અર્થમાં વપરાયો છે, એમ જાણવું. એટલે કે “ઘ' “પંથરને’ પછી આવે. એટલે કે “સંસ્તરને ” = “સંતરને પુનઃ' એમ અન્વય કરવો, તે = તે જ, એટલે કે વિશોધિકોટિદોષદુષ્ટ દ્રવ્યને જ, વંથરને' = “મહંતરને' – તે દ્રવ્યવિના નિર્વાહ થતો ન હોય ત્યારે, વિનિયંતિ = “રિત્યનંતિ’ = પરઠવી દે. અર્થાત નિર્વાહ ન થતો હોય ત્યારે જેટલું અશુદ્ધ દ્રવ્ય હોય તેટલું કાઢીને પરઠવી દે. અને શેષદ્રવ્યનો ઉપયોગ કરે. પરન્તુ, “કંથરને = ‘વંતરને = તે દ્રવ્ય વિના પણ નિર્વાહ થઈ જતો હોય ત્યારે, ‘વ’ = “a” = અહીં “અપિ” એ “એવકાર' અર્થમાં છે. એટલે કે ‘સત્વમવિ = “સર્વમપિ' = વિશોધિકોટિવાળું બધુંજ વાલાદિ દ્રવ્ય, ‘વિવિંતિ' = “રત્વનન્તિ' = “રિષ્ઠાપયનતિ' = ત્યજી દે-પરઠવી દે. અહીં કહેવાનો ભાવાર્થ આ પ્રમાણે છે કે ગોચરીએ ફરતા સાધુએ સૌપ્રથમ પાત્રામાં શુદ્ધભક્તાદિ ગ્રહણ કર્યું અને તે જ પાત્રામાં અનાભોગઆદિદ્વારા અજ્ઞાત એવું વિશોધિકોટિદોષદુષ્ટ દ્રવ્ય ગ્રહણ કર્યું. Page #245 -------------------------------------------------------------------------- ________________ २१२ तत्सर्वमपि विधिना त्याज्यं । अथ न निर्व्वहति तदा प्रत्यभिज्ञाय निजविज्ञानेन तदेव दोषदुष्टं त्याज्यं न शेषम्। यदि च श्लथद्रवरूपस्य विशोधिकोटिदोषवतस्तक्रतीमनादेः शुद्धतज्जातीयमिलितस्य व्यक्त्या परस्परं मिलितत्वेन शुद्धाशुद्धविभागो न लक्ष्यते, तदापि समस्तत्यागः कार्यः । चतुर्थभङ्गकाश्रितं विधिविशेषमाह । दुर्लभद्रव्येऽशठा यावन्मात्रमशुद्धं पतितं तावन्मात्रमेव त्यजन्ति ‘दुल्लहेत्यादि' दुर्लभमन्यत्र दुष्प्रापद्रवं श्लथरूपं घृतादिकं द्रव्यं तस्मिंस्तु पुनः शुद्धे यद्यपरं विशोधिकोटिदोषवत्पतितमथ ग्लानाद्यर्थं अवश्यं दुर्लभत्वाद्य ( द्यद )र्थं ( ग्राह्यं ? - परिभोग्यं ? ) तत्तदा तावन्मात्रमेव यावन्मात्रं विशोधिकोटिदोषवद् घृतादिकं पतितं तत्प्रमाणमेव कलय्य सर्व्वस्यापि मिलितस्य मध्यात्त्यजन्ति उद्धरन्ति साधवः । कीदृशाः सन्तः ? इत्याह । अशठा निजशक्त्यनवगूहनेन यतमानतयाऽमायाविनस्ततः शेषः किञ्चिच्छुद्धं किञ्चिद्विशोधिकोटिदोषवच्च भवति । परं तत् सर्व्वज्ञाज्ञाकरणात् कल्प्यं स्यात् । इह दुर्लभशब्दोपादानात् सुलभे द्रव्ये सति सर्व्वमपि त्यजन्तीति પછીથી ખ્યાલ આવ્યો કે આ તો અશુદ્ધ લેવાઈ ગયું છે. તો હવે જો તે લીધેલ દ્રવ્ય વિના પણ નિર્વાહ થઈ જતો હોય તો બધુંજ દ્રવ્ય વિધિપૂર્વક પરઠવી દે. પણ જો નિર્વાહ થતો ન હોય તો પોતાના જ્ઞાનથી દોષિતદ્રવ્યને જાણીને તે દોષદુષ્ટ દ્રવ્યને જ પરઠવી દે પણ શેષ શુદ્ધઆહારાદિને પરઠવે નહિ. જ્યારે વિશોધિકોટિદોષવાળા શ્લથ = ઢીલા દ્રવ્યરૂપ તક્ર-તીમન દાલ, કઢી આદિ, તેના જેવા જ બીજા શુદ્ધ ઢીલા દ્રવ્ય સાથે મળી ગયા હોય, કે જે વ્યક્ત = પ્રગટરૂપે ‘આ શુદ્ધ છે, આ અશુદ્ધ છે' એમ તારવી શકાતા નથી ત્યારે બધાનો ત્યાગ કરવાનો હોય છે. હવે ચોથા ભાંગાને આશ્રયીને વિશેષવિધિને જણાવે છે. = = ‘વુlહ-નવ્વ’ = ‘પુર્ણમદ્રવ્ય' = બીજે ક્યાંય મળતું ન હોય એવું ઘી વગેરે રૂપ બ્લથદ્રવ્ય શુદ્ધ હોય, અને એમાં તેના જેવું જ બીજું દ્રવ્ય વિશોષિકોટિદોષવાળું પડ્યું. હવે ગ્લાનાદિમાટે એ દુર્લભ દ્રવ્યની અત્યંત અનિવાર્યતા છે. તો ત્યારે જેટલું અવિશોષિકોટિવાળું ઘી વગેરે દ્રવ્ય પડ્યું, તેનું પ્રમાણ જાણીને, જે બધું ભેગું થઈ ગયું છે તેમાંથી સાધુઓ, ‘તૃત્તિયમેત્ત વિય પયંતિ' ' तावन्मात्रमेव त्यजन्ति' = તેટલું જ પ્રમાણ કાઢી નાંખે. કેવા સાધુઓ રીતે કાઢી નાંખે ? તે જણાવે છે, ‘અસાઃ' ‘અશવાઃ' = ચોખ્ખું હૃદયવાળા, અર્થાત્ પોતાની શક્તિને છૂપાવ્યા વિના, એટલે કે પ્રયત્ન કરવાવડે માયા વિનાના સાધુઓ જ એ વિધિ આચરી શકે. જો કે, તેટલું પ્રમાણ કાઢી લીધા બાદ શેષ દ્રવ્ય તો અમુક અંશે શુદ્ધ અને અમુક અંશે વિશોધિકોટિદોષથી યુક્ત અશુદ્ધ હોય છે, તો પણ એમ કરવામાં પરમાત્માની આજ્ઞાનું પાલન કરાતું હોવાથી એ કલ્પ્ય છે. આમાં, ‘દુલ્હદ’ ‘દુર્ત્તમઃ’ શબ્દનું ગ્રહણ કર્યુ છે એનાથી આ પણ અર્થ જાણવો કે જો દ્રવ્ય સુલભ હોય તો બધુંય પરઠવી દેવું જોઈએ. તેમજ, સાધુ અશઠપણે જે આચરણ કરે તે જ તેના ચારિત્રની = • દુર્લભદ્રવ્યમાં અશઠસાધુઓ જેટલું અશુદ્ધ પડ્યું તેટલા પ્રમાણનો જ ત્યાગ કરે છ Page #246 -------------------------------------------------------------------------- ________________ २१३ दृश्यम् । तथाऽशठः सन् यदेवाचरति तदेव तस्य चारित्रनैर्मल्यहेतुतया कर्मबन्धाभावाय स्यात् । शठस्तु तदप्याचरन् चारित्रमालिन्योत्पादनेन कर्मणा श्लिष्यते इत्यावेदयतीति गाथार्थः ।।५६ ।। अवतरणिका– सांप्रतमुद्गमदोषनिगमनमुत्पादनादोषप्रस्तावनां चाह। मूलगाथा- भणिया उग्गमदोसा, संपइ उप्पायणाए ते वोच्छं। जे णज्जकज्जसज्जो, करेज्ज पिंडट्ठमवि ते य।।५७।। संस्कृतछाया- भणिता उद्गमदोषाः सम्प्रत्युत्पादनायास्तान् वक्ष्ये। याननार्यकार्यसज्जः करोति पिण्डार्थमपि ते च ।।५७ ।। ॥ उद्गमदोषनिगमनोत्पादनादोषप्रस्तावनाऽऽर्याऽनाऽऽर्यकार्यस्वरूपं ॥ व्याख्या- भणिता भेदप्रभेदादिकथनेनादित आरभ्यैतावता ग्रन्थेन प्रतिपादिता उद्गमदोषा आहारोत्पत्तिदूषणानि इतिनिगमनं । सम्प्रति साम्प्रतमधुनेत्यर्थः। 'उप्पायणाए' त्ति तत्र धात्र्यादिप्रकारैर्वक्ष्यमाणैर्याञ्चया आहारोत्पादनमुत्पादना तस्यास्तस्यां वा विषये तान् दोषान् वक्ष्येअभिधास्ये । यान् दोषान् अनार्यं जघन्यजनोचितं यत्कार्यं प्रयोजनमाहारादिलौल्येन तदुपार्जन्या(न)करणरूपम् નિર્મળતાનું કારણ બનતું હોવાથી કર્મબન્ધના અભાવ માટે થાય છે. અર્થાત્ એને કર્મનો બન્ધ થતો નથી. પરન્તુ શઠભાવવાળો આવું આચરણ કરે તો એ આચરણ એના ચારિત્રમાં મલિનતા ઉત્પન્ન કરવાવડે કર્મબંધ કરાવે છે એમ સ્પષ્ટ થાય છે. પટ્ટી અવતરણિકા :- હવે, ઉદ્ગમકોટિ દોષનું નિગમન = ઉપસંહાર અને ઉત્પાદના દોષની પ્રસ્તાવના ४२di छ. भूप॥था-शार्थ :- भणिया = ४६८, उग्गमदोसा = महोषी, संपइ = वे, उप्पायणाए = उत्पाहनाना, ते = होषो, वोच्छं = 3डीश, जं = होषो, णज्जकज्जसज्जो = अनार्य डायम २७, करेज्ज = ४३, पिण्डट्ठमवि = माहिने भाटे ५९, ते = ते होषो, य = अने.।।५७।। મૂળગાથા-ગાથાર્થ :- ગૃહસ્થથી ઉત્પન્ન થતાં ઉમના દોષો કહ્યા. હવે સાધુથી ઉત્પન્ન થતાં ઉત્પાદનના દોષો કહીશું કે જે દોષો સાધુપણાને ઉચિત નહિ એવા અનાર્ય વ્યાપાર = સાવદ્યવ્યાપારમાં તત્પર, પરમાર્થથી સાધુ નહિ પણ સાધુવેશમાં રહેલો એવો અશનાદિ મેળવવા માટે સેવે./પી. ઉગમદોષોનું નિગમન અને ઉત્પાદનાદોષોની પ્રસ્તાવના તથા આર્ય-અનાર્યકાર્યનું સ્વરૂપ છે व्याथ्यार्थ :- ‘भणिया उग्गमदोसा' = 'भणिताः उद्गमदोषाः' = ॥ प्रभारी महोषी पाया. અર્થાત ભેદ-પેટાભેદ વગેરે કહેવાપૂર્વક, શરૂઆતથી માંડીને અહીં સુધી મૂળગ્રન્થકાર આચાર્ય શ્રી જિનવલ્લભસૂરિજી મહારાજે પોતાના પ્રસ્તુતગ્રન્થમાં આહારની ઉત્પત્તિના દૂષણ સ્વરૂપ જે ઉદ્દગમદોષોનું પ્રતિપાદન કર્યું, તે ઉત્પાદનાદોષોના ૧૬ પ્રકારો કહેવાઈ ગયા. આ ઉપસંહાર થયો. ‘संपई' = 'सम्प्रति' = 'साम्प्रतम्' = 'अधुना' = ४, 'उप्पायणाए' = 'उत्पादनायाः' = पात्री Page #247 -------------------------------------------------------------------------- ________________ २१४ (तदुपार्जनान्यायकरणरूपम् ?)अथवोत्तमजनाचरणीयं धर्मलक्षणमेव कार्यं नाहारादिकं । तदुक्तं, "नाहारं चिन्तयेत् प्राज्ञो धर्ममेकं हि चिन्तयेत्, आहारो हि मनुष्याणां जन्मना सह जायते” ।।१।। इति तत्र सज्जः प्रगुणस्तदुपायनिरतः (न) कुर्वीत विदधीत । लौल्ययुक्तः कश्चित् साध्वाभासः यदर्थमसौ तान् कुर्वते तद्दर्शयितुमाह । पिण्डार्थमपीति आहारनिमित्तमपि न केवलं दुर्लभवस्तुन उत्पादनादेरयेत्यपेरर्थोऽनेना(ना)र्यकार्यमेव व्यक्तीकृतं परमिह पिण्डेनैव प्रकृतमिति मुख्यतस्तदुपादानं । यद्वा अनार्यकार्यं क्रोधादियुतस्य साधोर्धात्रीत्वादिकरणम् । अथ च क्षमाद्यन्वितत्वमेव यतेः प्रशस्यं कार्यं । तत्र सज्जः प्रगुणः, शेषं प्राग्वत् तत्र क्रोधयुतो धात्रीत्वं करोति । यथा केनापि साधुना क्वापि गृहे भिक्षार्थं गतेन लड्डुकादीन् दृष्ट्वा गृहस्थी याचिता एतान् मह्यं देहीति तयोदरिको વિગેરે કહેવાતા પ્રકારોવડે માંગણીપૂર્વક આહારની ઉત્પત્તિ સ્વરૂપ ઉત્પાદનો, તે’ = તા’ = તે દોષોને = ઉત્પાદનના તે દોષોને, “વોચ્છમ્' = “વફ્સ = માર્ચ = કહીશ. આ પ્રમાણે પૂર્વાર્ધ ગાથાની વ્યાખ્યા થઈ. ઉત્તરાર્ધ ગાથા :- “ને' = “યાન કોષા” = જે દોષોને, શા માટે સેવે? તે જણાવે છે. લગ્નેન્ન = “અનાર્યાર્થ' = અનાર્યકાર્ય = હલકાં લોકોને ઉચિત જે કાર્ય છે તે કાર્યને, એટલે કે લોલુપતાથી આહારાદિને ઉપાર્જન કરવા સ્વરૂપ તે અનાર્યકાર્યને કરવામાં, “સન્મઃ” = :' = “તકુપાયનિરતઃ” = ગમે તે રીતે ઇચ્છિત આહારાદિને પ્રાપ્ત કરવાના ઉપાયમાં લાગી ગયેલો કોક લોલુપતાયુક્ત સાધ્વાભાસ = શિથિલાચારી સાધુ ‘રેન્દ્ર = રોતિ કરે છે. ભાવાર્થ આ છે કે, લોલુપતાથી આહારાદિને ઉપાર્જન કરવા માટે અનાર્યલોકોને ઉચિત એવું ઉત્પાદનાદોષો લગાડવાનું પણ કાર્ય લોલુપતાયુક્ત શિથિલ સાધુ જ કરે. પ્રશ્ન :- લોલુપતાથી આહારાદિને મેળવવા કરાતું કાર્યને અનાર્યકાર્ય કેમ કહો છો ? - ઉત્તર :- ઉત્તમલોકોએ તો ધર્મ સ્વરૂપ કાર્ય કરવું જોઈએ. પરંતુ આહારાદિ મેળવવાનું કાર્ય કરવું જોઈએ નહિ કારણ કે, કહેવાયું છે કે, “नाहारं चिन्तयेत् प्राज्ञो धर्ममेकं हि चिन्तयेत् । आहारो हि मनुष्याणां जन्मना सह जायते।" અર્થ :- બુદ્ધિશાળી ઉત્તમજને આહારની ચિંતા કરવી ન જોઈએ. પરંતુ એક માત્ર ધર્મનીજ ચિંતા કરવી જોઈએ. કારણ કે આહાર તો મનુષ્યોને જન્મથી જ સાથે જન્મેલો = વળગેલો છે. એની શી ચિંતા કરવી જોઈએ ? અનાર્યજનને ઉચિત તે દોષોને શા માટે આ શિથિલ સાધુ કરે ? તે જણાવે છે, “પિંડવ' = પિEાર્થનપિ' = પિંડ-આહારમાટે પણ કરે છે. અહીં ‘' શબ્દથી આ અર્થ જાણવો કે માત્ર દુર્લભવસ્તુને મેળવવા માટે જ દોષોને લગાડે છે એવું નથી પણ સુલભદ્રવ્ય માટે પણ માત્ર જીભની લોલુપતાથી દોષોને લગાડે છે. આમાં આ એક વાત ખ્યાલમાં રાખવી કે દુર્લભવસ્તુ માટે કદાચ કોકવાર દોષો લગાડે તો એ આર્યકાર્ય છે = ઉચિત કાર્ય છે, પરન્તુ દુર્લભ વસ્તુમાં તો ઘણી ઘણી વાતો આવે જેમ કે દુર્લભ કાપડ, Page #248 -------------------------------------------------------------------------- ________________ २१५ भवानित्यादिवचनैर्निभर्त्तितो यतिः ततः कुपितश्चिन्तयति यथा इयं पापा तथा कार्या, यथा मदायत्ता स्यादिति । मानयुतस्त्वभ्युत्थानाधर्चया, मायायुतस्त्वेकस्या धात्र्याश्च्यावनायान्यस्याः स्थापनाय बालस्य गृहे गत्वा कूटश्लोकपाठकरणादिना, लोभयुतस्त्वाहारलोभादिना धात्रीत्वं करोतीति । 'ते य' त्ति ते दोषा पुनरमी भवन्तीति गम्यते इति गाथार्थः ।।५७ ।। अवतरणिका- अथ तानेव प्रस्तावितोत्पादनादोषान् नामतः सङ्ख्यातश्च गाथाद्वयेनाह । मूलगाथा- धाइ दुइनिमित्ते, आजीववणीमगे तिगिच्छाय। कोहे माणे माया लोभे अ हवंति दस एए।।५८।। पुब्बिं पच्छा संथव विज्जा मंते य चुन्नजोगे य। उप्पायणाए दोसा, सोलसमे मूलकम्मे य।।५९।। દુર્લભ પાત્રા વગેરે. પણ અહીં પિણ્ડ-આહાર-ભાત પાણીની જ વાત ચાલતી હોવાથી મુખ્યતયા એ અંગેની જ વાત સમજવી. અથવા, અનાર્યકાર્યની બીજી વ્યાખ્યા જણાવે છે, ક્રોધાદિથી યુક્ત સાધુ જે ધાત્રીત્વ = ધાવમાતા બનવું વગેરે કાર્ય કરે, તે અનાર્યકાર્ય છે. કારણ કે ક્ષમા વગેરેથી રહેવાપણું એજ સાધુનું પ્રશસ્ય કાર્ય છે.. એનાથી વિપરીત તે અનાર્યકાર્ય છે. એવા અનાર્યકાર્યમાં “ફક્તઃ' = “પ્રાણ?' = પ્રવૃત્ત થયેલો સાધુ શું કરે ? વગેરે બધી વાતો ઉપર કહ્યા પ્રમાણે સમજી લેવી. ક્રોધથી યુક્ત સાધુ ધાત્રીપણું શી રીતે કરે ? તે જણાવે છે. જેમકે કોક ક્રોધી સાધુ કોક ગૃહસ્થના ઘરે ગોચરી ગયા. લાડુ વગેરે જોઈને ગૃહસ્થીને એની યાચના કરી કે “આ મને આપ.” ત્યારે દાત્રી ‘તમે પેટભરા છો, ખાઉધરા છો' ઇત્યાદિ વચનોવડે તિરસ્કાર કરે છે. તેથી ક્રોધે ભરાયેલ સાધુ વિચારે છે કે “આ પાપીણીને તેવું કરવું કે જેથી મારે વશ થાય.” - સાધુ જો માનયુક્ત = અભિમાની હોય તો તે અભ્યત્થાન = ઊભા થવું, સામે જવું વગેરે સ્વરૂપ અર્ચા-પૂજા-બહુમાન દ્વારા, જો સાધુ માયાયુક્ત હોય તો એક ધાત્રીને કઢાવી નાંખીને બીજીને સ્થાપવા માટે બાળકના ઘરે = જે બાળકની ધાત્રીને કાઢવી છે એ બાળકના ઘરે જઈને ખોટા શ્લોક બોલવા = નિંદા કરવી વગેરે કાર્ય દ્વારા ધાત્રીપણું બજાવે. જો સાધુ લોભયુક્ત હોય તો આહારઆદિના લોભથી ધાત્રીપણું બજાવે. ક્યા તે દોષો છે ? તે જણાવતા કહે છે, “તે ’ = “તે ઘ’ = વળી તે દોષો આ છે. જે હવે પછીની ગાથામાં કહેવાય છે../પણી અવતરણિકા - હવે, જેની પ્રસ્તાવના કરી ગયા તે જ ઉત્પાદના દોષોને નામથી તેમજ સંખ્યાથી બે ગાથામાં બતાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- ઘાડું = ધાત્રી, કૂ = દૂતી, નિમિત્તે = નિમિત્ત, સાનીવ = આજીવન, વીમો = વનીપક, તિષ્ઠિા = ચિકિત્સા, ચ = અને, દે = ક્રોધ, મા = માન, માયા = માયા, નોમે = લોભ, = અને, વંતિ = હોય છે, સ = દશ, U = .પ૮. Page #249 -------------------------------------------------------------------------- ________________ २१६ संस्कृतछाया- धात्रीदूतीनिमित्तान्याजीववनीपको चिकित्सा च । क्रोधो मानो माया लोभश्च भवन्ति दशैते ।।५८ ।। पूर्व पश्चात्संस्तवो विद्यामन्त्रे च चूर्णयोगी च। उत्पादनाया दोषाष्षोडशं मूलकर्म च ।।५९।। __ धात्री-दूत्याधुत्पादनादोषकथनं संक्षेपेण ॥ व्याख्या- धात्री बालपालिका स्त्री। इह च धात्रीति निर्देशेऽपि दोषशब्दसामान्याधिकरण्यात् सूचनाच्च धात्रीत्वकरणमिति दृश्यं । एवं यथासम्भवमन्यत्रापि।१। तथा दूती परस्परसन्दिष्टार्थकथिका स्त्री, दूतीत्वकरणमित्यर्थः ।२ । 'निमित्ते'त्ति निमित्तकरणमतीताद्यर्थसूचनं ।३ । तथा आजीवो जात्यादीनां गृहस्थात्मसमानां कथनादिना आजीवनं ।४ । 'वणीमगे' त्ति वनीपकत्वकरणं । तत्र वनुते પૂત્ર = પહેલા, પછા = પછી, સંથવ = પ્રશંસા, વિન્ના = વિદ્યા, મંતે = મંત્ર, = અને, પુત્રનોn = ચૂર્ણ અને યોગ, ૨ = અનેક ઉપાયખાઈ = ઉત્પાદનના, ઢોસા = દોષો, સોનલ = સોળમો, મૂવમે = મૂલ કર્મ, = અને. પલા મૂળગાથા-ગાથાર્થ :- (૧) ધાત્રી એટલે બાળકનું પાલન કરનાર સ્ત્રી. અહીં ધાત્રી શબ્દ એકલો હોવા છતાં પણ દોષનો પ્રસ્તાવ હોવાથી ધાત્રીપણું કરવું તે ધાત્રીદોષ, એવી રીતે બીજા દોષોમાં પણ યથાસંભવ જાણી લેવું. (૨) દૂતી એટલે પરસ્પર સંદેશો કહેનાર સ્ત્રી, તે કરવાપણું. (૩) નિમિત્ત એટલે અતીત અનાગતાદિ ભાવોનું કહેવું. (૪) આજીવન એટલે દાયકની આગળ તેની સમાન પોતાની જાત્યાદિ જણાવવી. (૫) વનપક એટલે દાયકને પૂજ્ય હોય તેનો પોતે ભક્ત છે એમ બતાવવું. (૬) રોગીની ચિકિત્સા કરવી, કરાવવી. (૭-૧૦) ક્રોધ-માન-માયા અને લોભ કરવા દ્વારા અપનાદિની પ્રાપ્તિ.I૫૮. (૧૧) પૂર્વ-પશ્ચિાત્સસ્તવ એટલે દાનની પૂર્વે અથવા પછી દાતારની પ્રશંસા. (૧૨-૧૫) વિદ્યા, મંત્ર, ચૂર્ણ અને યોગના પ્રયોગ દ્વારા અશનાદિની પ્રાપ્તિ. (૧૬) અને મૂલ નામના પ્રાયશ્ચિતને યોગ્ય ગર્ભધાતાદિની ક્રિયા તેનું નામ મૂલકર્મ. આ પ્રમાણે ઉત્પાદનના સોળ દોષો છે. પેલા ધાત્રી, દૂતી વગેરે ઉત્પાદના દોષોનું સંક્ષેપમાં કથન • વ્યાખ્યાર્થ :- (૧) “થરૂ' = ‘ધાત્રી એટલે કે બાળકને પાલનારી સ્ત્રી. અહીં ધાત્રી’ શબ્દનો નિર્દેશ કર્યો છે છતાંય “દોષ’ શબ્દના સાહચર્યથી અને ધાત્રી શબ્દ “ધાત્રીત્વકરણ' નો સૂચક છે એવા સૂચન દ્વારા “ઘાત્રીત્વઝરળ' એમ સમજવું. એજ રીતે આગળ પણ “દોષ' શબ્દ યથાયોગ્ય સમજી લેવો. (૨) “તૂ' = “તૂતીકર' એટલે કે પરસ્પર કહેલા સંદેશાને કહેનારી સ્ત્રી. દૂતીપણું કરવા સ્વરૂપ આ દોષ છે. (૩) નિમિત્તે = ‘નિમિત્તર' = અતીત આદિના અર્થ જણાવવા. (૪) “માનીવ’ = ‘સાનીવરમાં' = ગૃહસ્થની અને પોતાની સરખી જાતિવિગેરેના કથનવડે આજીવિકા કરવી Page #250 -------------------------------------------------------------------------- ________________ २१७ दायकाभिमतेषु श्रमणादिष्वात्मनो भक्तस्य दर्शनात् पिण्डं याचते उत्पादयतीत्यर्थः। वनयति वा पिण्डार्थमात्मानं दायिकाभिमतेषु श्रमणादिषु संभक्तं दर्शयतीति निरुक्तिवशाद्वनीपकः। यद्वा वनी दायकाभिमतजनप्रशंसोपायतो लब्धार्थरूपां पाति पालयतीति वनीपः। स एव वनीपकः। तस्य भावस्तत्त्वं तस्य करणं विधानं तत् ।५ । तथा चिकित्सनं चिकित्सा रोगप्रतीकारः चः समुच्चये ।६। तथा कोपः क्रोधः।७। मानो गर्वः ।८ । माया वञ्चना ।९। लोभो लुब्धता ।१०। चः पूर्ववत् भवन्ति जायन्ते दश प्रतीताः। एते अनन्तरोक्ता इति ।।५८ ।।। * पूर्वं दानादातुः प्रशंसनं तत्पूर्वसंस्तवः। एवं दानात्पश्चाद्दातुः प्रशंसा सा पश्चात्संस्तव इति ११ । 'विद्या' सूचनाद्विद्याप्रयोग इति। तत्र विद्या स्त्रीस्वरूपदेवताधिष्ठिता ससाधना वा ओमित्याद्यक्षरपद्धतिस्तस्याः प्रयोगो व्यापारणं सः ।१२। एवं मन्त्र इति मन्त्रप्रयोगः किन्तु मन्त्रः (५) 'वणीमगे' = 'वनीपकत्वकरणं' = वनी५४५५j ४२. मेटरी : 'वनुते इति वनीपकः' य: જે શ્રમણાદિના અનુયાયી હોય તેના ભક્ત તરીકે પોતાને દર્શાવીને પિણ્ડને યાચે = આહારાદિનું ઉત્પાદન ७३. अथ तो 'वनयति इति वनीपकः' पिए भेजा भाटे हायने मत। श्रमहिने विशे पोतानी જાતને તેના સંભક્ત તરીકે દર્શાવે. તે વનપક કહેવાય છે. આમ નિરુક્તિના લીધે વનપક થયું. અથવા तो यने मभिमत ४नप्रशंसाना उपाय वा२प्रा. थयेस अर्थ = मिक्षाने 'वनी' ठेवाय छे. मेवी बनानपालन ४३ ते पनी५७. ना५नो भावते. वनीता भने सन २ ते ४ 'वनीपकत्वकरणं'. (६) 'तिगिच्छा' = 'चिकित्साकरणं' = मौष५ ७२. भेटले 3 रोगनो प्रति.॥२. ४२वो. (७) 'कोह' = 'क्रोधकरणं' = गुस्सो ४२वो ते. (८) 'मान' = 'गर्वकरणं' = अमिमान २ ते. (८) 'माया' = 'वञ्चनाकरणं' = ७१-४५८ ४२१॥ ते. (१०) 'लोभ' = 'लुब्धताकरणं' = सोम ४२वो ते. मही 'च' पूर्ववत् = भेटले पूर्व शव्या પ્રમાણે સમુચ્ચયાર્થમાં છે. એમ જાણવું. 'हवन्ति दस एए' = 'भवन्ति दश एते' = (उपरोति प्रमाण मा १० मेहो थाय छे.॥५८॥ (११) 'पुट् िपच्छा संथव' = 'पूर्व पश्चात्संस्तवः' = छाननी पूर्व छाता२नी प्रशंसा ४३ ते પૂર્વસંસ્તવ અને દાનની પછી દાતારની પ્રશંસા કરે તે પશ્ચાત્સસ્તવ. . (१२) 'विज्जा' = 'विद्याप्रयोगकरणं'. ४ स्त्रीविताथी सपिष्ठित डोय अथवा ४ सपना द्वारा સિદ્ધ થાય તેને વિદ્યા કહેવાય છે. અને જેમાં “ઓમ્' વગેરે અક્ષરપદ્ધતિ = અક્ષરનો વ્યાપાર = રટણ હોય તેને વિદ્યાપ્રયોગ કહેવાય છે. (१3) 'मंत' = 'मन्त्रप्रयोगकरणं' भामा ५९ मन्त्र प्रयोगनी व्याच्या विद्या प्रयोगनी भ. 21वी. ફક્ત વિશેષ આટલું કે આના અધિષ્ઠાતા પુરુષ હોય છે અને જેની સાધના કરવી પડતી નથી. “” १. अत्र * ......* इति चिह्नमध्ये लिखितं “पूर्वं दानात्” इति शब्दद्वयपश्चाद्भावि सर्वमपि मूलप्रत्यां मुद्रणादिदोषवशान्न परिदृश्यते । तदस्माकं यथोचितं भासितं तथा लिखितमस्माभिः पाठपूरणाय । Page #251 -------------------------------------------------------------------------- ________________ २१८ पुरुषरूपदेवताऽधिष्ठितोऽसाधनो वा । चः समुच्चये । १३ । तथा चूर्णस्तिरोधानादिफलो नयनाञ्जनादियोग्यो द्रव्यक्षोदः । १४ । योगः आकाशगमनसौभाग्यादिफलो द्रव्यसमूहः । चः पूर्व्ववत् 19५ । एते किमित्याह उत्पादनाया दोषाः पिण्डोपार्जनस्य दूषणानि एते पञ्चदश । तथा षड्भिरधिका दशपरिमाणमस्येति षोडशं मूलकर्म्म चेति मिलिताः षोडश भवन्ति तत्र मूलमालोचनादीनां दशानां प्रायश्चित्तानां मध्येऽष्टममेतत्प्राप्तिनिबन्धनं कर्मव्यापारो गर्भघातादि, मूलानां वा वनस्पत्यवयवानां कर्णौषध्याद्यर्थ छेदादिक्रिया मूलकर्म्म चः समुच्चये । १६ । एतेषां मध्याद्येन कृतेन य आहारो लभ्यते स तद्दोषवानिति द्वारगाथाद्वयार्थः । । ५९ ।। अवतरणिका - अधुनाद्यं धात्रीद्वारं व्याख्यानयन्नाह । मूलगाथा - बालस्स खीर मज्जण, मंडणकीलावणंकधाइत्तं । करि करावि वा जं, लहइ जइ धाइपिंडो सो । ६० ।। संस्कृतछाया- बालस्य क्षीरमज्जनमण्डनक्रीडापनांकधात्रीत्वं । कृत्वा कारयित्वा वा यं लभते यति धात्रीपिण्डः सः ।। ६० ।। શબ્દ એ સમુચ્ચયના અર્થમાં છે એમ જાણવું. = (૧૪) ‘સુન્ન’ ‘પૂર્ણપ્રયોગરપં’ આંખોમાં આંજવા યોગ્ય દ્રવ્યનો ભૂક્કો. (૧૫) ‘નો’ : ‘યોપ્રયોગરળ' = યોગનો પ્રયોગ. એટલે કે આકાશમાં ઉડવું, સૌભાગ્ય વગેરે ફળવાળા દ્રવ્યનો સમૂહ. ‘૬' એ પૂર્વની જેમ સમુચ્ચયના અર્થમાં જાણવો. ‘૩બાયબાપુ વોસા’ = ‘ઉત્પાવનાયાઃ પોષા' = ઉપરોક્ત ૧૫ ભેદો ઉત્પાદનાના દોષો છે. એટલે કે પિણ્ડને ઉપાર્જન કરવા વિશે આ ૧૫ દોષો છે. તેમજ, (૧૬) ‘સોનલમે મૂનમે 5' षोडशं मूलकर्म्म च' = છ વધારે એવા દસના પરિમાણ વાળો સોળમો દોષ મૂલકર્મ મળીને ૧૬ દોષો થાય છે. મૂલકર્મની વ્યાખ્યા જણાવે છે - આલોચનાદિ દસ પ્રાયશ્ચિત્તની મધ્યમાં જે આઠમું ‘મૂળ’ નામનું પ્રાયશ્ચિત્ત છે, તેની પ્રાપ્તિનું કારણભૂત એવું જે ગર્ભઘાત વગેરેનું કર્મ, તે મૂલકર્મ કહેવાય છે. અથવા મૂળ એટલે વનસ્પતિના અવયવો, તેનું કર્મ એટલે ઔષધાદિને માટે એ મૂળાદિનો છેદ કરવા વગેરેરૂપ ક્રિયા તે મૂલકર્મ કહેવાય છે. અહીં પણ ‘વ' શબ્દ સમુચ્ચયાર્થમાં જાણવો. = = ચૂર્ણનો પ્રયોગ. એટલે કે અદશ્ય થવું વગેરે ફળવાળા મૂળ એટલે વનસ્પતિના અવયવો, તેનું કર્મ એટલે ઔષધાદિને માટે એ મૂળાદિને છેદ ક૨વા વગેરે રૂપ કિયા તે મૂળકર્મ કહેવાય. આ ૧૬ ભેદોમાંથી જે કોઈ દોષ લગાડવા દ્વારા જે આહાર મેળવાય તે આહાર, તે તે દોષવાળો જાણવો.।।૫।। અવત્તરણિકા :- હવે પ્રથમ ધાત્રીદ્વારની વ્યાખ્યા કરતા કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- વાલસ = બાળકને, હીર = દૂધપાન અથવા સ્તનપાન, મન્ળ = સ્નાન, Page #252 -------------------------------------------------------------------------- ________________ २१९ # धात्रीदोषस्वरूपम् ॥ व्याख्या- बालस्य शिशोः सम्बन्धि किमित्याह । क्षीरं च स्तन्यं मज्जनं च स्नानं मण्डणं च भूषा क्रीडापनं च रमणं, अङ्कश्चोत्सङ्गः। उपलक्षणत्वात् कट्यादिग्रहस्ते तथा तद्विषयं धात्रीत्वं क्षीरमज्जनमण्डनक्रीडापनांकधात्रीत्वमिति। तत्र धारयति क्षीरपानादिनाऽवष्टंभयति बालकमिति धात्री निपातनात् । धयन्ति दुग्धपानादिना पिबन्ति बालकास्तामिति वा धात्री बालपालिका स्त्री। सा च रूढ्या क्षीरादिभेदाद् पञ्चविधाः, तस्या भावो धात्रीत्वम् । एताश्च क्षीरादिविषयाः पञ्चधात्र्यश्चिरन्तनकाले बालपितृविभवानुसारत आसन् । साम्प्रतं तु दुःषमानुभावान्नैतास्तादृश्यो दृश्यन्ते इति । तदेकैकं क्षीरादिधात्रीत्वं कर्मतायत्तं, 'करिय'त्ति कृत्वा स्वयं विधाय । 'काराविय'त्ति कारयित्वा अन्यसकाशाद्विधाप्य, वाशब्द एकां प्रच्याव्यान्यस्यास्तत्स्थाने व्यवस्थानरूपं वा क्षीरादिधात्रीत्वं कृत्वेति મંડળ = વસ્ત્રાલંકાર પહેરાવવા, રીનાવા = રમાડવું, સંવ = ખોળા વિગેરેમાં બેસાડવું, ઘાફત્ત = ધાત્રીપણું, રિય = કરીને, રવિય = કરાવીને, વા = અથવા, i = જે અશનાદિ, 7 = મેળવે, નવું = સાધુ ઘાવડો = ધાત્રીપિંડ, સો = તે અશનાદિ.૬૦ના મૂળગાથા-ગાથાર્થ :- બાળકને દૂધ પાનારી અથવા સ્તનપાન કરાવનારી, સ્નાન કરાવનારી, વસ્ત્રાલંકાર પહેરાવનારી, રમાડનારી અને ખોળા વિગેરેમાં બેસાડનારી એમ પાંચ પ્રકારની ધાવમાતાઓમાંથી કોઈપણ પ્રકારની ધાવમાતાનું આચરણ પોતે કરી અથવા બીજા પાસે કરાવીને સાધુ જે અશનાદિ મેળવે તે ધાત્રીપિંડ કહેવાય. ૬. • ધાત્રીદોષનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ:- “વાસ' = ‘વાતચ' = બાળકનું. ‘વીર' = “ક્ષીર” = “તચં' = સ્તનપાન, “ના” = “મન્નન’ = સ્નાન, “મંડળ” = “' = ભૂષા' = વેશભૂષા, “લ્હીનાવ' = “ફ્રીડાનં' = રમાડવું, ' = ખોળો. ઉપલક્ષણથી કેડે ઊંચકવું વગેરે સમજી લેવું. આ બધા સંબંધી ‘ઘાફત્ત' = ‘થાત્રીત્વ” = ધાત્રીપણું અર્થાત્ બાળકને સ્તનપાન કરાવવું, સ્નાન કરાવવું, પહેરણ પહેરાવવું, રમાડવું અને ખોળામાં લેવું. ઉપલક્ષણથી કેડે ઊંચકવું વગેરે સ્વરૂપ ધાત્રીપણું. - ધાત્રી એટલે શું ? તે જણાવે છે, બાળકને સ્તનપાન કરાવવા આદિ દ્વારા ટેકો આપે એટલે કે ધારી રાખે તેને ધાત્રી કહેવાય છે. અથવા તો દૂગ્ધપાન આદિ દ્વારા બાળકો જેને ધાવે તે. ટૂંકમાં, બાળકને પાલનારી સ્ત્રીને ધાત્રી કહેવાય છે. જે લોકવ્યવહારમાં ક્ષીર = દૂધ વગેરેના ભેદથી પાંચ પ્રકારે છે. ધાત્રીનો જે ભાવ તે ધાત્રીત્વમ્ = ધાત્રીપણું જાણવું. આ ક્ષીરાદિ સંબંધી ધાત્રીઓ જૂનાકાળમાં બાળકના પિતાના વૈભવને અનુસાર હતી. પરન્તુ હાલના દુઃષમકાળના પ્રભાવે આ ધાત્રીઓ તે પ્રકારે દેખાતી નથી. તે એક-એક ક્ષીરાદિ = ધવરાવવું વગેરે ધાત્રીપણું કર્મને = કાર્યને આધીન છે. તેને “રિય = “કૃત્વા’ = “વયં વિધાય' = જાતે કરીને, “હારવિય' = ‘ારયિા ’ = બીજા પાસે કરાવીને. વા’ શબ્દ એક પાત્રીને હટાવીને = કોઈ એક ધાત્રીનું ધાત્રીપણું છોડાવીને તેના સ્થાને બીજી ધાત્રીને Page #253 -------------------------------------------------------------------------- ________________ २२० समुच्चयार्थः । यं पिण्डं लभते-प्राप्नोति यतिः साधुः धात्रीत्वकरणाल्लब्धः पिण्डो मध्यपदलोपाद्धात्रीपिण्डः। सोऽनन्तरोक्त उच्यते इति शेषः । म क्षीरधात्रीत्वं यथा स्वयं करोति कारयति वा ॥ तत्र यथा क्षीरधात्रीत्वं कारयति करोति वा स्वयं तथोच्यते। किल कश्चित्साधुर्भिक्षार्थं पूर्वपरिचितगृहे प्रविष्टो रुदन्तं बालकं दृष्ट्वा तज्जननीं प्रत्याह, यथा मह्यं शीघ्रं भिक्षां प्रयच्छ तेऽसौ बालको रोदिति पश्चादेनं स्तनं धापय | अहो ते अतिप्रमादिता, किं सुलभानि पुत्रभाण्डानि ? यद्वा पर्याप्तं मम भिक्षया तावदेनमेव तर्पय । भूयोऽपि वाऽहं भिक्षार्थमागमिष्यामि । तथा मतिमानऽरोगी दीर्घायुश्च स्तनं पायितो बालः स्यादिति क्षीरधात्रीत्वं कारयति। यद्वा वक्ति तिष्ठ त्वं निराकुलाऽहमेवास्मै कुतोऽप्यानीय क्षीरं दास्यामीति वचनतः स्वयं धात्रीत्वं करोति । * धात्रीत्वकरणे दोषाः ॥ अत्र च प्रभूता दोषाः स्युर्यथाऽसौ बालकमाता भद्रकतयाऽऽवर्जितचित्ता सत्याधाकादिपाकं નિયુક્ત કરાવવા સ્વરૂપ ક્ષીરાદિ ધાત્રીપણું કરીને, એ અર્થના સમુચ્ચયમાં સમજવો. “નડુ નં = “તિઃ યં વુિં તમને' = યતિ = સાધુ જે પિણ્ડને મેળવે. એટલે કે સાધુએ ધાત્રીપણું કરવા દ્વારા મેળવેલ જે પિચ્છ. અહીં “રVIધં' આ મધ્યમપદનો લોપ થવાથી “ઘાત્રીપvg' શબ્દ બન્યો છે. “તો' = “સ:' આ જે અમો ઉપર કહી ગયા તે, “ઘાડો' = “ઘાત્રીવિઠ્ઠ:' = ધાત્રીપિણ્ડ નામક કહેવાય છે. “વધ્યતે” અધ્યાહારથી લેવું. • ક્ષીરધાત્રીત્વ જે રીતે સ્વયં કરે કે કરાવે છે હવે ક્ષીરપાત્રીપણું જે રીતે કરાવે અથવા જાતે કરે. તે જણાવે છે. કોક સાધુ ભિક્ષા માટે પૂર્વ પરિચિત ઘરમાં પ્રવેશ કરે છે. ત્યાં રોતા બાળકને જોઈને તેની માતાને કહે છે. તમારો આ બાળક રડે છે માટે મને જલ્દી ભિક્ષા આપી દો. પછી એને ધવરાવો. અરે, આ તો તમારો અતિપ્રમાદ છે કે બાળકને રોતો રાખ્યો. શું પુત્રો કાંઈ સુલભ છે ?” અર્થાત્ તે દુર્લભ છે માટે આ રીતે રડતા ન મૂકાય. અથવા તો એમ કહે કે “મને ભિક્ષા આપવાથી સર્યું પણ આ બાળકને જ આપો.' કાંતો એમ કહે કે “હું ફરીવાર પણ ભિક્ષા માટે આવી જઈશ પણ પ્રથમ આ બાળકને ધવરાવો”. તેમજ, આ રીતે પણ કહે કે “સ્તનપાન કરાવાયેલ બાળક મતિમાનું, અરોગી અને દીર્ધાયુષ્યવાળો બને છે. અર્થાત્ આ રીતે કહીને બાળકને સ્તનપાન કરાવવા આડકતરી રીતે સૂચન કરે. આ પ્રમાણે ક્ષીરપાત્રીપણું કરાવે. અથવા તો ‘તમે ઉભા રહો, હું જ બાળક માટે ક્યાંકથી દૂધ લાવીને આપીશ.' આવા વચન કહીને જાતે ધાત્રીપણું કરે. • ધાત્રીકરણમાં દોષો • ધાત્રીપણું કરવામાં ઘણાં દોષો રહેલા છે. જેમ કે, • બાળકની માતા ભદ્રકતાથી લાગણીવાળી બનીને આધાકર્માદિ રસોઈ બનાવે. - સાધુનું ધાત્રીપણું કરવા સ્વરૂપ ખુશામતપણું દેખીને બાળકના સ્વજનો અથવા બીજા કોક પાડોશી Page #254 -------------------------------------------------------------------------- ________________ २२१ कुर्यात्तथा बालकस्वजना अन्यो वा प्रातिवेश्यादिर्बालकमात्रादिना सह सम्बन्धं भावयेच्चाटुकरणदर्शनात् । यदि च प्रान्ताऽसौ तदा प्रद्वेषं विदध्यात्तथा वेदनीयकर्मविपाकवशाद् बालस्य मान्द्ये जाते त्वया मत्पुत्रो ग्लानीकृत इत्यादि साधुना सह कलहादि भवनात् प्रवचनमालिन्यं स्यात् । चाटुकारिण एते इति जनेऽश्लाघा स्यादेवं शेषास्वपि धात्रीष्वमी द्रष्टव्याः । % (૧) ક્ષરધાત્રીત્વે વેન પ્રારેડાં પ્રવ્યવ્યાપન્યાં થાપતિ? 9 अधुनैकां प्रच्याव्यान्यस्याः स्थापनेन यथाऽसौ तत् करोति तथोच्यते । भिक्षाचर्यायां प्रविष्टेन साधुना महिला सशोकां दृष्ट्वा किन्त्वमद्याधृतिपरा दृश्यसे ? इत्यादि पृच्छ्यते, तया चोच्यते । धार्मिक-यते ! दुःखं दुःखसहायस्यैव कथ्यते, साधुः प्राह को दुःखसहायो भण्यते, सा प्राह यः कथितो दुःखविषयं प्रतिकारं करोति । साधुनोक्तं मां मुक्त्वा कोऽन्यस्तथाभूतः, सा प्राह तषुद्दालितमपरधात्र्या मम धात्रीत्वमिति । ततः साधुरुत्पन्नाभिमानो यावन्न त्वं तत्रैव स्थापिता વગેરે બાળકની માતાની સાથે સાધુમાટે જારપુરુષ તરીકેની કલ્પના કરે. • બાળકની માતા જો હલ્કા સ્વભાવવાળી હોય = નીચકક્ષાની હોય, તો એ રોષે ભરાય. તેમજ બાળકના અશાતાવેદનીયકર્મના ઉદયથી કુદરતી રીતે જો બાળક માંદો પડી જાય તો “તમે મારા આ બાળકને માંદો કર્યો” ઈત્યાદિ કહેવા દ્વારા સાધુની સાથે ઝઘડો વગેરે કરે, અને એ થકી શાસન = પ્રવચનનું માલિન્ય થાય. તથા, “આ સાધુઓ તો ખુશામતખોર છે' એમ લોકોમાં નિંદા થાય. આ પ્રમાણેના દોષોનો સંભવ શેષ ચારધાત્રીઓમાં પણ જાણવો. • ક્ષીરપાત્રીત્વમાં કયા પ્રકારે એકને દૂર કરી બીજાને સ્થાપે ? • હવે એક ધાત્રીને ખસેડીને બીજીને સ્થાપવા માટે સાધુ જે રીતનું કરે. તે જણાવે છે. ભિક્ષાચર્યામાટે ગયેલ સાધુ શોકવાળી મહિલાને જોઈને પ્રશ્ન પૂછે કે “કેમ તમે આજે અધીરા દેખાવ છો ?” વગેરે. તે મહિલા જવાબ આપે કે “હે ધાર્મિકયતિ ! દુઃખમાં જે સહાય કરી શકે એને જ દુઃખની વાત કહી શકાય છે”. સાધુ પૂછે છે, “કોને દુઃખમાં સહાય કરનાર કહેવાય ?” મહિલા જવાબ આપે, “જેને કહેવાથી દુઃખનો પ્રતિકાર કરે.” સાધુ કહે છે, “મને છોડીને બીજો કોણ દુઃખમાં સહાયક હોઈ શકે ?” મહિલા કહે છે, “બીજી ધાત્રીવડે મારું ધાત્રીપણું ઝૂંટવી લેવાયું છે.” ત્યારે, સાધુને અભિમાન ઉત્પન્ન થવાથી “તમને તે જ સ્થાને જ્યાં સુધી હું સ્થાપીશ નહિ ત્યાં સુધી તમારી ભિક્ષા હું ગ્રહણ કરીશ નહિ” એમ કહે છે. ત્યારબાદ જેને ખસેડવાની છે, તે ધાત્રીને જોયેલી ના હોવાથી તેનું સ્વરૂપ જાણવા માટે એને જ પૂછે છે, “તે ધાત્રી શું તરુણ છે કે મધ્યમવયની છે ? નાના સ્તનવાળી છે કે મોટા સ્તનવાળી છે ? શરીર વડે ભરાવદાર છે કે પાતળી છે ? વર્ણથી કાળી છે કે ગોરી છે ?” ઈત્યાદિ. આમ તેનું સ્વરૂપ જાણીને જો ખસેડવાની ઈચ્છાવાળી ધાત્રી સ્થવિર હોય કે પાતળા શરીરવાળી હોય કે જાડા સ્તનવાળી હોય કે કૂર્મર = હાથની કોણીના આકારના સ્તનવાળી હોય તો, જેને ખસેડવાની છે તે ધાત્રી જેને આશ્રયીને રહેલી હોય તે ઘરમાં જઈને જેને ખસેડવાની છે એ ધાત્રીની સામેજ, ઘરના સ્વામી સાંભળે એ રીતે બાળક પર દૃષ્ટિ કરીને કહે છે. “વૃદ્ધા ધાત્રી Page #255 -------------------------------------------------------------------------- ________________ २२२ तावन्नाहं त्वदीयां भिक्षां ग्रहीष्यामीत्यभिधाय च्यावयितुमिष्टाया धात्र्या अदृष्टत्वात् स्वरूपं जानाय (तत्स्वरूपज्ञानाय ?) तस्या एव पार्थे पृच्छति यथा सा किं तरुणी मध्यादिवयस्का वा, प्रतनुस्तनी स्थूलस्तनी वा, शरीरेण वा मांसला कृशा वा कृष्णा गौरा वेत्यादि । ततो ज्ञाते तत्स्वरूपे यदि च्यावयितुमिष्टा धात्री स्थविरा, कृशशरीरा, स्थूलस्तनी कूर्पराकारस्तनी वा स्यात्ततस्तत्तत्स्वरूपधात्रीसमक्ष तदाश्रिते गृहे गतः संस्तद्गृहस्वामिनः श्रृण्वतो बाले दृष्टिं निवेश्य वदति यथा वृद्धा धात्र्यऽबलस्तन्या स्यात्तां धयन्बालोप्यबलः सम्पद्येत, कृशा च धात्री स्तोकस्तन्या स्यात्तां च धयन्बालोपि कृशो भवेत् । स्थूलस्तन्यास्स्तनौ धयन्बालः कोमलाङ्गत्वात् कुचचम्पितवक्त्रघ्राणः सन् चिपिटनासिकः स्यात् कूर्पराकारस्तनी च धयन्बालः स्तनाभिमुखमुखप्रसारणतो दीर्घाकृतमुखतया सूचीसदृशवदनः स्यात् कोमलाङ्गत्वादिति। अत्रार्थे स्वकृतश्लोकान् पठति। यथा, निस्थामां स्थविरां धात्री सूच्यास्यः कूर्परस्तनीं। चिपिटः स्थूलवक्षोजां धयंस्तन्वीं कृशो भवेत् ।।१।। इत्यादि । यद्वा च्यावयितुमिष्टाया वर्णमाश्रित्य तत्समक्षं स्वामिनः श्रृण्वतः स्वकृतश्लोकपठनेन दोषान् वक्ति यथा, 'कृष्णा भ्रंशयते वर्णं, गौरी तु बलवर्जिता । तस्माच्छस्या भवेत् धात्री बलवर्णैः प्रशंसिता' ।।१।। એ દુર્બળ સ્તનવાળી હોય છે તેને ધવરાવવાથી બાળક પણ દુર્બળ બને છે.” અથવા ધાત્રી પાતળા શરીરવાળી હોય તો કહે કે “તે થોડા દૂધવાળી હોવાથી એને ધાવતો બાળક પણ પાતળો બને છે.” અગર એ જો જાડા સ્તનવાળી હોય તો કહે કે “એને ધાવતા બાળકનું અંગ કોમળ હોવાથી ધાવતી વેળાએ સ્તન સાથે એનું મોટું અને નાક દબાવાથી બાળકનું નાક ચપટું થઈ જાય છે.” અથવા એ જો કૂર્મરાકારના સ્તનવાળી હોય તો કહે કે “ધાવતા બાળકના અંગ કોમળ હોવાથી સ્તનની દિશામાં પોતાનું મોટું પહોળું થવાના લીધે સૂચી = સોય જેવા લાંબા મોઢાવાળો બને છે.” આ બધી વાતો भाटे पोते४ रथेसा सो बोले.भ, निस्थामां स्थविरां धात्री, सूच्यास्यः कूर्परस्तनीं । चिपिटः स्थूलवक्षोजां धयंस्तन्वी कृशो भवेत् ।। ।। त्याह. અર્થ :- સ્થવિરધાત્રીને ધાવતો બાળક નિસ્થામ = દુર્બળ બને છે, મૂર્ધરસ્તનવાળીને ધાવતો સૂચી મોઢાવાળો બને છે, જાડાસ્તનવાળીને ધાવતો ચપટા નાકવાળો બને છે અને પાતળાસ્તનવાળીને ધાવતો પાતળો બને છે. અથવા, જેને ખસેડવી છે એ ધાત્રીના વર્ણ = રંગને આશ્રયીને તે ધાત્રી સામે જ ઘરના માલિકના સાંભળતાંજ, પોતે બનાવેલ શ્લોક બોલવા દ્વારા તે ધાત્રીસંબંધી દોષોને કહે . જેમકે, कृष्णा भ्रंशयते वर्णं, गौरी तु बलवर्जिता। तस्माच्छस्या भवेत् धात्री बलवर्णैः प्रशंसिता ।। ईत्यादि અર્થ :- કાળા રંગવાળી ધાત્રીને ધાવવાથી બાળકનો વર્ણ = રંગ ખરાબ થઈ જાય છે. ગોરી રંગવાળી ધાત્રી બળ વિનાની હોય છે. એને ધાવવાથી બાળક પણ નબળો પાકે છે. તેથી બળ-વર્ણથી સુંદર ધાત્રી પ્રશંસાયેલ છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ २२३ ___ इत्यादि । इह यश्च्यावयितुमिष्टाया वर्णः कृष्णादिरुत्कटोऽस्ति तेन तां दूषयति । यदि च स्थापयितुमिष्टापि च्यावयितुमिष्टसदृशवर्णा स्यात्तदा तां विशेषतः श्लाघ्यवर्णामपरगुणसम्पर्कादिना वक्ति । च्यावयितुमिष्टां च निन्द्यवर्णामिति । तदिह च्यावयितुमिष्टा स्थविरादिवयस्त्वेन स्थूलस्तनादित्वेन कृष्णादिवर्णत्वेन वा युक्ता वर्त्तते इति न सम्यग् योगः | स्थापयितुमिष्टा च तरुणीत्वेन लक्षणयुक्तस्तनतया नातिकृष्णागौरवर्णतया च सम्पन्नेत्यतस्तद्गृहस्वामी साध्वभिप्रेतां धात्री पुनरप्यङ्गीकरोतीतरां મુખ્યતીતિ ____ क्षीरधात्रीत्वे दोषाः ॥ अत्र चैवं विधानेऽमी दोषाः स्युः। यथा या क्षीरधात्रीत्वच्याविता सा साधूपरि विद्वेषं कुर्यात् । प्रद्विष्टा च सती चौरोऽयमित्यादिकमनृतं छोभकं दद्यात्। यद्वा अनया धात्र्या सह तिष्ठतीति ब्रूयात् । वधादिकं वा तस्य कुर्यादधिकरणं चेत्थं महत्साधोः स्यात् तथा या स्थापिता सापीदृशं व्यतिकरं दृष्ट्वा ममापि धात्रीत्वविघ्नमित्थमसौ करिष्यतीति विचिन्त्य विषादि तन्मरणाय જેને ખસેડવી છે એ ધાત્રીનો જે વર્ણ ઉત્કટ = અત્યંતકાળો વગેરે હોય તો તે ઉત્કટ વર્ણ દ્વારા તેને દોષિત ઠરાવે છે, હવે જેને સ્થાપવાની ઈચ્છા છે અને જેને ખસેડવાની ઈચ્છા છે, એ બન્ને જો સમાન વર્ણવાળી હોય, ત્યારે સ્થાપવાની ઈચ્છાવાળીના વિશેષ પ્રશંસનીય વર્ણ અને બીજા પણ ગુણોનો સંપર્ક = બીજા પણ ગુણોનો સુમેળ વગેરેને કહે, અને ખસેડવાની ઈચ્છાવાળી ધાત્રીના વર્ણને વિશેષ નિન્ય રૂપે કહે. આ રીતે, જેને ખસેડવી છે એ માટે કહે કે “ધાત્રી તો સ્થવિરાદિ ઉંમરવાળી છે કે જાડાસ્તનવાળી આદિ છે કે કાળા વગેરે વર્ણવાળી છે. માટે એનો યોગ સારો નથી, એમ કહે. જ્યારે, જેને સ્થાપવી છે, એ માટે કહે છે “ફલાણી ધાત્રી તો તરુણ છે કે લક્ષણયુક્ત સ્તનવાળી છે કે ન અતિકાળી-ન અતિગોરી એવા વર્ણથી સંપન્ન છે એમ કહે. આવું બધું સાંભળીને તે ઘરધણી સાધુને અભિપ્રેત ધાત્રીને ફરીવાર સ્થાપે અને હાલ કામ કરતીને છોડી દે. • ક્ષીરપાત્રીપણામાં દોષો છે. અહીં, આવું ધાત્રીપણું કરવામાં આ પ્રમાણેના દોષો રહેલા છે. જેમકે, જે ક્ષીરપાત્રીને ખસેડાઈ, એ ધાત્રી સાધુ પર રોષે ભરાય અને રોષે ભરાયેલી તે “આ ચોર છે ઈત્યાદિ ખોટું આળ આપે. અથવા “આ નવી ધાત્રી સાથે આ સાધુનો સંબંધ છે' એવું કહે. અથવા તો સાધુનો વધ વગેરે કરે. આમ સાધુમાટે એ ધાત્રીપણું મોટું અધિકરણ રૂપ થઈ જાય છે. તેમજ, જેને સ્થાપવામાં આવી છે, તે પણ સાધુનું આ બધું સ્વરૂપ જોઈને વિચારે કે “મારા ધાત્રીપણામાં પણ આ સાધુ આ રીતે વિઘ્ન લાવી શકે છે” માટે તે સાધુને મારવા માટે, વિષ વગેરે ભિક્ષામાં ભેળવીને આપે. કારણ કે એ ધાત્રી વિચારે કે, “જેમ મારી વિનંતિથી આ સાધુએ બીજીને ખસેડી નાંખી એમ બીજી કોઈની વિનંતિથી મને પણ રખેને ખસેડી નાંખે ?' (ટૂંકમાં – અહીં ત્રણેય પ્રકારની વિરાધનાનો સંભવ છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ २२४ दद्यात् । मा कदाचिद्यथा मया अभ्यर्थितेनेतरा च्याविता तथाऽन्ययाऽभ्यर्थितो मां च्यावयिष्यतीत्येवं शेषास्वपि। उक्तं क्षीरधात्रीत्वमाश्रित्यकरणकारणादिस्वरूपम्, अथ मज्जनधात्रीत्वमाश्रित्य तदुच्यते । (२) मज्जनधात्रीत्वं येन प्रकारेण स्वयं करोति कारयति वा यथा भिक्षार्थं गृहं गतो यती रममाणं बालं दृष्ट्वा तज्जननीं प्रत्याह । तथा ( ? ) मह्यामसौ बालो लुठति धूल्या वा अवगुण्ठितशरीरस्तिष्ठत्यतः स्नापयैनमिति । जलं ग्राहयित्वा बालमातुः पार्श्वात्तस्य मज्जनविधापनं कारयति । यद्वा अहमेनं मज्जयामीत्यभिधाय स्वयं जल गृहीत्वा बालस्य मज्जनविधानं करोति । मज्जनधात्रीत्वे केन प्रकारेणेकां प्रच्याव्याऽन्यां स्थापयति ? तथाऽत्राप्यनी(भिम)तधात्र्याः स्थापनाय सुतजनन्याः पुरतो जल्पति । यथा भवदभिमता धा सर्वथा न मज्जति। अतिबहुजलेन वा मज्जति तत्र सर्वथा अस्नपितो बालो दुर्बलदृष्टिरेव स्यादतिशयबवम्बुक्षेपणेन स्नप्यमानोऽसावबलनयनो रक्ताक्षो जलभीरुश्च स्यात् । स हि बालत्वे(૧) સંયમવિરાધના સાધુની મર્યાદા - આચારને નેવે મૂકી ધાત્રીપણું કરવા જતાં સંયમથી હાથ ધોવાનું થાય. (૨) આત્મવિરાધના (૩) પ્રવચનવિરાધના લાઘવ થાય.) આ રીતે શેષ ધાત્રીપણામાં પણ દોષો લાગે. આ પ્રમાણે ક્ષીરધાત્રીપણાને આશ્રયીને ‘કરણ = કરવું’ અને ‘કરાવણ = કરાવવું’ આદિનું સ્વરૂપ બતાવ્યું. — ખસેડાયેલી ગુસ્સે ભરાયેલી ધાત્રી વધાદિ કરે, વિષ વગેરે આપી દે. ‘આ ચોર છે.’ ‘આ ધાત્રીનો આ જા૨ છે' વગેરે કહે. જેમાં પ્રવચન • મજ્જનધાત્રીપણું જે પ્રકારે સ્વયં કરે અથવા કરાવે છ હવે ‘મખ્ખન-ધાત્રીત્વ' = ‘સ્નાનધાત્રીપણા’ ને આશ્રયીને તેનું સ્વરૂપ જણાવે છે. ભિક્ષામાટે કોક ઘરે ગયેલ સાધુ રમતા બાળકને જોઈને તેની માતાને કહે “આ બાળક ધૂળમાં આળોટે છે.” અથવા એમ કહે કે “આનું શરીર ધૂળથી ખરડાયેલું છે માટે એને સ્નાન કરાવો.” બાળકની માતા પાસે પાણી લેવડાવીને પછી તે બાળકનું સ્નાન કરાવરાવે અથવા તો “હું આને હવરાવું” એમ કહીને જાતે પાણી ગ્રહણકરીને બાળકને હવરાવે. પ્રશ્ન :- સાધુ જાતે હવરાવે એમાં અપ્લાયની કેટલી બધી વિરાધના થાય ? એ અંગેનો સાધુને વિચાર નહિ ? સમાધાન :- જે સાધુ એકવાર સંયમની મર્યાદા ઓળંગી જાય. એ પછી શું ન કરે એજ પ્રશ્ન છે. [કૃતિ શ્રી નયઘોષસૂરયઃ] - • મજ્જનધાત્રીત્વમાં કયા પ્રકારે એકને ખસેડીને બીજીને સ્થાપે છે ક્ષીરધાત્રીની જેમ અહીં પણ પોતાને ઈચ્છિત ધાત્રીને સ્થાપવામાટે બાળકની માતા સમક્ષ આવું બોલે કે, ‘તમને ગમતી આ ધાત્રી બાળકને સર્વાંગે બરાબર હવરાવતી નથી.' અથવા તો એમ કહે કે, ‘એ તો આને ઘણાં પાણીથી હવરાવે છે.' તેમાં વધુપાણીના લીધે બરાબર સર્વાંગે ન હવરાવેલો બાળક Page #258 -------------------------------------------------------------------------- ________________ २२५ ऽसहितजलप्लावनतया श्वासनिरोधाद्व्याकुलीभवतस्तस्य यज्जलभयं समुत्पद्यते, तेन गुरुरपि जातो नद्यादिषु प्रविष्टः पूर्वभयाऽभ्यासेन जलाद् बिभेदिति । भवदभिष्टा च धात्री प्रचुरजलेनैव स्नपयतीति न सम्यग् योगः । (३) मण्डनधात्रीत्वं, प्रच्यावनादिस्वरूपं च अथ मण्डनधात्रीत्वं करणादिभेदत उच्यते । गृहे गतो बालजननीं प्रत्याह । खेलाक्षुरिकादिरूपैस्तिलककटककुण्डालादिभिश्चाभरणैरेनं मण्डयेति कारणम् । यद्वा अहमेनं मण्डयामीति प्राहेति स्वयं करणं । च्यावयितुमिष्टायाः सत्यानि असत्यानि वा दूषणानि वदति । यथासौ भवत्स्थापितमण्डनधात्री बालस्य हस्ताभरणानि कटकादीनि कण्ठसत्कानि च नक्षत्रमालादीन्यपि पादयोः परिदधाति चरणसत्कानि च घुर्घुरादीनि कण्ठादाविति । इदं च श्रुत्वा बालजनकेन तामशोभनामिति विचिन्त्यापनीय च, पूर्व्वधात्र्येव क्रियते । (४) क्रीडनधात्रीत्वं, प्रच्यावनादिस्वरूपं च क्रीडनधात्रीत्वं करणादिभेदतो यथा, भिक्षार्थं प्रविष्टः साधुर्बालं रुदन्तं दृष्ट्वा तज्जननीं દુર્બળદૃષ્ટિવાળો જ બનવાનો. વધારે પાણીવડે હવરાવાતો આ બાળક અબળનયનવાળો = લાલઆંખવાળો અને પાણીથી ભીરૂ બનવાનો. તેમજ તે બાળકને નાનપણમાંજ ‘ગસહિતનન’ = સહન ન થઈ શકે તે પ્રમાણે અતિજળથી હવરાવતા એનો શ્વાસ રુંધાવાથી એ વ્યાકુળ બની જાય છે. તેથી એને જે જળનો ભય ઉત્પન્ન થાય છે, તે ભયના લીધે મોટો થયા બાદ પણ પૂર્વે નાનપણમાં અનુભવેલ પાણીના ભયથી એ નદી વગેરેમાં ઉતર્યાબાદ પાણીથી ડરે છે. તમારી માનીતી ધાત્રી તો પ્રચુર પાણીથી જ ન્હવરાવે છે. * ઉપર પ્રમાણેના દોષને કરનારું છે. એ સારું નથી.” આ રીતે મજ્જનધાત્રીનો ભેદ જણાવ્યો. • મંડનધાત્રીપણું અને એકને ખસેડવા વગેરેનું સ્વરૂપ છ હવે મણ્ડનધાત્રીપણું કરવું વગેરેને ભેદદ્વારા જણાવે છે, 1 ભિક્ષામાટે કોક ઘરે ગયેલ સાધુ, બાળકની માતાને કહે, “આ બાળકને છરીના આકારના આભરણ વિશેષથી અને તિલક, કડા, કુણ્ડલ આદિ અલંકારોવડે મઢી દો એના શરીરે પહેરાવો” વગેરે સ્વરૂપ મણ્ડન કરાવે. (‘શ્વેતક્ષુરિા' = આભરણવિશેષ છે. જુઓ પિંડનિયુક્તિ ગા.૪૫૭) અથવા, ‘લાવો, હું એને શણગારું.' એમ કહી જાતે શણગાર કરે. તેમજ, જે ધાત્રીને ખસેડવાની ઈચ્છા છે, તેના સાચા કે ખોટા દુષણોને કહે કે, ‘તમે સ્થાપેલી આ મણ્ડનધાત્રી તો બાળકના હાથના આભૂષણો કડા વગેરે અને ગળા સંબંધી નક્ષત્રમાળા = નક્ષત્ર પ્રમાણે પહેરાવાતી માળા વગેરેને પણ પગમાં બાંધે છે. અને પગ સંબંધી ઝાંઝર વગેરેને કણ્ડ વગેરેમાં પહેરાવે છે.' આવું સાંભળીને બાળકના પિતા, ‘આ ધાત્રી સારી નથી' એવું વિચારીને એને કાઢી મૂકે અને પહેલાની જ ધાત્રીને ફરી ગોઠવે કે જેને ગોઠવવાની સાધુની ઈચ્છા હતી. આ રીતે મણ્ડનધાત્રીપણું ‘કરવા અને કરાવવા’ની વાત કરી. • ક્રીડનધાત્રીત્વ અને એકને ખસેડવા વગેરેનું સ્વરૂપ . હવે ક્રીડન રમાડવાનું ધાત્રીપણું કરવા અને કરાવવાવડે કહે છે. = Page #259 -------------------------------------------------------------------------- ________________ २२६ प्रत्याह यथैनं बालं क्रीडनककार्युल्लापनकवाक्यैर्मृन्मयहस्त्यादिभिर्वा क्रीडां कारय । अहं वा एनं रमयामीत्येवं मातुः सकाशात् स्वयं वा क्रीडनकधात्रीत्वं कारयति करोति वा। अभिप्रेतायाः स्थापनार्थं तन्मातुरग्रतश्च्यावयितुमिष्टधात्र्या दोषोद्घट्टनं च करोति यथा-कठिनध्वनयुतधात्र्या रमितो बालोऽपि कर्कशध्वनः स्यात् । मृदुस्वरया च रमितो बालो मृदुस्वरोऽव्यक्तस्वरो वा स्यात् इति स्वमत्या दोषान् घटयति । एतद्दोषान्यतरस्मिंश्च भवद्धात्री वर्त्तते। ॥ (५) अङ्कधात्रीत्वं, प्रच्यावनादिस्वरूपं च ॥ अङ्कधात्रीत्वकरणादिकं यथा, भिक्षार्थं गृहे गतो बालं भूमौ रुदन्तं दृष्ट्वा अङ्के गृहाणैनमहं वा गृह्णामि इति तज्जननी जल्पतीत्यङ्कधात्रीत्वं कारयति करोति वा। च्यावयितुमिष्टधात्र्या दोषोद्घट्टनं च कुरुते। यथा स्थूलशरीरया धात्र्या कट्यां बालको गृह्यमाणोऽन्योऽन्यं विस्तीर्णान्तरपादः स्यात् । वक्रीभूतकट्या निर्मासत्वेन शुष्कशरीरया धात्र्या कट्यां ध्रियमाणः कष्टेन तिष्ठति । निर्मांसकठिनहस्ताभ्यां च धात्र्या गृह्यमाणो भयवान् भवति । भवदभिप्रेता चैतेषामन्यतरस्मिन् वर्त्तते । ભિક્ષાઆદિમાટે કોક ઘરમાં પ્રવેશેલ સાધુ રડતાં બાળકને જોઈને બાળકની માતાને કહે છે “આ બાળકને રમત થાય એવા વચનયુક્ત વાક્યોથી કે માટીના હાથી વગેરે દ્વારા રમાડો” એમ કહે અથવા ‘હું એને રમાડું' એ પ્રમાણે માતા પાસે કરાવે અથવા જાતે ક્રીડન ધાત્રીત્વ કરે. તેમજ પોતાની માનીતી ક્રીડનધાત્રીને ગોઠવવાની ઈચ્છાથી તે બાળકની માતાની સામે ખસેડવાની ઈચ્છાવાળી ધાત્રીના દોષોને પ્રગટ કરે. જેમકે, કઠોરવાણીવાળી ધાત્રીથી રમાડાયેલો બાળક પણ કર્કશ અવાજવાળો બને છે અને મૃદુસ્વરથી રમાડાયેલો બાળક પણ મૃદુસ્વરવાળો કે પછી અવ્યક્તસ્વરવાળો બને છે. અર્થાત અત્યંત = એકાંતે મૃદુતા પણ દોષકારી છે. આ પ્રમાણે પોતાની મતિથી દોષોને ઘટાવી આપે. પછી કહે કે “આ દોષોમાંથી કોઈ એક દોષવાળી તમારી ધાત્રી છે.” આમ ક્રીડનધાત્રીત્વનું કરવું અને કરાવવું કહ્યું. • અંકધાત્રીત્વ અને એકને ખસેડવા વગેરેનું સ્વરૂપ છે હવે “અંકધાત્રીત્વનું કરવું અને કરાવવું જણાવે છે. ભિક્ષા માટે કોક ઘરમાં ગયેલ સાધુ ભોંય પર રડતાં બાળકને જોઈને એની માતાને કહે છે, “આને ખોળામાં લો.” અથવા “હું આને ખોળામાં લઉ” આ પ્રમાણે બાળકની માતાને કહેતે છતે તેની પાસે અંકધાત્રીત્વ કરાવે અથવા જાતે કરે. “ = ખોળો, બાળકને ખોળામાં લેનારી ધાત્રી, ઉપલક્ષણથી કેડે બાળકને લેવો વગેરેવાળીને “મધાત્રી કહેવાય છે. તેમજ, ગોઠવાયેલ ધાત્રીને ખસેડવાની ઈચ્છાથી એના દોષોને આ રીતે જણાવે કે, “ભરાવદારશરીરવાળી ધાત્રીવડે કેડે ગ્રહણ કરાતો બાળક બે પગ વચ્ચે લાંબા અંતરવાળો બને છે. અથવા “માંસની ઓછાશના લીધે પાતળાશરીરવાળી કે વાંકા કમરવાળી ધાત્રીવડે પોતાની કમરમાં ધરાતો બાળક મુશ્કેલીથી ઉભો રહી શકે છે અર્થાત વાંકી કમરના કારણે બાળકના પગ વાંકા થઈ જવાથી તે ધરતી પર મુશ્કેલીથી ઉભો રહી શકે છે. વળી “જો માંસ વિનાની Page #260 -------------------------------------------------------------------------- ________________ २२७ इह कटीधरणादिकमप्यंसकठिनहस्ताभ्यां च (निर्मांसकठिनहस्ताभ्यां च ग्रहणं ?) धात्रीत्वं ज्ञेयं । इह सर्वास्वपि च्यावयितुमिष्टासु धात्रीषूद्भावितदोषाणां मध्याद् घटमानोऽघटमानश्च दोषः स्यात् । परमसौ स्वमतिविकल्पितत्वात् दुष्टाभिसन्धित्वात् सर्वज्ञनिषिद्धत्वाच्चासत्य एव ज्ञेय इति गाथार्थः ।।६० ।। अवतरणिका- उक्तं धात्रीद्वारमथ दूतीद्वारमाह । मूलगाथा- कहियमिहो संदेसं, पयर्ड छन्नं च (व) सपरगामेसु। વં તદ હિંસાનીવી, ટૂર્ષિો પહા(૪ )ોદ્દો संस्कृतछाया- कथयित्वा मिथःसंदेशं प्रकटं छन्नं च स्वपरग्रामयोः। यं लभते लिंगजीवी स दूतीपिण्डोऽनिष्टफलः ।।६१ ।। म दूतीदोषस्वरूपं, स्व-परग्रामेषु प्रकटछन्नभेदेन दूतीत्वकरणम् ॥ व्याख्या- कथयित्वा निवेद्य मिथो मात्रादिसम्बन्धिनं पुत्र्यादेरग्रतः पुत्रादिसत्कं च मात्रादेरित्येवं કઠીનહાથવાળી ધાત્રી પોતાના હાથવડે બાળકને ગ્રહણ કરે તો એ બાળક ભયવાળો બને છે.” પછી જણાવે કે “તમને જે ઈષ્ટ છે તે ધાત્રી તો આમાંથી કોઈક દોષથી યુક્ત છે.” આવું સાંભળીને બાળકના માતા કે પિતા સાધુને ઇચ્છિત = સાધુની માનીતી ધાત્રીને ગોઠવી દે અને જુનીધાત્રીને કાઢી મુકે. અહીં, અંકધાત્રીપણું એટલે તો “ખોળામાં બાળકને લેવો” એવો અર્થ થાય છે. પરંતુ “કેડે બાળકને લેવું.” તેમજ, “કઠિન હાથવડે બાળકને ગ્રહણ કરવું. આ બન્નેની વાત જે કરવામાં આવી છે, તે પણ ઉપલક્ષણથી “અંકધાત્રીપણું જાણવું. આ બધા પ્રકારના ધાત્રીઓમાં, સાધુએ જે ધાત્રીને ખસેડવાની ભાવનાથી એના જે દોષો બતાવ્યા, એ દોષો ખરેખર ઘટતા પણ હોય અને ન પણ ઘટતા હોય. પરંતુ એ બધું સ્વમતિકલ્પિત હોવાથી અને ખરાબ અભિપ્રાયવાળું હોવાથી તેમજ સર્વજ્ઞ ભગવંતે એનો નિષેધ કર્યો હોવાથી એ બધું અસત્ય જ જાણવું. એટલે કે કદાચ કોકવાર પોતે બોલેલું ખરેખર સાચું હોય તો પણ જિનાજ્ઞાનિરપેક્ષ વગેરે હોવાથી - તે અસત્યજ છે એમ જાણવું./૬૦ની અવતરણિકા :- આ પ્રમાણે ધાત્રીદ્વાર પુરું થયું. હવે તૂતી' દ્વારને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ - દિય = જણાવીને, મિદ = પરસ્પર, સંસં = સંદેશો, પચવું = પ્રગટ, છન્ન = ગુપ્તપણે, વ = અથવા, સારામેણું = સ્વ અને પરગામમાં, કં = જે અશનાદિ, નંદ = મેળવે, નિાનીવી = વેશમાત્ર ધારણ કરીને જીવન વિતાવનાર, સ = તે અશનાદિ તૂવિંદો = દૂતીપિંડ, લદાપ્તિનો = અનર્થ ફળને આપનારો.II૬૧. મૂળગાથા-ગાથાર્થ :- પોતે રહેલા ગામની અંદર અથવા બીજા ગામમાં ગૃહસ્થનો પરસ્પર સંદેશો પ્રગટ અથવા ગુપ્ત રીતેએ એકબીજાને કહીને જે વેશધારી સાધુ અશનાદિ મેળવે તે દૂતપિંડ કહેવાય અને તે આ લોક અને પરલોકમાં અનર્થફળને આપનારું છે.II૬૧ • દૂતીદોષનું સ્વરૂપ, સ્વ-પર ગામોમાં પ્રકટ અને છન્ન ભેદદ્વારા દૂતીત્વકરણ • વ્યાખ્યાર્થ :- ‘દિય’ = થયિત્વા’ = કહીને એટલે કે નિવેદન કરીને, “મિદો = મિથ' Page #261 -------------------------------------------------------------------------- ________________ २२८ परस्परमुभयोरपीत्यर्थः । कं कथयित्वेत्याह 'संदेश'ति सन्देशकं अभीप्सितार्थाभिधायकनिवेदितवचनकथनरूपं प्रतीतं । किं विशिष्टं तमित्याह । प्रकटमन्येषामगुप्तं सर्वजनविदितमित्यर्थः। तथा छन्नं बाह्यजनालक्षिततया गुप्तं बाह्यजनश्च लोकलोकोत्तरभेदाद् द्विधा । तत्र लोकः पार्श्ववर्ती पृथग्जनः । लोकोत्तरः सङ्घाटीयसाधुः । तत्र कदाचिदुभयोरपि प्रच्छन्नः। कदाचित्सङ्घाटीयसाधोरेव गुप्तो ज्ञेयो यस्याश्च सन्देशको नीयते तस्याश्च्छन्नो न भवत्येव । तदित्थं छन्नो द्विधा भवति । एतत्स्वरूपं च गाथार्थादुपरि वक्ष्यामः। वा विकल्पे क्व कथयित्वेत्याह स्वपरग्रामयोः स्वग्रामे परग्रामे च। तत्र स्वग्रामः स्वनिवासग्रामस्तद्विपरीतः परग्रामः । कोऽर्थः ? स्वनिवासग्रामस्यैव सत्केऽन्यस्मिन् पाटकादौ परग्रामे वा सन्देशकं नीत्वेति । ततः किमित्याह यं पिण्डमाहारादिलक्षणं लभते प्राप्नोति क इत्याह लिङ्गं रजोहरणादि साधुवेषरूपं चिलं तेन जीवति निर्वहतीत्येवंशीलस्स तथा इत्थं निहिं = અરસ-પરસ એટલે કે માતા વગેરેનું પુત્રને અને પુત્ર વગેરેનું માતા વગેરેને, આમ અરસ- - પરસ એક બીજાનું એક બીજાને કહીને શું કહીને ? તે કહે છે, “a” = “સંદેશ” = સંદેશો કહીને. સંદેશો એટલે શું ? તે કહે છે, ઇચ્છિત વસ્તુ જણાવવા બોલાયેલા વચનને કહેવારૂપ, જે લોકમાં પ્રતીત છે. એ સંદેશો કેવા પ્રકારનો ? તે કહે છે, “યર્ડ = “પ્રવ૮ = પ્રગટ = જાહેર = બધા લોકોને ખબર પડે એવો અર્થાત બીજા લોકો માટે અગુપ્ત એવો સંદેશો. તેમજ, છન્ન = બીજા બાહ્ય લોકોને ખબર ન પડે એવો ગુપ્ત સંદેશો. બાહ્ય લોકો બે પ્રકારના છે. (૧) લૌકિક અને (૨) લોકોત્તર. તેમાં લૌકિક એટલે બાજુમાં રહેનારા જુદા પાડોશી લોકો અને લોકોત્તર એટલે સંઘાટક સાધુ ક્યારેક લોક અને લોકોત્તર બન્ને પ્રકારે ગુપ્ત હોય છે. ક્યારેક સંઘાટકસાધુ પુરતું જ ગુપ્ત હોય છે કારણ કે જે સ્ત્રીનો સંદેશ લઈ જવાય છે તેને એ ગુપ્ત ન હોઈ શકે. અર્થાત્ જેના માટે સક્રેશ લઈ જવાતો હોય એને એ સન્ડેશો પહોંચવાનો હોવાથી એ ગુપ્ત ન હોઈ શકે. અહીં “વચાર' = સ્ત્રીલિંગનો પ્રયોગ એટલા માટે થયો છે ઘણું કરીને વહોરાવનાર સ્ત્રી જ હોય છે અથવા પ્રાયઃ કરીને સ્ત્રીને ભોળપણાના લીધે “સાધુ દ્વારા સન્ડેશો ન મોકલાવાય, સાધુને દૂત ન બનાવાય' એવું જ્ઞાન હોતું નથી. આ પ્રમાણે ‘ગુપ્ત સંદેશા' ના બે પ્રકારો ઉપરોક્ત પ્રમાણે થાય છે, એનું સ્વરૂપ ગાથાનો અર્થ કર્યાબાદ કહીશું. ઘ' = “વા' = વિકલ્પાર્કમાં છે. સંદેશો ક્યાં કહીને ? તે કહે છે, “સપરમેસુ' = “સ્વ-પરામયોઃ = સ્વગતી અને પરગામમાં સંદેશો કહીને, તેમાં સ્વગામ એટલે કે પોતે જ્યાં રહેતા હોય તે સ્વગામ અને તેનાથી વિપરિત = પોતે જ્યાં ન રહેતા હોય એ પરગામ. આ સ્વ અને પરગામથી શું કહેવા માગો છો ? તે કહે છે, ગામ એટલે કે પોતે જ્યાં રહેતા હોય એજ ગામનો સંદેશો એજ ગામના બીજા પાડા-શેરી-પોળ-મોહલ્લામાં લઈ જવો અને પરગામ એટલે કે પોતે જ્યાં રહેતા હોય એ ગામનો સંદેશો બીજા ગામમાં લઈ જવો. આમ સંદેશો કહીને શું કરે ? તે કહે છે, “É દફ' = ‘વવાદારરિ નમસ્તે' = જે આહારાદિ રૂપ પિંડને પ્રાપ્ત કરે. કોણ પ્રાપ્ત કરે ? તે કહે છે, “ હિંનીવી’ = ‘મિત્રો નીવવ' = “તિ નીવી” = રજોહરણઆદિ સાધુવેશ સ્વરૂપ જે ચિહ્ન, તેના ઉપર જીવવાના સ્વભાવવાળો અર્થાત્ સાધુ નહિ Page #262 -------------------------------------------------------------------------- ________________ २२९ प्रवर्तयन् लिङ्गमात्रोपजीवक एव भवतीति विशेषणं स इत्थम्भूतो दूतीत्वकरणोपायेन लब्धः पिण्डो मध्यपदलोपे दूतीपिण्ड इत्युच्यते । स च किंविशिष्ट इत्याह अनर्थाः प्रभूता ऐहिकामुष्मिका अपायाः फलं कार्यं यस्यासौ अनर्थफलो अनेकदोषव्रातहेतुरित्यर्थः। ___ प्रकटं, लोकोत्तरप्रच्छन्नं, उभयच्छन्नं दूतीत्वं कथं करोति ? अयमत्र भावार्थः किल कश्चिद् व्रती भिक्षावस्त्राद्यर्थं व्रजन् विशेषतस्तल्लाभार्थं तस्यापि ग्रामस्य सत्कं पाटकांतरे ग्रामान्तरे वा जनन्यादेः सत्कं पुत्र्यादेरग्रतस्तद्वचनं नीत्वा कथयति । यथा 'सा तव माता स तव पिता च त्वयाऽद्यात्रागन्तव्यमित्यादि त्वत्संमुखं वक्तीत्येवं' स्वपक्षपरपक्षयोः शृण्वतोनिःशळे कथनात् प्रकटः सन्देशः। तथा कश्चिद् व्रती दुहित्रा मात्रादिकं प्रति स्वग्रामे परग्रामे वा सन्देशकनयनायाभ्यर्थितस्ततस्तत्सन्देशकमवधार्य तज्जनन्यादिपाधैं गतः सन् द्वितीयसङ्घाटकीयसाधोः दुहितुः सत्कमवलम्भकमसौ तन्मातुर्ददाति इत्यध्यवसायोत्पत्त्यर्थमित्थं तज्जननी संमुखं પણ સાધ્વાભાસવાળો = વેશમાત્રધારી સાધુ. કારણ કે આ રીતે અરસ પરસ સંદેશો કહીને પોતાનું ગુજરાન ચલાવતો “લિંગમાત્રોપજીવક' જ થાય છે. માટે આ “ તિમત્રો નીવ' નું વિશેષણ મૂક્યું છે. જેમ ગૃહસ્થ દુકાન દ્વારા પોતાની આજીવિકાનો નિર્વાહ કરે, એ રીતે મુનિ પણ સાધુવેશ દ્વારા પોતાની આજીવિકા ચલાવે છે એટલે એને પણ “માત્ર લિંગ પર જીવનારો' એમ કહેવાય છે. આ રીતે તે “ નિમાત્રોનીવજ સાધુએ, દૂતીપણું કરવાના ઉપાયદ્વારા મેળવેલો, “તૂપsો' = “ સૂતીપિve' = તે પિણ્ડ “તૂતીuિg' કહેવાય છે. અહીં ‘ત્વ-રળ” આ મધ્યમપદનો લોપ થવાથી. એટલે કે “તૂતીકરણ-વિષ્ય માંથી “સ્વ” અને “ર” નો લોપ થવાથી દૂતીપિણ્ડ કહેવાય છે. અર્થાત્ દૂતીપણું કરીને મેળવેલ પિંડ = દૂતીપિચ્છ. આ “દૂતિપિચ્છ' કેવો છે ? તે કહે છે, “સાદ(૬)નો = નર્થતઃ' = આ લોક અને પરલોક સંબધી ઘણાં = અનેકદોષોના સમૂહનું કારણ છે. • પ્રકટ, લોકોત્તરપ્રચ્છન્ન, ઉભયછન્ન-દૂતીત્વ કેવી રીતે કરે ? • ભાવાર્થ આ છે, પ્રગટ સંદેશો કોને કહેવાય? તે કહે છે, કોક સાધુ ભિક્ષા-કપડાં આદિ મેળવવા માટે જતો, વિશેષ ભિક્ષા-કપડાંનો લાભ થાય તે માટે, પોતે રહ્યો હોય એજ ગામના બીજા કોક પાડામાં અથવા બીજા કોક ગામમાં, માતા આદિનો સંદેશો તેની પુત્રી આદિની પાસે લઈ જઈને કહે. જેમકે, તે તમારી માતા અથવા તે તમારા પિતા કહે છે કે “તમે આજે અત્રે આવજો” વગેરે. આ પ્રમાણે સ્વપક્ષ અને પરપક્ષના સાંભળતાં જ નિઃશંકપણે જે કહે, તે પ્રગટ સંદેશો કહેવાય છે. “સ્વપક્ષે ગુપ્ત અને પરપક્ષે પ્રગટ સંદેશો' શી રીતે કહે છે તે જણાવે છે. પુત્રીએ સ્વગામ કે પરગામમાં પોતાની માતા વગેરે માટે સંદેશો પાઠવવા સાધુને વિનંતી કરી. સાધુએ તેનો સંદેશો યાદ રાખીને તેની માતા વગેરેની પાસે જાય છે. પરંતુ આ તો પુત્રી સંબંધી ઠપકો એની માતાને આપે છે એવો ભાવ બીજા સંઘાટકના મનમાં ઉપસાવવા માટે આડકતરી રીતિએ સંદેશો આ રીતે કહે કે, તે તમારી પુત્રી ઘણી ભોળી છે કે જે અમોને આવું કહે છે કે “મારું આવવું વગેરેનું આ પ્રયોજન મારી માતાને તમો કહેજો” આ સાંભળનારી હોંશિયાર તે માતા પણ તે મુનિના Page #263 -------------------------------------------------------------------------- ________________ २३० ब्रूते। यथा 'अतिमुग्धा सा तव दुहिता, यैवमस्मान्प्रतिवदति यथेदं प्रयोजनं मदीयागमनादिकं मम मात्रे त्वया निवेद्यमिति'। सापि दक्षा तदभिप्रायं ज्ञात्वा तत्सङ्घाटकीयसाधुप्रत्यायनाय प्रतिभणति । यथा ‘वारयिष्याम्यहं तां तवाभिमुखं पुनरेवं जल्पन्तीमित्येवं' सङ्घाटकीयसाधोरसौ गोपयितुमिष्टो न लोकस्येति लोकोत्तरप्रच्छन्नसन्देशक इति । तथा कस्याश्चित् पिता व्रती समभवन् माता तु तस्यापि ग्रामस्य सत्केऽन्यस्मिन् पाटकादौ ग्रामान्तरे वा गृहस्थ्यभूत्ततस्तत्र भिक्षाद्यर्थं व्रजन्तं निजपितरं साधुं दृष्ट्वा मातुः सन्देशकं ददाति यथा हे तात ! मज्जनन्यास्त्वमेवं कथयेर्यथा तत्कार्यं तव प्रतीतं यथा त्वं जानासि तथैव सम्पन्नं यथा वा जानासि तथा वा तत्त्वया विधेयमित्येवमसौ साधुसङ्घाटकस्य शेषलोकानां चार्थानवगमादुभयच्छन्नसन्देशक इति । इह च सर्व्वत्र दोषा गृहस्थव्यापारणादिना जीवोपमद्ददयो ज्ञेयाः । प्रकटसन्देशकं चाश्रित्य विशेषतो दोषा आख्यानकेनोच्यते । तच्चेदं । અભિપ્રાયને જાણી લે અને તે મુનિના સંઘાટકસાધુને વિશ્વાસ કરાવવા માટે જવાબ આપે કે ‘તમારી આગળ ફરી આવું ન બોલે એ રીતના હું તેને જણાવીશ એમ કરતા તેને હું વારીશ.' આ રીતે સંઘાટક સાધુથી ગુપ્ત રાખવા ઈચ્છેલું હોય પણ લોકથી નહિ. તે આ ‘ભોળોત્તર-પ્રચ્છન્ન' સંદેશો છે. = હવે ‘૩મયચ્છન્ન-સન્દેશ' જણાવે છે. કોક પુત્રીના પિતા સાધુ થયા હોય અને તે પુત્રીની માતા પણ તે જ ગામના બીજા કોઈ પાડા વગેરેમાં અથવા બીજા ગામમાં ગૃહસ્થપણે રહી હોય. આ પુત્રી, ભિક્ષાદિમાટે પોતાના પિતામુનિને, જ્યાં પોતાની માતા છે ત્યાંજ જઈ રહેલા જોઈને સંદેશો પાઠવે છે કે “હે પિતાજી ! મારી માતાને તમો એવું કહેશો કે તે કાર્ય જેની તમને ખબર છે જે જેવી રીતે તમે જાણો છો, તે તે જ રીતે થયું છે.' અથવા ‘જે રીતે તમે જાણો છો એજ રીતે તમે કરશો' અર્થાત્ - ‘તમારું નિયત કાર્ય જેવી રીતે તમો ઇચ્છો છો તેવીજ રીતે પૂર્ણ થયું છે' અથવા ‘તમો જે કાર્ય કરવાનું ઈચ્છો છો તે તમારે તે રીતે કરવું.' = આ રીતે સંઘાટકસાધુ અને શેષલોકોને આમાં કાંઈ ખબર ન પડી શકે એવું હોવાથી આ ‘સમયચ્છન્નસંશ' છે. અહીં ઉપલક્ષણથી આ જાણવું કે, જેના દ્વારા સંદેશો મોકલાવાય છે એ સાધુને સંદેશાનો અર્થ ખબર પડે પણ સંઘાટક સાધુને નહિ. આ ‘ઉમયચ્છન્ન’ થયું ખરું પણ ગાઢ રીતે નહિ. પરન્તુ એવો સંદેશો હોય કે જેમાં સંદેશો લઈજનાર સાધુને કે સંઘાટકસાધુને એનો અર્થ ખબર ન પડે, તો એ ગાઢ ‘સમયચ્છન્ન' સંદેશો જાણવો. આ બધામાં ગૃહસ્થ જે ક્રિયા વગેરેમાં પ્રવૃત્ત થાય, એમાં જીવોની હિંસા વગેરે દોષો સ્વરૂપ સંયમવિરાધના થાય. ઉપલક્ષણથી આ પણ લઈ શકાય છે, ક્યારેક કોક વિદ્રોહજનક સંદેશો હોય અને એ જો ફૂટી જાય તો સંદેશો લઈજનાર સાધુ પ્રત્યે વિરોધીલોકો રોષે ભરાઈ એ સાધુનો વાદિ કરે તે સ્વરૂપ આત્મવિરાધના અને આ સાધુલોકો દૂતીપણું કરે છે એવી લોકોમાં વાત ફેલાય તે સ્વરૂપ પ્રવચનવિરાધના થાય વગેરે દોષો જાણવા. Page #264 -------------------------------------------------------------------------- ________________ २३१ प्रकटदूतीत्वकरणे दृष्टांतः ॥ एगमि गामे उज्जुओ नाम कोडुबिओ, तस्स य देवई नाम दुहिया। सा य- तग्गामवासिणा एगेण कोडुंबियेण परिणीया। तीये कालंतरे एगो पुत्तो दुहिया य जाया। सा धूया पच्चासन्नगोउलगामवासिणा एगेण कोडुंबियपुत्तेण परिणीया। एत्थन्तरे उज्जुयभज्जा पंचत्तमुवगया। तओ उज्जुओ संसारभयभीओ धम्मघोसाणं थेराणं सगासे पव्वइओ। विहरमाणो तत्थेव गामे नियहिआए देवईए वसहीए सपरिवारनियगुरुसहिओ ठिओ। तम्मि पत्थावे ताणं दोण्हवि गामाणं परोप्परं वेरं आसि सेज्जायरिनिवासिगामेण एयस्सुवरि च्छन्ना धाडी सज्जिया । सो य उज्जुयसाहू गोउलगामे भिक्खटुं चलिओ। देवईए दुहियानेहेण भणिओ। जहा जणय तुमं गोउलगामे वच्चिहिसि । तत्थ मे दुहियाए णियदोहित्तियाए कहेज्जसु, जहा तुह जणणीए कहावीयं, जम्हा अम्ह गामो तुज्झ गामस्सुवरि पहाए छन्नाए धाडीए आगमिस्सइ त्ति । तुमं घरवक्खरं ठवेज्जसु त्ति। तेण तहेव कयं । तीए नियभत्तुणो, तेण य गामस्स कहियं । गामो सन्नद्धबद्धकवओ, जुज्झसज्जो जाओ। इयरो य पभाए आगओ। महाजुझं जायं। तत्थ देवईए भत्ता पुत्तो य धाडीए सहागया। जामाओउ • પ્રગટ દૂતીત્વકરણમાં દૃષ્ટાંત પ્રગટસંદેશાને આશ્રયીને વિશેષથી દોષોનો સંભવ પ્રસ્તુત કથાનકદ્વારા કહેવાય છે. એક ગામમાં ઋજુક નામે એક કૌટુંબિક હતો. તેની દેવકી નામની પુત્રી હતી. તેના લગ્ન તે જ ગામના એક કૌટુંબિક સાથે થયા. સમય થતાં તેને એક પુત્ર અને એક પુત્રી થઈ. આ પુત્રીને બાજુના જ ગોકુલગામવાસી એક કૌટુંબિકપુત્ર સાથે પરણાવી. આ બાજુ ઋજુકની પત્ની મરણ પામી. સંસારના ભયથી ભયપામેલ ઋજુકે પૂ. ધર્મઘોષ સ્થવિર પાસે દીક્ષા લીધી. દક્ષાબાદ વિહાર કરતા, તે જ ગામમાં પોતાની પુત્રી દેવકીની વસતિમાં પોતાના ગુરુ અને સકલપરિવાર સાથે રહ્યા. આ વેળાએ બન્ને ગામોની વચ્ચે અર્થાત્ જે ગામમાં પોતે ઉતર્યા છે એ ગામ અને બાજુનું ગોકુલગામ કે જ્યાં પિતા મુનિની દોહિત્રી = પુત્રીની પુત્રી પરણાવેલી હતી, આ બે ગામોને પરસ્પર વેરભાવ હતો. બાજુના ગોકુલગામ પર આ ગામે ધાડ પાડવાની તૈયારી કરી હતી. હવે આ બાજુ ઋજુક સાધુ ભિક્ષા માટે ગોકુલગામમાં જવા તૈયાર થયા. દેવકીએ પુત્રીના સ્નેહથી પિતામુનિને કહ્યું “હે પિતાજી ! તમો ગોકુલ ગામ જઈ રહ્યા છો. ત્યાં મારી પુત્રીને = તમારી દોહિત્રીને કહેજો કે તારી માતાએ કહેવરાવ્યું છે કે “અમારું ગામ તમારા ગામ પર આવતીકાલે પ્રભાતે ધાડ પાડવા ગુણરીતે આવશે. માટે તું તારા ઘરનું બારણું બંધ રાખજે.” પિતામુનિએ એજ પ્રમાણે સંદેશો આપી દીધો. મુનિની દોહિત્રીએ પોતાના પતિને વાત કરી અને પતિએ આખા ગામમાં વાત ફેલાવી. આખું ગામ હથિયારઆદિથી યુક્ત કવચ પહેરીને યુદ્ધમાટે સજ્જ થઈ ગયું. પ્રભાતે પેલા ગામવાળા આવી ચઢ્યા. બન્ને વચ્ચે મહાયુદ્ધ થયું .તે યુદ્ધમાં દેવકીનો પતિ અને પુત્ર બન્ને ધાડપાડુઓની ભેગા આવેલા. આ બાજુ જમાઈ = પિતામુનિની પુત્રીની પુત્રીનો વર ગોકુલગામના પક્ષે લડવામાં હતો. યુદ્ધમાં ત્રણેય મર્યા. ધાડ પાડવા આવેલ ધાડપાડુઓ પાછા વળી ગયા. દેવકી પોતાના જમાઈ-પતિ Page #265 -------------------------------------------------------------------------- ________________ २३२ गोउलगामेण सह हुतो। तिन्निवि जुज्झे मया। धाडी वलिया। देवई जामाइयाणं मरणं नाउं रोइउं पयट्टा। तीसे सयासे अणुणयवहणत्थं लोगा आगया भणंति य जइ गोउलगामो धाडी एंती न जाणन्तो तो असन्नद्धो न जुझंतो, तेण तुह जामाइणो न मरेंता । ता केण पावेण सो जाणाविओ, तं सोऊणं तीसे पिउणो उवरिं कोवो जाओ। जहा जइ मए अयाणंतीए तस्स सयासाउ दुहियाए कहावियं तो किं साहुवेसविडंबएण साहियंति चिंतिय रोयंतीए भणियं । जहा मे जामाइपुत्तमारएण जणएणं सिटुं लोगेण सो साहू खिंसिओ उड्डाहो य जाउ त्ति गाथार्थः ।।६१ ।। अवतरणिका- उक्तं दूतिद्वारं, अथ निमित्तद्वारमाह । मूलगाथा- जो पिंडाइनिमित्तं, कहइ निमित्तं तिकालविसयं पि। लाभालाभसुहासुह-जीविअमरणाइ सो पावो।।६२।। संस्कृतछाया- या पिण्डादिनिमित्तं कथयति निमित्तं त्रिकालविषयमपि । નાભાડાનામ-શુમાડશુમ-નીવિતમર િસ પાપ દૂર ના અને પુત્રનું મરણ જાણીને રોવા લાગી. લોકો તેને સમજાવવા-મનાવવા આવ્યા ને કહ્યું કે “જો ગોકુલ ગામે ધાડને આવતી જાણી ન હોત તો બખ્રર આદિ પહેરીને ગામ તૈયાર ન થયું હોત તેથી યુદ્ધ ન થયું હોત અને તમારો જમાઈ મરાયા ન હોત. પણ એવો કોણ પાપી હતી કે જેણે આ જણાવી દીધું ?' આ સાંભળીને તેને પોતાના પિતામુનિ પર ક્રોધ આવ્યો કે હું તો જાણતી હોતી કે આવું બધું થવાનું છે એટલે મેં તો પિતા-મુનિ દ્વારા મારી પુત્રીને સંદેશો પાઠવ્યો હતો પણ સાધુવેશને વિડંબનાર એમણે સંદેશો કહ્યો કેમ ? અર્થાત્ માત્ર સાધુવેશધારી મારા પિતાએ સંદેશો કહ્યો કેમ? એમણે કહેવો ન્હોતો જોઈતો ને ?' એમ વિચારીને રોતા રોતા તેણે એ આવેલા લોકોને જણાવ્યું કે “આ તો મારા જમાઈ-પુત્ર-પતિના મારક મારા પિતામુનિએ કહ્યું હતું. લોકો આ સાંભળીને રોષે ભરાયા અને મુનિની અવહેલના કરી. જેથી પ્રવચનની અપભ્રાજના થઈ. જુિઓ, પોતાના પ્રિય પિતાજીને પણ પુત્રીએ “મારક' તરીકે સંબોધ્યા. એટલે સંસારનું આ એક નગ્ન સત્ય છે કે સાધુએ પોતાની આત્મસાધનામાં મસ્ત રહેવું. પણ સગા-સંબંધીઓના મોહ-માયાપ્રેમ-લાજ-શરમમાં પડવું નહિ. કારણ કે સંસાર માત્ર સ્વાર્થનો સગો છે. પોતાનો સ્વાર્થ સધાતો દેખાય તો ગધેડાને પણ બાપ કહે અને સ્વાર્થ ઘવાતા બાપનેજ ગધેડો કહેતા વાર ન લગાડે. માટે “દૂતીકરણ” આદિ દોષોથી તો ૧૦૦ ગજ દૂરજ રહેવું હિતાવહ છે.] II૬ના અવતરણિકા :- આ પ્રમાણે દૂતીદ્વાર કહ્યું. હવે નિમિત્તદ્વારને જણાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- નો = જે, વિશ્વ નિમિત્તે = અનાદિમાટે, વેદ = કહે, નિમિત્ત = નિમિત્ત, તિનિવિષયં પિ = ત્રણે પણ કાળ સંબંધી, નામાનામ = લાભ અને નુકશાન, સુદાકુદ = સુખ અને દુ:ખ, વિમરડું = જીવવા અને મરણાદિ સંબંધી, તો = તે, પાવો = પાપી./૬રા મૂળગાથા-ગાથાર્થ :- જે સાધુ અશનાદિની લાલસાથી ગૃહસ્થને અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણે પણ કાળનું ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ તથા તેનો વિયોગ, સુખ અને દુઃખ અને જીવન તથા Page #266 -------------------------------------------------------------------------- ________________ २३३ निमित्तकथनस्वरूपं ॥ व्याख्या- यः कश्चिद् व्रती पिण्डादिनिमित्तमाहाराद्यर्थमादिशब्दादुपध्यादिपरिग्रहः । भक्तवस्त्रादिलिप्सयेत्यर्थः । कथयति गृहिणां निवेदयति व्यापारयतीति यावत् । निमित्तं ज्ञानविशेषरूपं त्रिकालविषयमपि अतीतादिकालत्रयगोचरमपि । न त्वेककालविषयमेवेत्यपेरर्थः । यथा हे श्राद्धा ! अतीतदिने तवैतज्जातं इदं भविता, साम्प्रतं चेदं भवते वर्त्तते इत्यादीति । किं विषयं पुनस्तदित्याह 'लाभे'त्यादि तत्र लाभोऽभिलषितावाप्तिस्तद्विपरीतोऽलाभः। आल्हादरूपं सुखं, तदभावोऽसुखं दुःखमित्यर्थः । जीवितं प्राणधारणं, मरणं प्राणत्यागरूपं, अमीषां द्वन्द्वे लाभादीनि मरणान्ता(न्तान्या)दिर्यस्य तत्तथा । लाभादिविषयमित्यर्थः । आदिग्रहणाच्चिन्तालूकामुष्टिभेदबन्धुसमागमसुभिक्षदुर्भिक्षादिग्रहः । यश्चेदं कथयति सोऽनन्तरोक्तः साधुः किमित्याह पापः पापोपदेशकत्वात् पापीयान् । तदित्थं लाभादिसूचककालत्रयगोचरनिमित्तव्यापारणाल्लब्धः पिण्डो निमित्तपिण्ड इत्युच्यते । दुष्टश्चायं यतस्त्रिविधेऽप्येतस्मिन् कथ्यमाने आत्मोभयपरविषया वधादयोऽनर्थाः सम्पद्यते। तत्रात्मविषये साधुर्वधादिकं प्राप्नोति । उभयविषये મરણાદિ સંબંધી નિમિત્ત કહે તે પાપવ્યાપારનો કહેનાર હોવાથી પાપી છે.દરા • निमित्तथननुं श्व३५ . व्यायार्थ :- 'जो' = 'यः' = 5 ती = साधु, माताए।-४५हन पाससाथ. 'पिंडाइ निमित्तं' = मानिमित्त = अर्थ, मी 'आदि' शथी. ७५धि वगेरेन अड ४२j, माता भने ४५हिनी लालसाथी. शुं ? ते ४ छ, 'कहइ' = 'कथयति' = 3 छ. मेटदो गृहस्थाने 3 छ = मेमनी पासे. या = व्यापार ७२२वे छे. शुं हे छ ? ते ४ छ, 'निमित्तं' = निमित्तने કહે છે. નિમિત્ત એટલે શું? તે કહે છે, એક પ્રકારનું વિશેષજ્ઞાન. એ વિશેષજ્ઞાન કેવું ? તે કહે छ, 'तिकालविसयंपि' = 'त्रिकालविषयमपि' = 1. संधी ५९ निमित्त ४. मडी, 'अपि' शथी માત્ર એક કાળ વિષયક નહિ પરન્તુ ત્રણેયકાળવિષયક નિમિત્ત કહે એવો અર્થ જાણવો. તે નિમિત્ત કહેવાનું કેવા પ્રકારનું હોઈ શકે ? તે કહે છે, હે શ્રાવક ! ભૂતકાળમાં તમારે આવું થયું હતું. આવું આવું ભવિષ્યમાં થશે. વર્તમાનમાં આવું આવું તમારે ચાલી રહ્યું છે ઈત્યાદિ પ્રકારે નિમિત્તને જણાવે. वी, शेन संबंधी मे निमित्त ४॥वे ? ते ४ छ, 'लाभालाभ-सुहासुह' = 'लाभालाभौ' = 'सुखासुखे' = 'सुख-दुःखे' = साम-दाम, सुप भने दु:५विषय. auct = खितात, तेनाथी વિપરિત = ઈચ્છિતની અપ્રાપ્તિ તે અલાભ. સુખ = મનને જે આલ્હાદ આપે એટલે કે જે આલ્હાદ ३५ डोय. मे. सुमनो अमाप ते. असु५ मेटले दु:५. तेभ', 'जीविअ-मरणाइ' = 'जीवितमरणादि', वित भेटले. प्रायोने पा२९४२वा, ‘मरणं' = ने छोड़ी हेवा = प्रत्या स्व३५. भ. पयानो સમાસ કરવો. અર્થાત્ લાભથી માંડીને મરણઆદિ સુધી જેનો વિષય છે એવા નિમિત્તને કહે. અહીં “आदि' शथी. 'चिन्तालूका' = यिन्तानो नाश ४२वो, 'मुष्टिभेद' = गुढ-गुप्त वाताने प्रगट ४२वी. = ભેદને ફોડવો, બધુ = પ્રિયનો સમાગમ થવો, સુભિક્ષ કે દુર્ભિક્ષ થવો વગેરેનું ગ્રહણ કરવું. ४ मा शत निमित्त 5, 'सो' = 'सा' = ते. उभय ५२. 38. 4. मेवो ते साधु उपाय Page #267 -------------------------------------------------------------------------- ________________ २३४ साधुर्वधादिकमाप्नोति जीवोपमर्दश्च जायते । परविषये जीवोपमई एवेति । वार्त्तमानिके च सद्य इहलोकेऽपि प्रत्यपाया जायमाना दृश्यन्ते । तत्राख्यानकं यथा म निमित्तकथने दृष्टांतः ॥ एगंमि सन्निवेसे आसि पुरा गामभोइओ एगो। सोहग्गाइगुणजुया भज्जा से सुंदरी होत्था ।।१।। देसंतरंमिय गओ रन्नाएसेण अन्नया सो उ। भज्जं मोत्तुं गामे गओ तत्थ य नेमित्तिओ निउणो ।।२।। एगो साहू पत्तो भिक्खट्ठा सो गओ तीए गेहे । तं दणं पुट्ठो निमित्तमिह जाणसे किं पि ।।३।। तेणुत्तं सुठुत्तरं जाणामि तीए जंपियं तत्तो। कहहि मम किंचि समणग जं ते रोयइ तयं पुच्छ ।।४।। तत्तो निमित्तकहणेण सुंदरी तेण हियहिअया। पकया विउलासणपाणाइ दिन्नं तो तीए हिट्ठाए।।५।। देसन्तराउ वलिओ अह अन्नया बहु अकालता(जाया)। जाव स चणुपत्तो, नियगाम अदूरदेसंमि ।।६।। तो तेण भोइएणं, निययग्गामस्स नियडपत्तेण | भज्जाणुरत्तएणं निययमणे चिंतियं च जहा ।।७।। છે ? તે કહે છે, “પવો = TITE = પાપનો ઉપદેશઆપનારો હોવાથી પાપી કહેવાય છે. આ રીતે લાભઆદિને જણાવનાર ત્રણેયકાળ સંબંધી નિમિત્ત કહેવાના વ્યાપાર થકી જે પિણ્ડ મેળવાય, તેને “નિમિત્તપિચ્છ' કહેવાય છે. આ નિમિત્તપિડ દુષ્ટ છે કારણ કે ભૂત-ભવિષ્ય-વર્તમાન એમ ત્રણેયપ્રકારના આ નિમિત્તા કહેવા જતાં માત્મા' = પોતાને અને ‘ર' = બીજાને, તથા ‘મા’ પોતાને અને બીજાને, વધાદિ થવા વગેરે અનર્થોનો સંભવ છે. તેમાં, ‘આત્મવિરાધના' = પોતે = સાધુ વધ વગેરેને પામે. “પવિરાથના' = સાધુ વધ વગેરે ન પામે પણ માત્ર બીજા જીવોની વિરાધના થાય. તથા “૩મવિરાધના' = પોતે-સાધુ વધ વગેરેને પામે અને બીજા જીવોની વિરાધના પણ થાય. ટૂંકમાં, સંયમ, આત્મ અને પ્રવચન એમ ત્રણેય વિરાધનાઓનો સંભવ છે એમ જાણવું. ભવિષ્યમાં પરલોકમાં નિમિત્તકથનના કટુરિપાકો ભોગવવાના આવશે એ વાત પછી પણ વર્તમાન = આ લોકમાં જ એના ઘણાં અપાયો તરત ઉત્પન્ન થતાં દેખાય છે. તે અંગે આ પ્રમાણેની કથા છે. • નિમિત્તકથન વિષચક દ્રષ્ટાંત છે પૂર્વે એક સન્નિવેશમાં = ગામડાનો એક પ્રકાર, તેમાં ગામભોજિક = ગામનો મુખી રહેતો હતો. તેને સૌભાગ્ય આદિ ગુણોથી યુક્ત સુંદરી નામે પત્ની હતી. એકવાર રાજાના કોક કાર્યના આદેશથી પત્નીને છોડીને તે દેશાન્તરે ગયો. તે ગામમાં જ્યાં સુંદરી રહે છે તે સન્નિવેશમાં નિમિત્તમાં નિપુણ એક સાધુ ભિક્ષા માટે તે સુંદરીના ઘરે ગયા. તે સાધુને જોઈને તેણે પૂછ્યું “શું તમો કોઈ નિમિત્ત જાણો છો ?” સાધુએ કહ્યું “સારી રીતે જાણું છું.” સુંદરીએ કહ્યું, “તો તમે મારા મનનું કાંઈક કહો”. સાધુએ કહ્યું “તમારી જે ઈચ્છા હોય તે પૂછો.” સુંદરીએ કાંઈક પૂછ્યું અને મુનિએ એનો જવાબ આપ્યો. આમ નિમિત્ત કહેવાદ્વારા તે સાધુએ સુંદરીનું મન આકર્ષિત કર્યું. રાજી થયેલી સુંદરીએ સાધુને વિપુલ પ્રમાણમાં ભાત-પાણી વગેરે આપ્યા. હવે આ બાજુ જે વખતે સાધુ સાથે સુંદરીની નિમિત્ત સંબંધી વાત ચાલુ હતી. તે જ વખતે એનો પતિ જે દેશાન્તરે ગયો હતો. ત્યાં તેનો ઘણો સમય નીકળી ગયો હતો. તે ગામભોજિક = પતિ, Page #268 -------------------------------------------------------------------------- ________________ २३५ पुट्ठो । । १३ ।। गागी पच्छन्नो गत्तूणं चेट्ठियं नियघरस्स । किं सुंदरी सुसीला उय निस्सीला व जोएमि । । ८ । । एत्थावसरे पुट्ठो महदइओ एइही कया इहई । तेणुत्तं अज्जेव य बारे गामस्स आयाओ । ।९ ।। साहु सयासाउ तओ, तीए य तयागम मुणेऊण । संमज्जणोवलेवणचंदणमालाइ गिहिकिच्चं । । १० ।। काऊणं सव्वंचिय हरिसवसुल्लसियबहलपुलयाए । नियपरिजणो य सव्वो तदभिमुहं पेसिओ पत्तो । । ११ ।। तं पत्तं दट्ठूणं पुट्ठो सो तेण परियणो मज्झ । कओ नायं तुभेहिं आगमणं परियणो भणइ । । १२ ।। पट्ठविया किल अम्हे सुंदरीए ण णायमम्हेहि । एत्थंतरंमि तो कोउगेण तीए य सो पुव्वाणुभूयमत्थं सद्धिं जं भोइएण संजायं । ता जाव इमं पकहइ तो पत्तो भोइउ गेहे । । १४ ।। दिट्ठो सो उवविट्ठो, तीए समिवे सो वि उवविट्ठो । कयनियजणोवहारो 'सा पुट्ठा जह कहं नायं । । १५ ।। मम आगमणं तुमए', तीए वृत्तं 'अणेण मम मुणिणा । पच्चयपुव्वं कहियं' भद्दे को पच्चओ कहसु । । १६ ।। તીત્ વત્ત નિસુળસુ, તુમ! સહ, ખં મણ્ પુરા વિહિય । નં પિ ય હસિયાય, સુમિળો વિ ય નો મચ્છુ વિટ્ટો ।।9૭ || सव्वमणेण ममं कहियं जो गुज्झदेसतिलओ वि । सो वि य एयं सोउं ईसावसविप्फुरियकोवो । । १८ ।। દેશાન્તરેથી પાછો આવ્યો અને પોતાના ગામની નજીક પાદરે પહોંચ્યો. પોતાના ગામની નજીક પહોંચેલા, પોતાની પત્ની ઉપર પ્રેમવાળા એવા ગામમુખીવડે પોતાના મનમાં વિચારાયું કે, “હું એકલો જ, છાનીરીતે જઈને મારાઘરમાં ચેષ્ટા જોઉં કે સુંદરી સુશીલા છે કે નિઃશીલા કુશીલા છે ?” આ રીતે ભોજિક વિચારી રહ્યો હતો ને પેલી સુંદરીએ મુનિને નિમિત્તે પૂછ્યું કે “મારા પતિ ક્યારે આવશે ?” મુનિએ ઉત્તર આપ્યો હતો કે “આજે જ એ ગામની બહાર આવેલા છે”. સાધુપાસેથી પતિનું આગમન જાણીને હર્ષથી પુલકિત અંગવાળી સુંદરીએ ઘરને સાફ કર્યું. છાણવગેરેનું લીંપણ કર્યું. ચંદનનીમાળા ગોઠવી વગેરે ઘરના બધા કાર્યો કરીને પોતાના સગાં-વ્હાલા પરિજનોને તેમની સામે મોકલ્યા. તે બધા ભોજિક પાસે ગયા. તેઓને સામે લેવા આવેલા જોઈને ભોજિકે પૂછ્યું “મારા આગમનને તમે શી રીતે જાણ્યું ?,” પરિજનોએ કહ્યું “અમે તો નથી જાણ્યું પણ સુંદરીએ જ અમને મોકલ્યા છે.” આ રીતે ભોજિકને પરિજનોની વચ્ચે વાતો ચાલતી હતી અને ઘર તરફ આવી રહ્યા હતા. એજ વખતે કૂતુહલથી સુંદરી સાધુને પોતાના પતિ ભોજિક સાથે પૂર્વ અનુભવેલ બધી વાતોને પૂછે છે. સાધુ બધી વાતો જણાવે છે. એટલામાંજ પોતાના પતિ ભોજિક ઘરે આવ્યા. (અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, સાધુએ જ્યારે નિમિત્ત કહ્યું, ત્યારે સુંદરીએ તરત ઘરની સાફસૂફી વગેરે કરી. એમાં અપ્લાય વગેરે જીવોની પણ વિરાધના થઈ. જેમાં નિમિત્તભૂત સાધુનું કથન બન્યું. તેમજ સુંદરીના ધરે ઘણાં સમય સુધી તે રહ્યા હશે એ વાત પણ છતી થાય છે કારણ કે હવે કહેવામાં આવશે એ પ્રમાણે સુંદરીની પાસેજ બેઠેલા સાધુને ભોજિક જુવે છે.) ઘરમાં પ્રવેશીને ભોજિકે જોયું કે સાધુ ત્યાં બેઠા છે. ભોજિક પણ સુંદરી પાસે બેઠા. અને સગાં વ્હાલા વગેરે બધા આવીને બેઠા. ભોજિકે સગાં-વ્હાલાઓની વધામણી વગેરેનો સ્વીકાર કર્યો. પછી જ્યારે એ લોકો ગયા અને સાધુ હજુ બેઠા હતા, ત્યારે ભોજિકે સુંદરીને પૂછ્યું “મારા આગમનની ખબર તને શી રીતે પડી ?.” સુંદરીએ કહ્યું, “આ મારા સાધુ પાસેથી પારખું કરવાપૂર્વક મેં જાણ્યું.'’ = Page #269 -------------------------------------------------------------------------- ________________ २३६ जहा एयाए ताव वडवाए पुच्छिमो गब्भं । जइ जाणिही निमित्तेण, गुज्झतिलउ बिईयाए ।।१९।। तो नाओ तेणं चिय होही, तो हं न किंचि एयस्स । उववायं पकरिस्सं, अह नो जाणिही इयं गब्भं । ।२०।। तो तिलओ विहु नाओ अकज्जायरणओ न नाणेण । तो एयं मारिस्सं निब्भंतं भणइ तो एसो ।।२१ ।। रोसेण फुरफुरितो भो भो पव्वइयग ! मह इमीए । वडवाए जं गब्भं चिट्ठइ तं कहसु नाऊणं ।।२१ ।। तेण भणियं किसोरो पंचहिं पुंडेहि संजुओ अत्थि। पच्चयहेउं तीए पोर्टे फालावियं तेण ।।२२ ।। दिढे तारिस उच्चिय जारसिओ अक्खिओ सो किसोरो । तं दटुं तस्स तओ कोवोवसमो समणुजाओ ।।२३।। भणिओ साहू तेणं जह एयं सव्वयं जइ न हुन्तं । तो तुह उदरं एयं फालावितो अहं नियमा ।।२४ ।। तम्हा जाईण(णीय)मेयं इहपरलोए अणत्थकरणखमं । नो कहवि अनुन्नायं जिणेहि काउं(?)हिएसीणं ।।२५ ।। ननु साधोर्वधादिकं न किञ्चिज्जातमिति तस्य करणे को दोषः ? उच्यते, वडवादि-घातादयो दोषा अंत्रापि जाता एव। तथा ये च पञ्चपुण्ड्रकिशोरकादिपरिज्ञानेन परस्य प्रत्ययमुत्पाद्य स्वस्य मारणादिकरणं पारदारिकादिदूषणमुत्तारयिष्यन्ति ते कियन्तो भविष्यन्ति, विरला एवैते स्युः । एवमतीतादिनिमित्तेऽपि भावनीयमिति गाथार्थः ।।६२ ।। ભોજિકે પૂછ્યું, “શું પારખું કર્યું?” સુંદરીએ જવાબ આપ્યો, “સાંભળો, તમારી સાથે પૂર્વે જે પણ ઘટના ઘટી, જે પણ હાસ્યાદિક થયા, જે પણ સ્વમ મારા વડે જોવાયા, તે બધુંય આમણે કહ્યું. એટલુંજ નહિ, મારા ગુપ્ત પ્રદેશમાં તલની વાત પણ કરી છે.” આ વાત સાંભળીને ભોજિકને ઈષ્યવશ અત્યંત ક્રોધ આવ્યો. વિચાર્યું કે “તો પછી આ ઘોડીના ગર્ભ અંગે હું પુછું. જો નિમિત્તથી બીજાનો ગુપ્ત તલ પણ જાણી શકે તો, તે નિમિત્ત દ્વારા અવશ્ય આ વાત પણ એણે જાણવી જોઈએ અને જો એ સાચું હશે તો હું આ સાધુને કોઈ જાતની તકલીફ નહિ આપું. પણ જો એના ગર્ભને જાણશે નહિ તો હું સમજીશ કે ચોક્કસ આ સાધુએ અકાર્ય આચરણ = દુરાચાર દ્વારા જાણ્યું છે, નહિ કે નિમિત્તજ્ઞાનથી, તો હું નિઃશંકપણે આને મારી નાખીશ”. આમ ક્રોધથી ધમધમતો ભોજિકે પૂછ્યું “અરે ઓ ! પ્રવ્રજિત ! મારી આ ઘોડીને જે ગર્ભ રહ્યો છે, તેને કહો = અર્થાત્ એ પુલિંગ છે કે સ્ત્રીલિંગ છે ? અને કેટલા પંડ્ર = ચિહ્ન છે વગેરે. સાધુએ કહ્યું “એના ગર્ભમાં કિશોર = પુલિંગ છે અને પાંચ પુંડથી સંયુક્ત છે.” સાધુની આ વાતનું પારખું કરવા ભોજિકે ઘોડીનું પેટ ફાડ્યું. એમાં એણે એવો જ કિશોર પાંચ પંડવાળો જોયો કે જેવો સાધુએ કહી બતાવ્યો હતો. આ જોઈને તેનો ક્રોધ શાંત થયો અને સાધુને કહ્યું, “જો આ સાચું ન ઠરત તો હું ચોક્કસ તમારું પેટ ફાડી નાંખત.” આ કારણથી આલોક અને પરલોકમાં અનર્થ કરવા સમર્થ એવા આ નિમિત્તકથન દોષને જાણીને પરમાત્માએ હિતૈષીઓને કોઈપણ-રીતે તે કરવાની અનુજ્ઞા આપી નથી. પ્રશ્ન :- આમાં સાધુ-વધ વગેરે તો કાંઈ થયું નથી, તો પછી નિમિત્ત કહેવામાં શું દોષ છે ? જવાબ : જો કે સાધુવધ થયો નથી પરતુ ઘોડીનો ઘાત વગેરે થયો જ છે. તેમજ, “પાંચ પુંડવાળો કિશોર છે” વગેરેનું સજ્જડ જ્ઞાન દ્વારા બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરીને પોતાના મરણઆદિ કરનાર પરસ્ત્રીગમન વગેરે દૂષણો ઉતારી દે એવા સાધુઓ કેટલા હોય છે ? બહુ થોડા = વિરલા જ હોય છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ = = अवतरणिका - उक्तं निमित्तद्वारमथाजीवनाद्वारमाह । मूलगाथा - जच्चाइधणाण पुरो, तग्गुणमप्पं पि कहिय जं लहइ । सो जाईकुलगणकम्म- सिप्पआजीवणापिंडो ।। ६३ ।। जात्यादिधनानाम् पुरतस्तद्गुणमाऽऽत्मानमपि कथयित्वा यं लभते । સ જ્ઞાતિ-યુત-ાળ-વર્મ-શિલ્પાડડનીવનાવિન્તુ: ||૬|| आजीवनाद्वारस्वरूपम् व्याख्या- जात्यादीन्येव धनं स्वोत्कर्षादिहेतुतया वित्तं येषां ब्राह्मणादीनां ते जात्यादिधनास्तथा च विप्रादेर्जातिरेव ब्राह्मणत्वादिका धनं तया ह्यसौ सर्व्वजनोत्कृष्टमात्मनं प्रख्यापयति, निर्वहति च । आरक्षकादीनां कुलमेव धनं तेन तेषां निर्व्वाहादिभावात् । मल्लादीनां बाहुमुष्टियुद्धादिक्रियैव धनं । कृषीवलादीनां हलवाहनादिना कृष्यादिकम्मैव, चित्रकरादीनां चित्रकरणादिशिल्पमेव धनमिति तेषां जात्यादिधनानां दातॄणां ब्राह्मणानां पुरतोऽग्रतः ' तग्गुणं 'ति तेषां जात्यादिधनानां सम्बन्धी गुणो માટે નિમિત્તથન ક્યારેય કરવું નહિ. આ રીતે અતિતાદિ નિમિત્તમાં પણ વિચારી લેવું.૬૨ા અવતરણિકા :- આ પ્રમાણે ‘નિમિત્ત’ દ્વાર કહ્યું. હવે ‘જ્ઞાનીવન’ દ્વારને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- जच्चाइधणाण તેવી જાતિવાળા, અપિ = પોતાના મેળવે, સ્ને તે અશનાદિ, નર્ર જાત્યાદિ ધન છે જેનું, એવાઓની, પુરો આગળ, તમુળ આત્માને પણ, દિય કહીને, નં જે અશનાદિ, હર્ કુલ, રાળ = ગણ, મ = કર્મ, સિપ્પ = જાતિ, જ્ઞ શિલ્પ, જ્ઞાનીવાવિંડો = આજીવનપિંડ.॥૬॥ મૂળગાથા-ગાથાર્થ :- જાતિ, કુલ, ગણ, કર્મ અને શિલ્પાદિમાંથી જેના ઉત્કર્ષે કરીને જે ગૃહસ્થ પોતાને શ્રેષ્ઠ માનતો હોય તેની આગળ સાધુ તેના જેવું પોતાનું સમપણું બતાવવા માટે તે તે જાતિ, કુલ, ગણ, કર્મ, શિલ્પાદિની પ્રશંસા કરવાવડે અથવા તેને યોગ્ય કાર્યમાં પોતાનું કુશળપણું બતાવી જે અશનાદિ મેળવે તે આજીવનપિંડ કહેવાય.||૬૩।। = संस्कृतछाया = = = = = • આજીવના દ્વારનું સ્વરૂપ ૦ વ્યાખ્યાર્થ :- ‘નવ્વાથાળ' = ‘નાત્યાવિધનાનામ્’ પોતાનો ઉત્કર્ષ = વડાઈ આદિનું કારણ એવી જાતિ વગેરે છે ધન જેઓનું એવા બ્રાહ્મણોને અર્થાત્ જાતિ આદિ ધનવાળા બ્રાહ્મણોને ‘જાત્યાદિધન’ કહેવાય છે. એટલે કે વિપ્ર વગેરેની જે બ્રાહ્મણત્વ વગેરે જાતિ, એજ ધન છે. તે ધનવડે આ = બ્રાહ્મણો, બધાં લોકો કરતાં પોતાની મોટાઈ પ્રગટ કરતાં હોય છે અને તે દ્વારા પોતાનો નિર્વાહ ચલાવતા હોય છે. આરક્ષક વગેરેને કુલ એજ ધન છે, એ ધન દ્વારા તેઓનો નિર્વાહ થતો હોય છે. મલ્લ વગેરેને બાહુયુદ્ધ - મુષ્ટીયુદ્ધ વગેરેની ક્રિયા એજ ધન છે. ખેડૂતોને હળ ખેંચવું વગેરે દ્વારા ખેતીકરવી અને ચિત્રકારોને ચિત્રકરવું વગેરે શિલ્પ જ ધન છે. આમ જાતિ વગેરે ધનવાળા દાતા-બ્રાહ્મણોની, ‘પુરો’ ‘પુરતોઽપ્રતઃ’ = આગળ, ‘તશુળમૂ’ ‘તળુળમ્’ છે. એ છે જેને = પોતાને જે ગુણ છે, તે જાત્યાદિધર્મ કહેવાય = = = = २३७ તે જાત્યાદિ-ધનવાળાઓના સંબંધી સાધુને, તેને ‘તળુ’ કહેવાય = Page #271 -------------------------------------------------------------------------- ________________ २३८ जात्यादिधर्मो यस्यात्मनः स तद्गुणस्तं दातृसमानजात्यादिधर्मकमित्यर्थः । आत्मानमपि न केवलं परमित्यपेरप्यर्थः । कथयित्वा तत्सत्कहवनादि क्रियाविज्ञातृत्वसूचनव्याजेन स्फुटवचनेन वा प्रकाश्येत्यर्थः। यं पिण्डमशनादिरूपं लभते स्वजात्यादिपक्षपातरजितेभ्यो ब्राह्मणादिभ्यः सकाशात् प्राप्नोति साधुः, सोऽनन्तरोक्तः पिण्डः । म जाति-कुल-गणाऽऽद्याजीवनापिण्डस्वरूपं, जात्याजीवनापिण्डं कथं लभते ? तत्र दोषश्च ॥ किमित्याह जातिश्च कुलं च गणश्च कर्म च शिल्पं च तानि यथा एतानि वक्ष्यमाणार्थानि तेषामाजीवना सा तथा, तया लब्धः पिण्डो जातिकुलगणकर्मशिल्पाजीवनापिण्डः। जात्याजीवनापिण्डः, कुलाजीवनापिण्ड इत्यादिनामाभिधेयाऽसौ भवतीत्यर्थः । कथं पुनरसौ तद्गुणमात्मानं प्रकाशयतीत्युच्यते । यथा कश्चित्साधुर्भिक्षामटन् भिक्षार्थं ब्राह्मणगृहे प्रविशति। ततस्तत्सुतं होमादिक्रियाः सम्यगकुर्वाणं (सम्यगसम्यक्कुर्वाणं) दृष्ट्वा तत्पित्रभिमुखं जल्पति, यथाऽवितथवितथहवनादिक्रियाकरणाद् ज्ञायते, यथैष विज्ञातवेदादिशास्त्ररहितस्य द्विजस्य सुत इति, वेदादिशास्त्रज्ञपार्थस्थितो वासाविति तत्पितुः कथयति यद्वा निजसुतं क्रियां कुर्वाणं साधुमवलोकयन्तं दृष्ट्वा द्विजः पृच्छति यथा छ, भेटले हातृने समान त्यहि छ ॐने, तेने तगुए। वाय छे. 'अप्पंपि' = 'आत्मानमपि' = પોતાને પણ. એટલે કે દાતાને સમાન જાત્યાદિધર્મના સંબંધી તરીકે માત્ર બીજાને નહિ પણ પોતાને ५९, 'कहिय' = 'कथयित्वा' = 3डीने. शुंडीने ? ते ४ छ, ताना धर्म संबंधी डोम-वन माह ક્રિયાની જાણકારી બતાવાના બહાના દ્વારા અથવા પ્રગટવચનોવડે જણાવીને = કહીને. (આ બધાનો ભાવાર્થ આ જાણવો કે, દાતાની જે જાતિ-કુલાદિ હોય એને અનુરૂપ પોતાની જાતિ કુલાદિ કહીને. એ કહેવાનું પછી પ્રગટવીનોદ્વારા હોય, જેમકે “હું પણ બ્રાહ્મણ છું વગેરે અથવા દાતાની હોમ-હવનાદિ જે ક્રિયા હોય, એ ક્રિયામાં પોતાની નિપુણતા બતાવવા દ્વારા પોતે પણ દાતાની જ જાતિ વગેરેવાળા છે એમ આડકતરી રીતે જાહેર કરીને.) • गति, मुख, गए। पोरे मापनापिएsy स्प३५, જાતિઆજીવનાપિણ્ડ શી રીતે મેળવે ? તેમાં દોષો છે मेरीतनुं जहीने शुं ? ते 53 छ, 'जं लहइ' = 'यद् पिण्डम् लभते' = अशा स्व३५ જે પિણ્ડને પ્રાપ્ત કરે છે. અર્થાત્ “આ તો આપણા જાતિના છે” ઈત્યાદિ દ્વારા પક્ષપાત થકી રંગાયેલા એવા બ્રાહ્મણો આદિ પાસેથી સાધુ જે પિણ્ડને પ્રાપ્ત કરે. આ રીતના પિણ્ડ મેળવે તે શું કહેવાય ? ते ४ छ, 'सो जाई-कुल-गण-कम्म-सिप्प-आजीवणापिंडो' = 'सो जाति-कुल-गण-कर्म-शिल्प-आजीवनापिण्डः' = ते ति-मुख-९-भ-शिल्पमा नापि3 उपाय छे. ति-मुस-11-भ-शिल्य, साधा वे આગળ કહેવામાં આવશે. તે જાત્યાદિદ્વારા મેળવેલ પિણ્ડને જાતિ-કુલ-ગણ-કર્મ- શિલ્પઆજીવનાપિચ્છ, એટલેકે, જાતિને છતી કરીને મેળવેલ પિણ્ડ એ જાતિ-આજીવનાપિણ્ડ કહેવાય છે. પોતાનું કુલને છતું કરીને મેળવેલ પિંડ એ કુલ-આજીવનાપિણ્ડ વિગેરે નામવાળી આ આજીવના છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ २३९ साधो ! त्वया किं हवनादिक्रिया सम्यगसम्यग् वा विज्ञायते येनेत्थं निरीक्षते ततः साधुइँते, यथा समिन्मन्त्राहुति-स्थानयागकालघोषादीनाश्रित्य सम्यगसम्यग् वा क्रिया स्यात् । तत्र समिधः पिप्पलानामार्द्रप्रतिशाखादि-खण्डस्वरूपा यत्र यथावत् प्रयुज्यन्ते, एवं मन्त्रा ओमित्याद्यक्षरच्छन्दरूपा, आहुतिरग्नौ घृतादेः प्रक्षेपाख्या, स्थानमुत्कुटादिरूपं, यागोऽश्वमेधादिकः, कालः प्रभातादिः, घोषो ध्वनिरूपो, यत्र यथा-वत् प्रयुज्यते सा सम्यक् क्रियेति । यत्र च समिधादयो न्यूनतया अधिकतया विपर्ययेण वा प्रयु-ज्यन्ते, न यथावत् सा त्रिविधा असम्यक् क्रियेति । तदित्थमाहारादिलिप्सया व्याजेन तत्समानजातिक-स्यात्मनः प्रकाशनं विधीयते । तत्र च स ब्राह्मणस्तच्छ्रुत्वा गार्हस्थ्ये ब्राह्मणोऽयमित्यध्यवस्य भद्रकः सन् स्वजातिपक्षपाताद्यदाहारादि दापयति तदाजीवनादोषवत्स्यादथ प्रांतस्तदाऽस्माकमयमुपहासं करोती-त्यादि विचिन्त्य गृहनिस्सारणादि कुर्यात् । यदि ब्राह्मणः(णोऽ)सन् પ્રશ્ન :- સાધુ, દાતાના ગુણને સમાન પોતાનો ગુણ શી રીતે પ્રકાશે ? જવાબ :- જેમકે, કોક સાધુ ભિક્ષા માટે ફરતા બ્રાહ્મણના ઘરે ગયા. ત્યાં તે ઘરમાં બ્રાહ્મણના છોકરાને હોમાદિની ક્રિયા સારી કે ખોટી કરતો જોઈને તેના પિતાને કહે છે – “સાચી-ખોટી રીતે કરાતી હોમાદિની ક્રિયા પરથી ખબર પડી જાય કે “વેદાદિ શાસ્ત્રને નહિ જાણનાર એવા બ્રાહ્મણનો આ પુત્ર છે.” અથવા તો “વેદાદિ શાસ્ત્રના જાણકાર પાસે આ રહેલો છે.” એ પ્રમાણે તેના પિતાને કહે. અથવા, પોતાના પુત્રને ક્રિયા કરતો જોઈ રહેલા સાધુને જોઈને એના બ્રાહ્મણપિતા સાધુને પૂછે કે “હે સાધુ! શું તમો હવનાદિની સાચી અને ખોટી ક્રિયાને જાણો છો? કે જેથી આ રીતનું નિરીક્ષણ કરો છો?' સાધુ કહે “જુઓ, સમિધ = યજ્ઞમાં હોમવાના લાકડાં, મન્ન, આહુતિ, સ્થાન, યાગ = અશ્વમેઘ વગેર યજ્ઞો, કાળ = સમય, ઘોષ વગેરેને આશ્રયીને ક્રિયા સાચી કે ખોટી હોય છે. તેમાં, સમિધ એટલે પીપળાના વૃક્ષની લીલી પ્રશાખાના ટૂકડાઓ કે જે જ્યાં મૂકવાના હોય તે ત્યાં મૂકવો = જેનો જ્યાં ઉપયોગ ઉચિત હોય તેને ત્યાં મૂકવો. “મન્ન' એટલે “કોમ્' વગેરે અક્ષરોના છન્દ સ્વરૂપ મન્ટો જાણવા. “સાત્તિ’ એટલે અગ્નિમાં ઘી વગેરેના પ્રક્ષેપ રૂપ જાણવી. “થન' એટલે ઉત્કટઆસન વગેરે સ્વરૂપ જાણવું, “યા' એટલે અશ્વમેઘ વગેરે યજ્ઞ જાણવા. કાળ એટલે પ્રભાત વગેરે, “ઘોષ' એટલે અવાજસ્વરૂપ જાણવો. આ બધુંય જેમાં વિધિ પ્રમાણે યોજાય તે સમ્યગુ કહેવાય છે. અને જ્યાં સમિધ વગેરે (૧) ઓછા કે (૨) વધારે કે (૩) વિપરીત રીતે યોજવામાં આવે. ટૂંકમાં, વિધિસહિત ન યોજે તે ત્રણ પ્રકારે ખોટીક્રિયા કહેવાય છે.” આ પ્રમાણે સાધુ આહારાદિની લાલસાના બહાનાવડે દાતાને સમાન જાતિવાળા તરીકે પોતાને પ્રકાશિત કરે. તે બ્રાહ્મણને આવું સાંભળીને કલ્પના થાય કે “ગૃહસ્થપણે આ બ્રાહ્મણ હશે.” એમ વિચારીને હવે જો એ ભદ્રક હોય તો પોતાની જાતિના પક્ષપાતના લીધે જે આહારાદિ અપાવે તે આહાર આજીવના દોષ મુક્ત થાય છે. પણ જો એ પ્રાંત = હલકો હોય = નીચસ્વભાવનો હોય તો એ “આ અમારી મશ્કરી ઉડાવે છે” ઈત્યાદિ વિચારીને સાધુને ઘરની બહાર કાઢી મૂકે વગેરે કરે. વળી, એ સાધુ ખરેખર પૂર્વે બ્રાહ્મણ હોય નહિ પરંતુ ક્યાંકથી પણ બ્રાહ્મણ ક્રિયા વગેરેને જાણીને Page #273 -------------------------------------------------------------------------- ________________ २४० कुतोऽपि किञ्चिद् ब्राह्मण - क्रियादिकं ज्ञात्वेत्थं ब्राह्मणत्वं प्रकटयति तदा अपरोऽपि भावतो मृषावादः स्यादिति । यदा पृष्टोऽपृष्टो ब्राह्मणोऽहमित्यात्मानं जातिमन्तं साक्षादेव कथयति तदा स्फुटवचनेनैव तद्गुणात्मनः प्रकाशनाज्जात्युपजीवनं भवति । तत्रापि मायामृषावादादयो दोषा वाच्याः । एवं क्षत्रियादिजातेरप्युप-जीवनं ज्ञेयम् । कुल- गणाऽऽजीवनापिण्डं कथं लभते ? कुलोपजीवनं यथा उग्रकुलेषु भिक्षार्थं प्रविष्टः साधुरुग्रपुत्रं हडिप्रभृतीनि समारचयन्तं दृष्ट्वा तत्पितरमाह, यथा हड्यादीनामवितथकरणाद् ज्ञायते यथा सुशिक्षितोग्रक्रियस्योग्रपुत्रोऽयमित्यादि एवं भोगादिकुलेष्वपीति। गणोपजीवनं यथा मल्लादिगृहे भिक्षार्थं प्रविष्टः साधुस्तान् युद्धादिक्रियानिरतान् व्यवलोक्य कथयति। यथा मल्लानां युद्धप्रस्तावे वासुदेवादिप्रतिमाप्रणमनखड्गबाहुयोधनादिव्यवस्थाभाषणं तथा कखाड (अक्षवाट ) के प्रविष्टस्यैकस्य मल्लस्य निजभूम्याक्रमणेन प्रतिद्वन्द्विमल्लघाताय पार्श्वे गमनं ग्रीवाबन्धादि च स्यात्, धरणिपातछुप्तांकयुद्धादिप्रकटनं च भवतीति । ततो मल्ल एवासौ गार्ह्यस्थ्य आसीदिति स्वगणपक्षपातादाहारादि दापयन्तीत्यादिपूर्ववत् । આ રીતે પોતાનું બ્રાહ્મણપણું પ્રકાશિત કરે, ત્યારે બીજો ભાવથી મૃષાવાદનો દોષ પણ લાગે છે. પોતે શબ્દોથી .= દ્રવ્યથી હું બ્રાહ્મણ છું એમ બોલ્યા નથી પણ બ્રાહ્મણ હોવાનો ભાવ પ્રગટ કર્યો છે તેથી જ્યારે પૂછાયું હોય કે પૂછાયા વિના જ ‘હું બ્રાહ્મણ છું' એ રીતે પોતાને જાતિવન્ત તરીકે સાક્ષાત્ જ કહી દે છે. ત્યારે પ્રગટવચનો દ્વારા જ દાતાના ગુણને સમાન પોતાને પ્રકાશિત કરવાના લીધે એ સ્પષ્ટપણે જાતિઉપજીવન થાય છે. નાતિ-૩૫નીવન જાતિ પ્રકટ કરી જીવનાર. તેમાં પણ માયામૃષાવાદ વગેરે દોષો જાણવા. અહીં તો માત્ર બ્રાહ્મણજાતિની જ વાત કરી છે પણ આ જ રીતે ક્ષત્રિય વગેરે જાતિ વિશે પણ ઉપજીવન જાણવું. આ રીતે જાતિઉપજીવનની વાત કરી. • કુલ, ગણ, આજીવનાપિણ્ડ શી રીતે મેળવે ? - હવે ‘તોપનીવન’ ની વાત કરે છે, – સાધુ ભિક્ષામાટે ઉગ્રફુલોમાં પ્રવેશ કરે. ત્યાં ઉકુલના પુત્રને, ઙિ = કાથાની દોરી થી ખાટલો વગેરે બાંધવારૂપ રચના કરતો જોઈને તેના પિતાને કહે કે ‘કાથાની દોરી વગેરેની સુંદર રીતે સાચી રીતે બાંધણી જોઈને ખ્યાલ આવે કે ઉગ્રકુલની ક્રિયા સારી રીતે શીખેલ પિતાનો આ પુત્ર છે.' ઈત્યાદિ. આ જ રીતે ભોગાદિકુલોમાં પણ જાણવું. હવે ‘ળોપનીવન' કહે છે. ભિક્ષામાટે મલ્લાદિના ઘરમાં પ્રવેશેલ સાધુ, યુદ્ધાદિ ક્રિયામાં લાગેલા મલ્લાદિને જોઈને કહે કે, ‘મલ્લોને યુદ્ધની શરૂઆતમાં વાસુદેવાદિ પ્રતિમાને વંદન કરવું જોઈએ. તલવારથી કે બાહુથી યુદ્ધ કરવું એટલેકે યુદ્ધ શરૂ કરતાં પૂર્વે બંને મલ્લોએ તલવાર, હાથ વિ. પરસ્પર અડાડવા. વગેરે વ્યવસ્થા બોલવી. તથા અખાડામાં બન્ને પ્રવેશ કરે, પછી એમાંથી એક મલ્લ પોતાની ભૂમિને ઓલંઘીને પ્રતિપક્ષી મલ્લને પછાડવા તેની સામે જાય અને પછી શ્રીવાવિવન્ધન થાય = પોતાના બન્ને હાથથી સામેવાળા Page #274 -------------------------------------------------------------------------- ________________ २४१ म कर्म-शिल्पाऽऽजीवनापिण्डं कथं लभते ? ' कांजीवनं यथा कृषीवलस्य गृहे भिक्षार्थं प्रविष्टः कृषीवलस्य पुरतः साधुर्भणति यथा यदि प्रभूतं द्रव्यं कृषिकारापकाद्वणिगादेः कृषीवलो लभते तदा हलादीनि शुभानि करोति । अथ स्तोकं तदा अन्यथापीति। कृषिकारापकोऽपि यदि प्रभूतद्रव्यवान् स्यात् तदा तानि शुभानि कारयति । अथ स्तोकद्रव्यवान् तदा अन्यथापीति। तच्छ्रुत्वा गार्यस्थ्ये कृष्यादिकर्म निपुणोऽसावासीदित्यादि पूर्ववत् । शील्पाजीवनं यथा शिल्पिनो गृहे प्रविष्टः शिल्पिनः शिलावर्त्तकादेः पुरतो जल्पति यथा यदि प्रभूतं द्रव्यं शिल्पी लभते तदा शुभानि देवकुलादीनि कारयति। अथ स्तोकं तदा इतरथा । एवं कारापकेऽपि वाच्यमिति । ततः शिल्पिकोऽसौ पूर्वमासीदिति संभाव्य स्वशिल्पित्वपक्षपातात्तस्यासावशनादि दापयतीति । एवं च यदुपजीवनेन यः पिण्डो लभ्यते स तेन व्यपदेश्यो ज्ञेय इति Tથાર્થરાદુરૂ II માણસની ગ્રીવાને બંધ કરે = દબાવે, મરે નહિ એ રીતે તેનો શ્વાસોશ્વાસ રૂંધે, તથા, “ઘરપતિછુપ્તયુદ્ધ = ધરતી પર પડવાથી સ્પર્શાયો છે પ્રતિસ્પર્ધીનો ખભો જેમાં એવું યુદ્ધ વગેરે પ્રગટ થાય છે.” આવી બધી સાધુની વાણી સાંભળીને એ મલ્લ સમજે કે “દીક્ષા પૂર્વે ગૃહસ્થપણે આ સાધુ મલ્લ હશે” એટલે સ્વગણ પ્રતિ પક્ષપાત થવાથી આહારાદિ અપાવે વગેરે બધી વાતો પૂર્વવત્ જાણવી. કર્મ, શિલ્પ આજીવનાપિણ્ડ શી રીતે મેળવે ? • હવે “Íનીવન' બતાવે છે, “ર્ન' = કૃષિ વગેરે કર્મ લેવું. ખેડૂતના ઘરે ભિક્ષા માટે ગયેલ સાધુ ખેડૂતને એમ કહે કે, “ખેતી કરાવનાર વાણિયા વગેરે પાસે ખેડૂત જ્યારે ઘણું દ્રવ્ય = પૈસા મેળવે છે ત્યારે હળ વગેરે સારા બનાવે છે. પણ જ્યારે ઓછું દ્રવ્ય મેળવે છે ત્યારે હળ વગેરે સારા ન પણ કરે. ખેતી કરાવનાર પણ જ્યારે ઘણાં પૈસા વાળો હોય છે ત્યારે તે પણ, તે હળાદિને સારા કરાવે છે અને જો ઓછા પૈસાવાળો હોય તો સારા ન પણ કરાવે.” આવું સાંભળીને પેલો ખેડૂત વિચારે કે, “દીક્ષા પૂર્વે જરૂર આ ખેતીમાં નિપુણ હશે” વગેરે. પછી એ ખેડૂત જે કરે તે પૂર્વવત સમજી લેવું, અર્થાત્ સ્વગણ પ્રતિ પક્ષપાત થવાથી આહારાદિ અપાવે વગેરે બધી વાતો પૂર્વવત્ જાણવી. હવે “શિ7-3નીવન' બતાવે છે. શિલ્પીના ઘરે ગોચરી માટે પ્રવેશેલ સાધુ “શિતા-વર્તઃ' = શિલાઘડનાર શિલ્પી વગેરેને કહે કે “જો શિલ્પી ઘણાં પૈસા મેળવે તો ‘સેવવુ’ = મંદિર વગેરે સુંદર કરાવે છે. પણ જો ઓછું ધન મેળવે તો તેવું સુંદર ન કરાવે.” આ જ પ્રમાણે “ફારી' = શિલ્પી દ્વારા જે દેવકુલ કરાવે છે તે શ્રેષ્ઠી વિશે પણ જાણી લેવું. સાધુના એવા વચનો સાંભળીને શિલ્પી કે કારાપક = શ્રેષ્ઠી વગેરે સંભાવના કરે કે “પૂર્વે આ શિલ્પી હોવા જોઈએ,” એમ પોતાના શિલ્પીપણાના પક્ષપાતના લીધે સાધુને અશનાદિ અપાવે. આ પ્રમાણે જે ઉપજીવન = આજીવિકાના સાધન દ્વારા જે પિણ્ડ મેળવાય છે, તે તેવો પિડ કહેવાય છે.ll૬૩. Page #275 -------------------------------------------------------------------------- ________________ २४२ अवतरणिका- अधुना जात्यादीन्यनन्तरगाथोत्तरार्दोपात्तानि व्याख्यातुमाह । मूलगाथा- माइभवा विप्पाइ व जाइ उग्गाइ पिउभवं च कुलं । मल्लाइ गणो किसिमाइ कम्म चित्ताइ सिप्पं तु।।६४।। संस्कृतछाया- मातृभवा विप्रादि वा जात्युग्रादि पितृभवं च कुलं । मल्लादि गण: कृष्यादि कर्म चित्रादि शिल्पं तु।।६४ ।। जाति-कुल-गण-कर्म-शिल्पानां भेदस्वरूपम् ॐ व्याख्या- मातृभवा जननीसमुत्थेत्यर्थः । यद्वा विप्रादिका ब्राह्मक्षत्रियवैश्यप्रभृतिका, वा विकल्प जातिर्लोकप्रतीता ज्ञेयेतिशेषः। तथोग्रादि उपभोगक्षत्रेक्ष्वाक्वादिकं । तत्रोग्रभोगावादिदेवेनारक्षकत्वेन गुरुत्वेन च व्यवस्थापितौ वंशविशेषौ, क्षत्रियाः प्रतीता, इक्ष्वाकवो नाभेयवंशजा इति । यद्वा पितृभवं जनकसमुत्थमित्यर्थो, वा विकल्पे कुलं ज्ञेयमिति शेषः । तथा मल्लादिमल्लसारस्वतलक्षणो बाहुखड्गयोद्धृप्रभृतिसमुदायो गण उच्यते इति शेषः। मल्लगणसारस्वतगणस्वरूपं तु लोकरूढितो અવતરણિકા - હવે, ઉપરની ગાથાના ઉત્તરાર્ધમાં કહેલ જાત્યાદિની વ્યાખ્યા કરે છે. भू॥था-शार्थ :- माइभवा = भातासंधी, विप्पाइ = प्रामा विगेरे, वा = अथवा, जाइ = ति, उग्गाइ = उपमुदाहि, पिउभवं = पितासंबंधी, च = अने, कुलं = दुस, मल्लाइ = मसाविगेरे, गणो = [९, किसिमाइ कम्म = घेताविगेरे भ, चित्ताइ = यित्राविगेरे, सिप्पं = शिल्प, तु = धर्म भने शिल्पभi Aaud२ ४॥वना२.१६४।। મૂળગાથા-ગાથાર્થ :- માતા સંબંધી અથવા બ્રાહ્મણાદિ જાતિ, પિતાસંબંધી અથવા ઉગ્ર, ભોગાદિ કુલ, લોકમાં પ્રસિદ્ધ સારસ્વત અને મલ્લ તે ગણ, ખેતી, વાણિજ્યાદિ કર્મ અને ચીતરવું, તુણવું વગેરે શિલ્પ કહેવાય. અથવા અનાચાર્યોપદિષ્ટ કર્મ અને આચાર્યોપદિષ્ટ શિલ્પ કહેવાય.l/૬૪l • ति, दुख, गया, भ, शिल्पना होनुं २५३५ . व्यायार्थ :- ‘माइभवा विप्पाइ व जाइ' = 'मातृभवा विप्रादि वा जाति' = माता 28. उत्पन्न થયેલ જાતિ કહેવાય. અથવા બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય વગેરે વિપ્રાદિ જાતિ કહેવાય, જે લોકમાં પ્રસિદ્ધ छे. वा = वि.४८५ = अथवाना अर्थमा छे. तेभ४, 'उग्गाइ' = 'उग्रादि' = अ-भोग-वाई वगेरे કુલ કહેવાય છે. ઉગ્રકુલ અને ભોગકુલ શું છે ? તે કહે છે, આદિદેવે = ઋષભદેવ પરમાત્માએ हेमोने आरक्षक' = २६.3 तरी3 00841 तमो मुगना पाया अने माने गुरु तरी3 6व्या તેઓ ભોગકુળના કહેવાયા. ક્ષત્રિયો તો લોકમાં પ્રતીત છે તેમજ નાભેય = આદિદેવના વંશજો એ ७वा वाया छे. अथवा तो 'पिउभवं' = 'पितृभवं' = पिताथी उत्पन्न येj डोय ते 'मुस' उपाय छ मेम. . 'च' = 'वा' = वि४८५अर्थमा छ. ___तथा, 'मल्लाइ' = 'मल्लादि' = भय सने सारस्वत वगेरे. 'गणो' = 'गणः' = पाई भने तलवारथी યુદ્ધ કરનારા વગેરેના સમુદાયને ગણ કહેવાય છે. મલ્લગણ અને સારસ્વતગણનું સ્વરૂપ તો લોકઢિથી Page #276 -------------------------------------------------------------------------- ________________ २४३ ज्ञेयं । तथा 'किसिमाइ' त्ति मकारस्यालाक्षणिकत्वात् कृष्यादिकर्षणवाणिज्ज्यप्रभृति ‘कम्म'त्ति कर्म विज्ञेयम् । तथा चित्रादि आलेख्यलेपादिकं तूर्णनसीवनादिकं वा शिल्पं शिल्पशब्दवाच्यं स्यात् तु शब्दश्च कर्मशिल्पयोर्लक्षणान्तरद्योतको यथा अनाचार्योपदिष्टं कर्म आचार्योपदिष्टं शिल्पमित्यनयोर्भेद इति गाथार्थः ।।६४ ।। अवतरणिका- उक्तमाजीवनाद्वारमथ वनीपकद्वारं व्याख्यातुमाह । मूलगाथा- पिंडट्ठा समणातिहि-माहणकिविणसुणगाइभत्ताणं। अप्पाणं तब्भत्तं दंसइ जो सो वणिमो त्ति ।।६५।। संस्कृतछाया- पिण्डार्थं श्रमणाऽतिथि-ब्राह्मण-कृपण-शुनकादिभक्तानाम् । आत्मानं तद्भक्तं दर्शयति यो स वनीपक इति ।।६५।। श्रमणभक्तादीनां पुरतोऽऽत्मानं तद्भक्तदर्शनस्वरूपं वनीपकत्वं ॥ व्याख्या- पिण्डार्थमुपलक्षणत्वात् भोजनवस्त्रादिनिमित्तं भक्तादिलिप्सयेत्यर्थः । आत्मानं तद्भक्तं दर्शयतीति योगः। केषामित्याह श्रमणातिथिब्राह्मणकृपणशुनकादिभक्तानाम् । इह च निर्ग्रन्थशाक्यतापसauj. तथा, 'किसिमाइ' = 'कृष्यादि' = भूण प्राताथामा 'म' मे. साक्ष छे, मेनो विशेष is अर्थ नथी.. अर्थात् 'किसिआइ' २०६ पो. कृषि = त२ वगेरेनु मे वगेरे. सहा दृष्याहि = 'आदि' शथी. व्या५।२-वगेरे ले. मे पधुं शुंडेवाय ? ते ४ छ, 'कम्म' = 'कर्म' = आर्य उपाय छे. तेम४, “चित्ताई' = 'चित्रादि' = मालेमj = लेप ४२वो वगैरे भने “सिप्पं तु' = 'शिल्पम्' = शिस्य, એટલે કે તૂણવું, સીવવું વગેરે જાણવું. અત્તે જે “તુ' શબ્દ છે એ તો “ક” અને “શિલ્પ' ના બીજા સ્વરૂપને જણાવનાર છે. તે આ પ્રમાણે આચાર્ય = દ્રોણાચાર્ય વગેરે લૌકિક ધનુદાદિ કળાના જાણકાર ગુરુ વિના ઉપદેશાવેલ હોય તે કર્મ અને આચાર્ય દ્વારા ઉપદેશાયેલ હોય તે “શિલ્પ'.II૬૪ मवत :- २॥ प्रभारी 'आजीवन' द्वार ह्यु. हवे 'वनीपक' द्वारनी व्याच्या हे छे. भूगाथा-शार्थ :- पिण्डत्था = अशा भाटे, समण = श्रमा, अतिहि = तिथि, माहण = ब्राहम, किविण = १५९, सुणगाइ = ठूत। वगेरेना, भत्ताणं = मस्तानी मागण, अप्पाणं = पोताने, तभत्तं = तेनो मत, दंसइ = पावे, जो = ४, सो = ते, वणिमोति = वनी५ोष.५|| મૂળગાથા-ગાથાર્થ - અશનાદિની લાલસાથી સાધુ શ્રમણ એટલે નિર્ઝન્થ, બૌદ્ધ, તાપસ, પરિવ્રાજકાદિ, અતિથિ એટલે ગોશાળાના મતને અનુસરનારા, બ્રાહ્મણો, કૃપણો એટલે દરિદ્ર, અબ્ધ તથા છિન્ન અવયવવાળા વગેરે તથા કૂતરા અને આદિ શબ્દથી ગાય, કાગડા વગેરેના જે ભક્તો હોય તેની આગળ પોતાને તેનો ભક્ત દેખાડી જે અનાદિ મેળવે તે વનપકપિંડ કહેવાય.II૬પા • શ્રમણભક્ત વગેરેની આગળ પોતાને તેના ભક્ત તરીકે દેખાડવા સ્વરૂપ વનીપકત્વ છે व्याण्यार्थ :- “पिंडट्ठा' = 'पिण्डार्थम्' = (१९भाटे, ७५सक्षथी मो४न मने वस्त्र निमित्ते, मेले 3 मोहन दाससाथी, 'अप्पाणं तब्भतं दंसइ' = 'आत्मानं तद्भक्तं दर्शयति' = पोताने तेना मत. तरी शिवि, मेम समन्वय ४२वो. डोना मत. तरी3 शव ? ते ४ छ, 'समण-अतिहि Page #277 -------------------------------------------------------------------------- ________________ २४४ गैरिकाजीवभेदात् पञ्चधा श्रमणाः स्युः। तत्र निर्ग्रन्था यतयः, शाक्या वन्दकाः, तापसा वनवासिपाखण्डिनः, गौरिकाः परिव्राजकाः, आजीवा गोशालमतानुसारिण इति। तथा अतिथयोऽध्वखिन्नप्राघूर्णकादयः, ब्राह्मणा विप्राः। उपलक्षणत्वादन्येऽपि च दुर्मनोऽबान्धवातंकवज्जुंगिताः कृपणप्राया द्रष्टव्याः। तत्र दुर्मनस इष्टवियोगादिविधुराः। अबान्धवाः स्वजनादिरहिताः। आतङ्कवन्त आकस्मिकज्चरायुपेताः। जुङ्गिताङ्गा कर्त्तितहस्तपादाद्यवयवा इति । शुनकाः श्वान आदिर्येषां ते शुनकादयः आदिशब्दात् काकशुकयक्षप्रतिमादिग्रहः । ततः श्रमणाश्चातिथयश्चेत्यादि द्वन्द्वस्तेषां भक्ता बहुमानपरा ये गृहस्थास्तेषां पुरतः आत्मानं स्वं, किमित्याह (ग्रं० २५००) तद्भक्तं तेषु श्रमणादिषु विषयेषु भक्तं बहुमानवन्तं दर्शयति प्रकाशयति यः साध्वाभासः स ‘वणिमोत्ति प्राकृतत्वाद्वनीपक इत्युच्यते । कथं पुनरात्मा तद्भक्तो दृश्यते ? उच्यते, श्रमणादिप्रशंसाकरणत इति । મદન-વિવિખ-સુડુિ-મત્તા' = “શ્રમણ-તિથિ-ગ્રહિપ-શુનાદ્વિ-મwાનામ્' = શ્રમણ, અતિથિ, બ્રાહ્મણ, કૃપણ, કૂતરા વગેરેના. - અહીં, શ્રમણ એ પાંચ પ્રકારે છે- નિર્ગસ્થ', શાક્યો, તાપસ, ગેરિકર, આજીવ, તેમાં નિર્ચન્ય એટલે યતિઓ = જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુઓ, શાક્ય એટલે વન્દક = બૌદ્ધભિક્ષુ. શાક્યોમાં એવો રિવાજ છે કે સામે જે કોઈ બાવા-સંન્યાસી મળે તેઓને “જય જય’ કરે, એટલે કે એક પ્રકારનું વંદન કરે, એટલે તેઓને વન્દક કહેવાય છે. અથવા તો “વૃન્દક' એવો શબ્દ જાણવો, એટલે કે તાપસ વગેરે વૃન્દમાંજ હોય એવું નથી પરંતુ આ શાક્યો તો વૃન્દમાંજ રહે એટલે તેઓને વૃન્દક કહેવાય છે. અથવા તો, વન્દક અને વૃન્દક એ શાક્યોના નામ વિશેષ જાણવા. તાપસ એટલે વનવાસી એવા પાખંડિઓ = સંન્યાસીઓ, ઐરિક એટલે પરિવ્રાજકો = ભગવાધારીઓ અને આજીવ એટલે ગોશાળા મતના અનુયાયિઓ. ‘તિદિ' = “તિથિ = “અધ્ધવિન્ન' = માર્ગમુસાફરીમાં થાકી ગયેલા મહેમાન વગેરે, “મા” = “બ્રાહ્મણ’ = વિપ્રો, ‘ક્રિવિ’ = “કૃપ' = અહીં કૃપણ શબ્દથી કંજૂસ અને એના ઉપલક્ષણથી બીજા પણ “દુર્જન' = ઈષ્ટવિયોગાદિથી વિધુર = માનસિકતાણવાળા = દિશાશૂન્ય બનેલા, ‘વાવ' = સ્વજનાદિ વિનાના એકલા-અટુલા પડી ગયેલા, ‘નાતજવન્ત' = આકસ્મિક આવી પડેલ તાવ વગેરે રોગથી ઘેરાયેલા, “Smતા' = કપાઈ ગયેલ હાથ-પગ આદિ અવયવવાળા વગેરે કૃપણ પ્રાયોને જાણવા. સુગ' = “શુwાતિ = કૂતરા વગેરે, અહીં “માહિ’ શબ્દથી કાગડો, પોપટ, યક્ષની પ્રતિમા આદિ જાણવા. શ્રમણથી માંડીને શુન સુધી બધાનો કબ્દ સમાસ થયો છે. તેઓના, “પત્તા' = “માનામ્ = ભક્ત એટલે કે તેઓ પ્રતિ બહુમાનભાવને ધારણકરનારા જે ગૃહસ્થો હોય, તેઓની આગળ, ‘અપ્પા' = “માત્માનમ્' = પોતાને, “તમત્ત' = “તમ¢' = તેઓના ભક્ત તરીકે અર્થાત તે શ્રમણાદિને વિશે પોતાની ભક્તિ-બહુમાનપણું દર્શાવે. કોણ દર્શાવે ? તે કહે છે, “નો' = “ઘ' = જે એટલે કે જે સાધ્વાભાસ = વેશમાત્રધારી સાધુ, “તો' = “સા' = તે, સાધુ વામોત્તિ' = ‘વનીપતિ’ = વનીપક છે = ભિખારી છે. અહીં પ્રાકૃત ભાષાના લીધે વનપક ને “વનિમો’ કહેવાય છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ २४५ # निर्ग्रन्थशाक्यादीनां प्रशंसाकरणतो वनीपकत्वं ॥ __ यथा कश्चित् साधुः भिक्षार्थं गृहे प्रविष्टो निर्ग्रन्थानाश्रित्य वक्ति यथा भो श्रावकतिलक ! तवैते गुरवः सातिशयश्रुतोपेताः शुद्धक्रियानुष्ठानपालनपरा अत्यन्तं मोक्षाभिलाषिण इति। तथा शाक्योपासकगृहं प्रविष्टः शाक्यांस्तत्र भुञ्जानान् दृष्ट्वा तद्भक्तानां पुरतस्तत्प्रशंसां कुरुते, यथा अहो शाक्याश्चित्रलिखिता इव निश्चला भुजते । युक्तमित्थं भोक्तुं । तथा दयालवो दानशीलाश्चैते । तथा रासभवदत्यन्तं मैथुनप्रसक्तेषु द्विजेष्वप्यशनादि दत्तं न निष्फलं भवति किं पुनः शाक्यमुनिष्विति । एवं शेषानपि तापसादीनाश्रित्य तत्शंसाकरणेन वनीपकत्वं ज्ञेयम् । __ अतिथि-द्विज-कृपण-श्वान-काक-शुकादिभक्तानां प्रशंसाकरणतो वनीपकत्वं ॥ अतिथिभक्तेषु(क्तानां) पुरतोऽतिथिदानं प्रशस्यं वदति यथा प्रायेण लोक उपकारकेषु प्रत्युपकाराय यतते, सर्वदा परिचित्ते वा, तन्निश्रया आश्रिते वा नतु मार्गपरिश्रान्तातिथिरूपप्राघूर्णकेष्वत ભાવાર્થ એ થયો કે શ્રમણાદિના ભક્તોની આગળ, જે સાધ્વાભાસ = વેષમાત્રધારી સાધુ, તે શ્રમણાદિ વિશે પોતાનું ભક્તપણું દર્શાવે છે, તે સાધુ “વનીપક' છે. એટલે કે, વનપકદોષને લગાડવા દ્વારા પોતેજ વનપકસ્વરૂપ બને છે. • નિન્જ, શાક્ય વગેરેની પ્રશંસા કરવા પૂર્વક વનીપકત્વ છે આ સાધ્વાભાસ - સાધુ, કેવી રીતે તે શ્રમણાદિને વિશે પોતાનું ભક્તપણું દર્શાવે ? તે કહે છે, શ્રમણાદિની પ્રશંસાકરવાથી, જેમકે, (A) કોક સાધુ ભિક્ષા માટે શ્રમણપ્રેમી ઘરમાં પ્રવેશીને, નિર્ચન્થોને આશ્રયીને કહે, “ઓ શ્રાવક-તિલક ! તમારા આ ગુરુઓ સાતિશય = લોકમાં અત્યંત આશ્ચર્યભૂત શ્રુતજ્ઞાનવાળા છે અને શુદ્ધક્રિયાના અનુષ્ઠાનોના પાલનમાં તત્પર છે. મોક્ષના અત્યંત અભિલાષી છે. હવે શાક્યઆદિના ભક્ત-ઘરોમાં પ્રવેશીને સાધુ શી શી પ્રશંસા કરે તે એક પછી એક બતાવે છે. શાક્યના ઉપાસક ઘરમાં પ્રવેશેલ સાધુ શાક્યોને જમતા જોઈને તે શાક્યના ભક્તોની આગળ તેની પ્રશંસા કરે કે, “અહો આ શાક્યો તો જાણે કે ચિત્રેલા ન હોય એ રીતે નિશ્ચલપણે આરોગે છે', આ જ રીતે આરોગવું એ યોગ્ય છે. તેમજ, આ લોકો દયાળુ અને દાની હોય છે. તથા, ગધેડાની જેમ અત્યંત મૈથુન-પ્રસક્ત એવા બ્રાહ્મણોને પણ અપાયેલું અનાદિ જો નિષ્ફળ જતું નથી, તો પછી, શાક્યમુનિઓને અપાયેલા અશનાદિની તો વાત જ શી કરવી ? અર્થાત્ એ અત્યંત ફળ જ છે.” આ પ્રમાણે શેષતાપસવગેરેને પણ આશ્રયીને તેઓની પ્રશંસા કરવાદ્વારા વનપકપણું જાણવું. • અતિથિ, દ્વિજ, કૃપણ, શ્વાન, કાક, શુક વગેરેના ભક્તોની આગળ પ્રશંસા કરવાપૂર્વક વનીપકત્વ છે (B) અતિથિના ભક્તોની આગળ અતિથિદાનને પ્રશસ્ય = પ્રશંસવા યોગ્ય, આ રીતે કહે કે, ઘણું કરીને લોકો, એમના પર ઉપકાર કરેલાઓને જ પ્રત્યુપકાર કરે છે. અથવા તો હંમેશા સાથે રહેનારા = સદા પરિચિત કાંતો પોતાની નિશ્રામાં રહેનારા ઉપર જ ઉપકાર કરાય છે, પરંતુ માર્ગની મુસાફરીથી થાકેલા એવા અતિથિરૂપ મહેમાનો પર ઉપકાર કરાતો નથી, માટે તેઓને અપાયેલું અનાદિ Page #279 -------------------------------------------------------------------------- ________________ २४६ स्तेषामशनादि दत्तं महते पुण्याय, तस्यैव च दानं प्रशस्यमुच्यते इति । ब्राह्मणभक्तानामग्रतस्तत्प्रशंसाद्वारेण तदानमाहात्म्यं ख्यापयति । जातिमात्रोपजीवेष्वपि द्विजेषु दत्तं भक्तादि बहुलं स्यात् । किं पुनर्यजनादिषट्कर्मनिरतेषु धर्मकथादिना जननिस्तारकेषु तद्दत्तं हि प्रभूतकालवेद्यस्वर्गादिसुखफलकृदिति। कृपणभक्तानां पुरतस्तद्दानोपबृंहणां कुरुते । यथा अयं लोकः पूजितपूजकस्ततो य एवं पङ्ग्वन्धदीनहीनाङ्गेभ्योऽशनादि दद्यात् स एव दानपताकां जगति गृह्णातीति तत्प्रशंसा कुरुते । यथा किल बलीवादीनां जगत्यकष्टलभ्यस्तावत्तृणाद्याहारः, ये च च्छित् छिदित्येवं शब्दपूर्वकं लगुडादिहताः श्वानः सर्वदैव वर्तन्ते, न तेषां सुखलभ्योऽशनाद्याहारोऽतः कष्टं सहते, तथैते यत्र कैलासे गौरीमहेश्वरौ किल त्रैलोक्यप्रधानौ निवसतस्तत्स्थाननिवासिनः परं तस्मादायाता गुह्यकदेवविशेषा एते श्वाकृत्या मह्यां चरन्ति तथा अशनादिदानेन पूजकानामीप्सितकारिणः, तददायकानामनीप्सितकारिणश्च स्युरतः पूज्याः एते इति। एवं काकशुकादिषु शुभाशुभादि-निवेदनपठनादिकं बहु तं प्रशंसति । यक्षादिभक्तेषु(क्तानां) पुरतः साधो ! कीदृशोऽयं किं गुणो वा यक्षादिरिति पृष्टोએ મોટાપુણ્ય માટે થાય છે અને તેઓને કરેલું દાન જ પ્રશંસવાયોગ્ય કહેવાય છે. બ્રાહ્મણ ભક્તોની આગળ તેની પ્રશંસાદ્વારા તેઓને આપેલ દાનનું માહાત્ય પ્રકાશે કે, “જાતિમાત્ર પર જીવનારા બ્રાહ્મણોને આપેલું દાન પણ જો બહુલાભપ્રદ થાય છે, તો પછી, યજ્ઞાદિ છ કર્મમાં નિરત એવા ધર્મકથાઆદિ દ્વારા લોકોનો નિસ્તાર કરનારાઓને આપેલા દાનની વાત જ શી કરવી? એ તો ઘણાં કાળસુધી ભોગવવા યોગ્ય એવા સ્વર્ગ આદિ સુખરૂપફળોને કરનાર = આપનારા છે. કૃપણભક્તોની આગળ તેઓને આપવામાં આવતાં દાનની ઉપબૃહણા કરે કે, “આ લોક તો “પૂનિત પૂન' = પૂર્વે પૂર્વે પૂજાયેલા હોય તેની પૂજા કરનારા છે. માટે, આવા પ્રકારના લૂલા-લંગડા, આંધળા, દીન, હીન અંગવાળાઓને જેઓ દાન આપે છે, તેઓજ આ જગતમાં દાનની પતાકા ગ્રહણ કરે છે.” આ રીતે તેમની પ્રશંસા કરે. શુનભક્તોની આગળ આ પ્રમાણે કહે છે, “જગતમાં, બળદ વગેરેને ઘાસ વગેરેનો આહાર એ સહેલાઈથી મળે તેમ છે. અને જે “છિત્ છિન્' = હડ હા, એ પ્રમાણેના શબ્દો દ્વારા લાકડી વગેરેથી હણાયેલા કૂતરાઓ હંમેશા રહેલા છે. તેઓને અશનાદિ આહાર સુખેથી પ્રાપ્ત થતો નથી. માટે તેઓ બિચારા કષ્ટને સહે છે. પરંતુ હકીકતમાં આ કૂતરાઓ તો, ત્રણેયલોકમાં પ્રધાન = મુખ્ય એવા ગૌરી અને મહેશ્વર જ્યાં કૈલાશ પર્વતમાં રહે છે. ત્યાંની જ ગુફાઓમાં રહેનારા ગુહ્યક દેવવિશેષ = કુબેરના નોકરદેવ છે. ત્યાંથી તેઓ અહીં આવેલા છે અને કૂતરા રૂપે પૃથ્વી પર વિચરી રહ્યા છે. તેઓને અશનાદિના દાનદ્વારા પૂજા કરનારાઓનું તેઓ ઇચ્છિત કરનારા છે, અને દાન ન આપનારાઓનું ઇચ્છિત કરતાં નથી. તેથી આ કૂતરાઓ પૂજ્ય છે. આ પ્રમાણે કાગડા-પોપટ આદિ વિશે શુભ-અશુભઆદિ ઘણાં નિવેદન ( વિશેષકથન), પઠન (= સામાન્યકથન) આદિ દ્વારા કાક-શુકાદિભક્તોની આગળ પ્રશંસા કરે. (યક્ષાદિ-ભક્તોની આગળ, “હે સાધુ ! આ યક્ષાદિ કેવા છે ? આના શું ગુણ છે ?” આમ પોતે પૂછાયા હોય કે ન હોય તો પણ યક્ષાદિની પ્રશંસા વગેરે કરે.) Page #280 -------------------------------------------------------------------------- ________________ २४७ पृष्टो वा तत्प्रशंसादिकं कुरुत इति । तदित्थं वनीपकत्वकरणेन कृपणभावदर्शनेनोत्पादितः पिण्डो वनीपकपिण्ड इत्युच्यते । वनीपकत्वे दोषाः बहुदोषदुष्टश्चायं यतोऽत्र धार्मिकेऽधार्मिके वा पात्रे दानं दत्तं निष्फलं न भवतीत्येवमप्युक्तेऽपात्रदानप्रवर्त्तनां समाश्रित्य मिथ्यात्वस्थिरीकरणदोषः स्यात् । यदा तु कुपात्रे शाक्यादिके प्रशंसारूपं वनीपकत्वं कुरुते तदा विशेषतो दोषास्तस्य स्युस्तथाहि शाक्यधर्म एव शुभ इति विपरीतबोधस्य लोके दार्यापादनान्मिथ्यात्वं स्थिरीकृतं स्यात् । तथा यदि शाक्यसत्कोपासका भद्रकाः स्युस्तदा स्वगुरुवर्णनारञ्जितास्सन्त आधाकर्म्माद्याहारं दद्युर्गृहादिसत्कपर्यालोचनं च विदध्युरिति संयमविराधना। यद्वा शाक्यप्रशंसाभावितांतःकरणस्तथाविधाहारलुब्धश्च स एव च कदाचिच्छाक्यत्वं प्रतिपद्येत । तथा मृषावादश्च तत्प्रशंसया कृतः स्यात् । तथाहि हस्तमुखादिचलनाच्चित्रलिखिता इव भुञ्जते इत्यलीकं । सचित्तजलपानादिना तु दयालव इति व्यभिचारि । तदर्थपाकनिष्पन्नाहारस्याभ्यवहारेण तु प्राणातिपातानुमतितोऽभयप्रदानाभावाद्दानरुचित्वमसत्यमिति । अथ प्रान्ताः स्युस्तदाऽन्यजन्मઆ પ્રમાણે વનીપકપણું કરવા દ્વારા પોતાના કૃપણ હીન-દીનભાવ દર્શાવવા દ્વારા ઉત્પન્ન કરેલ પિણ્ડને ‘વનીપકપિણ્ડ' કહેવાય છે. - • વનીપકપણામાં દોષો ૭ આ વનીપકપણું કરવું એ ઘણાં દોષોથી દુષ્ટ છે, કારણ કે આમાં, (૧) ધાર્મિકપાત્ર કે અધાર્મિકપાત્રમાં પણ કરેલું દાન એ નિષ્ફળ નથી બનતું' એમ કહેવા દ્વારા ‘અપાત્રમાં દાનનું પ્રવર્તન' ને આશ્રયીને મિથ્યાત્વસ્થિરીકરણનો દોષ લાગે છે. અર્થાત્ અપાત્રને સુપાત્ર સમજી દાન આપવા સ્વરૂપ મિથ્યાત્વસ્થિરીકરણનો દોષ લાગે છે. (૨) જ્યારે, શાક્યાદિ કુપાત્રને વિશે દાનની પ્રશંસા રૂપ વનીપકપણું કરે ત્યારે તેમાં વિશેષ દોષો રહેલા છે. તે આ રીતે કે ‘શાક્ય ધર્મ જ શુભ છે' એ પ્રમાણે લોકમાં વિપરીત બોધની દૃઢતા કરાવાથી મિથ્યાત્વનું સ્થિરીકરણ થાય છે. તેમજ જો શાક્યના ઉપાસકો ભદ્રક હોય તો સ્વગુરુ-વર્ણનથી ખુશથયેલા તેઓ આધાકર્માદિ આહાર આપે અને ઘર સંબંધી પર્યાલોચન કરાવે, અર્થાત્ ઘર સંભાળવાનું વગેરે કરાવે. આ પ્રમાણે સંયમવિરાધના થાય. (૩) શાક્યપ્રશંસાથી ભાવિત અન્તઃકરણવાળો અને તેવા પ્રકારના ઈચ્છિત આહારનો લાલચુ એવો તે સાધુ પોતેજ ક્યારેક શાક્યધર્મને ગ્રહણ કરી લે એવું પણ બને. તથા, શાક્યની પ્રશંસાદ્વારા મૃષાવાદ પણ કરાયેલો થાય છે. તે આ રીતે કે, ‘હાથ, મોઢું વગેરે પ્રગટપણે ચાલતાં હોવા છતાં જાણે ચિત્રેલા ન હોય ? એ રીતે જમે છે” એ રીતે કહેવું એ જૂઠ છે. એમાંય ‘દયાળુ છે’ એ કહેવું તો ચિત્તપાણીના પાન આદિથી વ્યભિચાર પામે છે, કારણ કે સચિત્તપાણી પીવું વગેરેમાં જીવદયા ક્યાં રહી ? તેમજ, તેઓ માટે કરેલ આહારાદિને ખાય એમાં તો પ્રાણાતિપાતની અનુમતિ આપવાનું થાય છે અને અભયદાનના અભાવે તેઓની દાનરુચિ પણ અસત્ય છે, કારણ કે અભયપ્રદાન એજ સાચી દાનરુચિ છે. અભયદાનવિનાની Page #281 -------------------------------------------------------------------------- ________________ २४८ न्येभिर्न दीनादिभ्य आहारादिदत्तमित्याहाराद्यर्थं श्वान इव दीनास्यं दर्शयन्तीति स्वोपासकाग्रतः शाक्या जल्पेयुरिति प्रवचनविराधना तथा प्रत्यनीका अस्माकमेते वर्तन्तेऽतोऽस्मदुपासकगृहेषु मैते भूयोऽप्यागच्छन्त्विति विचिन्त्य विषादि दापयेयुरिति साधोरात्मविराधना स्यात् । एवं ब्राह्मणादिष्वपि प्रशंसायां मिथ्यात्वस्थिरीकरणमृषावादादयश्च दोषाः स्युरिति गाथार्थः ।।६५ ।। अवतरणिका- उक्तं वनीपकद्वारमथ चिकित्साद्वारमाह । मूलगाथा- भेसज्जवेज्जसूयण-मुवसामणवमणमाइकिरियं वा। आहारकारणेण वि दुविह, तिगिच्छं कुणइ मूढो ।।६६ ।। संस्कृतछाया- भैषज्य-वैद्य-सूचनमुपशमन-वमनादिक्रियां वा।। आहारकारणेणाऽपि द्विविध-चिकित्सां करोति मूढः ।।६६ ।। चिकित्साया ढिप्रकारं तत्राद्यसूक्ष्मचिकित्सास्वरूपम् ॥ व्याख्या- सूक्ष्मबादरभेदाद् द्विविधा चिकित्सा स्यात्तत्राप्याद्या द्विविधा तां वक्तुमाह 'भेसज्जवेज्जसूयणं'ति तत्र भैषज्यं त्रिफलाद्यौषधविशेषो, वैद्यो भिषक् तयोः सूचना उल्लिङ्गना अनभिज्ञस्य દાનરુચિ એ તો નિરર્થક જ છે, અસત્ય જ છે. (૪) હવે જો એ પ્રાન્ત = હલ્કા હોય તો “પૂર્વના ભવોમાં આ બધાએ દીન આદિને દાન દીધું નથી માટે કૂતરાની જેમ આ ભવમાં આહારાદિ માટે પોતાનું દીન મોટું બતાવે છે” આ રીતે શાક્યો પોતાના ઉપાસક ભક્તોને કહે. એમાં પ્રવચનવિરાધના થાય. અથવા તો, તે શાક્યો, “આ તો આપણા પ્રત્યેનીકો છે = દુશ્મનો છે એટલે આપણા ઉપાસકગૃહોમાં = ભક્તોના ઘરોમાં ફરીવાર એઓ ન આવે” એમ વિચારીને વિષ વગેરે પણ પોતાના ભક્તો દ્વારા અપાવી દે. આ રીતે આત્મવિરાધના થાય. આ જ રીતે બ્રાહ્મણાદિની પ્રશંસામાં પણ મિથ્યાત્વસ્થિરિકરણ, મૃષાવાદવગેરે દોષો સંભવે છે.ll૬પી અવતરણિકા :- આ પ્રમાણે “વનીપક'દ્વાર કહ્યું. હવે “વિશિત્સા' દ્વારને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ - મેન્ગ = ઔષધ, વેન્દ્ર = વૈદ્ય, સૂi = સૂચના, ૩વસીમળમારૂ = રોગની શાંતિ આદિ, વિવુિં = ક્રિયા, વ = અથવા, દરરોળ વિ = આહારાદિનામાટે પણ, સુવિદ્ય = બે પ્રકારે, તિષ્ઠિ = ચિકિત્સા, ડું = કરે, મૂડો = મૂઢ.l/૬૬) મૂળગાથા-ગાથાર્થ :- રોગીને દવા-વૈદ્ય વગેરેનું સૂચન કરવું તે સૂક્ષ્મચિકિત્સા છે અને પિત્ત આદિની શાંતિ માટે ક્વાથ વગેરે પીવરાવવા દ્વારા ઉલ્ટી વગેરે કરાવવી તે બાદરચિકિત્સા છે. ઉપકરણાદિ માટે નહિ પણ તુચ્છઅશનાદિમાટે આ બે પ્રકારની ચિકિત્સાકરનાર સાધુ મૂઢ છે.f૬૬ll ચિકિત્સાના બે પ્રકાર. તેમાં પ્રથમ સૂક્ષ્મચિકિત્સાનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- સૂક્ષ્મ અને બાદર ભેદથી ચિકિત્સા બે પ્રકારે થાય છે. સૂક્ષ્મચિકિત્સાના પણ બે ભેદ ને જણાવે છે. બેસન્ન-વેર્ન-કૂથ'. “મૈષચં' = ત્રિફળા વગેરે ઔષધવિશેષ, ‘વૈદ્ય' = ‘મિષ' Page #282 -------------------------------------------------------------------------- ________________ २४९ रोगिण एतद्द्वयावबोधनेत्यर्थस्तां करोतीति योगः । यथा कश्चिद् रोगार्त्ता गृही भिक्षाद्यर्थं गृहे प्रविष्टं साधुं दृष्ट्वा भगवन् ! एतस्य मदीयव्याधेर्जानीषे कमपि प्रतिकारम् ? इति पृच्छति स प्राह भो श्रावक ! यादृक् तवेदं गंडादिकं वेदनाहेतुरस्ति तादृशं ममाप्यासीत्तच्चामुकेनौषधिना मम नष्टवेदनमभूदिति ततोऽस्य (स्यानभिज्ञस्य ) सतो भैषज्यकरणाभिप्रायोत्पादनाद् भैषज्यसूचनं कृतं । यद्वा रोगिणा चिकित्सां पृष्टो वक्ति किमहं वैद्यो येन रोगप्रतीकारं जाने ? इति । एवं च वदता रोगिणोऽनभिज्ञस्य सतो वैद्यं पृच्छामीती परिणतिविधानाद् वैद्यसूचनं कृतमिति । इयं च द्विरूपापि सूक्ष्मचिकित्सेत्येको भेदोऽथ बादरचिकित्सामाह । उपशमादिक्रियाकरण-कारणस्वरूपद्वितीयबादरचिकित्सा ‘उवसामणवमणमाइकिरियं वत्ति तत्र शर्करादिभक्षणेनोदीर्णपित्तादेरुपशम उपशमनं, पटोल्यादिकटुकौषधसंयोगनिष्पन्नक्वाथपानादिनोर्ध्वमुद्गिरणं वमनं आदिग्रहणात् क्वाथकरणस्वेदनविरेचनसिरोवेधक्षाराग्निकर्म्मादिक्रियाग्रहः । मोऽलाक्षणिकस्तत उपशमनं च वमनं च ते आदिर्यस्याः सा चासौ રોગને જાણીને દવાકરનાર. તે બન્નેનું ‘સૂચળ’ ‘સૂવનમ્’ = સૂચનકરવું. એટલે કે ઔષધ અને વૈદ્યને નહિજાણતાં એવા રોગીને તે બન્નેનું જ્ઞાન કરાવે. તે આ રીતે કે, ભિક્ષાદિમાટે કોક રોગીષ્ટના ઘરમાં પ્રવેશેલ સાધુને જોઈને એ ઘરવાળા પૂછે કે “ભગવાન્ આ મારી વ્યાધિનું કાંઈ પ્રતિકારક ઔષધાદિ જાણો છો ?” ત્યારે સાધુ જવાબ આપે કે “ઓ શ્રાવક ! તમને વેદના કરનારું જેવા પ્રકારનું આ ગુમડું વગેરે છે એવુંજ મને પણ થયું હતું. પણ અમુક ઔષધવડે મારી એ વેદના નાશ પામીગઈ.” આ રીતે દવાને ન જાણતાં રોગીને દવા કરવાનો અભિપ્રાય ઉત્પન્નકરવાથી એ ઔષધનું સૂચન કર્યું. અથવા તો રોગી ચિકિત્સા વિશે પુછે ત્યારે જવાબ આપે કે, “શું હું વૈદ્ય છું કે જેથી રોગનું પ્રતિકાર જાણું ?” આ પ્રમાણે કહેવાદ્વારા રોગીના મનમાં “હું વૈદ્યરાજને પૂછું.” એવી પરિણતિ ઉભી કરાવવાદ્વારા વૈદ્યનું સૂચન કર્યું. આ બન્ને પ્રકારો સૂક્ષ્મચિકિત્સાના છે. આ પ્રમાણે એક ભેદ પૂરો થયો. • ઉપશમઆદિ ક્રિયા સ્વયં કરવી અથવા કરાવવી સ્વરૂપ બાદર ચિકિત્સા ૭ હવે બાદરચિકિત્સાને જણાવે છે. ખાંડ વગેરેના ‘હવસામળ-વમળમાફ-વિરિયો વા' = ‘ઉપશમન-વમનાવિત્રિયાં વા', ‘ઉપશમનં' ભક્ષણથી ઉદીર્ણ – ઉદયમાં આવેલ પીત્તરોગ વગેરેનું ઉપશમન, ‘વમન’ એટલે પટોલી એક ઔષધ વિશેષ વગેરે કડવાઔષધના સંયોગથી બનેલ ક્વાથ ઉકાળા પીવડાવવા વગેરે દ્વારા ઉલ્ટી કરાવવી. અહીં ‘વિ' શબ્દથી કવાથને બનાવવો, એવા પ્રકારના તેલ વગેરેના માલિશથી પરસેવો કરાવવો પરસેવા દ્વારા શરીરમાં પ્રવેશેલ ગયેલ રોગને બહાર કાઢવો, વિરેચન કરાવવું – ઝાડા કરાવવા, સિરોવેધ કરવો નસમાં લોહી ગંઠાયું હોય તો નસ પર કાપો મૂકીને લોહી કાઢવું, રાખ લગાડવી અને અગ્નિકર્મ કરવું ગરમ પાણીનો શેક કરવો, ગરમ ઈંટનો શેક કરવો વગેરે ક્રિયાઓનું ગ્રહણ કરવું. - – = = = = Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ क्रिया चोपशमनवमनादिक्रिया तां, वा विकल्पे, इत्येवं द्विविधचिकित्सां करोतीति योगः। उपलक्षणत्वादन्येन वा कारयति । किमर्थमेतां करोतीत्याह आहारस्य तुच्छग्रासमात्ररूपस्य कारणेनापि तन्निमित्तमपि न केवलमुपकरणादिकारणेनेत्यपेरर्थो द्विविधचिकित्सां सूक्ष्मबादरभेदाद् द्विप्रकारप्रतीकारं करोति सूचनाद्वारेण साक्षाद्वा विधत्ते मूढः संयमनिरपेक्षत्वान्मूढधीरिति । म द्विविधेऽपि चिकित्साकरणे दोषाः ॥ तथाहि चिकित्साकाले चिकित्सां कुर्वतो यतेः कन्दमूलादिजीववधेन क्वाथक्वथनादिपापव्यापारकरणादसंयमः स्यात् । तथा नीरुक्- कृतो गृहस्थस्तप्तायोगोलकवत् प्रगुणीकृतदुर्बलान्धव्याघ्रवज्जीवघातं कुर्यात् । यथाह्यटव्यामान्ध्येनाहारग्रहणशक्तेरभावात् दुर्बलः सन् व्याघ्रः केनापि वैद्यनान्ध्याप મૂળગાથામાં જે “વમળમા’ શબ્દ છે, એમાં ‘Y' અલાક્ષણિક છે. તેથી ઉપશમન-વમન વગેરે ક્રિયાઓ છે આદિમાં જેને, તે ઉપશમન-વમન વગેરે ક્રિયાઓ છે. ‘વા વિકલ્પના અર્થમાં છે. આ પ્રમાણે હુવિદ તિષ્ઠિ કુરૂ' = ‘વિધા વિવિત્ન કરોતિ = સૂક્ષ્મ-બાબર એમ બે પ્રકારની ચિકિત્સા કરે છે. એમ અનુસન્ધાન જોડવું. અહીં “રુડુ = કરે છે' ના ઉપલક્ષણથી બીજા પાસે કરાવે' એવું પણ જાણવું. આ બન્ને પ્રકારની ચિકિત્સા શું કામ કરે ? તે કહે છે, “સાહારછારવિ ' = ‘સાહાર-ઋારગરિ' = તુચ્છ એવા કોળીયા માત્ર રૂપ આહારમાટે પણ કરે. અહીં “વિ' શબ્દથી, “માત્ર ઉપકરણ આદિ નિમિત્તે નહિ' એમ અર્થ જાણવો. અર્થાત્ ફક્ત ઉપકરણાદિ વિશિષ્ટ વસ્તુ જે અત્યંત ઉપયોગી હોય એના માટે નહિ પણ તુચ્છ એવા આહારાદિમાટે પણ સૂક્ષ્મ અને બાદર ભેદવાળી રોગના પ્રતિકાર સ્વરૂપ બે પ્રકારની ચિકિત્સા કરે છે.. એમ અર્થ જાણવો. પાર્ફ = “રોતિ = કરે છે, એના ઉપલક્ષણથી કરાવે છે એવી વાત આગળ કહી ગયા. એમાં તો સાધુ જાતે ઔષધ વગેરે અંગે સૂચન કરોતિ’ થયું અને બીજા દ્વારા કહેવડાવે એ “ઝારવત્તિ' થયું. આ ઉપરાંત જાતે કરવા બેસી જાય એવો પણ અર્થ સમજવાનો છે. જાતે ઔષધ બનાવવા બેસી જાય, નસ પર કાપ મૂકવા બેસી જાય વગેરે. આવું કોણ કરે ? તે કહે છે, “મૂહો' = “મૂહ' = સંયમથી નિરપેક્ષ એવો મૂઢ સાધુ. આ બધાનો ભાવાર્થ આ જાણવો કે માત્ર અતિઆવશ્યક એવા વિશિષ્ટઉપકરણાદિમાટે નહિ પણ તુચ્છ એવા કોળીયાસ્વરૂપ ભોજન માટે પણ સંયમ-નિરપેક્ષ એવો મૂઢસાધુ બન્ને પ્રકારની ચિકિત્સા અંગે જાતે સૂચના કરે, અથવા બીજા પાસે સૂચના કરાવે, અથવા તો જાતે જ એ ચિકિત્સા કરવા બેસી જાય. • બન્ને પ્રકારની ચિકિત્સાકરણમાં દોષો ૦ ચિકિત્સા કરવામાં શું દોષ ? તે કહે છે, ચિકિત્સાના સમયે ગૃહસ્થની ચિકિત્સા કરવા જતાં, એમાં કન્દમૂળાદિ જીવોના વધથી અને ક્વાથને ઉકાળવા વગેરે પાપવ્યાપારથી સાધુને અસંયમ થાય છે અર્થાત્ એ સ્વરૂપ સંયમવિરાધના થાય છે. તેમજ નીરોગી કરેલ ગૃહસ્થ તો તપેલાલોખંડના ગોળાની જેમ અથવા તો દુબળા અને અન્ય એવા વાઘને ફરી સબળો કરવા અને આંખે દેખતો કરવાની જેમ Page #284 -------------------------------------------------------------------------- ________________ २५१ नयनेनाहाराग्रहणशक्तेर्जननाबलीकृतो बहूनां सत्वानामुपघाते वर्त्तन्ते एवं गृही नीरोगः कृतस्सन्निति संयमविराधनोक्ता। तथा यदि दैवदुर्योगात् साधुविहितक्रियानन्तरं रोगिणो व्याधेराधिक्यं जायते तदा कुपितस्तत्पित्रादिर्बाह्वादावाकृष्य राजकुलादौ साधु नयेदित्यात्मविराधना। एवं सति एते आहारादि-लुब्धा एवंविधानर्थपरंपरां कुर्वन्तीति जनापवादः स्यादिति प्रवचनविराधनेति। तत् चिकित्साकरणेनो-त्पादितः पिण्डश्चिकित्सापिण्ड इत्युच्यते इति गाथार्थः । ।६६ ।। अवतरणिका- उक्तं चिकित्साद्वारमथक्रोधपिण्डद्वारं व्याख्यातुमाह । मूलगाथा- विज्जातवपभावं निवाइपूयं बलं व से नाउं। ठूण व कोहफलं, दिति भया कोहपिंडो सो।।६७।। संस्कृतछाया- विद्या-तप-प्रभावं नृपादिपूजां बलं वा तस्य ज्ञात्वा । दृष्ट्वा वा क्रोधफलं, ददति भयात्क्रोधपिंड: सः ।।६७ ।। જીવોના ઘાતમાં પ્રવૃત્ત થાય, આ પણ સંયમવિરાધના છે. “ પ્ર કૃત-યુર્વત્તાન્ય-વ્યા' નું દષ્ટાંત આ પ્રમાણે છે. અટવીમાં એક વાઘ હતો. એ અલ્પ હતો. એ કારણે એ આહારગ્રહણ કરી શકતો ન હતો. એવામાં કોક વૈધે એનો અન્ધાપો દૂર કર્યો તથા આહારગ્રહણ કરવા સમર્થ બનાવ્યો. એટલે શક્તિમાન એવો તે વાઘ ઘણાં જીવોનો ઘાત કરવા લાગ્યો. આ જ રીતે નીરોગી બનેલ ગૃહસ્થમાટે સમજવું. . ‘બાતવિરાધના' જો ખરાબ ભાગ્યના યોગે સાધુએ ચિકિત્સાની ક્રિયા કર્યાબાદ રોગીનો રોગ વધી ગયો ત્યારે તેના પિતા વગેરે ગુસ્સે ભરાઈને એ સાધુને હાથથી ખેચીને રાજકુલ = રાજા પાસે, કોર્ટકચેરીમાં ઢસડી જાય. પ્રવેવનવિરાધના' આ રીતે કોર્ટ-કચેરીમાં ઢસડી જવું વગેરે થાય એટલે “આહારાદિના લોભિયા આ સાધુઓ આવા પ્રકારની = રોગીને વધુ રોગી બનાવે એ સ્વરૂપ અનર્થપરંપરા કરે છે.” આ પ્રમાણે લોકોમાં વાતો વહેતી થાય. આ રીતે ચિકિત્સા કરવાદ્વારા ઉપાર્જેલ પિણ્ડને વિવિત્સપિvg કહેવાય છે.ll૬૬ll અવતરણિકા :- આ પ્રમાણે ચિકિત્સાપિડદ્વાર કહ્યું. હવે “વિ૬ તારની વ્યાખ્યા કરે છે. મૂળગાથા-શબ્દાર્થ :- વિજ્ઞા = વિદ્યા, તવMમાd = તપનો પ્રભાવ, નિવપૂિર્વ = રાજાદિની પૂજા-ભક્તિ, વત્ત = શારીરિકબળ, વા = અથવા, તે = સાધુનું, નાકં = જાણીને, ટૂળ = દેખીને, વા = અથવા, વડોદત્ત = ક્રોધનું ફળ શ્રાપાદિ, વિંતિ = આપે, ભયા = ભયથી, ઢોવિંદો = ક્રોપિંડ, સો - તે અશનાદિ.llણા મૂળગાથા-ગાથાર્થ :- સાધુનો વિદ્યા-મંત્રાદિનો તથા તપનો પ્રભાવ જોઈ, સાધુનું રાજમાન્યપણું આદિ જોઈ અથવા સાધુનું શારીરિકબળ જોઈ તથા સાધુના ક્રોધનું ફળ શ્રાપ વગેરે જાણી સાધુ તરફથી પોતાને અનર્થ થવાના ભયથી ગૃહસ્થ સાધુને જે અશનાદિ આપે તે ક્રોધ-પિંડ કહેવાય.II૬૭ળા. Page #285 -------------------------------------------------------------------------- ________________ २५२ विद्यादिप्रभावमथवा प्रत्यक्षं क्रोधफलं ज्ञात्वा यद्ददाति स क्रोधपिण्डः ' व्याख्या- विद्या च ओंकाराद्यक्षरवृन्दरूपा प्रतीता उपलक्षणत्वान्मन्त्रयोगादिग्रहः । तपश्च मासक्षपणादि तयोः प्रभावः उच्चाटनादिमाहात्म्यं विद्यातपःप्रभावस्तं। तथा नृपादिपूजां राजामात्यप्रभृतिसन्माननीयतां राजादिवल्लभत्वमित्यर्थः। बलं सहस्रयोद्धादिशरीरसामर्थ्यं । वा विकल्पे से तस्य साधोः सम्बन्धिनं ज्ञात्वा अवबुध्य तथा दृष्ट्वा साक्षादवलोक्य वा विकल्पे किं तदित्याह क्रोधस्य रोषस्य साधुसक्तस्य फलं शापदानेन कस्यचिन्मारणाद्यनर्थकरणरूपं कार्य, यं पिण्डं गृहिणः साधवे इति शेषः। ददति यच्छन्ति कस्मात्कारणादित्याह भयात्त्रासाद्यथा किलायं यतिर्भिक्षयाऽदत्तया कोपं गतो विद्यामन्त्रयोगादिभिरुच्चाटनादि, तपसस्तु शापदानादिना राजवाल्लभ्यात्तु नगरादेर्निस्सारणदण्डादिना, शरीरसामर्थ्यान्मुष्टिप्रहारदानादिना मामनर्थं प्रापयिष्यतीति । अत्र च सर्वत्र कोप एव पिण्डोत्पादने मुख्य कारणं द्रष्टव्यं कोपपिण्डस्य प्रस्तुतत्वात् विद्यातपःप्रभृतीनि तु तत्सहकारिकारणान्येवेति न विद्यापिण्डादिभिः सहास्य लक्षणसांकर्यमाशङ्कनीयमिति । स किमित्याह । क्रोधादुत्पादितः વ્યાખ્યાર્થ :- “વિજ્ઞીતવMમાવે = “વિદ્યા-તપ-પ્રભાવ' = વિદ્યા અને તપનો પ્રભાવ. વિદ્યા' = ૐ કાર આદિ અક્ષરોના સમુદાયસ્વરૂપ, જે જગતમાં પ્રતીત = પ્રસિદ્ધ છે. “વિદ્યા' એ ઉપલક્ષણ છે માટે વિદ્યાની સાથે મન્ન-યોગ વગેરેને ગ્રહણ કરવા. તપ = “માસક્ષપણ આદિ તપ. વિદ્યા અને તપ એ બન્નેના પ્રભાવને. અર્થાત્ ઉચ્ચાટન = ઉઠી જવું = માણસ અથવા વસ્તુ વિવક્ષિતજગ્યાથી ઉઠી જાય અને ઉપડી પણ જાય, માણસ મરી જાય વગેરેને. તથા, “નિવારૂપૂના' = “નૃપરિપૂનાં' = રાજા, મસ્ત્રી વગેરે દ્વારા સન્માનનીયપણાને અર્થાતુ રાજા વગેરેનાં વલ્લભપણાને, અને, “વત્ત = સહસ્રયોદ્ધા વગેરે શરીરનાં સામર્થ્યને. ‘વ’ = વિકલ્પાર્થે છે, વિદ્યા-તપ વગેરેનો પ્રભાવ કોનો જાણીને ? તે કહે છે, તે = ‘તી' = તેનાં, અર્થાત્ તે સાધુ સંબંધી વિદ્યા-તપ આદિને “ના” = “જ્ઞાત્વા' = જાણીને. તેમજ, ‘શૂળ' = “દુ ’ = સાક્ષાત્ જોઈને. ‘વ’ = વિકલ્પાળે છે. તે શું સાક્ષાત્ જોઈને ? તે કહે છે, “ોહ7 = “ોથ = સાધુના ક્રોધનું ફળ. ક્રોધ ફળ શું ? તે કહે છે, શાપ આપવા દ્વારા કોકને મારી નાંખવા વગેરે અનર્થ કરવા રૂપ કાર્ય. આવું ક્રોધફળ જોઈને ગૃહસ્થ જે પિણ્ડ સાધુને, વિંતિ’ = તિ' = આપે છે. કયા કારણથી આપે ? તે કહે છે, “મયા' = “મયાત્' “ત્રીસ” = ભયથી-ત્રાસથી. કેવા પ્રકારનો ભય ત્રાસ ? તે કહે છે, “આ યતિને જો ભિક્ષા ન આપી તો એ ગુસ્સે ચઢીને વિદ્યા-મન્ન-યોગવગેરે દ્વારા ઉચ્ચાટનાદિ કરશે, અથવા તપથી શાપ આપવો વગેરે કરે, અથવા રાજવલ્લભપણાને લીધે નગરથી જ કઢાવી મૂકે વગેરે દંડ કરે. અથવા શરીરસામર્થ્યથી મુકિનો પ્રહાર વગેરે કરવા દ્વારા મને અનર્થ કરે” વગેરે ભય. અહીં બધી જ જગ્યાએ પિણ્ડના ઉત્પાદનમાં ક્રોધ જ મુખ્ય કારણ જાણવું. કારણ કે ક્રોધપિણ્ડની જ હાલ મુખ્યતા છે. પરંતુ વિદ્યા-તપ વગેરે તો ક્રોધના સહકારી = ગૌણભૂત કારણો જ જાણવા. વિદ્યાપિણ્ડ વગેરેની સાથે આ ક્રોધપિણ્ડના લક્ષણમાં સાંકર્યદોષની શંકા ન કરવી. અર્થાત્ ક્રોધપિચ્છના લક્ષણો અને વિદ્યાપિણ્ડ વગરના લક્ષણોમાં કાંઈ ભેદ નથી, એવું ન માનવું. કારણ કે ક્રોધ મોહનીય Page #286 -------------------------------------------------------------------------- ________________ २५३ पिण्डः क्रोधपिण्डः, स उक्तरूपो विज्ञेयः। इह चोदाहरणं सूत्रकारो लाघवार्थं 'कोहे घेवरखवगो' इत्यतनगाथांशेनाग्रे वक्ष्यति । वयं तु स्वस्थानत्वादत्रैव ब्रूमस्तच्चेदं, क्रोधे क्षपकज्ञातं यथा म क्रोधपिण्डे क्षपकदृष्टांतः । इह आसि भरहवासे नयरं नामेण हत्थकप्पंति । तत्थ य एगो विप्पो अ होसि सद्धम्मकम्मरओ ।।१।। तस्स य गेहे जायं अहन्नया मयगभत्तकरणं ति। तत्थ य भिक्खमडन्तो विगिट्ठतवओ महाखवओ।।२।। मासस्स य पारणए संपत्तो तग्गिहे तओ तेण। दिज्जन्ते दट्टणं घयपुन्ने भूमिदेवाणं । ।३ ।। तेणावि जाइया तो पडिसिद्धो बंभणेहिं तो कुविओ। अन्नहिं दाहित्थेवं, भणमाणो निग्गओ स मुणी ।।४।। अह अन्नं माणुस्सं पंचम्मि दिणे चेव दिव्वजोएण। पंचत्तमुवगयं तस्स मासिए सो पुणो पत्तो ।।५।। पुणरवि तहेव तेणं दिज्जन्ते बंभणाण घयपुन्नो। दट्टणं तेणाविय, विमग्गिया तेहि पडिसिद्धो ।।६।। कुविओ नीसरिओ सो तहेव वयणं मुहेण पभणन्तो । अन्नंमि दिज्जह त्ति य जावन्नमाणुसमतीयं ।।७।। तस्स वि मासियभत्ते, समागओ कहवि दिव्वजोएण | पुणरवि तहेव तेहिं पडिसिद्धो निग्गओ कुविओ।।८।। કર્મનો ભેદ છે, તો વિદ્યા જ્ઞાનાવરણીયનાં ક્ષયોપશમ રૂપ છે. આ શું કહેવાય ? તે કહે છે, “હોવિંદો તો = શોપિvg? સ = ક્રોધથી ઉત્પન્ન થયેલ હોવાથી તે ક્રોધપિણ્ડ કહેવાય છે, જે ઉપર કહી ગયા તે સ્વરૂપવાળો છે. આ ક્રોધપિચ્છ' સંબંધી ઉદાહરણ તો સૂત્રકાર = મૂગાથાકાર લાઘવ માટે આગળની ગાથામાં હોદે ઘેવર રવવો’ તરીકે કહેવાના છે. પરંતુ અમે તો હાલ જ ઉપયોગી હોવાથી અહીંજ એ ઉદાહરણ કહીશું એમ ટીકાકાર પોતાની વાત જણાવીને હવે “શોપિvg સંબંધી ‘ક્ષાવ' નું દષ્ટાંત આ પ્રમાણે કહે છે. • ક્રોધપિણ્ડવિષયક ક્ષેપકનું દૃષ્ઠત • અહીં આ ભરતવાસ = જંબુદ્વીપના ભરતમાં “સ્થM' (હસ્તકલ્પ) નામનું નગર હતું. તે નગરમાં સદ્ધર્મના કાર્યમાં રત એક વિપ્ર હતો. એકવાર તેના ઘરમાં મૃતક ભોજન થયું. તે વખતે માસક્ષપણાદિ વિકૃષ્ટ તપવાળા કોઈ સાધુમહારાજ માસક્ષમણના પારણે ભિક્ષા માટે ફરતાં ફરતાં તેના ઘરે આવ્યા. બ્રાહ્મણોને ભોજનમાં ઘેબર અપાતું જોઈને તે સાધુએ પણ એની યાચના કરી. પરન્તુ બ્રાહ્મણોએ આપવાનો નિષેધ કર્યો. એટલે ગુસ્સે થયેલ સાધુ “બીજીવાર = બીજા માણસ વખતે આપશો” એવું બોલતા બહાર નીકળી ગયા. હવે આ પ્રસંગબાદ પાંચ જ દિવસમાં દૈવયોગથી બીજા એક મનુષ્યનું મોત થયું. એનો જ્યારે મૃતકભોજન નો દિવસ હતો અને ઘેબર બ્રાહ્મણોને અપાતા હતાં એજ વખતે ભાગ્યયોગે આ તપસ્વીમુનિ એ જ ઘરમાં ભિક્ષા માટે આવ્યા અને ઘેબરની યાચના કરી. તેઓએ પણ દાન આપવાનો નિષેધ કર્યો એટલે ક્રોધે ભરાયેલ આ તપસ્વીમુનિ એ જ પ્રમાણે = “બીજા માણસ વખતે આપશો” એમ બોલતા નીકળી ગયાં. આ જ રીતે ત્રીજીવાર પણ કોકનું મરણ થયું અને એ જ રીતે મૃતકભોજનમાં બ્રાહ્મણોને ભોજન અપાતું હતું અને ભાગ્યયોગે એ જ ઘરે આ મહાતપસ્વીમુનિ ગોચરીએ આવ્યા અને ત્યાં પણ Page #287 -------------------------------------------------------------------------- ________________ २५४ दिज्जह अन्नंमि अन्नं (य तं) मुहेण वयणं भणन्तओ स मुणी । तं सोउं थेरेणं एगेण दुवारवालेण ।।९।। चिन्तियमिमेण मुणिणा, जहऽन्नहिं दाहिहत्तिवयणेण । पुरओवि दोन्निवारा साव ( सो अ ) दिन्नो त्ति तस्स फलं । ।१० ।। दोमणुयमरणरूवं दिट्टं संपयं तइयवारं । एसो दिन्नो निसि (सर) उ, ता मा सव्वाणि वि मरंतु । । ११ ।। गिहवइणो गंतूणं कहेइ तेणावि मरणभीएण । हक्कारिय खामित्ता पउरा दिन्ना य घयपुन्ना । । १२ ।। एवं जो इह लब्भइ स कोहपिंडो वुच्चइ जिणेहिं । परिहरियव्वो एसो, हियमिच्छंतेहि सयकालं ।।१३।। કૃતિ થાર્થઃ ||૬૭ || अवतरणिका - उक्तं क्रोधपिण्डद्वारं, अथ मानपिण्डद्वारमाह । मूलगाथा - लद्धिपसंस ( सउ ) त्तिइउ परेण उच्छाहिओ अवमओ वा । गिहिणोभिमाणकारी, जं मग्गइ माणपिंडो सो । । ६८ ।। लब्धिप्रशंसाभ्यामुत्तानः परेणोत्साहितोऽवमतो वा । गृहिणोऽभिमानकारी, यं मार्गयति मानपिण्डः सः । । ६८ ।। संस्कृतछाया બીજા માણસ વખતે યાચના કરી, પણ તેઓએ ફરી નિષેધ કર્યો. એટલે ક્રોધે ભરાઈને ‘બીજીવાર આપશો' એમ બોલતા બહાર નીકળી ગયાં. પરન્તુ આ વખતે એક વૃદ્ધ દ્વારપાળે આ મુનિના વચનો સાંભળીને વિચાર કર્યો કે, આ મુનિએ પૂર્વે પણ બેવાર ‘બીજીવાર આપશો એવા વચનો દ્વારા શાપ આપ્યો હતો, એનું ફળ આ આવ્યું કે બેના મોત થયા. હાલ પાછા ત્રીજી વાર શાપ આપતા બહાર નીકળ્યા છે. રખેને આ રીતે ઘરના બધા મરી જાય !!” આમ વિચારી તરત તેણે ગૃહપતિને આ વાત જણાવી. ગૃહપતિએ પણ મરણની બીકથી સાધુને બોલાવીને ખમાવ્યા અને પ્રચુર ઘેબરની ભિક્ષા આપી. આ પ્રમાણે જે ભિક્ષા પ્રાપ્ત કરે. તે ક્રોધપિંડ છે એમ જિનેશ્વરભગવંતોએ કહ્યું છે. આત્મહિતૈષીઓએ આવો પિણ્ડ સદાકાળમાટે છોડવો જોઈએ.।।૬। અવતરણિકા :- આ પ્રમાણે ક્રોપિણ્ડદ્વાર કહ્યું. હવે ‘માનપિš-દ્વાર' ને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- દ્વિપસંસ લાભ અને પ્રશંસાવડે, ઉત્તિરૂપ અહંકારવાન, પા બીજા વડે, હિો = ઉત્સાહિતકરાયેલો, અવમત્રો અપમાનિત કરાયેલો, વા = અથવા, દિળો ગૃહસ્થને, મિમાળારી અભિમાન ઉત્પન્નકરાવનારો, ખં જે અશનાદિ, મદ્ = યાચના કરે, माणपिंडो માનપિંડ, મો = તે.૬૮॥ - = મૂળગાથા-ગાથાર્થ :- પોતાનું લબ્ધિપણું અથવા પ્રશંસા બીજાપાસેથી સાંભળીને ગર્વિતબનેલો, અથવા ‘તુંજ આ કાર્ય કરવા માટે સમર્થ છે' એમ બીજા સાધુના કહેવાથી ઉત્સાહિત થયેલો, અથવા ‘તારાથી કોઈપણ કાર્ય સિદ્ધ થતું નથી' એમ બીજાના કહેવાથી પોતાનું અપમાન થયેલું જાણી કાર્ય કરવા માટે સજ્જથયેલો સાધુ ગૃહસ્થને ‘જે બીજાવડે પ્રાર્થના કરાયેલો તેના ઈચ્છિતને પોતે સમર્થ હોવા છતાં સાધી આપતો નથી તે અધમપુરુષ છે' એ વગેરે વચનોથી ઉત્તેજિત કરી તેની પાસેથી જે અશનાદિ મેળવે તે માનપિંડ કહેવાય.||૬૮|| = = = = = Page #288 -------------------------------------------------------------------------- ________________ # लब्धिप्रशंसादिना गृहस्थाऽभिमानकारणतो यल्लब्धं स मानपिंडः ॥ व्याख्या- लब्धिप्रशंसाभ्यां लाभश्लाघाभ्यां आत्मनो लब्धिमत्वं प्रशंसां वान्यतः श्रुत्वेत्यर्थः । 'उत्तिइउत्ति, उत्तानः गर्वितो अहङ्कारवानिति यावत् । यद्वा अयं लब्धिमानिति केनापि कश्चित्ल्लाघितस्तां लब्धिविषयां प्रशंसामात्मनः श्रुत्वा, ‘उत्तिइ उत्ति अहमेव शोभन इति तया गतिः सन्निति व्याख्येयं । यद्वा परेणान्येन साध्वादिना उत्साहितस्त्वमेवास्य कार्यस्य करणे समर्थ इत्यादिवचनेन प्रेरितः। यद्वा अवमतोऽपमानितस्त्वया न किञ्चित् सिद्ध्यतीत्यादिवचनेन परेणैव तिरस्कृतो,वा विकल्पे। तथा गृहिणो गृहस्थस्याभिमानमहमनेन साधुना याचितस्ततोऽस्मै स्वकीयकलत्रादिकमदित्सु तिरस्कृत्यापि मया दातव्यमस्येत्येवंरूपमहंकारं करोतीति जनयतीत्येवं शीलोऽभिमानकारी यतिरिति शेषः। पुरुषाधम एवासौ योऽभ्यर्थितः प्रयोजनं न साधयितुं समर्थ इत्यादिवचनोत्तेजनकर्ता इत्यर्थः। यं पिण्डं सेवतिकादिरूपं मार्गयति गवेषयति याचत इत्यर्थः, स मानादुत्पादितः पिण्डो • લબ્ધિ પ્રશંસાઆદિથી ગૃહસ્થને અભિમાન કરાવવા દ્વારા જે મેળવાય તે માનપિડ છે • વ્યાખ્યાર્થ :- “દ્ધિપસંa(૩) = ‘ત્તશ્ચિપ્રશTગ્યાં' = લબ્ધિ અને પ્રશંસા દ્વારા, એટલે કે બીજા પાસેથી પોતાનું લબ્ધિપણું, અથવા પોતાની પ્રશંસા સાંભળીને. શું થાય ? તે કહે છે, “ત્તિફા' = ‘ઉત્તાન' = “બૂત” = અહંકારવાળો બને છે. અથવા તો, “આ લબ્ધિવાળા છે” એમ કોક વડે કોક પ્રશંસાયેલ હોય, તે લબ્ધિવિષયક પોતાની પ્રશંસા સાંભળીને, “હું જ સારો છું” એ રીતે, પ્રશંસાથી અભિમાનવાળો બનેલ. અથવા તો, ‘રે ૩છાદિ = “રેન ઉત્સદિત ' = બીજા કોક સાધુએ “આ કાર્ય કરવા તમે જ સમર્થ છો” એવા વચનોની પ્રેરણાથી ઉત્સાહિત કરાયો હોય. અથવા તો, મવમગો' = ‘સવમરોડપમાનિત = ‘તમારાથી કાંઈ સિદ્ધ થાય નહિ.' ઈત્યાદિ વચનોદ્વારા બીજાથી તિરસ્કાર કરાયેલો હોય. “વા વિકલ્પાર્થે છે. તથા, “દિમિHIMારી' = “ક્રિોડમિમાનારી' = “આ સાધુએ મારી પાસે યાચના કરી છે તો, દાન ન આપવાની ઈચ્છાવાળા પોતાના પત્ની છોકરાઓ વગેરેનો તિરસ્કાર કરીને પણ દાન આપવા યોગ્ય છે.” એમ ગૃહસ્થ અભિમાન કરે. એવા પ્રકારના અભિમાનકરાવવાના સ્વભાવવાળો સાધુ અર્થાત્ આ તો પુરુષાધમ જ છે કે જે માંગણી કરેલ પ્રયોજનને પણ સાધવા સમર્થ નથી” ઈત્યાદિ વચનોદ્વારા સામેવાળાને ઉત્તેજિત કરનાર = અભિમાની બનાવનાર સાધુ ઉપરોક્ત પ્રમાણે કરીને સાધુ શું કરે ? તે કહે છે, “નં મારું = “ વિવું નત્તિ ' = જે પિણ્ડને માંગે છે. “તો માનપિsો” = ‘? માનપિvs' = તે માનપિણ્ડ છે. માનદ્વારા ઉત્પન્નકરાયેલ હોવાથી તેને “માનપિપ્પ' કહેવાય છે. ભાવાર્થ એ છે કે, પોતાની લબ્ધિ કે એ લબ્ધિની પ્રશંસા સાંભળીને અથવા બીજા દ્વારા પ્રશંસાયેલ પોતાની લબ્ધિદ્વારા અભિમાનવાળો બનીને, અથવા બીજાવડે ઉત્સાહિતકરાયેલ કે પછી તિરસ્કૃત-કરાયેલ સાધુ, ગૃહસ્થને અભિમાનકરાવવાદ્વારા જે પિણ્ડને માંગે-મેળવે, તે માનપિણ્ડ કહેવાય છે.' - અહીં પણ જે “માને સેવવુકુમો ની કથા છે, તે મૂળગ્રંથકારે આગળની ગાથામાં કહી છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ २५६ मानपिण्डः स्यात् । अत्राप्युदाहरणं ‘माणे सेवइयखुड्डुओ नाय'ति वक्ष्यमाणगाथावयवेन वक्ष्यति । तदपि स्वस्थानत्वादत्रैव ब्रुमस्तच्चेदम्, माने सेवतिकाक्षुल्लकज्ञातं यथा। मानपिण्डे सेवतिकाक्षुल्लकदृष्टांतः ॥ गिरिफुल्लिय नाम नयरं आसि । तत्थय इंददत्तो नाम इब्भो, तस्स य पियंगुमइया नाम भारिया। तत्थ य सुसाहुजणपरियरिया के वि सूरिणो समोसढा । इउ य तत्थ एगमि पत्थावे सेवइयाऊसवो उवढिओ। तत्थ पभाए चेव तरुणसमणाणं परोप्परं केलीए उल्लावा पवत्ता। तत्थ एगेण खुड्डएण भणियं । जहा भो समणा अज्ज भोयणवेलाए घरे घरे सेवइयाउ लब्भिहिंति किन्तु पभाए चेव जो ताउ अम्हं सव्वेसिं जहिच्छाए भोयणकरणजोग्गाउ आणेइ सो नाम लद्धिमंतो। तउ एगेण खुड्डएण वुत्तं जहाऽहं आणेमि । इयरेहिं भणियं आणेहिसि परं न घयगुलसहियाउ ताहिं न अम्हं कज्जं । खुड्डएण भणियं । जारिसियाउ इच्छह तारिसियाउ जइ न आणेमि ता, नियनामं पि न वहेमित्ति गरुयं नंदिभायणं गहिउं निग्गओ इंददत्तइब्भस्स गिहं पविठ्ठो दिट्ठाउ य पउराउ सेवइयाउ रद्धाउ। घयगुलाणि पउणीकयाणि चिट्ठति। बहुपयारं पियंगुमइया सयासाउ जाइयाउ। તે કથાનો પણ અહીંજ અવસર હોવાથી એને અહીં કહીએ છીએ. માનવિષયક “સેતિવા-સુ ' ની કથા આ પ્રમાણે છે. “સેતિ' = રાંધેલી સેવ. • માનપિણ્ડવિષયક સેવલિકા શુલ્લકનું દૃષ્ટાંત છે ‘રિલ્તિય’ નામનું નગર હતું. ત્યાં ઈંદ્રદત્ત નામનો એક શ્રેષ્ઠી હતો. તેને પ્રિયંગુમતિકા નામની પત્ની હતી. તે ગામમાં સુસાધુજનોથી પરિવરેલા કોક આચાર્યભગવંત પધાર્યા. આ વખતે તે ગામમાં કોક એક અવસરે સેવતિકા ઉત્સવ = સેવનો ઉત્સવ ચાલુ થયો. તેવખતે સવાર સવારમાં જે તરુણ શ્રમણોની વચ્ચે પરસ્પર રમત-ગમતની વાતો ચાલી. એમાં એક ક્ષુલ્લકે કહ્યું કે “ઓ શ્રમણો ! આજે ભોજન સમયે ઘરે ઘરે રાંધેલી સેવ મળશે. પરંતુ જે હમણાં સવારે જ આપણા બધાં માટે જેટલી જોઈએ એટલી ભોજનને યોગ્ય = રસદાર-મજેદાર લઈ આવે, તે જ ખરો લબ્ધિમાન છે.” એક ક્ષુલ્લકે કહ્યું “હું લાવીશ.” ત્યારે બધાએ કહ્યું “તમે લાવશો ખરા પણ ગોળ-ઘી વિનાની લાવશો તો એનું અમારે કાંઈ પ્રયોજન નથી.” આ વચનો દ્વારા ક્ષુલ્લકમુનિને ચઢાવ્યા. એટલે કે “તમે તો સુકી સેવા લાવશો’ આ અપમાનજનક વચનદ્વારા ક્ષુલ્લકને અભિમાનિત કર્યા. એટલે ક્ષુલ્લકે કહ્યું, “જેવી સેવ ઈચ્છો છો, એવી જો ન લાવું તો મારું નામ પણ હું વહન નહિ કરું.' એમ કહીને, એક મોટું નંદી પાનું લઈને નીકળ્યા. ઈંદ્રદત્ત શ્રેષ્ઠીના ઘરે પ્રવેશી જોયું તો ઘણી સેવ રાંધેલી હતી. ઘી ગોળ પણ એમાં નાંખવા માટે તૈયાર કરી રખાયા હતા. સાધુએ અનેક રીતે સમજાવીને સેવની યાચના પ્રિયંગુમતિ પાસે કરી, પણ તેણે ના પાડી દીધી. ક્ષુલ્લકસાધુને અહંકાર ચઢ્યો ને કહ્યું કે “આ સેવને હું ચોક્કસ ગ્રહણ કરીશ જ.” તેણે પણ કહ્યું “જો તમે આ સેવને કોઈપણ પ્રકારે મેળવો તો મારી નાકની દાંડી પર મુતરજો”. સાધુએ ઘરની બહાર નીકળીને કોકને પૂછયું કે, “આ ઘર કોનું છે ?.” જવાબ મળ્યો “ઈન્દ્રદત્ત શ્રેષ્ઠીનું છે.” સાધુએ ફરી વળતો પ્રશ્ન કર્યો “હમણાં એ ક્યાં છે?” જવાબ મળ્યો “પર્ષદામાં Page #290 -------------------------------------------------------------------------- ________________ २५७ तीए बाढं पडिसिद्धो । तेण संजायाहंकारेण वुत्तमवस्सं मए एयाउ गिण्हियव्वाउ । तीए भणियं जइ तुमं किं पि लहिसि ता, मम नासउडियाए मुत्तिज्जसु त्ति । तएणं गेहाउ निग्गंतूण कोइ पुट्ठो जहा कस्स सन्तियं इमं गिहं ? तेण भणियं, इंददत्तइब्भस्स। खुड्डेण भणियं इण्हिं सो कत्थ ? तेण वुत्तं परिसाए, तत्थ गंतूण परिसाजणा पुट्ठा। जहा को एत्थ इंददत्तो इब्भो ? तेहिं भणियं, तेण किं कज्जं ? खुड्डएण वुत्तं तं किंचि जाइस्सामि, सो य तेसिं भइणिवइओ हवइ त्ति तेहिं वुत्तं अम्हे जायसु सो किविणो न किंचि दाहिसी। इंददत्तेण मम उहावणा भविस्सइ त्ति चिंतिय पुरओ ठाउं खुड्डगो वुत्तो जहा-अहं इंददत्तो इमे केलीए एवं जपंति, जं तुमं मग्गसि तं दाहामि । खुड्डएण तस्स वभिचाररक्खणत्थं वुत्तं । # सेवतिकाक्षुल्लकद्रष्टांताऽन्तर्गत-क्षुल्लकेन कथिता षट्पुरुषोपलक्षिता कथा, तत्राद्या 'सडंगुलि' पुरुष कथा # जहा एएसि छण्हं पुरिसाहमाणं समो महिलियामुणिसो(माणसो)हवसि ता न मग्गेमि, अह न एरिसो ता इमीसे महालियाए परिसाए मज्झे किंपि तुमं मग्गेमि, तेहिं भणियं के छप्पुरिसाहमा ?। = સભામાં છે.” સાધુ સીધા પર્ષદામાં પહોંચ્યા અને પર્ષદાના માણસોને પૂછ્યું કે “આમાં ઈન્દ્રદત્ત કોણ છે ?” પર્ષદાના લોકોમાં ઈન્દ્રદત્તના ૨-૪ બનેવીઓ પણ હતા. બનેવીએ સામો પ્રશ્ન કર્યો ‘એમનું શું કામ છે ?”. સાધુએ કહ્યું “તેની પાસે હું કાંઈક યાચીશ.” તેઓએ જણાવ્યું “તે તો કૃપણ છે એ કાંઈ આપશે નહિ માટે અમારી પાસે યાચો.” આ બધું સાંભળતા ઈન્દ્રદત્તે વિચાર્યું કે “આ તો મારો ઉપહાસ થશે” એટલે તરત સામે આવ્યો અને સાધુને કહ્યું “હું ઈન્દ્રદત્ત છું. બોલો શું જોઈએ છે ? તમે જે યાચશો તે હું તમને આપીશ. આ લોકો તો મજાકમાં મારી કૃપણતા અંગે કહી રહ્યા છે.” સાધુએ પણ ઈન્દ્રદત્તના વ્યભિચારની રક્ષામાટે = પાછળથી ફરી ન જાય એ રીતે તેને વચનાદિથી બાંધીલેવા માટે પર્ષદાની હાજરીમાં ઈન્દ્રદત્તની સામે કહ્યું કે “જુઓ આ ૬ પ્રકારના પુરુષ-અધમો છે કે જે પત્નીના મગજવાળા = પત્નીની આજ્ઞા પ્રમાણે ચાલનારા હોય છે. એમના જેવા તમે હો તો મારે કાંઈ તમારી પાસે માંગવું નથી. અને જો તમે એવા ન હો તો આ મોટીપર્ષદામાં કાંઈક પણ તમારી પાસે માંગીશ.” વાતમાં મજા પડી એટલે પર્ષદાના લોકોએ પૂછ્યું “કોણ છે એ ૬ પ્રકારના અધમપુરુષો ?” • સેવલિકાક્ષુલ્લક દૃષ્ટાંત અન્તર્ગત ક્ષુલ્લકે કહેલ ૬ પુરુષોપલક્ષિત કથા, તેમાં “સડંગુલિ' પુરુષની પ્રથમ કથા છે ક્ષુલ્લકે કહ્યું, “સાંભળો ૧-સીંતિ ર-વાડવે ૩-રિ ૪-તત્થાય પદ્ધવિરવિ ૬-હંદના. આ છ અધમપુરુષો છે. તેમાં સવંગુલિ એટલે સફેદઆંગળીવાળો. તેની વાર્તા આ પ્રમાણે છે. (૧) સહંગુલિ પુરુષ :- એક ગામ હતું. તેમાં પત્નીની ઈચ્છા પ્રમાણે વર્તતો એક કૌટુમ્બિક પુત્ર હતો. તેની મનોરમા નામની પત્ની હતી. એકવાર શીયાળામાં તેના ભર્તારને વ્હેલી સવારે જ ભૂખ લાગી. તેથી તેણે પલંગ પર બેઠેલી તેણીને કહ્યું “મને હમણાં જ ઘણી ભૂખ લાગી ગઈ છે માટે રસોઈ Page #291 -------------------------------------------------------------------------- ________________ २५८ सो भणइ निसुणह। सडंगुलि १ बगुडावे २ किंकरे ३ तत्थण्हायए ४। गिद्धावरिङ्खिय ५ हद्दनए, य ६ पुरिसाहमा छओ ।।१ ।। तत्थ सडंगुलि त्ति जहा एगो गामो आसि तत्थ य भज्जा-छंदाणुवत्ती एगो कोडुंबियपुत्तो, तस्स य मणोरमा नाम पिया। अन्नया य सीयकाले भत्तारस्स पभाए चेव छुहा जाया। तेण सा पल्लंके ठिया भणिया, जहा पिए इण्हिं चेव अईव खुए, रंधेहि, तीए वुत्तं जइ एवं, ता अवणेहि चुल्लीए छारं आणसु इंधणं, पज्जालसु जलणं, देहि अद्दहणं, कोट्ठाउ कड्डिय सोहिय थालीए खिवसु तंदुले मुग्गे य जाव रंधिऊण कहिज्जासु जेणाहमुट्ठिऊण परिवेसेमि तेण पिया जं आणवेइ त्ति भणिऊण तहेव कयं । जाव तीए परिविटुं । एवं पइदिणं चुल्लीय(ए) छारं संवरंतस्स सडाउ अंगुलीउ पभाए लोया पेच्छंति तेहिं हेरिऊण नाओ सडंगुलित्ति विस्सुए(ओ)य ।।१।। द्वितीया 'बगुडावे' पुरुषकथा # तह बगुडावेत्ति जहा एगमि ग्रामे भज्जामुहजोयओ, भज्जापेमपरवसो एगो कुलपुत्तओ होत्था । अन्नया भज्जाए सो भणिओ। जहा पइदिणं तलायाउ पाणियं आणेहि, सो य पिया जइ आइसइ त्ति भणिय दिवसे मा लोगा पेच्छिस्संति त्ति राईए पच्छिमपहरे पइदिणं जलं आणेइ त्ति । तत्थ तस्स गमणागमणं करेंतस्स तलायतडरुक्खेसु पसुत्ता बगा रुड(६)त्ति भएण उड्डंति । गामिएहिं चिंतियं को राईपच्छिमपहरे तलाए बगे उड्डावेइ त्ति हेराविओ नाओ बगुड्डावेत्ति विस्सुओ ।।२।। રાંધી આપ.” મનોરમાએ જવાબ આપ્યો “જો એમ હોયતો ચૂલામાંથી રાખને દૂર કરો અને ઇંધણ લઈ આવો, દેવતા પ્રગટાવો, આંધણ મૂકો, કોઠારમાંથી ચોખા અને મગ કાઢીને, થાળીમાં સાફ કરીને એને આંધણમાં નાંખો. જ્યારે રંધાય ત્યારે મને જણાવો જેથી હું તમને પરશું.” તેણે કહ્યું “હે પ્રિયા ! તારી જેવી આજ્ઞા” અને તે જ પ્રમાણે કર્યું. પછી મનોરમાએ પીરસ્યું. આ પ્રમાણે રોજ ચૂલામાંથી રાખને દૂર કરતો હોવાથી તેની રાખથી ખરડાયેલ સફેદઆંગળીઓ લોકો જૂવે છે પણ એનું કારણ tell. न. आयु. गुपयरो द्वारा मेन (२५॥ ४॥5 भापता लोभ मे. 'सडंगुलि' = 'श्वेतांगुलि' = ધોળી આંગળીવાળા તરીકે પ્રસિદ્ધ થયો. • Gडावे पुरुषनी Gly sथा . (२) बगुडावे (बग + उडावे) = जगवामीने 3॥२॥रानी था म. प्रभारी छे. એક ગામમાં પત્નીના પ્રેમમાં પરવશ એવો પત્નીના મુખને જોનારો એક કુલપુત્ર હતો. એકવાર પત્નીએ પતિને કહ્યું “રોજ મારા માટે તળાવમાંથી પાણી લાવો.' તેણે “જેવો પ્રિયાનો આદેશ” એમ કહીને લોકો મને જોઈ ન જાય એ માટે રાત્રિના છેલ્લા પ્રહરમાં રોજ પાણી લાવે છે. તળાવે જતાંઆવતાં તળાવના કિનારા પર રહેલ વૃક્ષોમાં સુતેલા બગલાઓ બીકથી ઉડી જાય છે. ગામડિયાઓએ વિચાર્યું કે “આ રીતે રાત્રિના છેલ્લા પ્રહરમાં કોણ બગલાઓને ઉડાવે છે ?” પણ કાંઈ ખબર પડતી न ती. गुपय२ वा२। अनी ! यता सोम मे 'बगुडावे' तरी प्रध्यात. थयो. Page #292 -------------------------------------------------------------------------- ________________ २५९ ॥ तृतीया 'किङ्कर' पुरुषकथा ॥ तहा किंकरे त्ति जहा किल एगंमि गामे एगो कुलपुत्तओ नियमहिलाए अच्चंतं गाढाणुरागरत्तो होत्था। सो य पइदिणं पभाए उट्ठिऊण आएसं मग्गइ । जहा दइए ! आइससु किं करोमि भणइ तलायाउ उदयं आणेहि पिया जं आइसइ त्ति भणिऊण तहेव करेइ । पुणो वि भणइ किं करोमि । सा भणइ तंदुले छडसु एवं जाव मे भोयणं देहि, उज्झसु उच्छिट्ठ सोहेहि भायणाणि ठाणे नेऊण ताणि मुयसु तहा ममं पाए पक्खालिय घएण फीणसुत्ति, जणेण नाओ किंकरो त्ति विस्सुओ ।।३।। ॥ चतुर्थी 'तत्थण्हायए' पुरुषकथा । तहा तत्थण्हायए त्ति जहा एगो भज्जायत्तो आसि वाणियपुत्तो तेणन्नया नियमज्जा भणिया। जहा पिए अहं ण्हाउमिच्छामि तीए भणियं जइ एवं ता आमलए वट्टिऊण गहसु, ण्हाणपोत्तियं परिहसु, नियसरीरं चोप्पडसु, घडयं गेण्हसु, तलाए ण्हाइउं जहिच्छं देवच्चणं कुणसु घडयं च जलस्स भरिउं आगच्छसु त्ति । तेण पिययमा जं आइसइ त्ति भणिऊण तहेव कयं, एवं निच्चंपि। जणेण नाओ तत्थण्हायउत्ति विस्सुओ ।।४।। • “કિંકર પુરુષની ત્રીજી કથા છે (૩) “વિકર' ની કથા આ પ્રમાણે છે, (હિજર = વિરજિ- હિરોમિ તિ પૃથ્વી ઋાથે ફર્વન્તમ્ વિવર ઉચ્ચતે = શું કરું ? શું કરું ? એ પ્રમાણે પૂછી પૂછીને કાર્યકરનારને કિંકર કહેવાય છે.) એક ગામમાં એક કુલપુત્ર પોતાની પત્ની ઉપર અત્યંત ગાઢ-રાગવાળો હતો. રોજ સવારે ઉઠીને તે આદેશ માંગે છે, “હે દયિતે ! આદેશ કરો, હું શું કરું ?” તેનો જવાબ આવે ‘તળાવમાંથી પાણી લાવો.” એટલે “પ્રિયાનો જેવો આદેશ” એમ કહીને, આદેશ પ્રમાણે કરે છે. ફરી પૂછે છે “હવે શું કરું ?' તે જવાબ આપે “ચોખા ચઢાવો = રાંધવા મૂકો. એ રીતે છેક “મને ભોજન આપો સુધી આદેશ કરે. વળી, “એઠું ફગાવી દો = વાસણ માંજી દો, ભાજનો બધા લઈને સ્થાને ગોઠવી દો.' તેમજ, “મારા પગ ધોઈને ઘીથી એનું માલીશ કરો.” વગેરે આદેશોનું પાલન કરતાં એવા તેને લોકોએ જોયો. એટલે “ વિર’ એ પ્રમાણે ખ્યાતિ પામ્યો. • ચોથી “તત્થહાયએ' પુરુષની કથા છે (૪) “તત્થાયg' = પત્ની જ્યાં કહે ત્યાં સ્નાનકરનારની કથા આ પ્રમાણે છે. પત્નીને વશ એવો એક વણિકપુત્ર હતો. તેણે એકવાર પોતાની પત્નીને કહ્યું “હે પ્રિયા ! હું ન્હાવા ઈચ્છું છું.” તેણે જવાબ આપ્યો “જો એમ હોય તો આમળા વાટીને લ્યો (= સૂકા આમળાનો ભૂક્કો શરીર પર ચોળવામાં આવે છે. જેથી ચામડીની કાંતિ વધે અને કુણાશ આવે), જાવાની પોતડી પહેરો, પોતાના શરીરે એ ચોપડો, ઘડો સાથે લઈને ન્હાવામાટે તળાવે જાઓ. ત્યાં ઈચ્છા પ્રમાણે હાઈને દેવની પૂજા કરો. અને વળતા પાણીથી એ ઘડો ભરતા આવજો.” તેણે પણ “પ્રિયાની જેવી આજ્ઞા” એમ કહીને તે જ પ્રમાણે કર્યું. એ પ્રમાણે રોજ પણ થતું આવ્યું. એટલે વાતની ખબર પડતા લોકોએ એને “તસ્થ૩િ ' તરીકે પ્રખ્યાત કર્યો. Page #293 -------------------------------------------------------------------------- ________________ २६० पञ्चमी 'गिद्धव्वरिङ्ङ्खि' पुरुषकथा तहा गिद्धव्वरिङ्ङ्खित्ति। जहा एगो तरुणपुरिसो भज्जावयणनिद्देसकरो होत्था अन्नया तब्भज्जा रसोइए उवविट्ठा। तेण भोयणं जाइया । तीए भणियं थालं गहिऊण मम समीवे आगच्छसु सो पिययमा जं आइसइ त्ति भणिऊण तहेंव आगओ । तीए परिविट्ठ भणिओ य जहा भोयणट्ठाणे ट्ठाउं भुञ्जसु । गओ य तओ तेण लुक्खमिणं ति काउं घयं जाइयं । तीए रंघंतीए तह ट्ठियाए चेव भणियं । मम समीवे थालं गहिऊण आगच्छसु तेण सो गिद्धोविव उक्कुडुओ रिंखति त गिद्धव्वरिङ्खत्ति विस्सुओ ।। ५ ।। षष्ठी 'हद्दनओ' पुरुषकथा तहा हद्दनओत्ति, जहा एगस्स कुलपुत्तयस्स नियभज्जाए समं विसयसुहमणुहवंतस्स दारो जाओ। सो य खट्टलियाए चेव ट्ठिओ मुत्तपुरीसं वोसिरइ । तउ मुत्तपुरीसेण बालओ खट्टल्लियाबालपोत्तयाइं च खरडियाइं दट्ठूण भज्जाए भण्णइ इमस्स बालस्स पुरीसं धोविऊण फेsहि । तेण पिययमा जं आणावेइ त्ति भणिऊण तहेव कयं । एवं निच्चंपि, जणेण नाओ हद्दनउ ત્તિ વિસ્તુનો ।।૬।। I પુરુષ તળાવે કોઈ વિશેષપ્રયોજન વિના સ્નાન કરવા ન જાય. પણ પાણી ઘરે મંગાવી ઘરેજ સ્નાન કરે. પણ જે પત્નીને અનુસરનારો હોય તે પત્ની પાસે પાણી ન મંગાવે. પણ પત્નીના કહેવા પ્રમાણે તળાવમાં સ્નાન કરે. જે દોષરૂપ છે. ♦ પાંચમી ‘ગિદ્ધવ્વરિખ' પુરુષની કથા (૫) ‘શિદ્ધવ્યરિજ઼િવ’ ગીધની જેમ ઊભડક ચાલ્યા કરે તેની કથા આ પ્રમાણે છે, (હાથમાં થાલી લઈને કંઈક બેઠો અને કંઈક ઊભો થઈને ચાલનાર ગીધની જેમ ચાલનાર કહેવાય.) એક તરુણ પુરુષ પત્નીના વચનનિર્દેશપ્રમાણે વર્તનારો હતો. એકવાર તેની પત્ની રસોઈ કરવા બેઠી. પુરુષે ભોજનની માંગણી કરી. પત્નીએ કહ્યું “થાળ લઈને મારી પાસે આવો.” “પ્રિયાની જેવી આજ્ઞા” એમ કહેતો તે તે જ પ્રમાણે આવ્યો. એટલે પત્નીએ ભોજન પીરસ્યું અને કહ્યું “જમવાના સ્થાને જઈને જમો.” તે ત્યાં ગયો દેખું તો રોટલી લુખ્ખી હતી. તેણે ઘીની યાચના કરી. પત્નીએ ભોજન રાંધતા રાંધતા ત્યાંથીજ કહ્યું ‘થાળી લઈ મારી પાસે આવો.' એ ગીધની જેમ ચાલતો ચાલતો આવ્યો. એટલે લોકોમાં તે ‘દ્ધિરિ’િ નામે પ્રસિદ્ધ થયો. • છઠ્ઠી ‘હદુનઓ' પુરુષની કથા . (૬) ‘હદ્દનો’ = મળ સાફકરવાવાળાની વાર્તા આ પ્રમાણે છે. એક કુલપુત્રને પોતાની પત્ની સાથે વિષયસુખ અનુભવતા એક પુત્ર થયો. તે પુત્ર પાલણીયામાંજ મળ-મૂત્ર કરે છે. પત્નીએ જોયું ‘બાળકના મળમૂત્રથી પાલણીયું અને બાળકની લંગોટી ખરડાઈ છે. એટલે પોતાના પતિને કહ્યું ‘આ બાળકના મળ-મૂત્ર ધોઈને સાફ કરો.’ તેણે ‘પ્રિયતમા જેમ કહે તેમ’ એમ કહીને તે જ પ્રમાણે કર્યું. આ પ્રમાણે રોજે રોજ પણ કરવાનું ચાલ્યું. લોકોએ આ જાણ્યું એટલે Page #294 -------------------------------------------------------------------------- ________________ २६१ ___ ए एते छप्पुरिसाहमा कहियत्ति । तउ तेहिं एक्ककालं सअट्टहासं हसन्तेहिं भणियं, एयस्स छप्पिदोसा संति। ता मा एयं महिलियामुणिसं(माणसं)जायसु। इंददत्तेण खुड्डगो भणिओ जहा जायसु जं ते रुच्चइ। न एएहिं सरिच्छोहं । खुड्डगेण भणियं जइ एवं, ता घयगुलजुत्ताउ पत्तभरणपमाणाउ सेवइयाउ इण्हिहिं देहि सो य देमित्ति भणन्तो खुड्डगं(गहिय) गिहाभिमुहं चलिओ। जाव गिहदुवारे आगओ एत्थंतरे खुड्डएण जं भज्जाए सह जंपियं आसि तं सव्वं कहियं । तेण भणियं जइ एवं ता तुमं एत्थेव गिहदुवारे चिट्ठसु। हक्कारिओ आगच्छसु पविट्ठो इंददत्तो पुट्ठा सा जहा रद्घाउ सेवइयाउ, घयगुलाणि पउणीकयाणि ? तीए भणियं आमं तेण तीसे वंचणत्थं गुलं पलोइऊण भणियं । जहा थोवो एसो गुलो अन्नो वि मालाउ उत्तारेहि जेणं दिए भुजावेमि । सा आरूढा माले, तेणावणीया निस्सेणी हक्कारिओ खुड्डगो, सेवइयाण पत्तं भरिउमाढत्तं, जाव रोहिणी मालमज्झाउ गुलं गहाय उत्तरिउं लग्गा, ता निस्सेणी नत्थि त्ति विम्हिया चिट्ठइ। ताव तं चेव चेल्लयं सेवइयाउ घयगुलजुत्ताउ लहंतं पासइ । अहो अहं अभिभूआ चेल्लएण त्ति अभिमाणा झरियहियया मा देहि २ इच्चाइ कोलाहलं काउं लग्गा। खुड्डएण तीसे सम्मुहं ट्ठिएण मए तुह नासियाए मुत्तियं त्ति कहणत्थं अंगुलियाए य नासियाउडं पसारिय दंसियं । पत्तयं भरेऊण गओ “દદન” ના નામે એને ખ્યાત કર્યો. આ પ્રમાણે ૬ પ્રકારના પુરુષાધમો હોય છે. એમ સાધુએ પોતાની વાત વિગતવાર જણાવી. આ સાંભળીને તે સભાપુરુષો એકી સાથે જોરજોરથી હસતા હસતા બોલ્યા “આ ઈંદ્રદત્તમાં તો એ છે એ છ દોષો છે.” ઈન્દ્રદત્તે “મને રખેને સ્ત્રીમતિવાળો માની લે’ એમ વિચારીને પોતાનો વટ પાડવા સાધુને કહ્યું “તમને જે રૂચે તે માંગો. કારણ કે આ ૬ પુરુષાધમો જેવો હું નથી.” સાધુએ કહ્યું “જો. એમ જ હોય તો ઘી-ગોળથી યુક્ત એવી સેવ, પાત્રુ ભરીને હમણાં આપ.” “ચાલો હું આપું.” એમ કહી સાધુને લઈ તે ઘરની સન્મુખ ચાલ્યો. રસ્તામાં ચાલતાં ચાલતાં સાધુએ ઘરનું બારણું ન આવે ત્યાં સુધીમાં ઈંદ્રદત્તને એના ઘરે પત્ની સાથે થયેલી બધીજ વાતો કરી દીધી. એણે કહ્યું, ‘એમ છે ?' તો તમો અહીંજ ઘરના બારણે ઉભા રહો હું તમોને બોલાવું ત્યારે આવજો.' એમ કહીને ઈંદ્રદત્ત ઘરમાં ગયો. પત્નીને પૂછ્યું “સેવ રંધાઈ ? ઘી-ગોળ તૈયાર થઈ ગયા છે ?' પત્નીએ કહ્યું “હા બધું તૈયાર છે.” હવે પત્નીને ઠગવામાટે ઈન્દ્રદત્તે ગોળને જોઈ કહ્યું “આ ગોળ તો ઓછો છે. બીજો ગોળ માળા પરથી ઉતાર જેથી બ્રાહ્મણોને ભોજન કરાવું.' તે માળા પર ચઢી કે તરત તેનાવડે નિઃસરણી દૂર કરી દેવાઈ અને સાધુને અંદર બોલાવી સેવથી પાત્રુ ભરવાનું ચાલુ કર્યું. આ બાજુ તે ગોળ લઈને માળા પરથી ઉતરવા લાગી પરન્તુ નિસરણીને ન જોતા વિમાસણમાં પડી. એટલામાં તે જ સાધુને ઘી-ગોળથી યુક્ત સેવ લેતાં જુવે છે. “અહો ! હું આ સાધુ દ્વારા હરાવાઈ.” એ રીતે અભિમાનથી બળતાં હૃદયવાળી તેણે જોર જોરથી ‘ન આપો, ન આપો” એમ કોલાહલ કરવા લાગી. સાધુએ તેની સન્મુખ ઉભા રહીને “મારા વડે તારા નાકની દાંડી પર મુતરાયું' એ શબ્દો કહેવામાટે આંગળીને નાકની દાંડી પરથી પસાર થતી દેખાડી. પાત્રુ ભરીને સાધુ ઉપાશ્રયે ગયા અને બધાંજ સાધુઓને તેણે એ ગોચરી વપરાવી. આ Page #295 -------------------------------------------------------------------------- ________________ २६२ चेल्लओ। ते सव्वे साहूणो भुंजावियत्ति। एवं यो लभ्यते स मानपिण्डो दोषाश्चात्र वनितादेः प्रद्वेषात्मवधादयः प्रवचनोपघातादयश्च ज्ञेया इति गाथार्थः ।।६८ ।। अवतरणिका- उक्तं मानपिण्डद्वारं अथ गाथापूर्वार्द्धन मायापिण्डद्वारमाह । मूलगाथा- मायाए विविहरूवं रूवं आहारकारणे कुणइ। संस्कृतछाया- मायया विविधरूपं रूपमाऽऽहारकारणे करोति। फ विविधरूपं कृत्वा यल्लभ्यते स मायापिण्डः ॥ व्याख्या- मायया परवञ्चनात्मिकया बुद्ध्या मन्त्रयोगाद्युपायकुशलस्सन रूपपरावर्त्तनेन विविधरूपं काणत्वकुब्जत्वदोषित्वाद्यनेकस्वभावमन्यान्याकारमिति यावत् । तत्र काणत्वमेकस्याऽक्ष्णो निमील्य सङ्कोचनेन, कुब्जत्वं तु शरीरनमनात्, दोषित्वं त्वगुलीनां दुंदुलीकरणादाकुञ्चनादि वा ज्ञेयमितिरूपं निजशरीरसंस्थानं आहारकारणे मोदकादिनिमित्तं करोति विदधाति यः साधुस्तस्यैवं लब्धपिण्डो રીતે જે પિણ્ડ મેળવાય તે માનપિપ્ત કહેવાય છે. આમાં પણ પેલી ઈન્દ્રદત્તની પત્ની વગેરે સાધુપર વૈષ-ક્રોધ કરે, વધ વગેરે કરે એ સ્વરૂપ સંયમ કે આત્મવિરાધના અથવા પ્રવચન- પિલના સ્વરૂપ પ્રવચનવિંરાધના આદિ અનેક દોષો જાણવા..૬૮. અવતરણિકા :- આમ, માનપિણ્ડ દ્વાર કહ્યું. હવે ૬૯ મી ગાથાના પૂર્વાર્ધથી “માયાવિ દ્વારને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- માથા = માયાથી, વિવિદä = જુદા જુદા પ્રકારના, વં = રૂપ, કાદીરારો = આહાર માટે, ગુરૂ = કરે.૬૮૧/રા મૂળગાથા-ગાથાર્થ - પોતાના શરીરના અવયવોમાં ફેરફાર કરવાવડે કાણાપણું, કુબડાપણું વગેરે બતાવવામાં કુશળ સાધુ ગૃહસ્થને ઠગીને અશનાદિ મેળવવા માટે પોતાના રૂપનું પરાવર્તન કરી જે અનાદિ મેળવે તે માયાપિંડ કહેવાય.l૬૮૧/રી/ • વિવિધ રૂપ કરીને મેળવાય તે માયાપિણ્ડ ૦ વ્યાખ્યાર્થ :- “માયા વિવિä á’ = “માથી વિવિધરૂપ રૂપ' = મન્ન-યોગાદિ ઉપાયોમાં કુશળતાવાળો બીજાને ઠગવા સ્વરૂપ બુદ્ધિથી રૂપપરાવર્તન દ્વારા, કાણા-કૂબડાપણું દોષવાળાપણું સ્વરૂપ પોતાના શરીરનું સંસ્થાન ‘કાહારારો' = “મોવતિ સાદીરારો' = લાડુ વગેરે આહારની પ્રાપ્તિ નિમિત્તે, }' = ‘રોતિ' = કરે છે. કોણ કરે છે ? તે કહે છે, સાધુ. અહીં, “પત્વિ' = કાણાપણું વગેરે શું છે ? તે કહે છે, એકજ આંખને ખોલ બંધ કરે તે અર્થાત્ એક આંખવાળો તે, “M–’ = કૂબડાપણું એટલે કે શરીર વાંકુ નમેલું હોય. “વોષિતં' = દોષવાળાપણું એટલે કે આંગળીઓને હૂંઠી કરવી અથવા બિડાયેલી કરવી વગેરે સ્વરૂપ જાણવું. આ રીતે મેળવેલ પિણ્ડ શું કહેવાય ? તે કહે છે, આષાઢાભૂતિ મુનિની જેમ મેળવેલ એ પિણ્ડ માયાપિડ' કહેવાય છે. આ આષાઢાભૂતિ મુનિની કથા તો મૂળગ્રંથકાર આગળ “માયાઈડડસાઢમૂ' Page #296 -------------------------------------------------------------------------- ________________ मायापिण्डः स्यादाषाढभूतियतेरिव यद्वक्ष्यति 'मायाए साढभूइ 'त्ति । तद्ज्ञातं च स्वस्थानत्वादत्रैव ब्रूमस्तच्चेदं यथा ॐ मायापिण्डेऽऽषाढाभूतिचरित्रम् sa जंबुदीवे दीवे दाहिणड्डूभरहे धणधन्नसमाउले मगहाजणवए पमुइयंजणसंकुलं अइव रमणिज्जं रायगिहं नाम नयरं होत्था । तत्थ य पडिवक्खमयंगकुंभनिब्भेयणकेसरी पणयसामंतमणिकिरीडमसणियचलणो सीहरहो णाम राया । तत्थय विस्सकम्मो नाम नडो, तस्स य जयसुंदरीतिहुयणसुंदरी नामाउ दुवे दुहियाउ। अन्नया य गामाणुगामं विहरमाणसमणगणपरियरिया धम्मरुइणो नाम सूरिणो तत्थेव नाणादुमसंकिन्ने परमरमणिज्जे गुणशिले चेइए समोसढा, अच्छइ य तेसिं आसाढभूई नाम सीसो वेसभासाइअणेगविन्नाणकुसलो, सो य भिक्खकज्जेण वसहीउ नीहरिओ । संपत्तो भिक्खट्ठे विस्सकम्णो हिं । तत्थय पहाणो एगो मोयगो लद्धो । दुवारे निग्गएण तेण चिंतियं जहा एसो आयरियाण भविस्सइ त्तो अप्पणट्ठा रूवपरावत्तं काउं अन्नं मग्गेमि त्ति काणप्परूवं काउं पुणो पविट्ठो, पुणो मोयगो लद्धो चिंतियमेस उवज्झायाणं भविस्सइ त्ति अप्पणट्ठा अन्नं मग्गेमि त्ति कुज्जप्परूवं એ રીતે કહેવાના છે. પણ અહીંજ અવસર હોવાથી અમો(=ટીકાકાર) એ કથાને હમણાં જ કહીએ છીએ. • માચાપિણ્ડવિષયક આષાઢાભૂતિનું ચરિત્ર - આષાઢાભૂતિ મુનિની કથા. આ જ જંબુદ્રીપના દક્ષિણાર્ધ ભરતમાં ધન-ધાન્યથી સમૃદ્ધ મગધજનપદમાં આનન્દ્રિત એવા જનસમુદાયથી યુક્ત અને અત્યંતરમણીય એવું રાજગૃહી નામનું નગર હતું. ત્યાં પ્રતિપક્ષી દુશ્મનરૂપ હાથીના કુંભને ભેદવામાં કેસરી-સિંહ સમાન અને નમતા એવા સામંત રાજાઓના મુગટોના મણના કિરણોથી શોભતા ચરણવાળો સિંહરથ નામનો રાજા હતો. ત્યાં વિશ્વકર્મા નામનો એક નટ હતો. તેને જયસુંદરી અને ત્રિભુવનસુંદરી નામની બે દીકરીઓ હતી. એકવાર ગામાનુગામ વિચરતા સાધુ સમુદાયથી રિવરેલા ધર્મરૂચિ નામક આચાર્ય ભગવંત તે જ નગરીમાં અનેક વૃક્ષોથી સંકીર્ણ પરમરમણીય એવા ગુણશીલચૈત્યમાં ઉતર્યાં. તે આચાર્ય ભગવંતને વેશ-ભાષા વગેરે અનેક પ્રકારના વિજ્ઞાનમાં કુશળ એવા આષાઢાભૂતિ નામે શિષ્ય હતા. તે શિષ્ય ગોચરીના સમયે ભિક્ષામાટે વસતીની બહાર નીકળ્યા. ફરતાં ફરતાં વિશ્વકર્માના ઘરમાં ભિક્ષા મેળવવા પ્રવેશ કર્યો. ત્યાં તેમને એક પ્રધાન = કિંમતી-સુંદર વર્ણગંધ-૨સવાળો લાડુ મળ્યો. ઘરથી બહાર નીકળતા દરવાજા પાસે આવતા તેમને વિચાર આવ્યો કે ‘આ લાડુ તો આચાર્ય ભગવંતના પાત્રે જશે. તો લાવ, પોતાના માટે મારા માટે રૂપપરાવર્તન કરીને બીજો માગું.' એટલે કાણાનું રૂપ કરીને ફરી પ્રવેશ કર્યો. ફરી લાડુ મેળવ્યો. આ વખતે પણ વિચારે છે કે ‘આ બીજો લાડવો તો ઉપાધ્યાયને જશે. તો લાવ, મારા માટે માંગુ.' એટલે કુબડાનું રૂપ કરીને ફરી પ્રવેશ કર્યો. ફરીવાર લાડુ મળ્યો. આ વખતે ફરી વિચાર કરે છે કે આ તો સંઘાટકસાધુને જશે કે જે આજે કારણવશ વસતિમાં જ રહ્યા છે.' ફરીવાર પણ દોષિતનું લૂલા-લંગડા વગેરે અપંગનું २६३ = = Page #297 -------------------------------------------------------------------------- ________________ २६४ काउं पुणो पविठ्ठो पुण उ मोयगो लदो चिंतियमेस संघाडाइल्लसाहुस्स कारणवसेण अज्जं वसहीए चेव ठियस्स भविस्सइ त्ति । तद्दोसियरूवं काउं पविट्ठो, तहेव मोयगो अप्पणटुं लद्धो । इउय लोयणट्ठिएण विस्सकम्मुणा सो रूवपरावत्तं कुणंतो दिट्ठो। तउ असरिसतव्विन्नाणसंतुटेण अणेण चिंतियं । जहा सोहणो एस अम्हाणं मज्झ नडो होइ। परं केण उवाएण घेत्तव्यो त्ति चिंतंतेण लदो उवाओ जहा दुहियाहि खुहिय घेत्तव्यो त्ति हक्कारावेऊण लड्डुगपत्तभरणेण पडिलाभिओ भणिओ य तुब्भेहिं पइदिणं भत्तपाणगहणेण अम्हं अणुग्गहो विहेयव्वो त्ति । तट्ठाणाउ गओ सो नियवसहिं । तउ नडेण रूवपरावत्ताइयं जाणाविऊण भज्जा भणिया । जहा एसो तए मोयगाइदाणेण तहा उवयरियव्वो दुहियाउ य खोभणत्थं भणियव्वाउ जहा अम्ह वसे हवइत्ति । तउ दिणे दिणे विउलं दाणं तत्थ सो लहेइ। विस्सकम्मणो भज्जाए रूवपरावत्तकहणपुव्वयं ताउ दुहियाउ भणियाउ । जहा दाणसेणेहहासाइणा तुब्भेहिं तहा कायव्, जहा एस तुम्हाणं वसे वट्टइ। ताहिं तहेव कयं । तउ सविलासविप्पोक्खियाईहिं सवियारचेट्ठाहिं नागदमणीहि भुयगमिव तस्स माणसं ताहिं तहा आगरिसियं जहा सो उज्झियमज्जाओ अणुरायवसओ રૂપ કરીને ફરી પ્રવેશ કર્યો અને પોતાના માટે લાડુ મેળવ્યો. આ બાજુ એ જ મકાનના અવલોકનસ્થાન = બારી-ઝરુખો-ગોખલો વગેરે સ્થાન પર રહેલ વિશ્વકર્માએ રૂપપરાવર્તન કરતાં સાધુને જોયા. અસદશ = બીજામાં જોવા ન મળે એવા તે મુનિના વિજ્ઞાનથી સંતુષ્ટ થયેલા તેણે વિચાર્યું કે “અમારી વચ્ચે જો આ નટ બને તો બહુ સારું થાય! પણ કયા ઉપાયથી આને લેવો ?’ વિચારણા કરતાં કરતાં ઉપાય મળી આવ્યો કે “મારી દીકરીઓ દ્વારા ક્ષોભપમાડી આને લઈ લેવો.' તરત મુનિને બોલાવ્યા અને પાત્રુભરીને લાડવા વહોરાવ્યા અને કહ્યું તમારે રોજ અમારા ઘરેથી ભાત-પાણી ગ્રહણ કરી અમારા પર અનુગ્રહ કરવો.” તે સ્થાનેથી નીકળી મુનિ પોતાની વસતિમાં ગયાબાદ નટે મુનિનું રૂપપરાવર્તન વગેરે જણાવીને પત્નીને કહ્યું કે “તારે લાડુ વગેરે દાનથી આગતા-સ્વાગતા કરવી અને બન્ને દીકરીઓને તેવી રીતે ક્ષોભ પમાડવા કહેવું કે જેથી એ સાધુ આપણને વશ થાય.” તે દિવસથી રોજ વિપુલદાન તે ઘરથી તે મુનિ મેળવે છે. વિશ્વકર્માની પત્નીએ પણ મુનિના રૂપપરાવર્તનની વાત કહેવાપૂર્વક તે બન્ને દીકરીઓને કહ્યું ‘દાન વખતે સ્નેહ, હાસ્યાદિ દ્વારા તમારે બન્નેએ એવું કરવું કે જેથી એ તમારે વશ થાય. તે બન્નેએ તે જ પ્રમાણે કર્યું. એટલે કે, વિકારવાળી ચેષ્ટાઓવડે નાગદમણીવડે સાપની જેમ મુનિનું મન તે બન્નેએ તેવી રીતે આકર્ષે કે તે મુનિએ મર્યાદારહિત બનીને અનુરાગવશ બની હાંસી-ઠઠ્ઠા-મશ્કરી વગેરે કરવાનું ચાલુ કર્યું. એમાં એક દિવસ તે બન્ને છોકરીઓએ એકાંતમાં મુનિને કહ્યું “અમે તમારા પર અનુરાગવાળી થયા છીએ અમને પરણીને ભોગવો.” આ વખતે તે મુનિનું ચારિત્રમોહનીયકર્મ ઉદીર્ણ થયું, ગુરુનો ઉપદેશ ઓસરી ગયો-વિવેક નાશ પામ્યો, કુળનું અભિમાન નાસી ગયું. મુનિએ કહ્યું “એમ થાઓ, પરન્તુ આ સાધુપણાનું ચિહ્ન = લિંગ રજોહરણ ગુરુને સમર્પણ કરીશ.” મુનિ ગુરુ પાસે ગયા, નમન કરીને પોતાનો અભિપ્રાય જણાવ્યો. ગુરુએ આશ્ચર્ય સાથે કહ્યું “હે વત્સ ! જેના બન્ને કુલ ઉત્તમ છે, જે વિવેકના રત્નાકર = સમુદ્ર છે, બધા સૂત્રોના અર્થોને ભણેલા છે એવા તમારા જેવાને ઉભયલોકને ગહણીય-નિન્દનીય એવું Page #298 -------------------------------------------------------------------------- ________________ २६५ ताहिं समं परिरंभणपरिहासाइयं काउमाढत्तो। तउ अन्नदिणे तेहिं एगते भणिओ जहा तुज्झाणुरत्ताउ अम्हे परिणियं भुंजसु त्ति । इत्थंतरे उइन्नं तस्स चारित्तावरणिज्जं, गलिओ गुरूवएसो, पणट्ठो विवेगो, दूरिहूओ कुलाभिमाणो त्ति। भणियं एवं हवउ। परं लिगं गुरूणं समप्पेमि । गओ गुरुसगासं । पणमिऊण कहिओ निययाभिप्पाओ । गुरूहि भणियं वच्छ ! तुम्हारिसाणं उभयकुलविसुद्धाणं विवेगरयणायराणं अवगाहियसयलसुत्तत्थाणं नहु एरिसं उभयलोगगरहणिज्जं समायरिउं जुत्तं । तहा हिउत्तमकुलसंभूओ उत्तमगुरुदिक्खिओ तुमं वच्छ !। उत्तमपगईय तुमं कह सहसा ववसिओ एयं ।।१।। अविय दीहरसीलं, परिवालिऊण विसएसु वच्छ मा रमसु । को गोपयंमि बुड्डइ उदहिं तरिऊण बाहाहिं ।।२।। इच्चाइ, तेण भणियं भयवं ! एवमेयं किंतु- विहुरीकयं मे हिययं ताहिं उत्तट्ठहरिणनयणाहिं। तउ गुरूहि तन्निबंधं नाउ भणियं जहा- जिणसाहूचेइयाणं भत्तिपरो सम्मत्तनिच्चलो य हवेज्जासि त्ति । तउ रओहरणमुहपोत्तियं अग्गए मोत्तुं पाए नमिउं पुज्जाणं कहं पिट्ठी दिज्जइ त्ति पच्छिममुहेहिं पाएहिं આ કાર્ય કરવું યોગ્ય નથી. તેમજ હે વત્સ! તમે તો ઉત્તમકુળમાં જન્મેલા છો, ઉત્તમગુરુદ્વારા દીક્ષિત થયા છે, તમારી પ્રકૃતિ = સ્વભાવ પણ ઉત્તમ છે. આવું એકાએક શું બની ગયું ?. વળી, લાંબા સમય સુધી શીલને પાળ્યાબાદ હે વત્સ ! હવે વિષયોમાં ન રમીશ. અરે ! સમુદ્રને પોતાના બાહુથી તરીને કોણ ખાબોચીયામાં ડૂબી જાય ?” ઈત્યાદિ અનેક હિતોપદેશની વાતો કરીને મુનિને સમજાવ્યા. આષાઢાભૂતિએ કહ્યું “હે ભગવન્! આપની વાત સાચી છે. પરન્તુ ઉભટ અને હરણસમાન આંખોવાળી નટડીઓએ મારું હૃદય હરી લીધું છે.” ગુરુએ એનો એ અંગેનો આગ્રહ જાણીને છેવટે કહ્યું “જિનેશ્વર પ્રભુના સાધુ અને ચૈત્યને વિશે ભક્તિવાળો બનજે. સમ્યક્તમાં નિશ્ચલ બનજે.” મુનિએ રજોહરણ અને મુહપત્તી ગુરુની આગળ મૂક્યા. પૂજ્યોના ચરણે પ્રણામ કરીને “આ પૂજ્યોને પીઠ શે બતાવાય?' એમ પાછલા પગે = પૂંઠ ન પડે એ રીતે વસતિમાંથી નીકળી વિશ્વકર્માના ભવનમાં ગયા. તે બેની સાથે પરણ્યો. વિશ્વકર્માએ તે બન્નેને ચેતવણી આપી “તમારામાં રક્ત બનીને કામચેષ્ટા કરનાર આ મુનિ સંયમ છોડી દેવા તૈયાર થયા અને તમને પરણ્યા. આવી અવસ્થા પામ્યા હોવા છતાં એમને ગુરુની યાદ આવી. એ બતાવે છે કે ઉત્તમગુણવાળા = ઉત્તમપ્રકૃતિના છે. માટે તમારે દારું વગેરે અશુચિપદાર્થોનો ત્યાગ કરી સારી રીતે = સજ્જનને શોભે એવા આચારોવડે રહેવું. નહીંતર એ ફરી વૈરાગી બની જશે.” - હવે બહોતેર કળામાં કુશળ તે આષાઢાભૂતિ અનેક પ્રકારના વિજ્ઞાનો દ્વારા બધા નટોની વચ્ચે મુખ્યનટ બન્યો. વિપુલ ધન, વસ્ત્ર, આભરણ આદિ મેળવે છે. એકવાર રાજાએ આજ્ઞા કરી કે જેમાં એક પણ મહિલા ન હોય એવું નાટક આજે કરો. એટલે બધી સ્ત્રીઓને મૂકીને આષાઢાભૂતિ વગેરે બધાં નટો રાજાની સભામાં ગયા. “આજે આપણા ધણીનો વિરહ છે” એમ વિચારી આષાઢાભૂતિની પત્નીઓ દારુ પીને ઉન્મત બનીને વસ્ત્ર વિનાની = અર્ધ નગ્ન = ઉપરના વસ્ત્ર વિનાની બનીને મકાનના ઉપરી માળ પર સુતેલી પડી રહી. આ બાજુ રાજસભામાં પર-રાજ્યનો દૂત આવ્યો, તેથી રાજાનું ધ્યાન ડહોળાઈ ગયું એટલે નાટકમાં ભંગાણ પડ્યું. “આ અવસર Page #299 -------------------------------------------------------------------------- ________________ २६६ वसहीए निग्गंतूण गओ विस्सकम्मभवणं, परिणीयाउ ताउ, विस्सकम्मुणा भणियाउ जहा जेण एयावत्थंगएणावि गुरुणो सुमरिया सो उत्तमपगई एसो ता मज्जपाणाइ असुइपरिहारेण तुब्भेहि अच्छेयव्वं । अन्नहा विरज्जिहिई। सो य आसाढाइभूई बावत्तरीकलाकुसलो अणेगेहिं विन्नाणेहिं सव्वेसिं नडाणं मज्झे पहाणो नडो जाओ। पभूयदविणवत्थाभरणाइयाइ लहेइ। अन्नया य अज्ज निम्महिलं नाडयं नच्चियव्वं ति आइट्ठा नडा राइणा, तउ इत्थियाउ सव्वाउ गिहे मोत्तुं नडा सव्वे आसाढभूयपमुहा राउलं गया। आसाढभूइभज्जाहि अज्ज विरहोत्ति मज्जं पीयं मत्ताउ विगयवत्थाउ माले पडियाउ चिट्ठति । इउ य राउले परराइणो दूओ आगओ त्ति राइणो विक्खेवो जाओ। अणवसरो त्ति नडा झडत्ति नियत्ता । सट्ठाणेसु आगया। आसाढाभूइ य जाव नियमाले चडिओ, ताव दिट्ठाउ ताउ विवत्थाउ बीभच्छाउ गडयडंतीउ लुटुंतकुंतलकलावाउ य सरियदुग्गंधाउ वमियमयगंधायड्डियभिणिभिणितमच्छियछन्नसरीरदुपेच्छा विडंबियदुविक्खित्तचरणबाहाउ। तउ गरुय-संवेगमुवगओ चिंतिउं पवत्तो । जहा अहो मे मूढया ! अहो मे निव्विवेवया ! अहो मे दुव्विलसियं ! जं एयारिसाणं असुईभूयाणं नरगहेऊणं નથી' એમ સમજી નટો જલ્દીથી પાછા ફર્યા અને પોત-પોતાના સ્થાનમાં આવી ગયા. આષાઢાભૂતિ પણ પોતાના માળ પર ચઢ્યો અને વસ્ત્રરહિત, બિભત્સ, નશામાં બબડતી, નીચે આલોટતા વાલવાળી, શરીરમાંથી દુર્ગધ આવતી, દારુની ઉલ્ટીને લીધે ખેંચાયેલી ભણભણતી માખીઓથી વ્યાપ્ત શરીરવાળી અને દુ:ખે કરી જોઈ શકાય એવા અસ્તવ્યસ્ત પ્રસારેલ હાથ-પગવાળી તેણીઓ જોવાઈ. આ દશ્યથી અત્યંતસંવેગવાળા બનીને વિચારવા લાગ્યા કે “અહો ! મારી મૂઢતા ! અહો ! મારું અવિચારીપણું! અહો ! મારું ખોટુંઆચરણ ! આવી અશુચિવાળી, નરકની હેતુભૂત નટડીઓ માટે પવિત્ર અને મોક્ષસુખને આપનાર એવું ચારિત્રપણું છોડ્યું, અમૃતમય એવા શ્રુતધર્મનો નાશ કર્યો = મારા ભણતરને લેખે ન લગાડ્યું, બધાંજ સુખોના આવાસભૂત એવો ગુરુકુલવાસ મૂક્યો. વળી, निर्वाणादिसुखप्रदे नरभवे जैनेन्द्रधम्मान्विते, लब्धे स्वल्पमचारुकामजसुखं नो सेवितुं युज्यते । वैडुर्यादि-महोपलौघनिचिते प्राप्ते च रत्नाकरे, लातुं ह्रस्वमदीप्तिकाचशकलं किं सांप्रतम् साम्प्रतम् (= વતન) TI9 | મોક્ષ વગેરે સુખને આપનાર, જૈનધર્મથી યુક્ત એવો નરભવ પામીને અત્યંતતુચ્છ અને અસુંદર એવું કામસુખ સેવવું એ યોગ્ય નથી. વૈડુર્ય વગેરે મહારત્નોનો ઢગલો પ્રાપ્તકર્યાબાદ, નાનો અને દીપ્તિ વિનાનો કાચનો કટકો ગ્રહણ કરવો હવે શું યોગ્ય = ઉચિત છે ? અર્થાતુ નથી જ. જોકે હજુયે મારી ભવિતવ્યતા અનુકૂળ છે, હજું કાંઈ બગડી ગયું નથી. કારણ કે યુદ્ધમાં ભ્રષ્ટ થયેલો સુભટ પણ પાછો ફરીને, ફરી પણ દુશમનના સૈન્યને જીતે છે. તો હું હમણાંજ યોદ્ધાની જેમ ફરી એજ મારા ગુરુદેવ પાસે જઈને ચારિત્ર લેવું.” એમ વિચારીને માળ પરથી નીચે ઉતરવા લાગ્યા. વિશ્વકર્માએ આષાઢાભૂતિને જોયા અને ઈંગિતઆકાર = શરીરના હાવભાવ વગેરેથી સમજી ગયો કે “આ તો વૈરાગી થયો છે.” તરત શંકિતમનથી આષાઢાભૂતિના વાસભવનમાં જઈને વસ્ત્ર વિનાની પુત્રીઓને જોઈને તેમને ઉઠાડી અને ઠપકારી કે “અરે લક્ષણવિનાની તમે આ શું કર્યું ? નિધાનસમાન તમારા Page #300 -------------------------------------------------------------------------- ________________ २६७ कए तारिसं सुईभूयं निव्वाणसुहजणयं चारित्तइयमुज्झियं, अमयभूओ सुयधम्मो पणासिओ। सयलसोक्खावासो मुक्को गुरुकुलवासो । अविय 'निर्व्वाणादिसुखप्रदे नरभवे जैनेन्द्रधर्म्मान्विते, लब्धे स्वल्पमचारुकामजसुखं नो सेवितुं युज्यते । वैडुर्यादिमहोपलौघनिचिते प्राप्ते च रत्नाकरे, लातुं ह्रस्वमदीप्तिकाचशकलं किं सांप्रतं साम्प्रतम् ।। १ ।। इत्यादि । परं अज्जवि अणुकुला में भवियव्वया । अज्जवि न किंपि नट्टं जउ नट्ठोवि सुहडोवि णिअत्तिऊण पुणरवि परबलं जिणइ । ता इण्हिं चेव गुरूणं सगासे गंतूण चारित्तं सेवेमित्ति चिंतिय हरिओ मालाउ । दिट्ठो विसकम्मुणा इंगियागारेहिं लक्खिओ । जहा विरत्तो एसो तउ आसंकियचित्तेण तव्वासभवणे गएण गयवत्थाउ ताउ दट्ठूण उट्ठविऊण निभच्छियाउ धूयाउ निल्लक्खणाउ किमेवं भेहि विलसियं । निहाणभूओ तुम्भाणं भत्ता विरतो गच्छइ त्ति । ता जइ नियत्तावेउं सक्कह ता नियत्तावेह | अह न सक्कह ता पजीवणं मग्गह त्ति । तउ ताउ ससंभंताउ परिहियनियवसणाउ गच्छंतस्स तस्स पाएसु लग्गाउ। सामिय ! एगं अवराहं खमिऊण नियत्तह मा अम्हे अणुरत्ताउ भत्ताउ अणाहाउ चयसु । जउ दोसपरे वि जणे साहुणो खंतिपरा हवंति त्ति इच्चाइ भणिउमाढत्ताउ । तेण भणियं मा ભર્તાર વૈરાગી થઈને જઈ રહ્યા છે. જો તમે એમને વારી શકો તો વારો, જો ન વારી શકો તો આજીવિકા માંગો.” સંભ્રમપૂર્વક બન્ને ઉઠી. પોતાના વસ્ત્રો પહેરીને જતા એવા પતિના પગમાં પડી. “હે સ્વામી ! આ એક અપરાધની ક્ષમા આપીને પાછા વળો. ભર્તાર પ્રતિ રક્ત એવી અમોને અનાથપણે ના છોડશો. કારણ કે દોષવાળા લોકની ઉપર પણ સજ્જનો તો ક્ષમાવાળા જ હોય છે.” ઈત્યાદિ બોલવા લાગી. આષાઢાભૂતિએ કહ્યું, “હવે કાંઈ પણ બોલશો નહિ. હું વૈરાગી બન્યો છું. પ્રાણના ભોગે પણ હું અહીં રહીશ નહિ, કારણ કે, નવ નદ્ સરિસ-સર્િ-વનું વિિિરપબ્લિળરિનહો। અપ્પત્તजुन्नघापि कहावि पामरहिं पत्तो । । १ । । ता किं तत्थेव रई सो बंधइ, सुमरिऊण विज्झं च । चलिओ किं विणियत्तइ बहुयाहिवि, पत्थणाहिं तहा । । २ । । સારા-સુંદર-શ્રેષ્ઠ સલ્લકી નામક ઘાસના સમૂહવાળા વિંધ્યપર્વતને છોડીને મદનીયું, જ્યાં જૂનું અર્જુન ઘાસ પણ ન મળે એવા કોક પામરના ઘરે જઈ ચઢ્યું. તો શું તે ત્યાંજ રતિ પામે ? = ન જ પામે. તેમજ, વિંધ્યપર્વતને યાદ કરી એ તરફ ચાલે તો શું ઘણી-ઘણી પ્રાર્થનાઓ દ્વારા પણ પાછું વળે ? = ન જ વળે. બન્ને પત્નીઓએ પતિદેવનો દૃઢનિર્ધાર જાણીને કહ્યું “જો એમ જ હોય તો અમારી આજીવિકા કરી આપો.” “ભલે એમ થાઓ” એમ દાક્ષિણ્યથી એ બન્નેનું વચન સ્વીકારીને આષાઢાભૂતિ પાછા ફર્યા. માત્ર સાત જ રાતમાં ભરતચક્રવર્તીના ચરિત્રને પ્રકાશતું “રાષ્ટ્રપાલ” નામનું નાટક રચ્યું. આષાઢાભૂતિના કહેવાથી વિશ્વકર્માએ સિંહરાજાને વિનંતિ કરી કે “હે દેવ ! આષાઢાભૂતિ દ્વારા “રાષ્ટ્રપાલ” નામક અપૂર્વ નાટક રચાયું છે. તેમનું એ નાટક ભજવાવવા યોગ્ય છે.” રાજાએ કહ્યું “મારી સામે તે નાટક જલ્દીથી ભજાવો.” વિશ્વકર્માએ કહ્યું “હે દેવ ! એ નાટક ભજવવા માટે મોટી સામગ્રી જોઈશે.” રાજાએ કહ્યું “જે કાંઈપણ જોઈશે તે હું મેળવી આપીશ.” નટે કહ્યું “હે દેવ ! Page #301 -------------------------------------------------------------------------- ________________ २६८ किंपि भणह विरत्तो हं। न इमं पाणच्चए वि इण्हिं हवइ त्ति । जउ जइ सरिससल्लइदलं विंझगिरि उज्झिऊण करिकलहो । अप्पत्तज्जुन्नघासं पि कहावि पामरगिहं पत्तो ।।१।। ता किं तत्थेव रइं सो बंधइ, सुमरिऊण विज्झं च । चलिओ किं विणियत्तइ बहुयाहि वि, पत्थणाहिं तहा ।।२।। तउ निबंधं नाउं ताहिं एवं, जइ एवं ता, पजीवणं कुणसुत्ति दक्खन्नयाए एवं हवउ त्ति पडिवज्जिय नियत्तिऊण भरहचक्कवट्टिस्स चरियपसाह(यासगं)रहवालं नाम नाडयं रइयं सत्तरत्तेण । विन्नत्तो तब्भणिएण विस्सकम्मुणा सीहराया जहा- देव ! आसाढभूइणा रट्ठवालयं नाम नाडयं अपुव्वं रइयं । तं नच्चियव्वं । रन्ना वुत्तं सिग्घं तं मह पुरउ नच्चेह, नडेण वुत्तं । देव महासामग्गीए तं नच्चेयव्वं । रन्ना वुत्तं जं किंपि भणह तमहं संपाडेमि। नडेण भणियं देव तत्थ दढपइन्नेहि आयरियविभूसिएहिं पंचहि रायउत्तसयेहिं कज्जं ता, पसाई किज्जंतु, ताणि राइणा दिन्नाणि । ताणि आसाढभूइणा भणियाणि जहा जं अहं करेमि तं तुब्भेहिं वि कायव्वं । तहत्ति तेहिं पडिवन्नं ते सिक्खविया नट्टविहा। तउ अप्पणा इक्खागुवंसुब्भवो भरहचक्कवट्टी ठिओ रायपुत्ता पुण तस्स पाइक्का कया। तउ जहा भरहेण सट्ठीवाससहस्सेहिं छखंडभरहं साहियं । जहा चोद्दसरयणाणि नवमहानिहीउ य पत्ताउ। जहा बारहवरिसिओ महारज्जाभिसेओ। जहा દઢપ્રતિજ્ઞાવાળા, આચારથી વિભૂષિત = સુંદરઆચારવાળા ૫00 રાજપુત્રો જોઈશે. તેઓને મેળવી આપવા કૃપાવંત થશો.” રાજાએ વચન પ્રમાણે ૫૦૦ રાજપુત્રો આપ્યા. એ પ૦૦ રાજપુત્રોને આષાઢાભૂતિએ કહ્યું “જે હું કરું તે તમારે પણ કરવું.” “આપ જેમ કહો તેમ” એમ બધાએ વાતને સ્વીકારી. આષાઢાભૂતિએ તેઓને બધીજ નાટકની વિધિ બતાવી. નાટકમાં પોતાને ઈક્વાકુકુળમાં ઉત્પન્નથયેલ ભરતચક્રવર્તી તરીકે સ્થાપીને શેષ ૫૦૦ રાજપુત્રોને પોતાના પતિ = પાયદળસેના તરીકે ગોઠવ્યા. જે રીતે ભરત ચક્રવર્તીએ ૬૦,૦૦૦ વર્ષે ભરતક્ષેત્રના ૬ ખંડ સાધ્યા, જે રીતે ૧૪ રત્નો અને ૯ મહાનિધિ મેળવ્યા, જે રીતે ૧૨ વર્ષ સુધી મહારાજ્યાભિષેક ચાલ્યો, જે રીતે અનુત્તર કામભોગો ભોગવ્યા, જેવી રીતે સમૃદ્ધિથી હર્યું ભર્યું રાજ્ય પાળ્યું, તે જ રીતે બધુંય નાટકમાં બતાવ્યું. એમાં લગભગ તે બધા પ્રસંગો અભિનય કરવાધારા એવા હુબહૂ રજુ કર્યા કે જેથી રાજા અને નગરના લોકોએ તે પ્રસંગોથી હરાયેલા ચિત્તવાળા બનીને = નાટકના રંગમાં રંગાઈ જઈને પોતાનું એક પહેરણ છોડીને બાકીના તમામ વસ્ત્ર-આભૂષણો રંગભૂમિ પર ઉડાડ્યા = ઉછાળ્યા = ન્યોછાવર કર્યા. એક મોટો સોનાના દાગીનાનો ઢગલો થઈ ગયો. તે બધા વસ્ત્ર આભૂષણોને જયસુંદરી અને ત્રિભૂવનસુંદરીને આજીવિકા પેટે આપ્યા. હવે, અત્યંત આકર્ષિત થયેલા ચિત્તવાળા રાજા અને પ્રેક્ષકોને જોઈને તે આષાઢાભૂતિ નટ આરિસાભવનમાં પેઠા. ત્યાં, જે રીતે ભરતચક્રી શરીરને જુએ છે, આંગળી થકી એક રત્નની વીંટી પડી, એ આંગળીને શોભા વિનાની જુએ છે, ધીરે ધીરે એક એક કરીને બધાંજ આભૂષણો કાઢવા લાગ્યા, કમળો ઉખેડી નાંખ્યા બાદના સરોવરની જેમ પોતાની શૈકી કાયાને જોઈને સંવેગ પામેલાને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. વળી, જે રીતે પ00 રાજપુત્રોના સમૂહથી વીંટળાયેલા ભરતચક્રી સાધુનું દ્રવ્યલિંગ = રજોહરણાદિને ગ્રહણ કરી પંચમુષ્ટિ લોચ કરીને ઘરથી બહાર નીકળી ગયા. તે જ રીતે આષાઢાભૂતિ પણ ૫૦૦ Page #302 -------------------------------------------------------------------------- ________________ २६९ अणुत्तरा कामभोगा भुत्ता। जहा समिद्धं रज्जं परिपालियं, तहा सव्वं दरिसियं तं च कहकहवि साभिनयंतेण सच्चवियं । जहा राइणा पउरलोगेण य दढं हयहियएण परिहाणं एगं मोत्तुं सेसाणि वत्थाभरणाणि सव्वाणि वि बहुवाडए खित्ताणि । जाओ य अइमहप्पमाणो कणयस्स रासी। तं च वत्थाभरणाइयं सव्वं जयसुंदरीतिहुयणसुंदरीण पजीवणं जायं । तउ पुणो वि सो नडो अइअक्खित्तचित्तं सपरियणं रायाणं पासिय जहा भरहो आयंसगिहं पविट्ठो तत्थ सरीरं पलोयंतो जहा अंगुलीए रयणपडणेण विसोहो दीसिउं पव्वत्तो तउ सव्वाभरणविमोक्खणेण उव्विणियपउमं पउमसरं पि व विसेसउविच्छायसरीरं पासिय संवेगमुवगयस्स केवलनाणे समुप्पन्ने । जहा कयपंचमुट्ठिलोओ गहियदव्वलिंगो रायपुत्तविंदपरिवुडो गिहाउ निग्गओ । तहा अप्पणा पंचहि पत्तस्सएहिं सहिओ समणलिंगं घेत्तूण पंचमुट्ठियं लोय काऊण रन्नो धम्मलाभं दातुं रंगमज्झाउ निगन्तु पयट्टो। तउ किमेयं ति जंपमाणेण राइणा अच्चंतं विम्हियाहिं देवीहि य वारिउमाढत्तो। तेण भणियं किं भरहो ग(हि)यदिक्खो नियत्तो जेणाहं नियत्तामि त्ति। तउ भावं नाऊण मुक्को, गओ सपरिवारो गुरुसमीवं । ते वि पंचरायपुत्तसया लज्जाए कुलाभिमाणेण सच्चपइन्नत्तणउ गहियदिक्खा ठिया। पच्छा सव्वेसिं भावओ वि परिणया। अन्ने भणंति ते पंचसए सिस्सत्तेण काऊण सयमेव गुरुत्तेणं पडिवज्जितु अणुट्ठाणं પાત્રો (રાજપુત્રો)ની સાથે શ્રમણલિંગ ધારણ કરીને પંચમુષ્ટિ લોચકરીને રાજાને ધર્મલાભ આપીને રંગમંડપથી નીકળવા જાય છે. ત્યાં જ “અરે, આ શું? આ શું? એમ બોલતા રાજાએ અને અત્યંતવિસ્મિતબનેલી રાણીઓએ નીકળી જતા એવા તેઓને વારવા પ્રયત્નો કર્યા. આષાઢાભૂતિએ કહ્યું “શું દીક્ષા લીધેલ ભરતચક્રી પાછા ફર્યા હતા? તે હું પાછો ફરું ?” રાજાએ આષાઢાભૂતિના કહેવાના ભાવને સમજી જઈ રજા આપી. ૫૦૦ ના પરિવારવાળા આષાઢાભૂતિ ગુરુ પાસે ગયા અને દીક્ષા લીધી. હું કરું તેમ કરવું એવી શરતની કબૂલાત પ્રમાણે તે ૫૦૦ રાજપુત્રોએ પણ લજ્જાથી અને કુળના અભિમાનથી સત્યપણે પ્રતિજ્ઞા બજાવવા દ્વારા દીક્ષા લીધી. આષાઢાભૂતિ તો ભાવથી પણ સાધુ થયાજ હતા પરંતુ આ ૫૦૦ રાજપુત્રો હાલ દ્રવ્યથી દીક્ષા ગ્રહણ કરેલી તેઓ બધા પણ પાછળથી ભાવસાધુતાથી પરિણત થઈ ગયા = ભાવસાધુ થઈ ગયા. આષાઢાભૂતિ મુનિ તીવ્રસેવેગપૂર્વક સાધુના અનુષ્ઠાનોનું પાલન કરીને સદ્ગતિ પામ્યા. - અહીં કેટલાક આચાર્યોનું કહેવું છે કે, “આષાઢાભૂતિએ તે ૫૦૦ રાજપુત્રોને પોતાના શિષ્યો કરી જાતે ગુરુ બનીને સાધુપણાના અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત થયા.” આ બાજુ, આષાઢાભૂતિએ રચેલ ભરતચક્રીનું નાટક વિશ્વકર્માએ કુસુમપુરમાં ભજવ્યું ત્યાં પણ અનેક લોકો પ્રવ્રજિત થયા. “અરે ! આ પ્રમાણે જો દીક્ષા લેવાનું ચાલુ રહેશે તો જતાં દિવસોમાં બધા પ્રવ્રજિત થઈ જશે તો પછી અમારા રક્ષક જ કોઈ થશે નહિ.” એમ વિચારી નગરના લોકોએ તે નાટક પર પ્રતિબન્ધ મૂકી દીધો. આ કથાનકમાં આષાઢાભૂતિએ જે રીતે લાડવા લીધા, એ માયાપિડ છે. જે યતિઓને અકથ્ય છે. પરતુ ગ્લાન, તપસ્વી, પ્રાથૂર્ણક, સ્થવિર આદિ સાધુ માટે, તેમજ કોક આવી પડેલ સંઘના કાર્ય Page #303 -------------------------------------------------------------------------- ________________ २७० काउं पयट्टो त्ति । तउ सो तिव्वसंवेगवसाउ अणुट्ठाणं काऊण सुगई संपत्तो त्ति। तं च नाडयं विस्सकम्मुणा कुसुमपुरे नच्चियं । तत्थवि अणेगे लोगा पव्वइया। मा एवं पव्वयंता वच्चंतेहिं दिणेहिं सव्वे पव्वइस्संति त्ति । ता अम्हाणं रक्खगा न भविस्सति त्ति नागरिएहिं तं नाडयं दडंतित्ति। अयं मायापिण्डो यतीनामकल्प्यो, ग्लानक्षपकप्राघूर्णकस्थविरसङ्घकार्यादिप्रयोजनोत्पत्तौ चापवादेन गृह्यते । यद्यपि चात्र लोभवशादेव मायया विविधरूपकरणाल्लोभव्यापारोप्यस्ति, तथाप्यत्र प्राधान्येन मायाया एव विवक्षितत्वात्तव्यपदेशेनेदं ज्ञातं दर्शितं । अवतरणिका- उक्तं मायापिण्डद्वारमथ लोभपिण्डद्वारं गाथापश्चा.नाह । मूलगाथा- गिहिस्समिमं निखाइ, तो बहु अडइ लोभेण ।।६९।। संस्कृतछाया- ग्रहीष्ययिदं स्निग्धादि, ततो बबटति लोभेन ।।६९।। # स्निग्धादिग्रहणार्थं बबटति तल्लोभपिण्डः ॥ व्याख्या- अद्याहं ग्रहीष्ये आदास्ये लभ्यमानस्तु लोभधृष्टाद्यपेक्षया, इदं हृदयं कल्पनाप्रत्यक्षमपरं शोभनास्वादं तदेवाह । स्निग्धादि, सिंहकेसरमोदकघृतपूर्णप्रभृतिकमेवावधारणमध्याहार्य, ततस्तस्मात्कारणादेतद् विचिन्त्येत्यर्थः। बहु प्रचुरं निजोदरपूर्तेर्वाधिकमटति गृहेषु भ्राम्यति केनेत्याह लोभेन रसगृद्ध्या, ततो लोभाध्यवसायवता साधुना यदीप्सितं लभ्यते तल्लोभपिण्डः स्यात् सिंहकेसरयतेरिव, વગેરે પ્રયોજન ઉપસ્થિત થયે અપવાદથી માયાપિચ્છ ગ્રહણ કરી શકાય છે. જોકે, કથાનકમાં આષાઢાભૂતિએ લોભ વશ થઈને જ માયાપૂર્વક અલગ અલગ રૂપ કર્યા હોવાથી લોભવ્યાપાર પણ છે જ. છતાં ય અહીં માયાનું જ પ્રધાનપણું હોવાથી લોભની વાત ગૌણ કરીને આ માયાનું દૃષ્ટાંત બતાવ્યું છે.ll૬ ૮૧}રી/ અવતરણિકા :- આ પ્રમાણે “માયાપિણ્ડ દ્વારા કહ્યું હવે “લોભપિણ્ડ દ્વારને ગાથાના પશ્ચાઈવડે જણાવે છે. भूण॥था-शार्थ :- गिहिस्सं = अड। 3रीश, इमं = २मा, निद्धाइ = स्नि५ ५ों, तो = ते ४२५॥थी, बहु = घj, अडइ = ३२, लोभेण = सोमथी.||६८|| મૂળગાથા-ગાથાર્થ :- રસની વૃદ્ધિથી સિંહ કેશરીયા લાડુ, ઘેબર આદિ મિષ્ટાન્ન મળે તો લેવા એમ નિશ્ચિત કરી તે મેળવવા માટે ગોચરચર્યામાં ઘણું પર્યટન કરીને સાધુ જે મેળવે તે લોભપિંડ કહેવાય. દુલા • સ્નિગ્ધ વગેરેને મેળવવા ઘણું ફરે તે લોભપિણ્ડ છે व्यायार्थ :- 'गिहिस्सम् इमम्' = 'ग्रहीष्ये इदं' = साठे हुँ मा सारु A N२. भेटले. 3, જે મળતું હોય = જે હાજર હોય એના કરતાં પણ, લોભથી વ્યાપ્ત મન = ધિઢાઈ આદિના કારણે જે હાજર નથી એવું માત્ર કલ્પના પ્રત્યક્ષવાળું (એટલે કે કેવું મજાનું હશે ? કેવો અદ્દભૂત સ્વાદ હશે? વગેરે માત્ર કલ્પનાથી દેખાતું) આ સારું-સુંદર સ્વાદવાળું દ્રવ્ય જ ગ્રહણ કરીશ, સુંદર સ્વાદવાળું તે શું? તે 53 छ, 'निद्धाइ' = 'स्निग्धादि' = भी वगेरे ४, मह स्नि२५ भी815' शथी. सिंडसरी साह, Page #304 -------------------------------------------------------------------------- ________________ २७१ यद्वक्ष्यति ‘लोभे केसरयसाहु'त्ति । तदुदाहरणमपि स्वस्थानत्वादव ब्रूमः, तच्चेदं यथा लोभपिण्डे सिंहकेसरयति - दृष्टांत: # 'चंपाए खवगरिसी अहन्नया मोयगूसओ जाओ। तं दटुं पारणए सो साहू गिण्हइ पइन्नं ।। १ ।। जह अज्ज मया सव्वं सेसं असणाइयं परिहरित्ता । विउलं पि लब्भमाणं, घेत्तव्वा मोयगा चेव ।।२।। ते वि सिंहकेसर-नामा जे मोयगा इह पसिद्धा। सुबहु पि भमिउं, ते घेत्तव्वा न उण सेसा ।।३।। हियएण संपधारियमेवं लोलयाए सिग्घयरो। भिक्खट्ठमणुपविट्ठो, पुरिमढे जाव परिअडिओ ।।४।। तेसिं अट्ठाय मुणी, तहवि न लद्धा इमेण ते कहविं । तो न य नियत्तिओ सो, गिहाणुगेहं परिब्भमइ ।।५।। गेहमि तउ पत्ते, तस्स दुवारे भणिज्जमाणस्स । ठाणे, उ धम्मलाभस्स सिंहकेसर य इइ भणइ ।।६।। सयलं पि दिणमईयं, परिभमंतस्स जाव रयणीवि। संपत्ता नो नाया, पणट्ठचित्तेण किं बहुणा ।।७।। रयणीए पहरदुगे, एवमडंतो कमेण संपत्तो। सावयगिहमि एसोऽसत्थचित्तो (मोअग)त्ति ।।८।। मुणिणो चोयणहेडं, वुत्तं तो सावगेण जह भयवं । पुन्नो नवत्ति एसो, जो पुरिमड्डो मए य पकओ।।९।। ઘેબર વગેરે જ લેવા અધ્યાહારથી કાર સમજવો. “તો' = ‘તત = તે કારણસર ઉતર્ વિવિ7' = આવું વિચારીને. એટલે કે ઉપરોક્ત પ્રમાણે વિચારીને “વહુ' = “પુર = ખૂબ. અર્થાત્ ભાત જેવી કોક વસ્તુનો ત્યાગ કરીને, કોક ભાવતી વસ્તુ મેળવવા વધારે, અથવા તો પોતાનું પેટ ભરાય તદુપરાંત પણ વધારે, “સ' = ‘તિ = ઘરોમાં ફરે. એટલે કે કોક એકાદ વસ્તુ વાપરવાનું છોડી દઈને ઈચ્છિત વસ્તુને જ વધારે મેળવવા. અથવા પોતાનું પેટ જેટલાથી ભરાય તેથી પણ વધુ મેળવવા ઘણાં ઘરોમાં ફરે. કયા કારણે ફરે ? તે કહે છે, “તમે' = ‘નોમેન' = લોભના કારણે, રસગૃદ્ધિથી – ખાવાની લાલસાથી. આમ, લોભના અધ્યવસાયવાળા સાધુ દ્વારા જે ઇચ્છિતદ્રવ્ય મેળવાય, તેને લોભપિણ્ડ કહેવાય છે. કોની જેમ ? તે કહે છે, “સિંહકેસરી-યતિ' ની જેમ. જે ગાથા ૭૦ ના ચોથા પાદમાં “નોએ સરસાદું એ પ્રમાણે કહેવામાં આવશે. પણ તે ઉદાહરણનો અવસર અહીંજ હોવાથી અમે એને અહીંજ કહીએ છીએ. તે કથા આ પ્રમાણે છે. • લોભપિઠમાં સિંહકેસરિયા મુનિનું દૃષ્ટાંત છે. ચંપાનગરીમાં લપકઋષિ હતા. તે ગામમાં એકવાર લાડવાનો મહોત્સવ થયો. તેને જોઈને ક્ષપક ઋષિએ પોતાના કોક તપના પારણામાં પ્રતિજ્ઞા કરી કે “આજે મારે વિપુલ પ્રમાણમાં પણ મળતું બીજું બધું અશનાદિ છોડીને માત્ર લાડવા જ લેવા. તેમાં પણ સિહકેસરનામક અહીં જે પ્રસિદ્ધ છે તે લાડવા જ લેવા. ભલે એના માટે ઘણું ફરવું પડે તો ફરીને પણ તે મેળવવા પરતુ બીજું તો નથી જ લેવું !' આવો નિયમ સારી પેઠે હૃદયમાં ધારી રાખીને લાલસાથી જલ્દી ભિક્ષા માટે નીકળી ગયા. છેક પુરિમઢ સુધી ભમ્યા પણ ક્યાંયથી પણ મળ્યા નહિ. તો પણ પાછા ઉપાશ્રયે ફરતાં નથી અને એક પછી એક ઘરોમાં ફર્યા જ કરે છે. “સિંહ કેસર', “સિંહકેસર’, ‘સિંહકેસર' એવી સતત મનમાં ચાલતી એકધારી રટનાને લીધે જે ઘરમાં જાય છે તે ઘરના દરવાજા પર બોલાતાં ધર્મલાભ' ના બદલે “સિંહકેસર જ બોલે છે. આ પ્રમાણે ભમતા ભમતા આખો દિવસ પસાર થઈ ગયો ને રાત પડી ગઈ પણ અસ્વસ્થચિત્તવાળા તેમને ન જણાઈ. છતાં પણ હજુ એજ પ્રમાણે ભમતો ભમતા રાત્રિના બીજા પહોરે Page #305 -------------------------------------------------------------------------- ________________ २७२ कहसु तुमं जइ पुन्नो गठिस्सहियं करेमि तस्सुवरि । जेणाहमिइ वृत्ते, पलोइयं साहुणा गणं । । १० । । तो तारागणजुत्तो दिट्ठो गयणंमि निम्मलो चंदो । पच्चागयचित्तेणं तो नायं कालपरिमाणं । । ११ ।। जह अड्ढरत्तसमओ, वट्टइ उवढतो यत्ततो जत्त विलसियं जायं ( ? ) । लक्खियमेयं जह मम चोयणदाणत्थमेएण ॥ १२ ॥ मग्गियमेयं पच्चक्खाणं तो मिच्छादुक्कडं देइ । भणियं च सावया ! संतिया, उ मे चोयणा दिन्ना । १३ ।। तट्ठाणाउ नियत्तिय गंतूणं सुद्धथंडिले तओ । आगमभणियविहीण परिट्ठविंतस्स समियस्स । । १४ । । सुद्धज्झवसाणपरस्स तस्स निद्दढघाइकम्मस्स, सयलजगुज्जोयकरं केवलणाणं समुप्पन्नं । ।१५ । । इत्येवं लोभपिण्ड इति गाथार्थः । । ६९ । । अवतरणिका - अथ क्रोधादिपिण्डचतुष्टये उदाहरणसङ्ग्राहिणीं गाथामाह । मूलगाथा - कोहे घेवरखवओ, माणे सेवइय खुड्डुओ नायं । માયાSSસામૂર્ર, ભોમે સરયસાદુ ત્તિ ૭૦ || क्रोधे घृतपूर्णक्षपको माने सेवतिकाक्षल्लको ज्ञातं । संस्कृतछाया = ક્રમે કરીને આ અસ્વસ્થચિત્તવાળા મુનિ એક શ્રાવકના ઘરે પહોંચ્યા. મુનિની આવી દશા જોઈને શ્રાવકે પણ મુનિનું અસ્વસ્થચિત્ત જાણીને સિંહકેસર લાડવા વહોરાવ્યા, પછી મુનિને બોધ આપવા કહ્યું “હે ભગવાન ! મેં પુરિમઢનું પચ્ચક્ખાણ કર્યું તો તે પચ્ચક્ખાણ પૂરું થયું આવી ગયું કે નહિ ? તે તમે કહો. જો પૂરું થઈ ગયું હોય તો હું એની ઉપર ગંઠસીનું પચ્ચક્ખાણ કરું.” આ પ્રમાણે કહેવાયે છતે પચ્ચક્ખાણનો સમય જાણવા માટે મુનિએ આકાશમાં જોયું તો તારાઓના સમુદાયથી યુક્ત એવો નિર્મળ ચંદ્ર જોયો. ચિત્ત ઠેકાણે આવી ગયું. કાળનું પરિમાણ જાણ્યું કે “અરે આ તો અર્ધરાત્રીનો સમય વર્તી રહ્યો છે.” તરત, જેના લીધે – જે લોભના લીધે આ બધું બન્યું = અર્ધરાત્રિસુધી ભમવાનું બન્યું, તેનાથી પાછા ફર્યા તે લોભને દૂર કર્યો. મુનિરાજ સમજી ગયા કે ‘મને બોધ કરાવવા જ આ શ્રાવકે મારી પાસે પચ્ચક્ખાણ માંગ્યું છે.' શ્રાવકને મિચ્છામિ દુક્કડં દીધું ને કહ્યું “હે શ્રાવક ! તમે બહુ સારું કર્યું કે મને બોધ કરાવ્યો.” શ્રાવકના ઘરેથી નીકળીને મુનિશ્રી શુદ્ઘભૂમિએ ગયા. ત્યાં આગમવિધિ પ્રમાણે સમિતિવાળા બનીને તે લાડવા પરઠવતાં પરઠવતાં શુભઅધ્યવસાયમાં રમતા રમતા તેમના ઘાતિકર્મો બળી ગયા અને સંપૂર્ણલોકને પ્રકાશિતકરનાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે લોપિણ્ડ કહ્યો.૬થી = मायायामाऽऽषाढाभूति लोभे केसरिकसाध्येति ।।७० ।। s અવતરણિકા :- હવે, ક્રોધાદિ ચારે પિણ્ડ વિશેના દૃષ્ટાંતોને સંગ્રહકરતી ગાથા કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- હોદ્દે ક્રોપિંડમાં, ઘેવરલવો ઘેબરમાટે ફરનાર તપસ્વીનું, માળે માનપિંડમાં, સેવચવુજ્જુબો = રાંધેલી સેવલાવનાર નાના સાધુનું, નાયં = દષ્ટાંત, માચાલુ = માયાપિંડમાં, आसाढ અષાઢાભૂતિનું, જ્ઞોમે લોભપિંડમાં, સરવસાત્તિ સિંહકેસરીયા લાડુમાટે ફરનાર મુનિનું.॥૭॥ = = 1 - = Page #306 -------------------------------------------------------------------------- ________________ २७३ * पूर्वकथितक्रोधपिण्डादिविषयक-कथानाम् नामोल्लेखः ॥ व्याख्या- क्रोधे क्रोधपिण्डे, मृतकार्यकृताः घृतपूर्णाः पक्वान्नविशेषास्तैरुपलक्षितः क्षपको मासक्षपणतपोविधायी यतिव्रतमिति योगः। तेषामप्राप्तौ तस्य क्रोधभावात् । तथा माने मानपिण्डे सेवतिका राद्धाः श्लक्ष्णसेवा(वतिका)स्तदुपलक्षितः क्षुल्लको लघुव्रती ज्ञातं निदर्शनं वाच्यः। तासामलाभे तस्य मानभावात् । तथा मायायां मायापिण्डे आषाढभूतिनामा यतिआतं। तेन मोदकलाभमाश्रित्य मायाकरणात् । तथा लोभे लोभपिण्डे सूचनात् सिंहकेसरिकलड्डुकविशेषास्तत्र श्लक्ष्णीकृतेन गोदुग्धसिक्तेन रविकरशुष्कपिष्टेन परिशोधितखण्डसुरभिघृतयुक्तेन शृङ्गाटकफलचूर्णेन ये निष्पन्ना मोदकास्ते सिंहकेसरशब्दवाच्या इत्याम्नायस्तदुपलक्षितः साधुर्यतिर्जातं वाच्यस्तानुद्दिश्य तेन लोभविधानादिति ज्ञातचतुष्टयवक्तव्यतासमाप्त्यर्थं, इति गाथाक्षरार्थः । भावार्थस्तु कथानकगम्यस्तानि तु पूर्वं स्वस्थान एव कथितानीति Tથાર્થTI૭૦ || મૂળગાથા-ગાથાર્થ - ક્રોધપિંડ ઉપર ઘેબરસંબંધી મુનિનું દૃષ્ટાંત છે. માનપિંડ ઉપર રાંધેલી ઝીણીસેવથી ઓળખાયેલ મુનિનું દૃષ્ટાંત છે. માયાપિંડ ઉપર આષાઢાભૂતિનું દૃષ્ટાંત છે અને લોભપિંડ ઉપર સિંહકેસરીયા લાડુથી ઓળખાયેલ સાધુનું દષ્ટાંત છે.I૭ના ૦ પૂર્વકથિત ક્રોપિડવગેરે વિષચક કથાના નામોલ્લેખ ૦ વ્યાખ્યા :- “ો = ‘ક્રોવે” = ક્રોધપૂર્વક મેળવેલ પિણ્ડના વિષયમાં ઘેરવવો’ = “વૃતપૂfક્ષપ' = ઘેબરસંબંધી ક્ષપક = મુનિની કથા. અર્થાત્ મૃતકાર્યવિષયક કરાયેલ ઘેબર = એક પક્વાન્ન વિશેષ, તેનાથી ઓળખાયેલ માસક્ષપણતપ કરનાર મુનિને દૃષ્ટાંત જાણવું કારણ કે મુનિને ઘેબરની પ્રાપ્તિ ન થવાથી ક્રોધ થયો હતો. તથા, ‘માને' = “મા” = માનપૂર્વક મેળવેલ પિડના વિષયમાં, “સેવફા પુરુષો નાઈ = “સેતિવાશુક્ર-જ્ઞાત' = રાંધેલી ઝીણી સેવથી ઓળખાયેલ ક્ષુલ્લક = નાના પર્યાયવાળા મુનિનું દષ્ટાંત જાણવું. કારણ કે રાંધેલસેવની પ્રાપ્તિ ન થવા પર તેમને માન થયું હતું. - તથા, ‘માયણ' = “માવાયાં' = માયાપૂર્વક મેળવેલ પિણ્ડના વિષયમાં, ‘માસામૂ = રાષાઢામૂતિઃ - આષાઢાભૂતિ નામક યતિનો દાખલો જાણવો. કારણ કે આષાઢાભૂતિ મુનિએ લાડવાના લોભે માયા કરી હતી. તથા, ‘તોપે' = લોભપૂર્વક મેળવેલ પિણ્ડના વિષયમાં, “સરસાદુ = “સિંદરિવા-સ્નેહુક્ક' = સિંહકેસરીયા લાડુથી ઓળખાયેલ સાધુનું દૃષ્ટાંત જાણવું. કારણ કે તે સિંહકેસરી લાડુનો તે મુનિએ લોભ કર્યો હતો. સિહકેસરીયા લાડવા કોને કહેવાય ? તે કહે છે, શિંગોડાનો ઝીણો લોટ ગાયના દૂધથી પલાળીને, સૂર્યના કિરણો વડે સુકવી સારી ખાંડ અને સુગંધી ઘીથી ભેગો કરી જે લાડવા બનાવાય તેને સિંહકેસરી લાડવા કહેવાય છે. એમ આમ્નાયથી જણાય છે. ત્તિ = ‘તિ’ = એ ચારેય દષ્ટાંતોમાં જે વક્તવ્યતા છે, તેની સમાપ્તિના અર્થમાં “તિ' શબ્દ Page #307 -------------------------------------------------------------------------- ________________ २७४ अवतरणिका- उक्तं क्रोधादिपिण्डचतुष्ट्यं सोदाहरणमथ संस्तवकरणद्वारमाह । मूलगाथा- थुणणे संबंधि संथवो दुहा सो, य पुव्व पच्छा वा। दायारं दाणाउ, पुव्वं पच्छा व जं थुणइ ।।७१।। संस्कृतछाया- संस्तवने संबंधिनि संस्तवो द्विधा स च पूर्व पश्चात्वा। दातारं दानात् पूर्वं पश्चात्वा यत्स्तौति ।।७१ ।। म संस्तवकरणे पूर्व-पश्चात्संस्तवः ॥ व्याख्या- इह संस्तवशब्दः श्लाघायां परिचये च वर्तते, इत्यर्थद्वयवृत्तिरपि गृह्यते, इत्याह 'थुणणे संबंधि'त्ति तत्र स्तवने गुणस्तुतौ, ‘संबंधि'त्ति विभक्तिलोपात्सम्बन्धिनि मात्रादिनात्रकघटनया स्वाजन्यकरणे इत्येवं श्लाघापरिचयभेदात् संस्तवो द्विधा द्विभेदः स्यात् । गुणसंस्तवः सम्बन्धिसंस्तवश्चेत्यर्थः । स च पुनरेकैकः संस्तवो द्विभेदः स्यात् । कथमित्याह । 'पुव्वं पच्छा वत्ति विभक्तिलोपात् पूर्वं पूर्वसंस्तव इत्यर्थः । तथा पश्चादिति पश्चात्संस्तव इत्यर्थः । वा विकल्पे । अथ पूर्वपश्चाभेदेन છે એમ જાણવું. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ જાણવો. આ ગાળામાં કહેવાનો જે ભાવાર્થ છે તે તો કથાનકથી જ જણાઈ આવે છે. જે અગાઉના ગાથાઓમાં તે તે અવસરે કહેવાઈ ગયો છે.ll૭૦ગા. અવતરણિકા :- આ પ્રમાણે ઉદાહરણસમેત ક્રોધ વગેરે ચારે પ્રકારના પિચ્છની વાત કરી. હવે “સંતવર' દ્વારને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સ્થળો = ગુણનો, સંવંધ = સંબંધીનો, સંધવો = સંસ્તવ, સુદ = બે પ્રકારનો, સૌ ચ = તે બે, પુવૅ = પહેલાં, પછી = પછીથી, વ = અથવા, વાવાર = દાતાર ગૃહસ્થને, વાણIS = દાનની, પુષં = પહેલાં, પચ્છા = પછી, વ = અથવા, સં = જે, થુળવું = સ્તવના ફરે.ll૭૧ મૂળગાથા-ગાથાર્થ - સંસ્તવ એટલે પ્રશંસા. તે સંસ્તવ ગુણની સ્તવનારૂપ અને માતપિતા આદિના સંબંધ જોડવારૂપ બે પ્રકારનો છે, અને તે દરેક પ્રથમ અને પછી એમ બે પ્રકારનો છે. તેમાં પ્રથમ ગુણની સ્તવનારૂપ પ્રશંસાના બે પ્રકાર બતાવે છે. દાતારની પ્રશંસા કરવાથી સારી રીતે અશનાદિની પ્રાપ્તિ થાય તે માટે દાનદેનારના છતાં અથવા અછતાં ગુણની પ્રશંસા દાન આપ્યા પહેલાં અથવા દાન આપ્યા પછી કરવાથી જે અશનાદિની પ્રાપ્તિ તે ગુણસંસ્તવકરણદોષવાળો પિંડ કહેવાય. અને તેમાં પહેલાં સ્તવના કરવી તે પૂર્વગુણસંસ્તવ અને પાછળથી જે સ્તવના કરવી તે પશ્ચાતગુણસંસ્તવ કહેવાય.l૭ના સંસ્તવકરણમાં પૂર્વ અને પશ્ચાત્ સંસ્તવ • વ્યાખ્યાર્થ - “થપા' = “સંતવ' આ શબ્દ પ્રશંસા અને પરિચયના અર્થમાં છે. આ બન્ને અર્થો અત્રે અભિપ્રેત છે. થળો = સંતવને = ગુણસ્તુતિમાં, “સંઘ = સંવંધન = સંબંધમાં પ્રાકૃત ભાષાના કારણે “સંવંધ’ શબ્દમાં સપ્તમી વિભક્તિનો લોપ થયો છે તે જાણવું. એટલે કે માતા-પિતા વગેરે સંબંધ બતાવી સ્વજનપણું કરવામાં = સ્વજનપણું બતાવવામાં. આમ પ્રશંસા અને પરિચયના ભેદથી, “રંથવો’ = “સંતવઃ' = સ્તુતિના બે ભેદ થાય છે, (૧) ગુણસંસ્તવ અને (૨) સંબંધિસંસ્તવ. વળી, ‘હુદ્દા Page #308 -------------------------------------------------------------------------- ________________ २७५ द्विविधमपि गुणसंस्तवं व्याख्यातुमाह । 'दायारमित्यादि' दातारं दायकं दानाद्देयवितरणात् पूर्वं प्रथम देयेऽलब्धे सतीत्यर्थः तथा पच्छावत्ति दानात् पश्चाद्दानोत्तरकालं देये लब्धे सतीत्यर्थः। वा विकल्पार्थो, यत् स्तौति वर्णयति स पूर्वसंस्तवः पश्चात्संस्तवश्च । __ पूर्व-पश्चात्संस्तवः कथं करोति ? ' __ तत्र भिक्षायै प्रविष्टः साधुरीश्वरादिकं कमपि दातारं यद्दानात् पूर्वं सत्यासत्यैरौदार्यादिभिर्गुणैः स्तौति यथा अहो ! योऽस्माभिर्दानपतिः पूर्वं वार्तामात्रेणैव श्रुतः सोऽद्य प्रत्यक्षमवलोकितस्तथा नेदृशा औदार्यादयो गुणा अपरस्य श्रूयन्ते । तथा धन्यस्त्वं यस्येदृशा गुणाः सर्वत्राप्रतिस्खलिता दिग्वलयव्यापिनः प्रसरन्तीति स पूर्वगुणसंस्तवः। तथा दाने दत्ते यत्संस्तौति यथा निजदर्शनेन त्वयाद्यास्मल्लोचने विमलीकृते यतो गुणिदर्शने किल प्रतीतिजनकत्वेन चक्षुषी निर्मले स्यातामिति नेदमद्भुतं तथा तवगुणश्रवणं सत्यतया सञ्जातं । यत्त्वदर्शनात् पूर्वमेवंविधगुणः स श्रूयते तत् किं सत्यमसत्यं वेति शङ्का ममासीत्, साम्प्रतं त्वद्दर्शनाद्यथाभूतः श्रुतस्तथाभूतस्यैव दर्शनान्निःशङ्कितं તો ય = દ્વિધા સઃ ૨' = તે બન્ને પ્રકારના સંસ્તવના બે-બે ભેદો થાય છે, “પુષ્ય પછી વા = “પૂર્વ પશ્ચાત્યા' = પૂર્વે સ્તવના અને પછીથી = પાછળ સ્તવના. પ્રાકૃતપણાને લીધે પ્રથમવિભક્તિનો લોપ થયો હોવાથી પૂર્વસંસ્તવ' અને “શ્વસંતવર' એમ જાણવું. “વા’ એ વિકલ્પના અર્થમાં છે. હવે પૂર્વ-પશ્ચાત્ ભેદથી બન્ને પ્રકારના “ગુણસંસ્તવ' ની વ્યાખ્યા કહે છે. વાયારમ્' = “સાતાર' = “રા ' = દેયવસ્તુને આપનારને. “રા' = “રાની' = દાનથી, “પુવૅ = ‘પૂર્વ’ = “પથ = પહેલા. એટલે કે દેયવસ્તુ મળવા પૂર્વે, પછી = gશ્વાન્ = પાછળ. એટલે કે દેયવસ્તુ મળ્યાબાદ. “' = ‘વા' = વિકલ્પાર્કમાં છે. “ થઇ = “વત્ સ્તોતિ' = જે સ્તવના-વર્ણન કરે, તેને પૂર્વસંસ્તવ અને પશ્ચાસ્તવ કહેવાય છે. પૂર્વ અને પશ્વાત્સસ્તવ શી રીતે કરે ? • પૂર્વસંસ્તવ :- ભિક્ષાર્થે ગયેલ સાધુ ઈશ્વર = ઋદ્ધિવાળા વગેરે કોઈપણ દાતારને, દાનની પૂર્વે, એમનામાં ઉદારતા વગેરે ગુણ હોય કે ન હોય તો પણ જે સ્તવના કરે. જેમકે, “અહો ! જે દાનપતિ પૂર્વે માત્ર વાતોમાંજ સાંભળેલા, પણ તે આજે પ્રત્યક્ષ જોવાયા. આવા ઔદાર્ય વગેરે ગુણો બીજાના સંભળાતા નથી. તમને ધન્ય છે કે જે તમારા ગુણો સર્વત્ર દિશાઓના ખૂણે ખૂણે અસ્મલિતપણે પ્રસરી રહ્યા છે.” આ બધું પૂર્વગુણસંસ્તવ છે. પશ્ચાસંસ્તવ :- દાન આપ્યાબાદ દાનીની જે સ્તવના કરે. જેમકે, “તમારા દર્શન થકી અમારી આંખો નિર્મળ કરાઈ છે કારણ કે પ્રવૃત્તિપૂર્વકનું ગુણીનું દર્શન એ પ્રતીતિજનક હોવાથી ચક્ષુ નિર્મળ થાય છે.” અર્થાત્ દાનીની વાતો ઘણી સાંભળી હોય પણ દાનમાં પ્રવૃત્ત ન હોય એ વખતે એમના દર્શન પ્રતીતિજનક = ખાતરી કરાવનાર ન બને. પરન્તુ દાન-કાર્યમાં પ્રવૃત્ત હોય એ વખતના દર્શન એ પ્રતીતિજનક = ખાતરી કરાવનાર બને છે, જેનાથી ચક્ષુ નિર્મળ થાય છે. જો કે, આ વાત કંઈ અદ્ભત નથી કારણ કે તમારા દર્શન કરતાં પણ તમારું ગુણશ્રવણ એ સત્યતાનો અનુભવ કરાવે છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ २७६ सम्पन्नमिति स पश्चाद्गुणसंस्तव इति। उभयरूपेऽपि चात्र मायामृषावादासंयतानुमोदनादयो दोषा વીધ્યા રૂતિ ગાથાર્થT I૭9 IT. अवतरणिका- अथ सम्बन्धिसंस्तवं पूर्वपश्चाभेदेन द्विविधमिति वक्तुमाह | मूलगाथा- जणणिजणगाइ पुव्वं, पच्छा सासुससुरयाइ जं च जई। સાયપરવયં નાણું, સંબંધ બહુ તવ ૭૨ T संस्कृतछाया- जननी-जनकादि पूर्वं पश्चात्श्वश्रूश्वसुरादि यं च यतिः। ____ आत्म-परवयो ज्ञात्वा, संबंधं करोति तदनुगुणम् ।।७२।। म पूर्वसंस्तवो जनन्यादीनां पश्चात्संस्तवः श्वश्रू-श्वशुरादीनाम् ॥ व्याख्या- जननीजनकौ मातापितरावादी प्रथमौ यस्य भगिनीभ्रात्रादिसम्बन्धस्य स सम्बन्धसम्बन्धिनोरभेदोपचाराज्जननीजनकादिसम्बन्धः स किमित्याह । 'पुव्वं'ति, पूर्वसंस्तवः स्यात् जनन्यादीनां पूर्वकालभावित्वात् । तथा ‘पच्छ’त्ति, पश्चात्संस्तवः स्यात् क इत्याह श्वश्रूश्वशुरादिः इहापि सम्बन्धतद्वतोरभेदात् श्वश्रूश्वशुरौ भार्यादेर्मातापितरौ तावादिर्यस्य कलत्रपुत्रशालकादिसम्बन्धस्य स तथेति । વળી, “તમારા દર્શન પૂર્વે આવા પ્રકારના ગુણો જે સંભળાય છે તે સત્ય છે કે અસત્ય છે? એવી શંકા મને હતી. પરંતુ હાલ તમારા દર્શનથી જેવું સાંભળેલું એવુંજ જોવા મળ્યું હોવાથી શંકા દૂર થઈ ગઈ.” આ પશ્ચાદ્ગુણસંસ્તવ કહેવાય છે.//૭૧|| આ બન્ને પ્રકારના સંસ્તવમાં માયા-મૃષાવાદ, અસંયમીની અનુમોદના વગેરે દોષો જાણવા. અવતરણિકા - હવે પૂર્વ અને પશ્ચાદ્ ભેદ દ્વારા બે પ્રકારના સંબંધિ સંસ્તવને, એટલે કે (૧) સત્યસંબંધ (૨) આરોપિતસંબંધને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- નળ = માતા, નવું = પિતા વિગેરે, પુત્રે = પૂર્વસંસ્તવ, પછી = પશ્ચાસંસ્તવ, સાસુ = સાસુ, સસુરક્ = સસરો વિગેરે, નં ર = જે કંઈ સંબંધ, નરૃ = સાધુ, લાયપરવયં = પોતાની અને બીજાની ઉંમર, નાવું = જાણીને, સંવંઘ = સંબંધ, ગુરૃ = કરે, તygvi = તેને અનુરૂપ./૭રા મૂળગાથા-ગાથાર્થ:- દાતાર સ્ત્રી અથવા પુરુષની અને પોતાની ઉંમર જાણીને તેને અનુરૂપ માતાપિતા, સાસુ-સસરા વગેરેના સંબંધોને કલ્પી, દાતારને તેવા પ્રકારનો સંબંધ જણાવી જે અશનાદિ મેળવવા તેનું નામ સંબંધીસંસ્તવપિંડ. તેમાં, માતા-પિતા, ભાઈ-બહેન આદિના સંબંધને જે કહેવો તે પૂર્વસંબંધીસંસ્તવ અને સાસુ-સસરા, પુત્ર, સ્ત્રી આદિ સંબંધને જે કહેવો તે પશ્ચાસંબંધીસંસ્તવ કહેવાય.l૭રા, • માતા વગેરેનું પૂર્વ સંસ્તવ અને સાસુ વગેરેનું પશ્વાત્સસ્તવ છે વ્યાખ્યાર્થ:- (૧) સત્યસંબંધ :- નળ-નગારૂ = “નનની-નારિ = ભાઈ-બહેન વગેરે સંબંધની આદિમાં માતા-પિતા છે જેમાં તે, સંબંધ અને સંબંધીના અભેદઉપચારથી જનની-જનકાદિ-સંબંધ કહેવાય છે. તે જનની-જનકાદિસંબંધ શું કહેવાય છે ? તે કહે છે, “પૂર્વે' = ‘પૂર્વલંતવઃ' = પૂર્વ સંસ્તવ Page #310 -------------------------------------------------------------------------- ________________ २७७ एवं पूर्वपश्चाभेदेन सम्बन्धिसंस्तवस्वरूपमभिधाय यथा यतिस्तं द्विविधमपि करोति तथाह- 'जं चे'त्यादि, चशब्दः सम्बन्धद्वयापेक्षया समुच्चयार्थः। ततश्च यं कञ्चन सम्बन्धं करोतीति योग: यतिः साधुः। ___ आत्मपरवयो ज्ञात्वा तदनुगुणं संबंधं करोति ॥ किं कृत्वेत्याह आत्मपरौ प्रतीतौ तयोर्वयस्तारुण्यवृद्धादिलक्षणकालकृता शरीरावस्थात्मपरवयस्तज्ज्ञात्वा अवबुध्य, किमित्याह सम्बन्धपरिचयं, पूर्वकालभाविमात्रादिनात्रकघटनां पश्चात्कालभाविश्वश्र्वादिनात्रकयोजनां वा कुरुते भिक्षार्थं गृहे गतो गृहिणा सहाहारादिलिप्स्या विधत्ते । कीदृशं सम्बन्धं करोतीति आह 'तदनुगुणमिति तयोरात्मपरवयसोरनुगुणमनुरूपं, स जनन्यादिनात्रकघटनारूप: सम्बन्धः पूर्वसम्बन्धिसंस्तवो ज्ञेय इति प्रक्रमः । श्वश्र्वादिसम्बन्धश्च पश्चात्सम्बन्धिसंस्तव इति। क पुनरसौ स्वपरवयो ज्ञात्वा तदनुगुणं सम्बन्धं कुरुते ? उच्यते, यथा कश्चित् साधुर्भिक्षाद्यर्थं કહેવાય છે. કારણ કે માતા વગેરેનો સંબંધ પૂર્વકાળે થતો હોય છે. પૂર્વકાળ એટલે કે જીંદગીની શરૂઆતથી. - તથા, પછા’ = “પશ્વાતંતવઃ', “સાસુ-સસુરાડુ = “થમૂ-શ્વશુરઃ” = સાસુ સસરા વગેરેના સંબંધને પશ્ચાત સંસ્તવ કહેવાય છે. અહીં પણ સંબંધ અને સંબંધીના અભેદ ઉપચારથી પશ્ચાસંસ્તવ જાણવું. સાસુ-સસરા = પત્નીના માતા-પિતા, પત્ની, પુત્ર, સાળા વગેરે સંબંધોની આદિમાં છે સાસુસસરા જેમાં, તે સાસુ-સસરાદિ કહેવાય છે. અહીં માતા-પિતા વગેરે કે સાસુ-સસરા વગેરે કોઈપણ કારણસર પોતાના મુનિને ન ઓળખી શક્યા હોય તો મુનિ જાતે ઓળખ કાઢે. આમાં સંબંધો સાચા છે એટલે સત્યસંબંધ કહેવાય છે. (૨) આરોપિતસંબંધ :- આ પ્રમાણે પૂર્વ-પશ્ચાત્ ભેદ દ્વારા સત્યસંબંધિ સંસ્તવનું સ્વરૂપ બતાવીને હવે, જે રીતે સાધુ તે બન્ને પ્રકારના સંબંધ એટલે કે આરોપિતસંબંધ કરે છે, તે જણાવે છે. નં ' = અહીં “ઘ' શબ્દ એ બન્ને પ્રકારના સંસ્તવને ભેગો કરનાર છે. “ન = ‘ય’ = ઉપર બતાવ્યા પ્રમાણે જે કોઈપણ સંબંધ, “ગરું = “તિ’ = સાધુ કરે છે. અહીં “રોતિ’ અધ્યાહારથી લેવું. • પોતાની અને સામાની ઉંમર જાણીને તેને અનુગુણ સંબંધ કરે છે શું કરીને આ પ્રમાણે સંસ્તવ કરે ? તે કહે છે, “બાયપરવયં ના' = “માત્મપરય જ્ઞાત્રિા' = પોતાની અને બીજાની = સામેવાળાની બન્નેની ઉંમર જાણીને. એટલે કે યુવાન, વૃદ્ધ વગેરે સ્વરૂપ કાળથી કરાયેલ શરીરની અવસ્થાવિશેષ જાણીને, શું કરે ? તે કહે છે, “સંવંઘં ' = “સંવંઘં વકરોતિ' = પરિચય કરે. અહીં સત્ય રૂપે માતા-પિતા, સાસુ-સસરા વગેરે નથી, પરન્તુ સામેવાળાને એમના જેવા તરીકે ઓળખાવે છે = સામેવાળામાં એ રીતનો આરોપ કરે છે. માટે આ આરોપિત સંબંધ કહેવાય છે. ગોચરી ગયેલ સાધુ આહારાદિની લાલસાથી ગૃહસ્થ સાથે પૂર્વકાળભાવિ માતા વગેરે કૌટુંબિક સંબંધ જોડે અથવા પશ્ચાત્કાળભાવિ સાસુ-સસરા આદિ કૌટુંબિક સંબંધ કરે. સંબંધ કેવો કરે ? તે કહે છે, “તવણુપુi' = ‘તવનુપુળ = પોતાની અને બીજાની ઉંમરને અનુરૂપ સંબંધ કરે. તે સંબંધ જો માતા-પિતા વગેરે સ્વજનતરીકેના સંબંધ જોડવા રૂપે હોય તો પૂર્વસંબંધિ-સંસ્તવ કહેવાય છે અને Page #311 -------------------------------------------------------------------------- ________________ २७८ कस्मिंश्चिद् गृहे प्रविशति, ततः काञ्चिन्निजमात्रादिसमानामृज्ची दात्रीमवेक्ष्याहारादिलम्पटतया मातृत्वादिघटनार्थं मातृस्थानेनाधृतिपूर्वकं गलदश्रूणी लोचने कर्तुमारभते ततस्तया किं त्वमीदृशो दृश्यसे इति पृष्टः सन् सम्बन्धघटनार्थं सगद्गदं वदति यथा मम त्वत्सदृशी मात्राद्याऽभूदिति । तत्र यदि स्वयं तरुणो दात्री तु मध्य(म)वया वृद्धा वा तदा ममेदृशी माता श्वश्रूर्वाऽस्ति स्मेति जल्पति यदि च स्वयं सा च समानवयास्तदा ममेदृशी स्वसा भार्या वा बभूवेति वदति, यदि च स्वयं मध्यमवयाः सा तु तरुणी तदा ममेदृशी पुत्र्यभूदिति भाषते । यदि स्वयं वृद्धः सा च तरुणी बाला वा तदा ममेदृशी दौहित्री पौत्रिकादिर्वासीदिति जल्पति । तदत्र संस्तवकरणेनोपार्जितः पिण्डः संस्तवपिण्ड इत्युच्यते। म तदनुगुणसंबंधकरणे दोषाः ॥ - इहापि च मायामृषावादादयो दोषा वाच्याः। तथा परस्परं स्नेहवृद्धिवशात् मृतपुत्रस्य स्थाने अयमपि स्यादित्यभिप्रायेण मातृभावप्रतिपन्ना दात्री तस्मै विधवानिजवधूमन्यां दास्यादिकां (वा) कदाचिद्दद्यादिति भद्रकदात्री प्रति दोषः। यदि च प्रत्यनीका सा स्यात्तदाऽयं कार्पटिकप्रायोप्यस्मान् જો સાસુ-સસરા વગેરે સ્વજનતરીકેના સંબંધ જોડવા રૂપે હોય તો પશ્ચાત્ સંબંધિ-સંતવ કહેવાય છે. એવું અનુસંધાન જાણી લેવું. “તનુા' સંબંધ કોણ કરે? તે કહે છે, “ન' = “તિ' = સાધુ “તનુ' સંબંધ શી રીતે કરે ? તે જણાવે છે. જેમકે, ભિક્ષાવગેરે માટે કોક સાધુ કોક ઘરમાં પ્રવેશે છે. ત્યાં પોતાની માતા વગેરેને સમાન એવી ઋજુ કોક દાત્રીને આહારાદિની લંપટતાથી માતાપણું ઘટાવવા માટે માયાપૂર્વક અધીરતાથી પોતાની બન્ને આંખોને રડતી કરે = આંખોમાં કપટથી આંસુ લાવે. એ દેખીને પેલી દાત્રી પૂછે “તમો કેમ આવા રડતા દેખાઓ છો ?.' એટલે સંબંધ બેસાડવા માટે ગદ્ગદ્ થઈને સાધુ કહે, “મારે તમારા જેવીજ માતા વગેરે હતી. તેમાં જો પોતે જુવાન હોય અને દાત્રી મધ્યમવયની હોય કે વૃદ્ધા હોય ત્યારે “મારી આવી માતા કે સાસુ હતી” એમ કહે. અથવા જો સ્વયં = પોતે અને દાત્રી સમાનવયવાળી હોય ત્યારે “મારે આવી = તમારાજેવી બહેન કે પત્ની હતી” એમ કહે. અથવા પોતે મધ્યમવયવાળા અને દાત્રી જુવાન હોય ત્યારે “મારે આવી પુત્રી હતી” એમ કહે. અથવા સ્વયં વૃદ્ધ હોય અને દાત્રી જુવાન કે બાળા હોય ત્યારે “મારે આવી દોહિત્રી અથવા પૌત્રી વગેરે હતી એમ કહે આ રીતે સંસ્તવ કરવાપૂર્વક ઉપાર્જિત પિંડ સંતવપિડ કહેવાય છે. • તદનુગુણ સંબંધકરણમાં દોષો • અહીં પણ માયા-મૃષાવાદ વગેરે દોષો તો જાણવા જ. વધારામાં, પરસ્પર સ્નેહવૃદ્ધિ થવાથી “મારા મરેલા પુત્રના સ્થાને આ પણ ભલે થતાં” એવા અભિપ્રાયથી પોતે માતાનું સ્થાન ગ્રહણ કરેલ દાત્રી, તે સાધુ માટે વિધવા એવી પોતાની વહૂને કે બીજી દાસી વગેરેને ક્યારેક આપી દે. આવા દોષ ભદ્રકદાત્રીને વિશે થઈ શકે. પણ જો એ દાત્રી પ્રત્યેનીક = વૈરી હોય તો એ વિચારે કે “આ તો લગભગ કાપેટિક = ભિક્ષુક જેવા છે અને છતાંય અમને માતા વગેરે તરીકે કહ્યું છે, તેથી આ આપણી હીલના કરે Page #312 -------------------------------------------------------------------------- ________________ २७९ जनन्यादितया कल्पयतीत्यस्मदपभ्राजनाकार्यसाविति विचिन्त्य ग्रामादेर्निष्कासनादि कुर्यादिति । तथा या तेन श्वश्रूः प्रतिपन्ना सा (? यदि भद्रका तर्हि) तस्मै स्नेहवशात् मृतादिजामातृकस्थानेऽयमपि भवत्वित्यभिप्रायेण विधवा-निजपुत्री, ((?) यदि प्रत्यनीका तर्हि) कुरण्डां वा दद्यात्, या च तेन भार्यात्वेन कल्पिता तस्या यदि भर्ता समीपस्थः कथञ्चित्तद्वचः श्रुणुयात्तदा मम भार्याऽनेन स्वभार्या कल्पिता तत्तथैव भवत्विति विचिन्त्य (श्रुत्वा) तयाप्यात्मना सहासौ सम्भोगं कार्यत इति થાર્થ ૭૨ IT. अवतरणिका- उक्तं संस्तवपिण्डद्वारमथ विद्यामन्त्रचूर्णपिण्डाख्यद्वारत्रयं तल्लक्षणकथनद्वारेण व्याचिख्यासुराह। मूलगाथा- साहणजुत्ता थीदेवया व विज्जा विवज्जए मंतो। अंतद्धाणाइ फला चुन्ना नयणंजणाइया।।७३ ।। संस्कृतछाया- साधनयुक्ता स्त्रीदेवता वा, विद्या विपर्यये मन्त्रः । अन्तर्दानादिफलाश्चूर्णानां नयनाञ्जनादयः ।।७३।। છે” એમ વિચારી ગામબહાર કાઢી મૂકે વગેરે કરે. વળી, તે સાધુએ જેને સાસુ તરીકે કલ્પી છે, એ જો ભદ્રિક હોય તો) તે સ્નેહવશથી “મારા મરેલા જમાઈ વગેરેના સ્થાને આ પણ ભલે થતાં = આ જ મારા જમાઈ થાઓ” એવા અભિપ્રાયથી વિધવા એવી પોતાની પુત્રીને આપી દે. અથવા જો એ દાત્રી પ્રત્યેનીક હોય તો કરણ્ડાને = પતિવગરની દુરાચારિણી સ્ત્રીને આપી દે. તથા, સાધુએ જે દાત્રીને પત્ની રૂપે કલ્પી, તે દાત્રીનો પતિ જો બાજુમાં જ ઉભો હોય અને તે મુનિના વચનો સાંભળી લે, ત્યારે “મારી પત્નીને આ સાધુએ પોતાની પત્ની તરીકે કલ્પી છે તો તેમજ થાઓ” એમ વિચારીને તે નમાલો પતિ મુનિ સાથે પોતે પોતાની પત્નીને સંભોગ કરાવે અર્થાત મુનિને ચારિત્રથી ભ્રષ્ટ કરે I૭૨ અવતરણિકા :- આ પ્રમાણે સંસ્તવપિણ્ડદ્વારને જણાવ્યું. હવે વિદ્યા-મન્ત્ર-ચૂર્ણપિણ્ડ નામક ત્રણદ્વારા અને તેના લક્ષણ કહેવા દ્વારા એની વ્યાખ્યા જણાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સહાનુત્તા = જાપ, બલિ વિગેરેથી સાધ્ય, થીયા = જેના અધિષ્ઠાતા સ્ત્રીદેવતા હોય તે, વ = અથવા, વિષ્ના = વિદ્યા, વિવU = વિદ્યાથી વિપરીતલક્ષણવાળો, સંતો = મંત્ર, બંતાઈફના = અદશ્ય થવા વિગેરેના ફલવાળું, ઘુસા = ચૂર્ણ, નયાંનાફિયા = આંખમાં આંજવાનું અંજન વિગેરે..૭૩ મૂળગાથા-ગાથાર્થ - જાપ, બલિ અથવા અક્ષતાદિની પૂજા કરવાથી સાધ્ય થતી અથવા જેના અધિષ્ઠાતા પ્રજ્ઞપ્તિ આદિ સ્ત્રીદેવતા હોય તે વિદ્યા, અને જાપાદિ વગર સાધ્ય થતી અથવા જેના અધિષ્ઠાતા પુરુષદેવતા હોય તેનું નામ મન્ન. અદશ્ય થવું અથવા વશીકરણ કરવું એ વગેરે જેનું ફળ છે તેવું આંખમાં આંજવાનું અંજન તથા કપાળમાં તિલક કરવા વગેરેની સામગ્રી તેનું નામ ચૂર્ણ.II૭૩| Page #313 -------------------------------------------------------------------------- ________________ २८० * विद्या-मन्त्र-चूर्णानां स्वरूपम् व्याख्या - साधनयुक्ता करादिजपबल्यक्षतादिपूजोपचारान्विता यद्वा स्त्री प्रज्ञप्त्यादिका देवताऽधिष्ठात्री यस्याः सा स्त्रीदेवता । स्त्रीस्वरूपदेवताधिष्ठातेत्यर्थो, वा विकल्पे । ओमित्याद्यक्षरपद्धतिः । किमित्याह 'विज्जे 'ति विद्याशब्दव्यपदेशादिति शेषाव्यापारणं च ( ? ) दोषस्तेन लब्धः पिण्डो विद्यापिण्ड इति । तथा 'विवज्जए मंतो 'ति । तत्र विपर्यये साधनस्त्रीदेवतायुक्तत्वस्वरूपविद्यालक्षणवैपरीत्ये भावे सतीति यावन्मन्त्रः स्यात् कोऽर्थोऽसाधनः पुरुषरूपदेवताधिष्ठित ऊँकारादिवर्णात्मक एव मन्त्रो भवतीति तत्प्रयोगेण लब्धः पिण्डो मन्त्रपिण्डः तथान्तर्द्धानमदृश्यभवनमादिशब्दात् वशीकरणादिग्रहस्ततोऽन्तर्द्धानादिफलं कार्यं तेषां ते तथोक्ताः । चूर्णा द्रव्यक्षोदरूपाः । के पुनस्ते इत्याह । नयनाञ्जनादय इति द्रव्यसमूहनिष्पन्ननेत्रोपलेपनललाटतिलकादिक्रियाहेतवस्तद्व्यापारेण लब्धः पिण्डश्चूर्णपिण्डः स्यादत्र च विद्यापिण्डे भिक्षूपासकदृष्टान्तो वाच्यो यथा विद्यापिण्डविषयक- भिक्षूपासकदृष्टांतः = = - વિધા-મન્ત્ર અને ચૂર્ણનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- ‘સાહનનુત્તા’ ‘સાધનયુત્ત્તા’ જે સાધનાથી યુક્ત હોય એટલે કે હાથ, માળા વગેરેથી જાપ, બલિ-બાકળા મૂકવાં, અક્ષત વગેરે પૂજાના ઉપચાર વિધિ વિધાનથી જેની સાધના કરાય. અથવા, ‘થી-ઢવવા વા ‘સ્ત્રી-દેવતા વા’ પ્રજ્ઞપ્તિ વગેરે સ્ત્રીદેવતા જેની અધિષ્ઠાત્રી છે. વા' વિકલ્પના અર્થમાં છે.. એટલે કે જેમાં ‘ઓમ્' વગેરે અક્ષ૨૨ચના હોય એ પણ લઈ શકાય. તેને શું કહેવાય ? તે કહે છે, ‘વિષ્ના’ ‘વિદ્યા’ કહેવાય છે. અહીં વિદ્યા શબ્દનો પ્રયોગ થયો છે છતાં પણ ‘વિદ્યાનો પ્રયોગ’ ‘વિદ્યાનો વ્યાપાર' એમ અધ્યાહારથી જાણવું. એટલે કે વિદ્યા કાંઈ દોષ નથી પરન્તુ આહારાદિમાટે વિદ્યાનો પ્રયોગ એ દોષરૂપ છે. વિદ્યાપ્રયોગ દ્વારા મેળવેલ પિણ્ડને ‘વિદ્યાપિણ્ડ’ કહેવાય છે. = તથા, ‘વિવપ્નદ્ મંત ‘વિપર્યયે મંત્ર' વિદ્યાને વિપરિત એ મન્ત્ર છે. એટલે કે જાપાદિ સાધનાથી સાધ્ય અથવા સ્ત્રીદેવતા જેમાં અધિષ્ઠાત્રી છે વગેરે સ્વરૂપ જે વિદ્યાનું લક્ષણ છે તેનાથી વિપરિત મન્ત્રનું લક્ષણ હોય છે. મન્ત્રનું લક્ષણ :- જાપાદિ સાધનાની જરૂર ન હોય. પુરુષ રૂપ દેવતાથી અધિષ્ઠિત હોય. અને ‘ગર્’ આદિ વર્ણરચનાવાળો જ હોય. તેના પ્રયોગથી મેળવેલ પિંડને મન્નપિણ્ડ કહેવાય છે. તથા, ‘અંતદ્ધાળાફના' = ‘બન્તનિાવિના ’ = અદૃશ્ય થવું વગેરે ફળ = કાર્ય છે જેનું, તેને શું કહેવાય ? તે કહે છે, ‘પુન્ના’ ‘ધૂળ:’ = ચૂર્ણ કહેવાય છે. ચૂર્ણ દ્રવ્યોના ભૂક્કા સ્વરૂપ જાણવું. ‘બન્તર્ધ્યાનાવિ’અદેશ્યથવું કે કરવું. અહીં ‘વિ” શબ્દથી ‘વશીકરણ કરવું' વગેરે લેવું. તે ચૂર્ણ શું છે ? તે કહે છે, ‘નયનંનળાડ્યા’ ‘નયનાગ્નનાવયઃ’ દ્રવ્યોના સમૂહથી બનેલ આંખોમાં આંજવું, લલાટ પર તિલક કરવું વગેરે ક્રિયાઓનું કારણ છે. તેના ઉપયોગદ્વારા મેળવેલ પિણ્ડને ચૂર્ણપિણ્ડ કહેવાય છે. • વિદ્યાપિણ્ડવિષયક ભિક્ષુ-ઉપાસકનું દૃષ્ટાંત . = = = - = Page #314 -------------------------------------------------------------------------- ________________ २८१ गंधसमिद्धं नाम नयरं होत्था । तत्थन्नया सद्धम्मकप्पतरुणो केइ आयरिया समोसढा । तत्थ एगो भिक्खुवासओ, ईसरो सो य साहुण भिक्खट्टा गिहारायाणं न किंचि देइ । अन्नया य साहूणमेगत्थमिलियाण समुल्लाओ जाओ। जहा एसो भिक्खूवासओ ईसरो वि साहूणं न किंचि देई । ता अस्थि कोई जो एयं घयाइयं दवावेइ । तेसिं मज्झाउ एगेण साहूणा भणियं । जहामं आण जेणाहं दव्वावेमि । अणुण्णाओ गओ तस्स गेहं अभिमंतिओ सो विज्जाए तेण घयगुलाइयं पउरं साहुणो दिन्नं, साहु वि विज्जं संहरित्ता सट्टाणमागओ विज्जाए पडिसाहरियाए सहावत्थो जाओ गेहे घयगुलायाइ थेवाई पासइ, जाव केण हियं मे घयाइ केण मुट्ठोमित्ति पलवि ं विलग्गोत्ति । मन्त्रपिण्डे शालिवाहनराजप्रदी ( पादलि) प्तकाचार्यदृष्टान्तो वाच्यो नवरं प्रायो बहुजनप्रसिद्धाद्विनेयजनानुग्रहाय यथाम्नायमादितः पादलिप्ताचार्यचरितं किञ्चिदिहोच्यते । तच्चेदम्मन्त्रपिण्डे आचार्यपादलिप्तसूरि-वृत्तान्तः जिणवयणरहस्सज्जणकुसला कोसलापुरी नाम नयरी होत्था । तत्थ य जिणवयणसवणजायઅહીં, વિદ્યાપિણ્ડ વિશે ‘મિક્ષુ-પાસ’ નું દૃષ્ટાંત છે. જે આ પ્રમાણે છે. ગંધસમૃદ્ધ નામનું નગર હતું. ત્યાં સદ્ધર્મસ્વરૂપકલ્પવૃક્ષ એવા કોક આચાર્ય સમોસર્યા. ત્યાં એક બૌદ્ધ ઉપાસક ઈશ્વર શેઠીયો હતો. તે ભિક્ષાર્થે ઘર આંગણે આવેલ સાધુને ભિક્ષામાં કાંઈ આપે નહિ. એટલે સાધુમાંડલીમાં વાત થઈ કે, ‘આ બૌદ્ધઉપાસક સુખી છતો પણ સાધુને કંઈ આપતો નથી તો છે એવો કોઈ કે જે આ શેઠીયા પાસેથી ઘી વગેરે અપાવે.' તે સાધુઓની મધ્યમાં એક સાધુએ કહ્યું ‘હા, મને આજ્ઞા આપો, જેથી હું ગોચરી અપાવું.' એ સાધુને એમ કરવા અનુજ્ઞા આપવામાં આવી. એટલે તે સાધુ તેના ઘરે ગયો. શેઠીયાને વિદ્યાથી એવો અભિમંત્રિત કરી દીધો કે તેણે ખૂબ પ્રમાણમાં ઘી-ગોળ વગેરે સાધુને આપ્યા. તે પછી સાધુએ વિદ્યાને સંહરી લીધી અને પોતાના સ્થાને આવી ગયો. આ બાજુ, વિદ્યા સંહરી લીધાબાદ શેઠીયો પોતાની વાસ્તવિક અવસ્થામાં આવ્યો. ઘરમાં ઘી-ગોળ વગેરે ઓછા થયેલા જુવે છે, એટલે “કોણે મારા ઘી વગેરે ચોર્યા ? હું કોના દ્વારા લૂંટાયો ?’’ એ પ્રમાણે બોલવા લાગ્યો. = મન્ત્રપિણ્ડ વિશે શાલિવાહન રાજા અને પાદલિપ્તસૂરિ મહારાજનું દૃષ્ટાંત છે. જો કે આ દૃષ્ટાંત તો બહુજનપ્રસિદ્ધ છે. છતાં પણ વિનેય વિડલો શિષ્યજનના અનુગ્રહમાટે આમ્નાય પ્રમાણે પોતાના ગુરુજનો = પૂર્વાચાર્યો પાસેથી જે રીતે સાંભળવા મળ્યું છે તે પ્રમાણે પ્રારંભથીજ પાદલિપ્તસૂરિ મહારાજનું ચરિત્ર કાંઈક અહીં કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે. ♦ મન્ત્રપિણ્ડમાં આચાર્ય પાદલિપ્તસૂરિની કથા છે જિનવચનના રહસ્યને જાણવામાં કુશળ એવી કૌશલ્યા નામે નગરી હતી. ત્યાં, જિનવચનના શ્રવણથી ઉત્પન્ન થતા હર્ષથી પ્રફુલ્લિત થતા ‘ફુલ્લ' નામે શ્રેષ્ઠી હતા. તેઓને અનન્ય પ્રતિમા બીજામાં ન = = = = Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ हरिसुप्फुल्लो फुल्लो नाम सेट्ठी। तस्स य अणण्णपडिमा पडिमा नाम भारिया इउय सव्वमत्थि तेसिं न उण पुत्तो। तदत्थं च वइरो] देवयं सा पोसहसालाए गंतूण चत्तसयलवावारा पोसहेण धम्मजागरियं करेमाणी आराहिउं पयट्टा। तउ सा देवी तब्भत्तिरंजिया समागया पुत्ते देहि त्ति भणिए भणइ य वच्छे ! बहवे तुज्झ होत्थाहि त्ति परमज्जेव विग्घविग्घायणत्थं विसुद्धभावेण तए इहेव नयरे विहरमाणाणं नागहत्तिसूरीणं बहियासमागयाणं पायपक्खालणजलं पिबेयव्यं ति भणिऊण गया सट्टाणं देवी, तउ गोसकिच्चं काऊण पडिमा पढमपहरसमए तेसिं वसहीए संपट्ठिया एगो वसहीमाणीए (मागयाए) य साहू बहियागयाणं सूरीणं पायसोयजलपरिट्ठवणत्थं निग्गओ दिट्ठो । सो तीए पुट्ठो किमेयंति। तेण य भणियं सूरीपायजलं, तीए तं से मग्गिऊण तत्थेव पीयंति । तओ वसहिमज्झे गया सूरीणं वंदणवडियाए। तत्थ य ते दसासुयखधं परावत्तयंतो दिट्ठा वंदिया य परमभत्तीए तेहिं सा धम्मलाभेहिं वुत्ता केण निमित्तेण तुममेत्थ एगागिणी समागया ?। तीए सव्वं देवयाउवइटुं सुयभवणहेउयं पायसोयजलपाणाइयं कहियं । तउ सूरिहि सुओवओगं दाऊण वुत्तं भविस्सति तुज्झ बहवे पुत्ता ‘परं पढमो पुत्तो दसण्हं वरिसाणमुवरि जउणानदीए परउ चिलुतो जीविही न अन्नहा। एवं निसम्म तीए वुत्त जेट्टपुत्तमहं तुब्भं दाहामित्ति । सूरीहि वुत्तं जइ एवं तो જોવા મળે એવા શીલ-સદાચારાદિની પ્રતિમા સ્વરૂપ “પ્રતિમા' નામે પત્ની હતી. આ દંપતિને બધું હતું પણ પુત્ર ન હતો. પુત્રની પ્રાપ્તિ માટે પ્રતિમાએ બીજા બધાં કાર્યો છોડીને પૌષધશાળામાં જઈ પૌષધપૂર્વક ધર્મજાગરણ કરીને વૈરોટ્યાદેવીની આરાધના કરવા લાગી. તેની ભક્તિથી ખુશ થયેલી દેવી પ્રગટ થઈ અને પ્રતિમાએ દેવીને કહ્યું “મને પુત્ર આપ.” દેવીએ કહ્યું “હે વત્સ! તને ઘણાં પુત્રો થશે, પરન્તુ પુત્ર પ્રાપ્તિના વિપ્નોનાનાશ માટે આ જ નગરની બહાર વિહાર કરતાં કરતાં આજે જ આવેલા નાગહસ્તિસૂરિ મહારાજનું પગધોયેલ પાણી તારે વિશુદ્ધભાવપૂર્વક પીવું.” આમ કહીને દેવી સ્વસ્થાને ગઈ. પ્રતિમા સવારનું કાર્ય આટોપીને પ્રથમ પ્રહર સમયે નિર્દિષ્ટ સૂરિભગવંતની વસતિમાં જવા નીકળી. વસતિમાં પ્રવેશતી વખતે જ તેણે બહાર જઈ આવેલા સૂરિજીના પગ ધોયેલા પાણીને પરઠવવા લઈ જતાં એક સાધુને જોયા. એટલે સાધુને પૂછયું “આ શું છે ?.” સાધુએ જવાબ આપ્યો “સૂરિજીના પગ ધોયેલું પાણી છે.” પ્રતિમાએ તે પાણી માંગ્યું, અને અને ત્યાં જ પી લીધું. પછી સૂરિજીને વંદન કરવા માટે વસતિમાં ગઈ. [‘વંગ-વડિયાઈ' – “માટે ના અર્થમાં “ડિયા' = પ્રત્યય શબ્દપ્રયોગ થાય છે.] ત્યાં તેણે સૂરિજીને “રશાશ્રુત’ નું પરાવર્તન કરતા જોયા. પરમભક્તિથી વંદન કર્યા. સૂરિજીએ ધર્મલાભપૂર્વક પૂછ્યું “શા કારણે તમે અહીં એકલા આવ્યા ?' તેણે દેવતાવડે કહેવાયેલ, પુત્ર પ્રાપ્તિનું નિમિત્ત એવું પગધોયેલ પાણી પીવું' વગેરે બધી વાતો કહી. ત્યારે સૂરિજીએ શ્રુતનો ઉપયોગ મૂકીને કહ્યું, “તને ઘણાં પુત્રો થશે. પરંતુ પ્રથમ જે પુત્ર થશે એ દસ વર્ષનો થયા બાદ યમુના નદીની પેલે પાર રહેશે તો જ જીવશે નહીંતર નહિ.' એમ સાંભળીને પ્રતિમાએ કહ્યું “મોટા = પ્રથમપુત્રને હું તમોને આપીશ.' સૂરિજીએ કહ્યું “જો એમ Page #316 -------------------------------------------------------------------------- ________________ २८३ अम्हे चिरजीवियं करिस्सामो । ततो सा एवं होउ त्ति भणिऊण नियगेहे गया, सेट्ठिणो य तं सव्वं સાહિત્ય * आचार्यपादलिप्तसूरिवृत्तान्ते, माताप्रतिमाया गर्भधारणं पुत्रस्य जन्म च तउतीए चेव रयणीए रयणमओ नागो सुमिणे पविस्संतो मुहे दिट्ठो । पडिबुद्धाए य सो सुमिणो दइयस्स साहिओ तेण वृत्तं गुणप्पवरो पिए ! तुह पुत्तो होही गब्भे य परिवड्डमाणे इमो दोहलो तीए जाओ जहा जइ हं, ससणिद्धसेलकाणणाइट्ठाणे सुबहुं दीणाणाहाइयाणं दाणं देमि त्ति। सेट्ठिणो य तीए कहिओ, तेण य सविसेसतरो सो पुरीओ । तउ नियसमए सव्वंगलक्खणोववेयं पुत्तं पडिमा पसूया । सेट्ठिणा अ वद्धावणाइयं कारियं । तउ मासे संपन्ने सुमिणाणुसारेण जहा एयम्मि गब्भगए सुमिणो नागो दिट्ठो तम्हा एसो नागिंदोत्ति तस्स नामं कयं । तउ सूरीवसही नेंऊण इमं सीसं गिण्हत्ति भणिऊण सो तेसिं समप्पिओ तउ तं सव्वलक्खणगुणोववेयं दण त्तं सूरीहिं । जहा एस जुगप्पहाणो पवयणपुरिसो होहित्ति । ता तुब्भेहिं एस महाजत्तेण रक्खेयव्वो जाव अट्ठवरिसो होइ त्ति । तेहिं तहेव तं सव्वं कयंति । तं च पइदिणं साहुवसहीए माया नेइ । पढ़ते गुणते य साहुणो निसुणेइ अवधारेइ य । इउ य सा पडिमा अन्नेवि बहुपुते सव्वलक्खणधरे હોય તો અમે એને ચિર-જીવિત લાંબોજીવનાર કરીશું.' પ્રતિમાએ ‘ભલે એમ થાઓ' એમ કહીને પોતાના ઘરે ગઈ અને પોતાના શ્રેષ્ઠીને (પતિને) બધી વાત કરી. • આચાર્ય પાદલિપ્તસૂરિના વૃત્તાન્તમાં માતા પ્રતિમાને ગર્ભધારણ અને પુત્રજન્મ • પ્રતિમાએ તે જ રાત્રિએ રત્નમય નાગને પોતાના મોઢામાં પ્રવેશ કરતો સ્વપ્રમાં જોયો. સ્વપ્ર જોઈ ઉઠીને પ્રતિમાએ સ્વ×ની વાત પોતાના સ્વામીને કરી. પતિએ કહ્યું ‘હે પ્રિયા ! ગુણથી શ્રેષ્ઠ એવો તને પુત્ર થશે.’ વધતાં ગર્ભના પ્રભાવે પ્રતિમાને દોહલો ઉત્પન્ન થયો કે ‘એકદમ લીલાછમ પર્વતકાનન (= જેમાં જંગલી પશુ-પક્ષીઓ વધારે હોય પણ વનસ્પતિની ઓછાશ હોય) વગેરે સ્થાનોમાં દીન-અનાથ વગેરેને હું ઘણું ઘણું દાન આપું.' આ દોહલાને તેણે શ્રેષ્ઠીને જણાવ્યો. શ્રેષ્ઠીએ તે દોહલાને સવિશેષ રૂપે પૂર્ણ કર્યો.. પછી ગર્ભકાળ પૂરો થયે પ્રતિમાએ સર્વાંગલક્ષણથી યુક્ત પુત્રને જન્મ આપ્યો. શ્રેષ્ઠીએ વધુપણ = વધામણાં-પુત્રજન્મમહોત્સવ કર્યો. પુત્ર જ્યારે એકમાસનો થયો ત્યારે ‘આ ગર્ભમાં આવ્યો ત્યારે સ્વપ્રમાં નાગ જોયો' આ પ્રમાણેના સ્વપ્ર-અનુસારે ‘આ નાગેન્દ્ર છે’ એમ એનું નામ પાડ્યું. સૂરિજીની વસતિમાં નાના નાગેન્દ્રને લઈ જઈ ‘આ શિષ્યને ગ્રહણ કરો' એમ કહીને સૂરિજીને નાગેન્દ્ર સમર્પો. સર્વલક્ષણ અને ગુણોથી યુક્ત બાલુડાને જોઈને સૂરિજીએ કહ્યું ‘આ યુગપ્રધાન પ્રવચનપુરુષ થશે. એટલે ૮ વર્ષનો થાય ત્યાંસુધી તમારે એને મહાપ્રયત્નપૂર્વક = અત્યંતકાળજી પૂર્વક સાચવવો = એનું રક્ષણ કરવું. તેઓએ = ફુલ્લશ્રેષ્ઠી અને પ્રતિમાએ એજ પ્રમાણે કર્યું. તે બાલુડાને માતા પ્રતિમા રોજ સાધુવસતિમાં લઈ જાય છે. બાળક તે વખતે ભણતાં-ગણતાં સાધુઓને સાંભળે છે અને તેનું અવધારણ કરે છે. = Page #317 -------------------------------------------------------------------------- ________________ २८४ देवकुमारोवमे कुलुद्धरणे पसूया। नागेन्द्रस्य दीक्षा, ‘पालित्तो' = 'पादलिप्तः' इति नामस्थापना च ॥ सो य नागेंदो अट्ठवरिसिओ संतो सूरीहि सोहणदिणे विहिणा पव्वाविओ। तउ सो अन्नदिणे खुड्डओ आसन्नगिहाउ चउत्थरसियं घेत्तुं समागओ। गुरूणं पुरो ठिओ तेहिं वुत्तो इमं आलोइयं जाणसि नव त्ति । तेण वुत्तं अ(तु)ज्झपसाएण जाणामि । जइ एवं ता भणसु, ततो तेणिमं वुत्त(वुत्तं), जहा अंबं तंबत्थीए अपुष्फियं पुप्फदंतपंतीए | नवसालिकंजियं नववहूए कुडएण मे दिन्नं ।।१।। इमं गाहं सुणिऊण सूरीहि वुत्तं भो भो मुणिणो पेच्छह पेच्छह अहो एसो खुड्डो सिगारग्गिणा पलित्तो त्ति। तउ खुड्डएण नमिउं वुत्तं । भयवं काणेण पसायं कुणह जेण पालित्तो होमि त्ति एवं तेण वुत्ते गुरुमइचमक्किएण गुरुणा आसणे निवेसिय सो सायरमेवं पुट्ठो, किं तुमं किंपि छंदाइयं जाणसि त्ति। तउ तेण बालभावाउ आरब्भ साहुसेवापरेण वागरणच्छंदलंकाराइयं આ બાજુ પ્રતિમાએ પણ સર્વ-લક્ષણ-ધારક, દેવકુમારની ઉપમાવાળા, કુળનો ઉદ્ધાર-ઉન્નતિ કરવા સમર્થ એવા બીજા પણ અનેક પુત્રોને જન્મ આપ્યો. • નાગેન્દ્રની દીક્ષા, “પાલિત્તો' = પાદલિપ્ત એ પ્રમાણે નામની સ્થાપના • તે નાગેન્દ્ર ૮ વર્ષનો થયે સૂરિજીપાસે સારાદિવસે વિધિપૂર્વક દીક્ષિત થયો. એકવાર આ બાળમુનિ બાજુના ઘરમાંથી ‘વસ્થ-રસિકં' = ‘વતુર્થ-રવિંદ' = 'તીખો- કડવો-કષાય = તૂરો-ખાટો-મધુર-લવણ = ખારો. આ ૬ પૈકી ૪ થો = ખાટોરસ, અર્થાત્ કાંજી લઈ આવ્યા. ગુરુની સન્મુખ ઉભા રહ્યા. ગુરુએ પૂછ્યું “આને આલોવવું જાણે છે કે નહિ ?.” બાળમુનિએ કહ્યું “આપની કૃપાથી જાણું છું.” ગુરુએ કહ્યું “જો એમ હોય તો કહે.” ત્યારે બાળમુનિએ આલોવવાના સ્થાને આ ગાથા કહી – ___ अंबं तंबत्थीए अपुफियं पुप्फदंत-पंतीए। नवसालिकंजियं नववहूए कुडएण मे दिन्नं ।। અર્થ :- તાંબા જેવા વર્ણવાળી, પુષ્પસમાન દંતપંક્તિવાળી એવી નવવધૂએ નવા = બાસમતી ચોખાની તાજી ખાટીકાંજી કુડવપ્રમાણ મને આપી. (ડવ = મગધદેશપ્રસિદ્ધ લીટર-બે લીટર માપનું ભાજન વિશેષ.) આ ગાથા સાંભળીને ગુરુએ કહ્યું, “અરે, અરે, ઓ સાધુઓ ! જુઓ, જુઓ તો ખરા. અહો ! આ બાળમુનિ શ્રૃંગારરસથી પલિતો “પ્રવીત' = દાઝેલા છે.' ત્યારે બાળમુનિએ નમીને કહ્યું “હે ભગવાન ! માત્ર એક કાનો વધારે ઉમેરવાનો પ્રસાદ કરો = મહેરબાની કરો જેથી હું પાલિતો = ‘પતિતઃ' = પગમાં લેપ કરીને ઉડનારો થાઉં”. બાળમુનિની આ પ્રતિભા જોઈ ગુરુ ચોંકી ઉઠ્યા અને બાળમુનિને આસન પર બેસાડીને આદરપૂર્વક પૂછયું. “શું તું કોઈ છંદ વગેરેને જાણે છે ?.” ત્યારે બાળમુનિએ “બાળભાવથી માંડીને સાધુસેવામાં લાગી જવા સુધીમાં વ્યાકરણ-છંદ-અલંકાર વગેરે જે બધું અવધારણ કર્યું. તે બધુંય ગુરુને જણાવ્યું = નાનપણથી જ માતા પ્રતિમા રોજ બાળ નાગેન્દ્રને સૂરિજીના વંદનાર્થે લઈ જતી. એ વખતે સાધુઓના પઠન-પાઠનના અવાજ દ્વારા એ સૂત્રો અવધારણ કરી લેતા, અને પછીથી સાધુઓની સેવા કરતાં કરતાં સાધુઓના મોઢે સૂત્રો વગેરે સાંભળતા સાંભળતા તે બધુંય અવધારણ Page #318 -------------------------------------------------------------------------- ________________ २८५ सव्वमवधारियं गुरुणो निवेइयं । अवि य- जं किंचि सुयं दिटुं, पण्हामेहागुणेण तं सयलं । साहइ सनिम्मियं पिव पालित्तो सुकयसंपुन्नो ।।१।। तउ सूरी समुदाय मेलिऊण तस्स इणमेव नामं पइट्ठियं, जेण एसो गुणपगरिसेण आलित्तो तेण होउ इमस्स नामं पालित्तो त्ति। तहा भणियं अम्हवयणाउ अज्जपभिइ तुब्भेहि सव्वायरेण उवयरियव्वो। समुदायेण वि तं सूरिवयणं तहत्ति पडिवज्जियं। पादलिप्तमुनेराचार्यपदवी, मथुराप्रतिप्रस्थानश्च ॥ तउ गुरुणा जोग्गो एस सयलसुत्तत्थाणं ति नाऊण भावोवहाणरूवेण उस्सारणकप्पेण सव्वाणि तस्स ताणि अणुन्नायाणि । तउ सूरीहि अट्ठवरिसो वि सो संघसंमएण महापमोएण नियपए ठाविओ कयं च से नाम पालित्तयसूरि त्ति। संघो भणिओ जहा अम्हे जंघाबलपरिहीणो अन्नत्थविहारं काउमसमत्था । एसो बालो वि पालित्तसूरी अईव संघपुरीट्टो जउणा नईए आराया एयस्स संपयं अकुसलं। ता एयस्स विहारं अणुजाणे संघो। जेणेमं महुराए देववंदणत्थं पेसेमि। एवं च કરી લેતા, એ બધી વાત ગુરુને કહી સંભળાવી. ટીકાકાર સ્વયં નીચેનો શ્લોક મૂકીને બાળમુનિના ગુણ ગાતાં કહે છે, जं किंचि सुयं दिट्ठ, पण्हा-मेहागुणेण तं सयलं । साहइ सनिम्मियं पिव पालित्तो सुकय-संपुनो ।।१।। ' અર્થ :- સુકૃતથી સંપૂર્ણ પાદલિપ્ત એવા આ બાળમુનિ, જે કાંઈ પણ સાંભળે કે જુવે, તે બધુંય પ્રજ્ઞા-મેઘાના બળે કહી દે છે. એટલું જ નહિ, પોતેજ તેવા શ્લોકોનું જાણે નિર્માણ કર્યું હોય એવી રીતે કહી દે છે. એજ વખતે સૂરિજીએ સમુદાયને ભેગો કરી “આ બાળમુનિ ગુણપ્રકર્ષથી ‘ગતિરો' = ‘તિતઃ' = લેપાયેલ છે = યુક્ત છે, તેથી આનું નામ પતિતો' = 'પતિતઃ' થાઓ' એમ કહીને આ બાળમુનિનું નામ “પાલિત્તો' રાખ્યું અને કહ્યું કે “અમારા વચનથી આજથી તમારે એમની સાથે સર્વ આદરપૂર્વક વર્તન કરવું.” સમુદાયે પણ સૂરિજીના વચનને ‘તહત્તિ કરીને સ્વીકાર્યું. પાદલિપ્તમુનિની આચાર્યપદવી અને મથુરા તરફ પ્રસ્થાન છે ગુરુએ જાણ્યું કે બધાજ સૂત્ર અને અર્થ માટે આ યોગ્ય છે. તેથી ભાવઉપધાન સ્વરૂપ દ્રિવ્ય ઉપધાન એટલે જોગાદિ વહન કરવા અને ભાવઉપધાન એટલે યોગ્યતા] “સારપ્પા ' = નીચેનું ભણ્યા વિના કે જોગાદિ વિના જે ભણાવે તે ઉસ્સારણકન્ધદ્વારા સર્વસૂત્રોની અનુજ્ઞા આપી. પછી સૂરિજીએ સંઘની સંમતિપૂર્વક માત્ર ૮ વર્ષના આ બાળમુનિને મહાપ્રમોદથી પોતાના પદે = સૂરિ પદે સ્થાપ્યા અને પાદલિપ્તસૂરિ' નામ પાડ્યું. સૂરિજીએ શ્રમણપ્રધાન શ્રીસંઘને કહ્યું કે, “અમારું જંઘાબળ પરિક્ષીણ થયું છે = પગોમાં ચાલવાની શક્તિ ખૂટી ગઈ છે, માટે અન્યત્ર વિહારકરવા અસમર્થ છીએ. પરંતુ બાળ એવા પણ આ પાદલિપ્તસૂરિ અત્યંત સંઘપુરીક્ર = શ્રમણપ્રધાન શ્રીસંઘ અને આ નગરીના લોકોમાં ઈષ્ટ છે. પણ, યમુના નદીની આ બાજુ હમણાં એમનું કુશળ નથી. તેથી શ્રીસંઘ એમના વિહારમાટે અનુજ્ઞા આપે. હું એમને મથુરામાં Page #319 -------------------------------------------------------------------------- ________________ २८६ सूरिवयणं निसुणिय संघेण चिंतियं जहा न एए पवयणपुरिसा निक्कारणमन्नहा जंपंति। तउ सूरिपसिणाउ अकहियं पि किलेयं नज्जइ, जत्थेसो पालित्तसूरि विहरिस्सइ तत्थ नूणं संघस्स परा समुन्नइ भविस्सइ त्ति । ता जामोऽम्हे वि अणेण सद्धिं तत्थ जत्ताए । तउ इणमत्थं सूरीणं निवेइऊण वडतरो संघो तेण समं संपट्टिओ । तउ सूरीहि पालित्तसूरी भणिओ जहा सयमप्पमाइणा होइयव्वं, संघकज्जेसु पुण विसेसउ वच्छल्लपरेण भवियव्वं । तउ सो संघजुओ संपत्तो महुरापुरीए । वंदेइ य देवनिम्मियं रम्मं थूभं अण्णे य चेइयं ति । तउ सूरी संघेण समं चलिओ । ॐ चोंकारपुरे (ओंकारपुरे ? ) बालसूरे: डिम्भैः सह क्रीडनं तदाऽपूर्व श्रावकाणामागमनं तांश्च हितोपदेशः पत्तो कमेण चोंकारपुरे (ओंकारपुरे ?) ठिओ सूरी तत्थ कइवयदिणाणि । संघो य साणं गओ । अह अन्नदिवसे भिक्खासरीरचिंताइकज्जे गएसु सव्वसाहूसु तव्वेलं च सावयाइविरहे य बालभावत्तणउ डिंभे दट्ठूण समुप्पन्नरमणवंछो चिलिमिलिं कडीए गोवित्तुं वसहीपच्चासन्नठि हिं દેવ-વંદન માટે જિનાલયના દર્શનાર્થે મોકલું”. સૂરિજીના વચનો સાંભળી શ્રીસંઘ વિચારવા લાગ્યો કે “નિષ્કારણ આ પ્રવચન પુરુષ જે તે સમયે જે શાસનના શ્રેષ્ઠ નાયક હોય તે કદાપિ અન્યથા બોલે નહિ. સૂરિજી પોતેજ જ્યારે આમને અન્યત્ર મોકલવાની વાત કરી રહ્યા છે, તો કહ્યા વગર પણ આ વાત જણાઈ આવે છે કે આ પાદલિપ્ત સૂરિજી જ્યાં વિહાર કરશે ત્યાં ચોક્કસ શ્રી સંઘની પરા = શ્રેષ્ઠ પરમ ઉન્નત્તિ થશે. એટલે આપણે પણ આ બાળ સૂરિજી સાથે ત્યાં મથુરાએ જાત્રા માટે જઈશું.” વિચાર્યા પ્રમાણેની વાત શ્રી સંઘે સૂરિજીને જણાવીને ઘણો મોટો સંઘ – લગભગ ઘણા ખરા સાધુ-સાધ્વીજી અને ગામના મોટા ભાગના શ્રાવક-શ્રાવિકાઓએ તે બાળસૂરિજી સાથે પ્રસ્થાન આદર્યું. *** 1 સૂરિજીએ બાળસૂરિજીને શીખ આપી, “પોતે અપ્રમત્તપણે રહેવું અને સંઘના કાર્યોમાં વિશેષે કરી વાત્સલ્ય ભાવ રાખવો. [વાહ ! તીર્થંકરપ્રભુસ્થાપિત શ્રમણશ્રી-સંધ કેટલો મહાન-ભવ્ય છે કે સૂરિજીએ હિતવચનોમાં બીજી હિતશિક્ષાસમેત આ મુખ્યહિતશિક્ષા આપી કે સંઘના કાર્યોમાં સવિશેષ વાત્સલ્યભાવ ધરવો. ધન્ય જિનશાસન ! ધન્ય શ્રી-સંઘ !] નૂતન બાળસૂરિજી શ્રીસંઘ સાથે મથુરાપુરીએ ગયા. ત્યાં દેવનિર્મિત રમ્ય સ્તૂપને વંદન કરી બીજા પણ ઘણાં મંદિરોનાં દર્શન કર્યા. [તે કાળે મથુરામાં દેવનિર્મિત ભવ્યસ્તૂપ હતો, એમ આ કથાનકના ઉલ્લેખથી જણાય છે.] • ચોંકારપુર (ઓંકારપુર ?)માં બાળકો સાથે બાળસૂરિની રમત, ત્યારે અપૂર્વ શ્રાવકોનું આગમન અને તેઓને ઉપદેશ • ત્યારબાદ નૂતન સૂરિજી સંઘ સાથે આગળ ચાલતાં ક્રમે કરીને ‘ચોંકારપુર’ (‘ઓંકા૨પુ૨') પધાર્યા. ત્યાં નૂતન સૂરિજીએ કેટલાક દિવસોની સ્થિરતા કરી. અહીંથી શ્રીસંઘ પોતાના સ્થાને પાછો વળ્યો. હવે કોક એક દિવસે ભિક્ષા કે શરીરચિંતા લ્લે વગેરે કારણોસર બધા સાધુઓ વસતિમાંથી બહાર ગયા. તે વખતે શ્રાવકાદિનો પણ વિરહ હતો. એટલે વસતિની બહાર-બાજુમાં બાળકોને રમતાં Page #320 -------------------------------------------------------------------------- ________________ २८७ डिंभेहि समं रमिउं लग्गो । एत्थन्तरं अच्चब्भुयगुणपसरं तस्स सोऊण कुओ वि ठाणाउ तस्स वंदणत्थं के वि सावया अप्पुव्वा आगया तेहिं ते डिंभा पुट्ठा जहा भो कत्थ पालित्तसूरिस्स वसहि त्ति । तेण य ते विन्नाया जहा एए सावयत्ति । तउ तेसिं सूरिणा भमाडेणं वसहीमग्गो कहिओ । जाव ते आगच्छंति तावप्पणा आसन्नमग्गेण गंतूण आयारं संवरिऊण निययासणे उवविट्ठो । तउ समागया ते सड्ढा । बंदिऊण सूरिं पूच्छिय सुहविहाराई विहियचित्ता विन्नाय तच्चेट्ठा तप्पुरओ उवविट्ठा। चिंतियं च तेहिं कहं तं डिम्भचरियं कहं च एरिसं पहुत्तणं ति । एयं तेसिं सूरिणा भावं नेऊण (नाऊण ?) भणिया ते भो एयं बालत्तणचेट्ठियं न कोट्ठए छोढुं पारिज्जइ । चंचलं च चित्तं जीवाणं, कीसण्णहा परिणयवयाणवि तुम्हाणं सया निक्कलंको नियओ धम्मो एसो न निव्वहइ । ता मा एयं चोज्जं मन्नह त्ति । तउ ते, उवलक्खिओ सूरीहि अम्ह भावो त्ति, हिट्ठमणा केच्चिरं कालं तं पज्जुवासिऊण सट्ठाणं गया । જોઈને બાળપણનાં લીધે બાળસૂરિજીને પણ રમવાની ઈચ્છા થઈ. ઓધાને કેડ પર છૂપાવીને વસતિની બાજુમાં રમી રહેલા બાળકો જોડે રમવા લાગ્યા. તે દરમ્યાન બાળસૂરિજીના આશ્ચર્યભૂત ગુણનો પ્રસર સાંભળીને કોક સ્થાનેથી તેઓશ્રીના વંદનાર્થે આવેલા કેટલાક અપૂર્વ-અપરિચિત શ્રાવકોએ બાળકોને પૂછ્યું “અરે, ઓ ! પાદલિપ્તસૂરિજીની વસતિ ક્યાં છે ?.' બાળસૂરિજીએ જાણી લીધું કે આ શ્રાવકો છે. તેથી બાળસૂરિજીએ તે શ્રાવકોને ભમીને જવાતો લાંબોમાર્ગ બતાવ્યો. શ્રાવકો તે માર્ગે વસતિમાં પ્રવેશે તે પૂર્વે પોતે ટૂંકામાર્ગથી વસતિમાં પહોંચી ગયા. પોતાનો આકાર સંતાડી એટલે કે બાળકો સાથે મતીવેળાએ જે કાંઈ કપડાઓની ગોઠવણ કરેલી તે બધું સંકેલીને, પૂર્વવત્ રમવા જતાં પૂર્વે જેવું હતું તેવું સ્વરૂપ કરીને પોતાના આસને બેસી ગયા. એટલામાં તે શ્રાવકો આવ્યા. વંદન કરીને સૂરિજીને ‘સુખપૂર્વક વિહારાદિ થયા ?' વગેરે સુખશાતા પૂછી. શ્રાવકો સૂરિજીની બાળચેષ્ટા ઓળખી ગયા. અર્થાત્ “પેલા છોકરાઓ સાથે રમનાર આ જ સૂરિજી હતા” એ રીતે ઓળખી ગયા. એટલે, ‘અરે ! સૂરિજી બાળકો સાથે રમે છે ?' એવા કોક સંભવિત આશયથી વિસ્મિતચિત્તવાળા તેઓ બાળસૂરિજીની સન્મુખ બેઠા. વિચારવા લાગ્યા કે ‘ક્યાં તે બાળકચરિત્ર ? અને ક્યાં આવું પ્રભુત્વપણું ?.' શ્રાવકોનો આવો ભાવ બાળસૂરિજીએ જાણી લીધો. તેઓને કહ્યું ‘ઓ શ્રાવકો ! આ બાળપણાની ચેષ્ટા કાંઈ કોઠીમાં છૂપાવી શકાતી નથી, એ તો પોતાનો ભાવ ભજવે જ, જીવોનું ચિત્ત ચંચળ હોય છે. કારણ કે જો એમ ન હોય તો તમારા જેવા પરિણતવયવાળા પીઢશ્રાવકો પણ સદા નિષ્કલંક એવા પોતાના ધર્મનો નિર્વાહ કેમ કરી શકતા નથી ?' ભાવાર્થ આ છે કે, મોટી ઉંમરના થવા છતાં ચિત્ત ચંચળ હોવાથી ધર્મપાલનમાં સ્થિર બની શકતા નથી. તો નાનીવયે સૂરિપદ પામ્યા હોય, એટલે ક્યારેક બાળપણાને લીધે રમવામાં લાગી જાય એ બનવા જોગ છે. એટલા માત્રથી કાંઈ એઓની કિંમત ઓછી નથી થઈ જતી. પરન્તુ જીવોનું મન ચંચળ હોવાથી એ બની શકે છે. માટે, રમવાની બાબત ને કાંઈ ગુનો ન માનશો.” ‘બાળસૂરિજીએ આપણો ભાવ જાણી લીધો છે.' એમ શ્રાવકો સમજી ગયા. સૂરિજીની વાણીથી આનંદિતમનવાળા તેઓ કેટલોક કાળ બાળ સૂરિજીની પર્યુપાસના કરીને સ્વસ્થાને ગયા. = Page #321 -------------------------------------------------------------------------- ________________ २८८ » बालसूरे ‘र्यन्त्रशकटभरं' क्रीडा तदाऽपूर्वपंडितपुरुषाऽऽगमनं तेषां प्रतिबोधश्च ॥ पुणो वि कयाइ सूरी जंतसगडभरं पिच्छिऊण निव्वियणं च नाऊण उप्पन्नरमणवंछो वसहीउ निग्गंतूण डिंभेहि समं सगडपिंगेसु चडणउयरणकीलाए कीडिउमाढत्तो। एत्थंतरे केहिं वि अपुव्वपुरिसेहिं आगंतूण ते डिंभा पुट्ठा जह कत्थ भो पालित्तयपंडीअस्स वसहि त्ति । ततो केइ एए विउसत्ति सूरिणा लक्खिऊण भमाडेण तेसिं वसहिमग्गं कहिउं पच्चासन्नमग्गेण सयं सट्ठाणमागओ। तउ निययासणे पच्छयपडयं लुलंतं पंगरिऊण अलियनिदाए ठिओ। एत्थंतरे ते पत्ता वसहिदुवारे, तं दट्टण उवलक्खिऊण य, तस्स धरिसणत्थं कुक्कुडसइं करेमाणा वसहीए पविसिउमारद्धा । सूरिणा वि तेसिं धरिसणत्थं तस्सद्दविरोही विरालियाए सद्दो माउंति तस्सद्दाणंतरं सिग्धं पकओ तउ नायं तेहिं दुद्धरिसो एसो। तउ सूरिचलणे पणमिय ठिया ते पंडिया, गोट्ठीए इमं च पुट्ठो, जहापालित्तय ! कहसु फुडं सयलं महिमंडलं भमंतेण । दिट्ठो सुओव कत्थ य, चंदणरससीयलो अग्गी?।।१।। तव्वयणाणंतरं अग्गिणो सीयलत्तं दिटुं सुयं च अणुहवपमाणसिद्धं, भणियं सूरिणा, जहा• બાળસૂરિની “યત્નશફ્ટભર'ની રમત, ત્યારે અપૂર્વ પુરુષોનું આગમન અને તેઓને પ્રતિબોધ ૦ વળી, ક્યારેક કોક એકવાર “જંતસગડભર’ જોઈને અને નિર્જન સ્થાન જાણીને બાળસૂરિજીને રમવાની ઈચ્છા થઈ. એટલે વસતિથી બહાર નીકળીને છોકરાઓ સાથે ગાડાની ધૂંસરીપર ઉતરવાચઢવાની ક્રિયા = રમત કરવા લાગ્યા. નંતરામ = બળદ વિનાની ધૂસરીથી યુક્ત ગાડુ. જેને લાકડીથી જમીન પર ટેકવેલું હોય છે. ધૂસરીના સામસામા બે ભાગો જ્યાં બળદ બાંધવામાં આવે છે. બળદ ન બંધાયા હોય ત્યારે એ ધૂસરીના સામસામે છોકરાઓ બેસે. જેમાં, એક નીચે આવે ત્યારે બીજો ઉપર જાય એવી રમત રમાય. નંતરાડમનું ચિત્રમય દર્શન : A- B - ક્યાં સામ સામે છોકરાઓ બેસે. એક નીચો આવે ત્યારે બીજો ઊંચે જાય એવી રમત રમાય. આ વખતે કેટલાંક અપૂર્વ-પુરુષોએ આવીને તે બાળકોને પૂછ્યું “અરે ઓ ! પાદલિપ્તપંડિતની વસતિ ક્યાં છે ?.” ત્યારે “આ કોક વિદ્વાન લોકો છે” એમ ઓળખી લઈને બાળસૂરિજીએ તેમને ભમીને જતો લાંબો રસ્તો બતાવીને પોતે ટૂંકારસ્તાથી સ્વસ્થાને પહોંચીને પોતાના આસન પર લટકતો કપડો ઓઢીને જૂઠી નિદ્રાએ સુતા. એટલામાં તે વિદ્વાનો વસતિના દ્વારે આવ્યા. સુતેલા બાળ સૂરિજીને ઓળખી લીધા કે આ તો તે જ બાળકો સાથે રમનારા ! એટલે બાળસૂરિજીનો પરાભવ કરવા માટે કૂકડાનો અવાજ કરવાપૂર્વક વસતિમાં પેસવા લાગ્યા. બાળસૂરિજીએ પણ તેઓનો પરાભવ કરવા તેઓના કૂકડાના અવાજની સામે કૂકડાના અવાજને વિરોધી “માઉં” = ‘મિઆઉં એવો બિલાડીનો અવાજ કર્યો. વિદ્વાનોએ જાણી લીધું કે “આ બાળસૂરિજીનો પરાભવ કરી શકાય તેમ નથી.” પછી બાળસૂરિજીના ચરણોમાં વંદન કરીને પંડિતો સૂરિજીપાસે બેઠા. વાતોમાં પંડિતોએ સૂરિજીને Page #322 -------------------------------------------------------------------------- ________________ २८९ अयसाभिओगसंदुमियस्स पुरिसस्स सुद्धहिययस्स । होइ वहंतस्स फुडं चंदणरससीयलो अग्गी । । १ । । (ग्रं० ३०००) । तउ तेहिं वृत्तं अहो सूरिणो जे निरुवमा कीत्ती निम्मलं च जसो विप्फुरइ । जोग्गं च तेसिं नाऊण सूरिणा संसारा निव्वेइया सद्धम्मदेसणा कया, जहादीहरफणिंदनाले महिहरकेसरदिसामुहदलिल्ले । उप्पियइ कालभमरो जणमयरंदं पुहइपउमे ।।१।। तउ संसाराउ निविन्ना केइ समणा जाया, केई सावयत्ति । श्री खेडनगरे बालसूरेरागमनं, शासनोन्नत्त्यर्थं भृगुकच्छनगरे पादलेपेन गमनं च एवं सो सूरी सेत्तुंजयउज्जिताइणि तित्थाणि वंदिऊण कमेण विहरंतो सिरिमन्नयखेडनयरे पत्तो। साइसयमइप्पगरिसवसा तत्थ सो चउसु पाहुडेसु कुसलो संपत्तो ताणीमाणि, जोणीपाहुडं પૂછ્યું “ पालित्तय ! कहसु फुडं सयलं महिमंडलं भमंतेण । दिट्ठो सुओ व कत्थ य, चंदणरस-सीयलो अग्गी ?” ||9 || અર્થ :- “હે પાદલિપ્તક ! સ્પષ્ટપણે કહો, સઘળીયે પૃથ્વી પર ભમતા ચંદનના રસ જેવો શીતલ અગ્નિ ક્યાંય જોયો કે સાંભળ્યો છે ? .’ તેઓના પ્રશ્નનો સૂરિજીએ તરત જવાબ આપ્યો કે, અનુભવપ્રમાણથી સિદ્ધ એવો શીતલતાવાળો અગ્નિ જોયો છે અને સાંભળ્યો છે. તે આ છે. अयसाभिओगसंदुमियस्स पुरिसस्स सुद्ध - हिययस्स । होइ वहंतस्स फुडं चंदणरस - सीयलो अग्गी । । १ ।। અર્થ :- શુદ્ધહૃદયવાળો, અપયશરૂપી આભિયોગથી દુભાયેલ હોવાથી અગ્નિનું વહન અગ્નિસ્નાન કરનાર આત્મા માટે, અગ્નિ એ ચંદનરસ સમાન શીતલ હોય છે. કારણ અપયશ સાથેના જીવન કરતા મૃત્યુ મીઠું લાગે છે. વિદ્વાનો બાળસૂરિજીના જવાબની પ્રતિભા જોઈને બોલી ઉઠ્યા, “અહો ! સૂરિજીના નિરૂપમ કીર્તિ અને નિર્મળયશ જગતમાં પ્રસરી રહ્યા છે.” સૂરિજીએ તેઓમાં યોગ્યતા જોઈને સંસારથી નિર્વેદ કરાવનારી સદ્ધર્મ-દેશના આપી. તે આ રીતે. दीहर-फणिंदनाले महिहर-केसर - दिसामुह - दलिल्ले । उप्पियइ कालभमरो जणमयरंदं पुहइपउमे ।।9।। દીર્ઘ ફણીન્દ્ર શેષનાગરૂપ નાળચાવાળા, મહિધર પર્વતરૂપી કેસરાવાળા, દિશા-મુહ દિશામુખ સ્વરૂપ પાંદડાવાળા પૃથ્વીરૂપી કમળને વિશે કાળ = રસને પીવે છે. અર્થાત્ મૃત્યુ જીવોનો કોળીયો કરે છે. બાળસૂરિજીની ધર્મદેશનાથી નિર્વેદ પામેલા કેટલાંક પંડિતો સાધુ થયા અને કેટલાંક શ્રાવકો બન્યા. • શ્રી ખેડનગરે બાળસૂરિનું આગમન, શાસનની મૃત્યુરૂપ ભમરો જીવલોકરૂપી મકરંદને = = = ઉન્નતિ માટે ભરૂચનગરે પાદલેપ પૂર્વક ગમન આ પ્રમાણે શાસનની ઉન્નતિ કરતાં કરતાં બાળસૂરિજી શત્રુંજય-ગિરનાર આદિ તીર્થોની વંદના કોને ક્રમશઃ વિહાર કરતાં કરતાં શ્રી નવા ખેડાનગરે પધાર્યા. સાતિશય મતિપ્રકર્ષના લીધે તે બાળસૂરિજીએ ચાર પ્રાકૃતોમાં કુશળતા પ્રાપ્ત કરી. તે આ પ્રમાણે, (૧) યોનિપ્રામૃત :- જેમાં અનેક પ્રકારના દ્રવ્યોના સંયોગથી જીવ-અજીવની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ २९० निमित्तपाहुडं विज्जापाहुडं सिद्धपाहुडं । तत्थ पढमे सव्वदव्वसंयोगेण जीवाजीवुपत्ती वन्निज्जइ । बीए पुण सउणजोइस-केवललियामाइयं (?) निमित्तं सुत्तिज्जइ। तइए उ, रायविज्जाउ मंताउ य निरूविज्जंति । चउत्थे सिद्धाइवियारो त्ति । एएसु चउसु वि सुरी कुसलो जाओ, सो तद्दरिसावणं विना णिव्वुइं न लहइ। तत्थ मन्नयखेडपुरराया दुराराहो वि सूरिगुणावज्जियहियओ संघस्स अवगारं न किंपि करेइ। तउ तयनयरसंघो तेसिं अन्नत्थ विहरिउं न देइ। तउ अत्थि सोरट्ठदेसे धाउव्वायसिद्धो ढंकणगोपरि ढंकनगरनिवासी नागज्जुणो नाम वंदओ। तेन य सोरट्ठदेसवासी रायामच्चाइओ लोगो दाणसंमाणाइणा वसीकओ। सेसदरिसणाइ निप्पभावाइ सो अभिमन्नइ। तम्मिय समए भरुयच्छे महुरापुरीए जिणंदण्हवणपूयाइणं धिज्जाइया विग्घं करेंति । इमं च भरुयच्छाइसंघेण वासारत्तमझे गंतूण सव्वं सूरीणं निवेइयं । तउ सूरीहिं आइटुं, कायव्वो तुब्भेहिं दीवुस्सवदिणाउ बीए सुद्धकत्तियपडिवयदिणे भरियरियापव्वाभिहाणंमि महामहूसवो चेइयहरेसु। तम्मि दिवसे अम्हे संघं आपुच्छिऊण अमुगाए वेलाए तत्थागमिस्सामो त्ति । तउ भणियदिवसे भणियवेलाए पायलेवं काऊण कइवयजणसहिओ भरुयछे संपत्तो सूरी। पारद्धो वट्टइ महूसवो अ, सावयेहिं चेइहरे । (૨) નિમિત્તપ્રાભૃત - શુકન-જ્યોતિષ કેવલલિકા (= વિદ્યાવિશેષનું નામ છે) વગેરે નિમિત્તોની વાત કરવામાં આવી છે. (૩) વિદ્યાપ્રાભૃત :- રાજવિદ્યા અને મંત્રોનું નિરુપણ કરવામાં આવ્યું છે. (૪) સિદ્ધપ્રાભૃત :- વિદ્યાસિદ્ધ પુરુષો કેવા હોય વગેરેની વિચારણા કરવામાં આવી છે. બાળસૂરિજીને આ ચારેયના દર્શન કરાવ્યાવિના ચેન પડતું નહતું અર્થાત્ શાસનના પ્રશ્નો ઉપસ્થિત થયે. તે તે અવસર પ્રાપ્ત થયે, પૂજ્યશ્રીએ શાસનના વિજ્ઞાપહરમાટે = શાસનની ઉન્નતિ માટે ચારે પ્રાભૂતોનો ઉપયોગ કર્યો હતો, બીજા શબ્દોમાં કહીએ તો, જ્યાં લોકો પોત પોતાના ધર્મ આદિના પ્રભાવ બતાવે ત્યાં પોતે પણ શાસન-ઉન્નતિ કાજે પોતાનો = જૈનધર્મનો પ્રભાવ બતાવ્યા વિના રહ્યા નથી. તે વિષયક અમુક પ્રસંગો નીચે પ્રમાણે છે. નવાખેડાનગરનો રાજા દુરારાધ્ય હતો, છતાં પણ બાળસૂરિજીના ગુણોથી આવર્જિત હૃદયવાળો એ રાજા શ્રીસંઘ પર કોઈપણ જાતનો અપકાર કરતો નહતો. એટલે નવાખેડાનો શ્રી સંઘ પૂજ્યશ્રીને અન્યત્ર વિહાર કરવા દેતો ન હતો. સોરઠદેશમાં ધાતુવાદમાં સિદ્ધ ઢંકપર્વત ઉપર ઢંકનગરનિવાસી નાગાર્જુન નામનો વંદક = બૌદ્ધ સાધુ હતો. તેણે સોરઠદેશવાસી રાજા અને પ્રધાનમંત્રી વગેરે લોકોને દાન-સન્માન આદિ દ્વારા વશ કરી લીધેલા. બૌદ્ધ સિવાયના શેષ = જૈન વગેરે દર્શનો પ્રભાવ વગેરેથી રહિત છે એમ માનતો હતો. આ સમયે મથુરાપુરી નામના ભૃગુકચ્છ = ભરૂચમાં જિનેન્દ્રદેવોના દૈત્યોમાં અભિષેક, પૂજા વગેરેમાં બ્રાહ્મણો વિઘ્ન કરતાં હતા. આ બધી વાત ભરૂચ વગેરેના સંઘોએ ચોમાસામાં સૂરિજી પાસે જઈને નિવેદન કરી. સૂરિજીએ કહ્યું તમારે દીપાવલી ઉત્સવના બીજે દિવસેથી = કાર્તિક સુદ એકમથી ભરિયરિયા મહામહોત્સવ (રિતરિતા = લોકો જેમાં ભરચક આવે. જેમાં કાંઈક આશ્ચર્ય થવાનું હોય એવો તે Page #324 -------------------------------------------------------------------------- ________________ २९१ दिट्ठो य सूरी हरिसनिब्भरेणं संघेणं चेईमज्झायाओ। तउ तुटेणं निस्संकं तस्सागमणे पंचमहासद्दो अप्फालिओ। विहिया सव्वा पडिवत्ती, उवविठ्ठो तत्थ सूरी, तउ तस्साणुभावेण जंगमतित्थमिहागयं ति लोगप्पवाएण(सोउण)राया वि तत्थ गओ। राइणा आणदिएण संघेण सेसलोएण य वत्थाइएहिं सूरी पूइओ, तं च सव्वं तेण अत्थीणं बंभणाइयाणं दिन्नं। उच्छलिओ साहूकारो नयरमज्झे। तउ सूरिं नमिऊण सविणयं राया जंपइ किं तुब्भे एवइयं कालं नावलोइय त्ति। सूरिणा वुत्तं महाराय ! इह विहरिउकामावि मण्णयखेडसंघेण नो मुक्का। संघाइक्कमणं च अम्ह सासणे महादोषयरं वण्णिज्जइ। अज्ज पुण अम्हेहिं तित्थाणं वंदणत्थं संघो विन्नतो। तेण भणिया जइ दिवसस्स पहरदुग्गसमए पुणो वि एत्थागंतूण भोयणं तुब्भे करेह तो वच्चह नो अन्नह त्ति। तं च अम्हेहिं पडिवन्नं । तउ महाराय ! सेत्तुंजयमहुरतित्थेसु देवे अभिवंदिय पुणोवि तत्थ अम्हेहि गन्तव्वं । इमं च निसुणिय राया चलणेसु लग्गिऊण सूरीण सगग्गयं भणइ- जइवि तुम्ह निरंतरदंसणस्स अहो(म्ह)न जोगो तहावि कल्लदिणाउ आरब्भ, एयंमि जिणमंदिरे जावपुन्निमं ताव जत्तं गुरुपसाएणाहं करिस्सामि । ता जइ तुब्भे इहागच्छह तो अहं अप्पाणं सकयत्थं मन्नेमि इहरा मे નામે એક મહામહોત્સવ વિશેષ) દેરાસરોમાં કરવો. તે દિવસે અમે સંઘને જણાવીને અમુક સમયે ત્યાં આવીશું.” ભરૂચના શ્રીસંઘે પૂજ્યશ્રીના આદેશ પ્રમાણે કાર્ય કર્યું. તેથી કહેલા દિવસે અને કહેલા સમયે પાદલેપ કરીને કેટલાંક લોકો સાથે સૂરિજી ભરૂચ પધાર્યા. જિનાલયોમાં શ્રાવકો દ્વારા આરંભાયેલ મહોત્સવ ચાલુ હતો. અને આનંદવિભોર શ્રીસંઘવડે દેરાસરમાં આવેલા સૂરિજી જોવાયા. તેથી સૂરિજીના આગમનમાં રાજી થઈને નિઃશંકપણે શ્રી સંઘે પંચમહાશબ્દ = શંખ વગેરે વાજિંત્રો વગાડ્યા. શ્રી સંઘે સૂરિજીની બધીજ પ્રકારની આગતા-સ્વાગતા-સેવા-ભક્તિ વગેરે કરી. ત્યાં સૂરિજી બેઠા. સૂરિજીના પ્રભાવથી ‘જંગમતીર્થ અહીં આવેલ છે’ એ પ્રમાણે લોક-પ્રવાહ સાંભળીને રાજા પણ સૂરિજી પાસે આવ્યો. આનંદિત થયેલ રાજા અને શ્રીસંઘ તથા શેષલોકોએ વસ્ત્ર આદિથી સૂરિજીની પૂજા કરી. તે બધું સૂરિજીએ બ્રાહ્મણાદિને આપ્યું. આખાય નગરમાં સૂરિજીનો = જૈનધર્મનો પ્રશંસા-અનુમોદના રૂપ સાધુવાદ થયો. ત્યારબાદ રાજાએ સૂરિજીને નમી વિનયપૂર્વક કહ્યું “આટલો કાળ આપ કેમ દેખાયા નહિ ?' અર્થાત્ આજ દિવસ સુધી આપે કેમ અહીં પધારીને અમોને આપના દર્શનથી ઉપકૃત ન કર્યા ? ' સૂરિજીએ કહ્યું “હે મહારાજ ! અહીં વિહાર કરવાની ઈચ્છા ઘણી હતી છતાંય “મન્ન-વે' = નવાખેડાના સંઘે મને એમ કરવાની અનુજ્ઞા ન આપી. અમારા જૈનશાસનમાં “સંઘનું અતિક્રમણ એ મહાદોષકર છે” એવું વર્ણન કરાયું છે. આજે વળી અમારા વડે તીર્થોના વંદનાર્થે શ્રીસંઘને વિજ્ઞપ્તિ કરાઈ. ત્યારે શ્રીસંઘે અમોને કહ્યું, “જો દિવસના બીજા પહોરે ફરી અત્રે આવી જઈને આપ ગોચરી કરવાના હો તો જ જઈ શકો છો. અન્યથા નહિ.” અમે શ્રીસંઘની વાત સ્વીકારી લીધી. તેથી “મહારાજ ! શત્રુંજય, મથુરાતીર્થોના દેવોને વંદન કરીને ફરી અમારે ત્યાં પહોંચવાનું છે.” સૂરિજીની વાત સાંભળીને સૂરિજીના પગે પડીને ગદ્ગદ્ સ્વરે રાજા બોલ્યો, “જોકે નિરંતર તમારા દર્શનનો યોગ અમારા નસીબમાં નથી. તો પણ આવતીકાલથી પૂનમ સુધી આ જિનમંદિરમાં ગુરુના પસાયે હું યાત્રા કરીશ. જો આપ અહીં Page #325 -------------------------------------------------------------------------- ________________ २९२ जीवियं निष्फलं ति । तउ सूरिणा वृत्तं भो महायस ! पवयणुन्नइ तए सयं कायव्वा । तुज्झसम्मयं एयं पकरिस्सामो एयं वृत्ते राइणा वृत्तं परमो एस अम्हं अणुग्गहो त्ति । तउ तट्ठाणाउ सूरी दंसणसमुन्नइकरणत्थं वलहीपुरिं गओ । ॐ पादलिप्तसूरे ढंकपुरे गमनं तत्र नागार्जुनप्रसंगश्च तउ सेतुंज्जे उज्जितेगिरिनयरे य देवे अभिवंदिय ढंकपुरे दंसणपभावणत्थं संपत्तो । तत्थ य नागज्जुणो वंदओ सूरिं समागयं जाणिऊण केईदूरे सूरिसमीवे समागउं विणएणं सूरिं मन्नावित्ता तेण नियए आसमे नीओ। कारावियं सूरीणं चलणसोयं ति । भणियं बहुमाणपुव्वयं तेण जाया अम्ह तुम्ह दंसणेण परमा चित्तनिव्वुई । ता इहासमे आगंतूण कोमुइ जाव मए सद्धिं नियए चेइहरे तुभेहिं गंतव्वं । तस्सेयं वयणं मन्निऊण सूरी महुराए गओ । ततो तत्थ पवयणुन्नई काउं गओ मन्नयखेड़े। एवमणुदिनं भरुयच्छाइमज्झेण कोमुई जाव आगच्छंतस्स सूरिस्स ढंकपुरे पइदिणं पायसोयजलं जिग्घंतेण मइमया नागज्जुणेण पायलेवदव्वाणं सत्तोत्तरं मूलसयं विन्नायं, न उण एक्कं तंदुलघोयणं ति । तउ तव्विरहउ कओ तेण पयलेवो । तर तप्पभावेण सो किंचि उप्फिडित्तु પધારશો તો હું જાતને કૃતાર્થ માનીશ. નહીંતર મારું જીવન નિષ્ફળ છે.” સૂરિજીએ કહ્યું ‘હે મહાયશ ! તમારે પ્રવચનની જિનશાસનની ઉન્નતિ સદૈવ કરવી. તમારું આ ઈચ્છિત અમે કરીશું.' અર્થાત્ તમારી ઈચ્છા પ્રમાણે અહીં આવીશું. રાજાએ કહ્યું ‘આ અમારા ઉપર આપનો મોટો અનુગ્રહ થયો.' • પાદલિપ્તસૂરિજીનું ઢંકપુરમાં ગમન, ત્યાં નાગાર્જુનનો પ્રસંગ છે સૂરિજી ભરૂચથી દર્શનની = જિનશાસનની સમુન્નતિ કરવામાટે વલ્લભીપુર ગયા. ત્યાંથી શત્રુંજય ગિરનારતીર્થે દેવને વંદન કરીને શાસનની પ્રભાવના કરવામાટે ઢંકપુર પધાર્યા. ત્યાં દૂર રહેલા નાગાર્જુન વંદકે સૂરિજીનું આગમન સાંભળીને સૂરિજી સમીપ આવીને વિનયપૂર્વક સૂરિજીને મનાવીને સૂરિજીને પોતાના આશ્રમમાં લઈ ગયો. સૂરિજીના પાદ પખાળ્યા ને સૂરિજીને બહુમાનપૂર્વક કહ્યું, ‘અમારા ચિત્તને આપના દર્શનથી પરમસંતોષ થયો. કૌમુદીમહોત્સવ સુધી આપે આ આશ્રમમાં રોજે પધારીને આપના દેરાસરે મને પણ સાથે લઈ જવો.' સૂરિજીએ તેમના વચનોને માન્ય રાખીને મથુરા ગયા. ત્યાં પ્રવચનની ઉન્નતિ કરીને નવાખેડામાં ગયા. આ પ્રમાણે રોજે-રોજ કૌમુદી સુધી ભરૂચ વગેરે તીર્થોની યાત્રા કરીને ઢંકપુરીમાં આવતા સૂરિજીના ચરણના પ્રક્ષાલ જળને સૂંઘતા સૂંઘતા બુદ્ધિશાળી નાગાર્જુને પગમાં લેપ કરવામાં આવતા ૧૦૭ દ્રવ્યોને (૧૦૭ વનસ્પતિના મૂળિયાઓને) ઓળખી લીધા. પણ એક (૧૦૮ મું) દ્રવ્ય ચોખાનું ધોવણ જાણી શકાયું નહિ. તે એક દ્રવ્યથી રહિત ૧૦૭ દ્રવ્યોનો લેપ તેણે પગે કર્યો. લેપના પ્રભાવે તે થોડે થોડે ઊંચે ઊડીને નીચે પડતો હતો. તેના લીધે એના અંગો જર્જરિત થઈ ગયા. પૂર્ણિમાના મહોત્સવમાં આવેલા સૂરિજીએ જર્જરિતશરીરવાળા નાગાર્જુનને જોયો એટલે સૂરિજીએ તેને પૂછ્યું, ‘કેમ આવો દેખાય છે ?' તેણે બધીજ વાત સૂરિજીને કરી. સદ્ભાવને છૂપાવીને = અર્થાત્ પ્રગટ અર્થને છૂપાવીને ગૂઢાર્થવાળું Page #326 -------------------------------------------------------------------------- ________________ २९३ पुणो पुणो पडतो जज्जरियंगो जाओ। तहाविहं च दटुं पुन्निममहूसवागएण सूरिणा सो पुट्ठो किमेरिसो दीससित्ति । तेणावि सव्वो वइयरो सिट्ठो। तउ सब्भावं गोवंतेण सूरिणा भणियं सोहणं तए सव्वं विन्नायं । नवरं न एत्थ एको सेयभिक्खुदरिसणयोगो मिलिउ त्ति तं सोऊण चित्ते चमक्किओ तज्जोयजाणणत्थं तेण सूरी भणिओ। धाउव्वायसिद्धिं तुमं ममाउ गिण्हसु नियजोगं च कहसु त्ति । तउ जाणिस्सामो त्ति भणिऊण सूरी चलिओ सट्ठाणसंमुहं । सूरियागमणस्स चरिमदिवसो कोमुईलक्खणो एसो त्ति कलिऊणं अणुवयणत्थं सूरिस्स सो वंदओ सूरिणा समं चलिओ। अहं ढंकपुरस्स बाहिं पच्चंतमिट्टवायं दट्टण सूरिणा तस्सुवरि चुन्नो खित्तो। तउ सूरिणा भणिओ वंदओ बीयदिणे तए एस जोएयव्वो त्ति । एवं भणिऊणं तं तट्ठाणाउ नियत्तिय गओ सट्ठाणं सूरी, निहालिओ गंतूण तेण बीयदिणे जाव सव्वं तं सुवण्णमयं पासइ । म सूरिं प्रतिष्ठाननगरराजाशालिवाहणनिमन्त्रणं, नगरप्रवेशावसरे बृहस्पतिपंडितकृतसूरिपरीक्षा # __इउय अत्थि गोलानईतीरुपरिट्ठियं सयलपुरगुणट्ठाणं पइट्टानं नाम नयरं । तत्थ य बलबुद्धिजुत्तो सालिवाहणो नाम राया सो य वसीकयासेसरायवग्गो सत्थकव्वाइजुज्जए य पयं विउसाणं । जउ भणियं । વચન સૂરિજીએ કહ્યું “તેં હોંશિયારીથી સારી રીતે બધું જાણી લીધું. પરન્તુ અહીં માત્ર એક ધોળા ભિક્ષુના દર્શનનો યોગ ન મેળવ્યો. (આ વાક્ય દ્વિઅર્થક છે.) એક અર્થ શ્વેતભિક્ષુ એટલે સફેદ ચોખાનું ધોવાણ, બીજો અર્થ શ્વેતકપડાધારી ભિક્ષુ = જૈન શ્વેતાંબરમૂર્તિપૂજકસાધુના દર્શન = સમ્યગૂ દર્શનનો યોગ ન મેળવી શક્યો. એટલે કે હોશિયારીથી ૧૦૭ દ્રવ્યો ઓળખવામાં કુશળતા પ્રાપ્ત કરી પરન્તુ ખરું જે પ્રભુશાસનનું સમ્યગદર્શન મેળવવાનું છે એ ન મેળવ્યું ! તે સાંભળીને ચિત્તમા ચમકીને “તે ધોળાભિક્ષુનો યોગ શું છે ?” એ જાણવા માટે નાગાર્જુને સૂરિજીને કહ્યું, “મને ધાતુવાદ સિદ્ધ છે. તે આપ મારી પાસેથી ગ્રહણ કરો અને પોતાનો યોગ = ૧૦૮ મું દ્રવ્ય = સંપૂર્ણ ઉડવાનો યોગ મને કહો”, “સારું, જોઈશું” એમ કહીને સૂરિજી પોતાના સ્થાને જવા નીકળી ગયા. “કૌમુદીપર્વમાં સૂરિજીના આગમનનો આ છેલ્લો દિવસ છે” એમ જાણીને સૂરિજીને ૧૦૮ મું દ્રવ્ય કહી દેવા માટે મનાવવા સૂરિજીની સાથે જ તે વંદક ચાલ્યો. ઢંકપુરનગરની બહાર અત્યંત નજીકના ભાગમાં ઈંટનો નિભાડો જોઈને સૂરિજીએ તે નિભાડા પર ચૂર્ણ નાંખ્યું અને વંદકને કહ્યું કે “બીજે દિવસે તમારે આ નિભાડાને જોઈ લેવો.” આમ કહીને વંદકને ત્યાંથી પાછો વાળીને સૂરિજી પોતાના સ્થાને ગયા. બીજે દિવસે વંદકે ત્યાં જઈને જોયું તો તે આખો નિભાડો સુવર્ણમય બની ગયો હતો. અર્થાત્ સૂરિજીએ આ દ્વારા જણાવી દીધું કે ‘તારા ધાતુવાદની મને કાંઈ જરૂર નથી.એ તો મને સિદ્ધ જ છે.” • સૂરિજીને પ્રતિષ્ઠાનનગરના રાજા શાલિવાહનનું નિમત્રણ, નગરપ્રવેશઅવસરે બૃહસ્પતિ પંડિતે કરેલ સૂરિજીની પરીક્ષા , ગોલા નદીના કાંઠા ઉપર રહેલું, સઘળા નગરોના ગુણોનું સ્થાનભૂત એવું પ્રતિષ્ઠાન નામનું નગર હતું. ત્યાં બળ-બુદ્ધિથી યુક્ત શાલિવાહન નામે રાજા હતો. અશેષરાજાઓના સમૂહને વશકરનાર તે રાજા, વિદ્વાનજનોમાટે શાસ્ત્ર-કાવ્ય વગેરેના યુદ્ધના સ્થાનભૂત હતો = તે રાજાના દરબારમાં સતત Page #327 -------------------------------------------------------------------------- ________________ २९४ ___ 'काव्यशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् । व्यसनेन तु मूर्खाणां निद्रया कलहेन वा' ।।१।। इति । अन्नया वियड्ढविउसजणपुरियाए रायपरिसाए विउसजणपसंसावसरे दंसणपभावणाकरणत्थं राइणो समीवे उवविट्ठाए भोगवईनामियाए पिंडवारविलासिणीए जिणमयभावियत्तणउ परमसावियाए जंपियं । जहा देव ! ताव ससिव्व सव्वे विउसा अहंमाणिणो नियगुणुक्करिसविप्फुरियपयावा रेहंति जाव सूरोव्व पालित्तयसूरी निरुवमगुणकिरणो न अज्जवि विप्फुरइ, पढियं च तीए तत्तावदेव शशिनः स्फुरितं महो यावन्न तीक्ष्णरुचिर्मण्डलमभ्युदेति । अभ्युद्गते सकलधामनि द्यौ तु तस्मिन्निन्दोः सिताभ्रशकलस्य च को विशेषः ।।१।। ततो सुणिऊणेमं राइणा भणियं भद्दे ! को एस सूरोवमो पालित्तयसूरी तए वन्निओ। तर तीए सवित्थरो सव्वो सूरिवुत्तंतो तस्स कहिओ। तं च सोऊण विम्हिओ राया भणइ कत्थ सो चिट्ठइ। तीए जंपियं सिरिमन्नयखेडे नयरे, तं निसुणिय सूरिसमाणयणत्थं राइणा संकरो नाम संधिविग्गहिओ तत्थ आणत्तो जहा मन्नयखेडे गंतूण कण्हरायं मोक्कल्लावेऊण पालित्ताभिहाणं सूरि વિદ્વાનોનાં શાસ્ત્ર-કાવ્ય વગેરેમાં યુદ્ધો = વાદ-વિવાદો ચાલતાં હતા. કહેવાય છે કે, काव्यशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम्। व्यसनेन तु मूर्खाणां निद्रया कलहेन वा ।।१।। બુદ્ધિશાળીઓનો કાળ કાવ્ય-શાસ્ત્રના વિનોદથી પસાર થાય છે. જ્યારે મૂર્ખાઓનો સમય તો વ્યસન = ખોટી આદતોમાં અથવા નિદ્રા કે કલહમાં જ પૂરો થાય છે. भेडा२ ते २0% ६२५॥२मा 'वियड्ड' = यतु२ अने, 'विउस' = विद्वाननीथी परिव२८ तो. તેમાં વિદ્વાનજનોની પ્રશંસાના અવસરે રાજાની સમીપમાં બેસેલી, જિનમતથી ભાવિત થયેલી પરમશ્રાવિકા भोगवती नामनी. 'पिंडवार-विलासिणी' = या३५. पिएनो पाथी. विलास. उशवनारी वेश्यामेछैन દર્શનની પ્રભાવના કરવા માટે રાજાને કહ્યું, “હે દેવ ! અહંકારી એવા આ બધા વિદ્વાનો ચંદ્રની જેમ પોતાના ગુણોના ઉત્કર્ષથી પ્રતાપને ફેલાવતા ત્યાં સુધી જ ટકી શકે છે કે જ્યાં સુધી નિરુપમગુણ-કિરણોવાળા સૂર્ય સમા. પાદલિપ્તસૂરિ હજુ સુધી પ્રકાશ્યા નથી.” તેણે કહ્યું, तत्तावदेव शशिनः स्फुरितं महो यावन्न तीक्ष्णरुचिर्मण्डलमभ्युदेति। अभ्युद्गते सकलधामनि द्यौ तु तस्मिन्निन्दोः सिताभ्र-शकलस्य च को विशेषः ।।१ ।। અર્થ :- ચન્દ્ર ત્યાં સુધી જ પ્રકાશે છે કે જ્યાં સુધી સૂર્યનો ઉદય થતો નથી. કારણ કે દિવસે સંપૂર્ણ તેજવાળો તે સૂર્ય ઉદય થયેછતે ચન્દ્રમાં અને વાદળ અથવા અબરખના ટુકડામાં શું વિશેષ છે ? અર્થાત્ ચન્દ્ર તે વાદળ અથવા અબરખના ટુકડા જેવો નિસ્તેજ લાગે છે. આવું સાંભળીને રાજાએ કહ્યું “હે ભદ્રે ! તે વર્ણનકરેલ સૂર્યની ઉપમાવાળા આ પાદલિપ્તસૂરિજી કોણ છે ?” તેણે વિસ્તારપૂર્વક સૂરિજીનો આખો વૃતાંત = પૂર્ણપરિચય રાજાને કહી સંભળાવ્યો. તે समणीने विस्मित थयेस मे पूछ्युं तमो या २ छ ?.' तो ह्यु. “श्री नवाणेनगरभ.." સૂરિજીનું સરનામું જાણીને રાજાએ સૂરિજીને સારી રીતે લઈ આવવા માટે શંકર નામે સંધિવિગ્રહિકને = દૂતને આજ્ઞા કરી કે “નવાખેડાનગરે જઈને કૃષ્ણરાજા પાસેથી રજા મેળવીને પાદલિપ્ત નામના સૂરિજીને Page #328 -------------------------------------------------------------------------- ________________ २९५ एत्थ सिग्घमाणेसुत्ति । तउ रन्ना पेसिओ तत्थ गंतूण कण्हरायस्स समीवे नियसामिसमाइष्टुं सव्वं निवेएइ। तउ तेणावि राइणा हरिसनिब्भरेण सूरी नियपुरसंघजुओ नियपरिवारसमिओ पट्टविओ। पत्तो य कमेण बाहिं पइट्टाणपुरस्स। तउ संकरेण गंतूण राइणो सूरिणमागमणं जाणावियं । तउ राया हरिसियचित्तो हट्टसोहाइयं नयरे महूसवं काराऊण सपरिवारो सूरिसंमुहं जाव किल गमिस्सइ ताव एत्थावसरे राइणो समीवे विहप्फई नाम विउसो आगंतूण मच्छरवसा भणइ। जहा देव ! अहं अज्जेवऽस्स सूरिस्स बुद्धिं परिक्खिस्स । तउ रन्ना भणिओ य परिक्खसु, ता तउ भणइ देव ! तुम्ह परिवारे अत्थि एत्थ कोवि पुरिसो जो गच्छंतो आगच्छंतो य हत्थट्टियाउ उदगाइभरियभायणाउ बिंदुमेत्तं पि न छड्डेइ रन्ना भणियं अत्थि हीरओ नाम थिरहत्थो नरो। जइ एवं ता एत्थ तं आकारह । आकारिऊण निवेण पयंसिओ सो विहप्फइस्स । तेणावि सबहुमाणं सो पयत्तेण सम्माणिऊण भणिओ भो भद्द ! तुममिणं विलीणघयपूरियं वट्टयं सूरिस्स गंतूण दंससु, इयं च भणेज्जसु जहा तुम्ह मंगलकए इमं विउसेहिं पेसियं । एवं भणिय सो सिग्धं पेसिओ। तेण तहेव कयं ति। तउ वियड्डत्तणउ सूरिस्स तस्स परमत्थो तेण विन्नाओ, जहा मे मइपरिक्खणत्थं જલ્દી અહીં લઈ આવ.” શાલિવાહન રાજા દ્વારા મોકલાવાયેલ તે શંકર કૃષ્ણરાજા પાસે જઈને પોતાના સ્વામીના આદેશનું નિવેદન કર્યું. કૃષ્ણરાજાએ પણ હર્ષભર હૃદયથી પોતાના ગામના સંઘથી યુક્ત અને પોતાના સૈનિકો-પ્રધાન પુરુષો વગેરે પરિવાર સહિત સૂરિજીને મોકલ્યા. સૂરિજી ક્રમે કરીને પ્રતિષ્ઠાનપુરની બહાર આવી પહોંચ્યા. તેથી શંકરે જઈને રાજાને સૂરિજીના આગમનની જાણ કરી. તેથી હર્ષિત હૃદયવાળા રાજાએ નગરના દુકાનો અને ઘરો વગેરેમાં મહોત્સવ કરાવ્યો અને સપરિવાર સૂરિજીની સન્મુખ જવા નીકળે છે. ત્યાંજ રાજાની પાસે “વિદ = બૃહસ્પતિ નામનો વિદ્વાનપુરુષ સૂરિઉપરના મત્સરને લીધે આવીને રાજાને કહે છે, “હે દેવ! હું આજેજ આ સૂરિજીની બુદ્ધિની પરીક્ષા કરું ?.” “પરીક્ષા કરો એમ રાજાએ આજ્ઞા આપી. બૃહસ્પતિ પૂછે છે “દેવ ! આપના પરિવારમાં એવો કોઈ પુરુષ છે ? કે જે જતાં આવતાં હાથ પર રહેલ પાણી વગેરેથી ભરેલ ભાજનમાંથી એકબિંદુ પણ છલકવા દે નહિ?.” રાજાએ કહ્યું “હા, હીરક નામનો સ્થિર હાથવાળો પુરુષ છે.” “જો એમ હોય તો એને બોલાવો” એમ બૃહસ્પતિએ કહ્યું. હીરકને બોલાવી રાજાએ વિદ્વાનને દેખાડ્યો. વિદ્વાને પણ બહુમાનપૂર્વક હીરકને સન્માનીને કહ્યું “હે ભદ્ર ! ઓગળેલા ઘીથી છલોછલો ભરેલ આ વાટકો લઈ જઈને સૂરિજીને બતાવજે અને કહેજે “આપના મંગળ માટે વિદ્વાન લોકોએ આ મોકલ્યું છે.' આમ કહીને તેને જલ્દીથી સૂરિજી પાસે મોકલ્યો. હીરકે પણ કહ્યા પ્રમાણે જ કર્યું. • વિદ્વત્તાથી સૂરિજીએ તે વાટકાનો પરમાર્થ જાણી લીધો કે “મારી મતિની પરીક્ષા માટે વિદ્વાનો વડે આવું કરાયું છે.” પરમાર્થ આ છે કે “વાટકાની જેમ ગોળ આકારવાળું આ નગર છે. તે નગર ઘી સ્વરૂપ પંડિતજનોથી પરિપૂર્ણ = છલોછલ ભરાયેલું છે. જેમ આ વાટકામાં બીજી કોઈ વસ્તુને પ્રવેશવાને અવકાશ નથી તેમ વિદ્વાનલોકોથી ભરેલ આ નગરમાં આપને પણ પ્રવેશ માટે અવકાશ નથી.” વાટકો મોલનાર વિદ્વાનને પ્રતિદાન = પ્રત્યુત્તર = જડબાતોડ જવાબ આપવા માટે “છલોછલ Page #329 -------------------------------------------------------------------------- ________________ २९६ विउसेहिं एवं कयं ति। तत्थ वट्टयवट्टलागारतुल्लं नयरमेयं । तं च घयतुल्लेण पंडियजणेण परिपुन्नं । तउ जहा एत्थ वट्टए अन्नस्स वत्थुस्स कस्सइ अवगासो नत्थि तहा विउसजणपुन्ने एयमि नयरे तुज्झवि नो भविस्सइ, तउ दायगपडिदायणत्थं सुभरेवि एयंमि सूरितुल्लो विउसो नियमुहसंवेहगाइगुणत्तणाउ संमाइ त्ति चिंतिऊण सूरिणा साहुसयासाउ सूई सुहुमतरिमभिगहिय तम्मज्झे धारिणिविज्जाए तं ठविऊण सो नरो वुत्तो। तेसिं विऊसाणं गंतूण एयं दंससुत्ति तेणावि तहट्ठियं नेऊण निवपुरउ तं मुक्कं, ततो मज्झे तं सूई दटुं विहप्फई नियमणे विसण्णो अहो ! महामइमं एसो त्ति । तउ रन्ना नियनयरे पमुइएण महया वित्थडेण सो सूरी पवेसिओ। सपरिजणेण य रन्ना विसिट्ठपडिवत्ति(उ) संमाणिओ। # राजसभायां सूरिकथिता 'तरङ्गवति' कथा, पञ्चालकृतचौर्याऽऽक्षेपः सूरिकृतकूटमरणोपायश्च ॥ निसुया य बहुमाणपुव्वं पालित्तयसूरिविरइया बहुकव्वरससंकिन्ना तरंगवइया कहा, विम्हिओ य तीए सवणेण सव्वो विउसयणो राया य । एत्यंतरे मच्छरवसा अवधारमासंपन्नो मइमं पंचालनामा विउसो जंपिउमारद्धो। देव ! इयं कहा अणेण सूरिणा अन्नेहि य मम कव्वाउ य चोरिय त्ति । ભરેલ એ વાટકામાં પણ સૂરિજીતુલ્ય વિદ્વાન, પોતાના મુખના સંવેધકપણું = હાજર જવાબીપણું વગેરે ગુણ થકી સમાઈ જશે' એમ વિચારીને = એવું જણાવવા સૂરિજીએ સાધુ પાસેથી અત્યંત ઝીણી સોંય લઈને ધારિણીવિદ્યાથી વાટકાની મધ્યમાં તેને સ્થાપિને હીરકને કહ્યું “જઈને તે વિદ્વાનને બતાવજે.” તેણે પણ સોયથી યુક્ત તે વાટકો તે જ રીતે લઈ જઈને રાજાની આગળ મૂક્યો. વાટકાની મધ્યમાં સોય જોઈને બૃહસ્પતિ પોતાના મનમાં વિષાદ પામ્યો કે “અહો ! આ તો મહાબુદ્ધિશાળી છે.” ત્યારબાદ આનંદિત થયેલ રાજાએ મોટા આડંબર સાથે સૂરિજીનો નગરપ્રવેશ કરાવ્યો. સપરિવાર રાજાએ સૂરિજીનું વિશિષ્ટભક્તિથી સન્માન કર્યું. • રાજસભામાં સૂરિજીએ કહેલી તરંગવતી કથા, પંચાલપંડિતનો એ કથા ઉઠાંતર કર્યોનો આક્ષેપ, સૂરિજીએ કરેલ ફૂટમરણનો ઉપાય છે અન્યદા રાજદરબારમાં પાદલિપ્તસૂરિ વિરચિત ઘણાં કાવ્ય-રસોથી યુક્ત ‘તરંગવતી’ કથા સૂરિજીના શ્રીમુખે કહેવાઈ. બહુમાનપૂર્વક તેના શ્રવણથી રાજા અને બધા વિદ્વાનજનો વિસ્મિત થયા. એ વખતે, ઈર્ષાને વશ થઈ સાંભળેલું અવધારણ કરવામાં કુશળ મતિમાન પંચાલ નામનો વિદ્વાન કહેવા લાગ્યો “હે દેવ ! આ કથા તો મારા અન્ય કાવ્યમાંથી આ સૂરિજીએ ચોરી લીધેલી છે.” રાજાએ પૂછયું “આની ખાતરી શી ?.” ત્યારે પંચાલે પોતાની યુક્તિથી રાજા વગેરે લોકોનો વિશ્વાસ કરાવવા અનેક ભાવો દ્વારા તરંગવતીકથા કહી સંભળાવી. આ જોઈને શ્રીસંઘ થોડો લજ્જિત બન્યો. પિંચાલે તરંગવતી કથા કહી બતાવી ખરી પરન્તુ એટલા માત્રથી એની વાત નિશ્ચયપણે સાચી ઠરતી નથી. એટલે એ વાત અનિશ્ચિત બને છે. અને જે વાત અનિશ્ચિત હોય એમાં વધુ અપમાન થવાની વાત રહેતી નથી. માટે શ્રીસંઘ મળવું = મનવં = કાંઈક લજ્જા પામ્યો એવું કહેવામાં આવ્યું છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ २९७ रन्ना भणियं कहमिणं नज्जइ । तउ तेण नियजुत्तीए रायाइलोयाणं पच्चयनिमित्तं अणेगभावेहिं तरंगवइया कहा कहिया ? मणयं च संघो लज्जिओ । तउ सूरिहिं संकेयं काऊण सहसा, मयगखेड्डुं विहियं । एत्थंतरे मउत्ति काऊण कुक्कुहियाए पविट्ठो जाव बहि निज्जइ ताव सव्वो वि नयरजणो बहुतरा पसंसा करेइ । ततो जणमज्झट्ठिओ पच्छायावविहुरिओ वा विहुदंडं लब्भेऊण महयासद्देणं पंचालो इमं गाहं भणइ । जहा, 'सीसं कह व न फुट्टं, जमस्स पालित्तयं हरंतस्स । जस्स मुहनिज्झराउ तरंगवइया नई छूढा' । । १ । । तउ सूरिगुणुक्कट्टिए सयलजणे इमं तब्भणियं सोऊण एवं जंपतो झडित्ति उत्थिओ, भो भो पंचत्तमुवगओ वि अहं अणेण पंचालविउसस्स सच्चवयणेण ओसहतुल्लेण सुइमुवगएण जीविउ त्ति । तउ सो विमणदुम्मणो संघो य अइपहिट्ठमणो जाओ त्ति । इमं च रन्ना सोऊण सो पंचालो निव्विसओ आणत्तो । सूरिणा य रायाणं भणिय उद्धरिओ । तउ सो संतारियबहुं दट्ठूण સમયના જાણ સૂરિજીએ તરતજ કાંઈક સંકેત કરીને એકાએક મરણનો ડોળ કર્યો. ‘સૂરિજી મરણ પામ્યા, સૂરિજી મરણ પામ્યા' એમ સૂરિજીને જૈનલોકોએ પાલખીમાં બેસાડયા. (ટીકાકારે ‘દિયા’ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. જેનો અર્થ ‘ઠાઠડી’ થાય છે. છતાં અહીં પાલખી તરીકે અર્થ લેવો એ યોગ્ય જણાય છે કારણ કે આવા ધુરંધરસૂરિજીની ઠાઠડી કદાપિ ન હોઈ શકે. અથવા તો આ તો ડોળ કર્યો છે. માટે કદાચ ઠાઠડી પણ ઘટી શકે.) જ્યાં નગરવચ્ચેથી પાલખી બહાર લઈ જવાય છે ત્યાં નગરના બધા લોકો સૂરિજીની ઘણી ઘણી પ્રશંસા કરે છે. ત્યારે લોકોની મધ્યમાં રહેલ અને ‘મારા કારણે સૂરિજીનું મોત થયું' એવા પશ્ચાતાપથી દુઃખી બનેલ તે પંચાલ પોતાની બન્ને ભૂજાઓ ઊંચી કરીને મોટા અવાજે આ ગાથા બોલે છે. सीसं कह व न फुट्टं, जमस्स पालित्तयं हरंतस्स । जस्स मुहनिज्झराउ, तरंगवइया नई छूढा । અર્થ :- ‘અરે, પાદલિપ્તસૂરિજીનું હરણ કરતાં એટલે કે એમનો નાશકરનાર યમનું માથું કેમ ન ફૂટી ગયું. કે જેમના મુખરૂપી ઝરણામાંથી તરંગવતીકથા રૂપી નદી નીકળી.’ શ્લેષઅલંકારથી આ અર્થ પણ થઈ શકે, નં અન્ન અર્થાત્ H = અન્ય = મમ. પોતાને ઉદેશીને કહે છે કે જે આ મારું માથું ફૂટી કેમ ન ગયું ?! મુક્તકંઠે લોકો સૂરિજીના ગુણો ગાઈ રહ્યા હતાં એજ વખતે પંચાલે કીધેલ શ્લોક સાંભળીને સૂરિજી આ પ્રમાણે બોલતાં બોલતાં ઉભા થયા કે ‘અરે ! ઓ ! જુઓ ! સાંભળો ! મરણને પામેલો પણ હું આ પંચાલ વિદ્વાનના શ્રવણપથમાં આવેલ સત્યવચન સમાન ઔષધને પામીને જીવી ગયો છું. પંચાલ બિચારો સૂરિજીને જીવિત જોઈને વિમન-દુર્મનવાળો થયો. [વિમન = શૂન્યમનવાળો, દુર્મન = દુભાયેલ મનવાળો થયો] અને શ્રી સંઘ અત્યંતહર્ષિતહૃદયવાળો થયો. આ બધી હકીકત રાજાએ સાંભળી અને પંચાલનો દેશનિકાલ કર્યો. પણ દયાળુ સૂરિદેવે રાજાને કહીને એને ઉદ્ધર્યો. “હું સૂરિજી દ્વારા ખૂબ બચાવાયો” એમ પંચાલે જોયું-જાણ્યું અને પોતાના કર્મે બાકોરું આપ્યું એટલે પોતાના કર્મો હલવા થયા Page #331 -------------------------------------------------------------------------- ________________ २९८ नियकम्मविवरदाणाउ तस्सेव समीवे सावगधम्मं पवन्नो । 3 राजसभायां मदनभावितसूत्रछेदशोधने, समवर्तुलदंडमूलज्ञापने, जतुभावित-समुद्गकसंधिज्ञापने ___ सूरेनिपुणत्वं प्रान्ते सूरिकृततुम्बिस्यूतसंधिज्ञानार्थपरीक्षा ॥ अन्नया य केणइ वियड्ढेण सालिवाहणस्स रण्णो बीयनामेणं मुरुडनामस्स सभाए मयणोदयभावियं सुत्तं समप्पियं तस्स छेहो लहेयव्यो । न य सो केणावि लद्धो तउ रन्ना पालित्तयसूरी आहूओ, तं सुत्तं दरिसियं, तेण उण्होदगमज्झे तं पक्खित्तं । तउ निम्मयणत्तणउ तस्स सो छेओ लखो। तउ समवट्टलदंडो मूलजाणणत्थं तस्स नरवइणो सम्मप्पिओ। न य मूलं तस्स केणावि णायं सूरिणा पुण सो नीरमझे तराविओ। मणयं एगदिसाए सो नमिओ, ततो तेण तस्संतमूलं कहियं । पुणरवि समुग्गओ जउघोलिओ तस्स समप्पिओ जस्स ढक्कणयसंतिया संधी गुव्विलत्तणउ न नज्जइ। सो उण्होदए सूरिणा छूढो। तउ वियलिया जउकूणयसंतिया संधी, या तेण नियमइमाहप्पेण पयंसिया। तउ सूरिणा तम्मइपरिक्खणत्थं तुंबयं फाडेऊण मज्झे रयणाई पक्खिविय मट्ठाए सीवणीए तं सीवित्ता रन्नो दंसियं । भणिओ य राया इमस्स संधिं को वि जाणेउ त्ति । = ગ્રન્થિભેદ થવાથી સમકિત પામ્યો અને સૂરિજીની પાસે એણે શ્રાવકધર્મને = દેશવિરતિ ધર્મને સ્વીકાર્યો. • રાજ્યસભામાં મીણ પાયેલ હીરાનો છેદ શોધવા વિશે, સમગોળ લાકડીનું મૂળ શોધવા વિશે, લાખથી જડેલ દાબડાનો જોડાણનો ભાગ જાણવા વિશે સૂરિજીની નિપુણતા, છેલ્લે સૂરિજીએ ઝીણી સીવણીથી સીવેલ તુંબડાના જોડાણને જાણવા વિશે કરેલી પરીક્ષા , વળી એકવાર કોક વિદ્વાને, “મુરુડ' એવું બીજું નામ ધરનાર સાલિવાહન રાજાની સભામાં મીણપાયેલ સૂત્ર = દોરો રાજાને આપ્યો અને કહ્યું કે “આનો છેડો ક્યાં છે ? તે શોધી આપો.” દોરાનો છેડો કોઈનાવડે પણ પામી શકાયો નહિ. એટલે રાજાએ પાદલિપ્તસૂરિજીને બોલાવી તે દોરો દેખાડ્યો. સૂરિજીએ એને ગરમ પાણીમાં નાંખો. મીણ બધું ઓગળી જવાથી એનો છેડો મળી આવ્યો. બીજીવાર સમગોળ લાકડીનું મૂળ જાણવા માટે પેલા વિદ્વાને કે બીજા કોકે સમગોળ લાકડી રાજાને આપી. તેનું પણ મૂળ જાણવા કોઈ સમર્થ ન બન્યું ત્યારે સૂરિજીએ એને પાણીમાં તરતી મૂકી. એક દિશા તરફ એ લાકડી થોડી નમી એટલે એનાથી તેનું મૂળ સૂરિજીએ કહી બતાવ્યું. ત્રીજીવાર પણ લાખથી જડેલ દાબડો સૂરિજીને સમર્મો કે જેના ઢાંકણાનો સંધિ = જોડાણ ભાગ ગુપ્તતાના કારણે કોઈનાવડે પણ જણાતો ન હતો. સૂરિજીએ તે દાબડાને ગરમ પાણીમાં નાંખ્યો. તેનાથી લાખથી પૂરેલો ખૂણો ઓગળી ગયો. સૂરિજીએ પોતાની મતિના મહાભ્યથી તે સંધિનો ભાગ દર્શાવ્યો. છેલ્લે એકવાર સૂરિજીએ તે વિદ્વાનની મતિ-પરીક્ષા કરવા માટે તુંબડાને ફાડીને તેમાં રત્નો ભરી તેને અંદરની ઝીણી સીવણીથી સીવીને કે જે દેખાય પણ નહિ. અથવા એવી કોક પદ્ધતિથી બન્ને ભાગને જોડે કે જે જોડાણ દેખાય નહિ. [પ્રાયઃ સીવવાનો અર્થ જોડવાના અર્થમાં પણ લઈ શકાય છે.] એ રાજાને બતાવ્યું અને પૂછ્યું “આની સંધિનો ભાગ કોઈ જાણી શકે ખરો ?.” પંડિત લોકોએ એને જોયું. Page #332 -------------------------------------------------------------------------- ________________ २९९ रन्नावि य तुभ्बं सिव्वियं दंसियं न उण संधी तस्स विनाय त्ति । म मुरुडराजशिरोवेदना सूरिणाऽपाकृता अहन्नया तस्स मुरुडरन्नो सिरो वेयणा तिव्वा पाउब्भूया, सा य नो कहवि विज्जामंततंताइएहिं उवसमिया। तउ रन्ना निओ मंती वुत्तो । जहा मज्झेमं सिरोपीडं पालित्तयसूरिसयासाउ गंतुमुवसामेसु । एत्थ व बो(आ)हरसुत्ति । तउ मंतिणा गंतूण सूरी भणिओ जहा तुब्भे रायसमीवे आगच्छह रन्नो महई सिरोवेयणा न केणावि उवसामिउं तीरइ त्ति । तउ सूरिणो मंतिवयणाउ तित्थस्स पभावणा भवउ त्ति मन्नमाणा रायसमीवे गंतूणं उवविट्ठा। ते हि य तत्थ जहा लोगा न जाणन्ति तहा पाउरणस्स मज्झे पच्छन्नं मंतं झयंतेहिं नियदाहिणजाणुमत्थयपासेण दाहिणहत्थपएसिणी अंगुठसमीववत्तिणी अंगुली भामिऊण भामिऊण रायस्स सिरोवेयणा पणासिया। अण्णे भणंति सट्ठाणठिएहिं चेव जाणुवरि करंगुलिभामणेण तेहिं राया पउणीकउ त्ति। तहा य तच्चरियसूइया इमा गाहा आगमे પઢિન્નડું | 'जहा जहा पएसिणिं जाणुगम्मि पालित्तउ भमाडेइ। तहा तहा से सिरवेयणा य, णस्सइ मुरुंडरायस्स' ।।१।। રાજાએ પણ સીવેલ તે તુંબડુ જોયું. પણ એની સંધિ રાજા કે વિદ્વાનો જાણી શક્યા નહિ. ત્યારપછી તે ભાગ સૂરિજીએ સભામાં દેખાડ્યો. • મુરુડ = શાલિવાહનરાજાની શિરોવેદના સૂરિજીએ દૂર કરી છે એકવાર તે મુરુડરાજાને માથાનો તીવ્ર દુ:ખાવો ઉપડ્યો. તે દુઃખાવો કોઈપણ વિદ્યા-મંત્ર-તંત્ર વગેરે દ્વારા ઉપશમ્યો નહિ. ત્યારે રાજાએ પોતાના મંત્રીને વાત જણાવી કે, “મારી આ માથાની પીડા મને પાદલિપ્તસૂરિજી પાસે લઈ જઈને ઉપશમાવો અથવા તેઓશ્રીને અત્રે બોલાવી લાવો.' મંત્રીએ સૂરિજી પાસે જઈને વાત જણાવી કે “આપ રાજા પાસે પધારો. કારણ કે રાજાની માથાની તીવ્રવેદના કોઈનાથી પણ ઉપશમાતી નથી. તેથી મંત્રીના વચનોથી સૂરિજી “તીર્થ = શાસનની પ્રભાવના થશે'એમ માનીને રાજા પાસે આવ્યા અને બેઠા. લોકો જાણી ન શકે તે રીતે સૂરિજીએ પડદાની અંદર ગુપ્તપણે મંત્ર ભણવાપૂર્વક પોતાની જમણી જાંઘનું મસ્તક એટલે કે ઢીંચણ, એ ઢીંચણ પર પોતાના જમણા હાથની અંગુઠાની સમીપે રહેલી આંગળી એટલે કે તર્જનીને = રાજાની દિશામાં જમાડીને રાજાની શિરોવેદના મટાડી હતી. અહીં કેટલાંક પૂર્વાચાર્યોનું કહેવું એમ છે કે સૂરિજીએ રાજા પાસે આવ્યા વિના પોતાના જ સ્થાનમાં રહી રાજાની દિશામાં પોતાની જંઘા પર અર્થાત્ ઉપરોક્ત પ્રમાણે ઢીંચણ પર હાથની આંગળી ફેરવીને રાજાને સાજો કર્યો. ' સૂરિજીના ચરિત્રથી સૂત્રિત = ગૂંથાયેલ ગાથા આગમમાં આ રીતે ભણાય છે. जहा जहा पएसिणिं जाणुगम्मि पालित्तउ भमाडे। तहा तहा से सिरवेयणा य, णस्सइ मुरुंडरायस्स ।।१।। અર્થ :- સૂરિજી જેમ જેમ જંઘાપર = ઢીંચણપર તર્જની આંગળી ભમાડે છે, તેમ તેમ તે મુસંડ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ ૦ तउ पणट्ठियसिरोवेयणेण राइणा अहिययरं परितुढेण सूरिणो विउलेणं असणाइणा पडिलाभिया । अणुदियहं च दंसणभत्तीए समुज्जुओ जाओ। एवमणेगसो राया सूरिगुणावज्जियमाणसो संयुत्तो त्ति । एत्थऽन्ने पाडलिपुत्ते नयरे मुरंडो नाम राया. सालिवाहणाउ विभिन्नो होत्थ त्ति भणंति । एवं बहुहा पवयणुन्नई विहेऊण कुन्देन्दुधवलजसेण तिहुयणं धवलीऊण दीहपज्जायं परिपालिऊण बहुविहे य सिस्से वायणाइणा निप्फाइऊण चूडामणिमाइनिमित्तसत्थाईहिं निययाउयपमाणं जाणिऊण संघसमक्खं आराहणापुव्वयं कालमासे कालं काऊण सूरि देवलोगं गउ त्ति । पसंगेण सव्वमेव भणियं । एत्थ पुणो रन्नो सिरोवेयणोवसमे भत्तपाणाइणा पडिलाभणमेत्तसरूवेण मंतपिंडेण चेव पगयं । રાજાની શિરોવેદના નાશ થઈ. શિરોવેદના નાશ થવાથી અધિકતર ખુશ થયેલા રાજાએ વિપુલ પ્રમાણમાં અશનાદિ વહોરાવ્યા. તથા રોજે રોજ દર્શનભક્તિ, દર્શન = શાસન, એટલે કે શાસનની ભક્તિ = શાસનની પ્રભાવનામાં સમુદ્યુક્ત થયો. આરીતે રાજા અનેકપ્રકારે સૂરિના ગુણથી આવર્જિતમનવાળો થયો. જેમ વિક્રમાદિત્યે પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિજીને સુવર્ણમુદ્રાઓ ભેટ ધરી અને સૂરિજીએ તે મુદ્રાઓનો જીર્ણોદ્ધારાદિમાં ઉપયોગ કરાવ્યો. તે જ અર્થમાં અહીં પણ સમજવું કે મુરુડ રાજાએ અશનાદિ સૂરિજીને ધર્યા અને સૂરિજીએ તે અશનાદિનો યથાયોગ્ય ઉપયોગ કરાવ્યો. | મુસંડરાજાના વિષયમાં કેટલાંક એમ કહે છે કે, પાટલીપુત્ર નગરમાં જે મુસંડ નામે રાજા હતો, તે શાલિવાહનરાજા કરતાં જુદા હતો. આ રીતે અનેક પ્રકારે પ્રવચનની ઉન્નતિ કરીને કુન્દપુષ્ય અને ચન્દ્રતુલ્ય ધોળા = ઉવલ યશથી ત્રણેલોકને ઉજ્જવળ કરીને, દીર્ઘ ચારિત્રપર્યાય પાળીને અનેક પ્રકારે શિષ્યોને વાચના વગેરે દ્વારા તૈયાર કરીને, ચૂડામણિ વગેરે નિમિત્તશાસ્ત્રો દ્વારા પોતાના આયુષ્યનું પ્રમાણ જાણીને સંઘ સમક્ષ આરાધનાકરવાપૂર્વક આયુષ્ય પૂર્ણ થયે કોલ કરીને સૂરિજી દેવલોકમાં ગયા. પ્રસંગને પામીને આ બધી સૂરિજીની વાતો = જીવનવૃતાંત સવિસ્તાર કહી. જોકે પ્રસ્તુત પ્રકરણમાં તો શિરોવેદના દૂર થતાં રાજાએ જે ભક્ત-પાણી વગેરે વહોરાવ્યા, એ સ્વરૂપ મંત્રપિચ્છનું જ પ્રયોજન છે. તાત્પર્યાર્થ એ છે કે, અહીં મુરુડ રાજા તો પ્રથમથી જ સૂરિજીના ભક્ત હતા. તેમજ સૂરિજીએ પિણ્ડ-લાભ માટે મંત્ર પ્રયોગ કર્યો હતો. પરન્તુ સૂરિજીએ રાજા શાસનપ્રભાવના કરશે એવા શુભ આશયથી જે “મન્નપ્રયોગ કર્યો, એનાથી રાજા ખુશ થઈને જે રીતે સૂરિજીને ભક્તાદિ પડિલાભ્યા' એ વાતજ અત્રે મન્ત્રપિચ્છમાં લેવાની છે. અર્થાત્ સૂરિજી જેવા કોઈપણ જાતના શુદ્ધાશય વિના માત્ર આહાર આદિની લાલસાથી મન્નપ્રયોગ દ્વારા આહારાદિ મેળવે તેને મન્ત્રપિચ્છ કહેવાય છે. પ્રિભુવીરના શાસનકાળના સાધુઓને રાજપિણ્ડ કલ્યું નહિ. છતાં અહીં રાજાએ સૂરિજીને અનાદિ પડિલાવ્યાની વાત આવી છે. તેમાં સમાધાન આ જાણવું કે રાજા દ્વારા સવિશેષ શાસનપ્રભાવના કરાવવાના હેતુથી સૂરિજીએ એ અપવાદે લીધું હશે એવી કોક શક્યતા હોઈ શકે. તિ પૂજ્ય નવોષસૂરી: ] Page #334 -------------------------------------------------------------------------- ________________ तथा, चूर्णपिण्डेऽन्तर्द्धानं प्रतीत्य चाणि (ण) क्यमंत्री निदर्शनं यथा क चूर्णपिण्डे चाणक्यमंत्री - निदर्शनं पाडलिपुत्तं नाम नयरं आसि । तत्थ य चंदगुत्तो नरवई तस्स य चाणक्को नाम महामंती । तत्थ य जंघाबलपरिहीणा संभूइविजयाभिहाणा सूरिणो परिवसंति । अण्णया यदुभिक्खं जायं । आयरिएहिं चिंतियं । जहा एयं सूरिपयजोग्गं नियसीसं आयरियत्तए ठाविउं सयलगच्छसहियं सुभिक्खे संतरे पट्टवेमि । सयमेत्थेव एगागी चिट्ठामि ता ताव एयं जोणिपाहुडं सिक्खवेमि त्ि रहे तं सिक्खविउं पव्वत्ता । तत्थ य पच्छन्नठिएहिं दोहिं खुड्डएहिं अंजणं कहिज्जंतं सुयं । जेण अंजियाहि अच्छीहिं न केणइ दीसिज्जइ । आयरिएहिं तहेव आयरियत्तणे सो ठाविओ सयलगच्छसहिओ पेसिओ ते खुड्डया आयरियणेहेण पुणो वि वलिया, सेसो गच्छो निद्दिट्ठठाणे संपत्तो । गुरुहिं ते भणिया। दुड्डु तुब्भेहिं कयं जे समागया संपयं एत्थेव संतोसनिरया संता विहरह । उ समे हिंडिऊण समुद्दाणट्ठा आयरिया जंकिंचि भिक्खाए आगच्छइ तं तेहिं समं विरिंचय भुजंति તથા, ‘પૂર્ણપિપ્પુ' ને વિશે અન્તર્ધનને અનુલક્ષીને ચાણક્યમંત્રીની કથા આ પ્રમાણે છે. • ચૂર્ણપિણ્ડમાં ચાણક્ય મંત્રીનું દૃષ્ટાંત છે પાટલિપુત્રનામનું નગર હતું. ત્યાં ચંદ્રગુપ્તરાજા અને તેમના ચાણક્ય નામે મહામંત્રી હતા. તે નગરમાં જંઘાબળની ક્ષીણતાવાળા સંભૂતિવિજયસૂરિજી વસતા હતા. કોઈક સમયે નગરમાં દુષ્કાળ પડ્યો. આચાર્યભગવંતે વિચાર કર્યો ‘સૂરિપદને યોગ્ય મારા શિષ્યને આચાર્યપદે સ્થાપીને ગચ્છસહિત એમને સુંભિક્ષવાળા દેશાંતરપ્રદેશમાં મોકલી આપું. હું પોતે અહીં એકલો જ રહીશ. એટલે સૌપ્રથમ આ સૂરિપદને યોગ્ય શિષ્યને યોનિપ્રામૃત વગેરે શિખવાડી દઉં.’ એમ વિચાર્યા પ્રમાણે શિષ્યને એકાંતમાં શીખવાડવા લાગ્યા. એ રીતે શીખવાડતી વખતે ગુપ્તપણે રહેલા બે નાના સાધુઓએ ગુરુદેવ દ્વારા કહેવાતી અંજનની વાત સાંભળી લીધી. જે અંજન આંખે આંજવાથી પોતાને કોઈ જોઈ શકે નહિ. આચાર્યભગવંતે પૂર્વે વિચાર્યા પ્રમાણે શિષ્યને આચાર્યપદે સ્થાપીને તેમને સકલગચ્છસાથે દેશાંતર મોકલી આપ્યા. પરન્તુ આચાર્યના સ્નેહથી પેલા બે નાનામુનિઓ નૂતનઆચાર્ય પાસેથી છૂપી રીતે પાછા વળી ગયા અને આચાર્યશ્રી પાસે આવ્યા. શેષ આખોય ગચ્છ નિર્દિષ્ટસ્થાને પહોંચી ગયો. ગુરુદેવ = આચાર્યશ્રીએ તે બન્ને નાનામુનિઓને ઠપકારૂપે કહ્યું ‘તમે આ પાછા વળ્યા તે ખોટું કર્યું પણ હવે કાંઈ નહિ, અહીં જ સંતોષથી રહો.' આચાર્યશ્રી જાતે ગોચરી ભમીને જે કાંઈ ભિક્ષામાં આવે તે બન્ને મુનિઓને વહેંચીને વાપરે છે. એમ કરવામાં આચાર્યશ્રીને પૂરતો ખોરાક મળતો નથી. માટે બન્ને નાનામુનિઓએ વિચારણા કરી કે ‘આચાર્યશ્રીને ઓછો ખોરાક મળે એવું શું કામ કરીએ ?, પૂર્વે સાંભળેલા અંજનને આંજીને ચંદ્રગુપ્તરાજાની સાથે વાપરીશું એના ભાણામાંથી ઉઠાવી વાપરીશું.' વિચાર્યા પ્રમાણે જ અંજન આંજીને વાપરવાનું ચાલુ કરી દીધું. ३०१ = ચંદ્રગુપ્તને હવે પેટ પૂરતું ન મળવાથી તે દુર્બળ થતાં જાય છે. ચાણક્યે ચંદ્રગુપ્તને પૂછ્યું ‘દેવ ! કેમ આમ દુબળા છો ?' ચંદ્રગુપ્તે કહ્યું ‘ખાવાનું પૂરતું મળતું નથી.' ચાણક્યે વિચાર્યું કે જરૂર આ દુર્ભિક્ષમાં અંજનસિદ્ધ કોઈ આની સાથે જમે છે. અન્યથા આટલા = પુરતા પ્રમાણવાળા આહારથી Page #335 -------------------------------------------------------------------------- ________________ ३०२ तेसिं ओमोयरिया पवत्ता । दोहिवि मंतियं जहा किं आयरियाण ओमोयरियं करिमो । पुव्वसुयं अंजणं काउं चंदगुत्तेण सह भुंजामो त्ति तहेव भुंजिउमारद्धा । चंदगुत्तस्स ओमोयरियाए दुब्बलं जायं, चाणक्केण पुच्छियं, जहा देव ! किं दुब्बलो सि । तेण भणियं ओमोरिया हवइ । चाणक्केण चिंतियं जहा नूणं एयंमि दुब्भिक्खे अंजणसिद्धो कोइ अणेण सह भुंजइ । अन्नहा एवइएण आहारेण कहं ओमोयरिया । तउ तेण अंजणसिद्धगहणत्थं भोयणमंडवे इट्टगचून्नो खिवाविओ । दिट्ठाणि तत्थ मणुयपयाणि निच्छइयं जहा अंजणसिद्धा दुवे एत्थागया चिट्ठति । दुवारं पिहाविया । मज्झे धूमो कारिओ, नीहरिउमसक्कंताणं धूमेण नयणंसुएहिं सह विगयमंजणं । दो वि दिट्ठा । चंदगुत्तेण दुगंछा कया । जहा एएहिं विट्टालिओ अहं । चाणक्केण तस्स समाहाणनिमित्तं उड्डाहरक्खणत्थं च पसंसिओत्ति । जहा धन्नो सि तुमं जो रिसिकुमारेहि पवित्तीकउत्ति । वंदिउं विसज्जिया चाणक्केण आयरियकहणपुव्वयं ते उवालद्धा । जहा किमेवमुड्डाहं कुणह । आयरिएहिं सो चेव उवालद्धो । जहा तुमं चिय दोसवंतो जो दुण्हं पि खुड्डयाणं निव्वाहं न चिंतेसि, तेण तहत्ति पडिवन्नं, निव्वाहो अ कऊत्ति । इह च विद्यादयो योगान्ता आहाराद्यर्थं न व्यापारणीया इत्युत्तरगाथायां वक्ष्यति । यतो विद्यादिषु व्यापार्य माणेष्वमी दोषा यथा यमुद्दिश्य विद्यादि प्रयुक्तं साधुना स भिक्षूपासकादिપણ પેટને પુરતું મળે કેમ નહિ ?' તેથી અંજસિદ્ધ વ્યક્તિને પકડવા માટે ચાણક્યે ભોજન કક્ષમાં ઇંટનો ભૂક્કો ભભરાવ્યો. તેની ઉપર મનુષ્યના પગલાં જોયા એટલે નક્કી કર્યું કે અંજનસિદ્ધ બે માણસો અત્રે આવેલા છે. તરત બારણા બંધ કરીને અંદર ધૂમાડો કરાવ્યો. બારણા બંધ હોવાથી બહાર નીકળવા અસમર્થ બનેલા તેઓનું ધૂમાડાને લીધે આંખે આવેલા આંસુઓથી અંજન નીકળી ગયું એટલે બન્ને નાનામુનિઓ દશ્ય બન્યા. ચંદ્રગુપ્તે દુગંછા કરી કે ‘અરે ! હું આમનાથી વટલાયો' અર્થાત્ મારું અન્ન ભિક્ષુ = સાધુઓએ લીધું હોવાથી હું વટલાયો એમ પોતાની જાતને જાણે છે. ચાણક્યે ચંદ્રગુપ્તના સમાધાન માટે તેમજ પ્રવચનહીલનાને રોકવા તેની પ્રશંસા કરી કે ‘તું ધન્ય છે કે જે ઋષિકુમારો દ્વારા પવિત્ર કરાયો.' ચાણક્યે બન્ને મુનિઓને વંદન કરી જવા દીધા. પછી આચાર્યશ્રીને તે મુનિઓની વાત કરવાપૂર્વક મુનિઓને ઠપકો આપ્યો કે ‘કેમ આવી પ્રવચનહીલના કરો છો ?'. આચાર્યશ્રીએ ચાણક્યને જ ઠપકો આપ્યો કે ‘તું જ દોષને પાત્ર છે જે બન્ને નાનામુનિઓના નિર્વાહની ચિંતા પણ કરતો નથી.' ચાણક્યે ‘તવ્રુત્તિ’એમ સૂરિજીની વાત વધાવી લીધી અને નિર્વાહની વ્યવસ્થા કરી દીધી. અહીં, વિદ્યાથી માંડીને યોગ સુધીના પ્રયોગ આહારાદિ માટે ન કરવા' એ વાત હવે તરત આવનારી ૭૪ મી ગાથામાં કહેવાશે, કારણ કે વિદ્યાઆદિના પ્રયોગમાં આવા દોષો ઘટી શકે છે. જેમકે, સાધુએ જેને ઉદેશીને વિદ્યાપ્રયોગ કર્યો હતો, તે અથવા તેના પક્ષપાતી બીજાકોઈ ભિક્ષુ વગેરે રાજા વગેરેની સામે જે સાધુ દ્વારા વિદ્યાનો પ્રયોગ કરાયો તે સાધુને થંભાવી થાંભલાની જેમ જડ કરી દેવા, મારી નાંખવા વગેરે કરે. તથા, રોષે ભરાયેલ રાજા વગેરે વિદ્યાઆદિનો પ્રયોગકરનારનો = Page #336 -------------------------------------------------------------------------- ________________ ३०३ स्तत्पक्षपात्यन्यो वा भिक्षुकादिः साधुप्रयुक्तविद्याया नृपादिसमक्षं साधोः स्तम्भनमारणादि कुर्यात् । तथैते एवं व्यापारोपजीवनादधर्मिष्ठाः परवञ्चनाकारिणश्चेति प्रवचनोपघातः । तथा रुष्टो राजादिर्विद्यादिप्रयोक्तुः सर्वयतीनां वा वधं कुर्यादिति गाथार्थः । । ७३ ।। अवतरणिका - अथ योगपिंडद्वारं योगलक्षणकथनद्वारेण व्याख्यातुमाह । मूलगाथा - सोहग्गदोहग्गकरा, पायपलेवाइणो य इह जोगा । पिंडट्ठमिमे दुट्ठा, जईण सुयवासिणमईण । । ७४ ।। सौभाग्य- दौर्भाग्यकराः, पादप्रलेपादयश्च येऽत्र योगाः । पिण्डार्थमेते दुष्टा यतीनां श्रुतवासितमतीनाम् । ।७४ । । ॐ सौभाग्यादिकारकचन्दनधूपादि - पादप्रलेपाद्यौषधरूपयोगानां स्वरूपम् व्याख्या- सौभाग्यदौर्भाग्यकरा जनप्रियत्वाप्रियत्वविधायकाश्चन्दनगन्धधूपादयो द्रव्यविशेषा योगाः स्युरिति योगः, तथाहि किञ्चिच्चन्दनादि जलादिना घृष्ट्वाऽभिमन्त्र्य च दुर्भगः पाय्यते, शरीरं वा અથવા બધાજ સાધુઓનો = ‘સૂક્કા ભેગું લીલું બળે' ના ન્યાયે વધ કરી નાંખે. ઈત્યાદિ આત્મવિરાધના થઈ શકે. આ સાધુઓ આવા પ્રકારના પ્રયોગો દ્વારા પોતાની આજીવિકા ચલાવતા હોવાથી તેઓ અધાર્મિક છે, બીજાને ઠગનારા છે. એમ પ્રવચનહીલના થાય.II અવતરણિકા :- હવે યોગના લક્ષણકથનપૂર્વક ‘યોગપિણ્ડ' દ્વારની વ્યાખ્યા કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સોદળ = સૌભાગ્ય, વોદરા == = = પગે લગાડવાનો લેપ વિગેરે, હ્દ = આ જગતમાં, નો॥ યોગો, પિદું અશનાદિમાટે, = આ યોગો, વુડ્ડા = દુષ્ટ છે, ન = સાધુઓને માટે, સુસિળમન = શ્રુતથી વાસિત બુદ્ધિવાળા. ||૭૪|| संस्कृतछाया દૌર્ભાગ્યને કરનારા દ્રવ્યો, પાયતેવાળો = મૂળગાથા-ગાથાર્થ :- સૌભાગ્ય અને દૌર્ભાગ્ય કરનારા ચંદન, ધૂપાદિ દ્રવ્ય વિશેષો તથા આકાશગમન, જલસ્તમ્ભનાદિફળવાળા પગે લગાડવાના લેપ વગેરે ઔષધિઓ યોગ કહેવાય છે. આ યોગ પણ વિદ્યામન્ત્રાદિની પેઠે કેવલ અશનાદિની પ્રાપ્તિ માટે જો વાપરવામાં આવે તો તે દુષ્ટ છે, પરન્તુ ઉત્સર્ગ અને અપવાદને દર્શાવનાર આગમથી વાસિત યતિને માટે કુલ, ગણ અને સંઘાદિ કાર્યના પુષ્ટાલંબનમાં આ વિદ્યા, મંત્ર, ચૂર્ણ અને યોગનો ઉપયોગ દુષ્ટ નથી.II૭૪ ૭ સૌભાગ્ય વગેરેને કરનાર ચન્દન, ધૂપ વગેરે તથા, પાદપ્રલેપવગેરે ઔષધરુપ યોગોનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- ‘સોદળ-વોન્નારા' = ‘સૌમાન્ય-સૌર્માયરાઃ' = સૌભાગ્ય અને દોર્ભાગ્યને કરવાવાળા.. એટલે કે જનપ્રિયત્વ-અપ્રિયત્વ કરનારા એવા ચન્દન-ગન્ધ = સુગન્ધી ચૂર્ણવિશેષ, ધૂપ વગેરે દ્રવ્ય -વિશેષ એ યોગ છે. તે આ રીતે કે કોઈપણ ચન્દનાદિને પાણી વગેરે સાથે ઘસીને – લસોટીને અભિમન્દ્રિત ઃ મન્ત્રથી ભાવિત કરીને જે દુર્ભાગ્યવાળાને પીવરાવે. અથવા અભિમન્દ્રિત ધૂપથી એનું શરીર વાસિતકરે. = Page #337 -------------------------------------------------------------------------- ________________ ३०४ अभिमन्त्रितधूपेन धूप्यते, गन्धा वा शिरसि निक्षिप्यते ततः सुभगः स्यादिति, एवं दुर्भगत्वेऽपि वाच्यं । तथा पादप्रलेपादयश्चरणखरण्टनप्रभृतय आकाशगमनजलाग्निस्तम्भादिफला द्रव्यसमूहक्षोदरूपा औषधविशेषाः, चः समुच्चये। इह जगति योगा योगशब्दवाच्याः स्युः। ननु चूर्णयोगयोर्द्वयोः क्षोदरूपत्वेऽपि परस्परं को विशेषः? उच्यते, देहस्य बहिरुपयोगी चूर्णो, बहिरन्तश्च योगो, यतोऽसावाहार्यानाहार्यभेदाद् द्विविधः स्यात्तत्र जलपानादिना अभ्यवहार्य आहार्यः, (तदितरोऽनाहार्यः) पादप्रलेपादि। तत्र पादप्रलेपरूपे योगपिण्डे आख्यानकं यथा ॥ योगपिण्डे - आचार्यसमितसूरेः कथा ॥ आभीरविसए अयलउरं नाम नयरं आसि। तस्स आसण्णाउ कण्हाबिन्नाभिहाणाउ दुवे नईउ। तासिं अंतरे बंभो नाम दीवो । तत्थ य पंचहिं तावससएहिं सहिओ एगो तावसकुलवई परिवसइ । सो य संकेताइपव्वेसु सतित्थुब्भावणाइनिमित्तं सव्वेहिं तावसेहिं सहिओ पायलेवेणं कन्हमुत्तरित्तु अयलउरं आगच्छइ। तत्थ लोगो आउट्टो भोयणाइसक्कारं करेइ। सावयाणं पुण खिंसं करेइ, અથવા માથાપર ગબ્ધ નાંખે, જેથી એ “સુમ' = સૌભાગ્યવાળો થાય. આ રીતે સૌભાગ્યયુક્તને દોર્ભાગ્યયુક્ત કરવામાં પણ જાણી લેવું. તથા, “Tયન્તવાળો' = “વાજોપાયઃ' = પગમાં લેપ કરવો વગેરે કે જેનાથી આકાશમાં ઉડવાનું થાય. “આરિ’ શબ્દથી જળ-અગ્નિ થંભાવી દેવા વગેરે થાય. એવા દ્રવ્યોના સમૂહના ભૂક્કા સ્વરૂપ ઔષધવિશેષો. “ર રૂદ' = “ડત્ર' = જે આ લોકમાં યોગ શબ્દથી વાચ્ય છે, ઓળખાય છે તેઓને, ના” = “યો:' = યોગ કહેવાય છે. “ઘ” = ચ શબ્દ સૌભાગ્યાદિકર અને પાદપ્રક્ષેપાદિ આ બંનેના સમુચ્ચયમાં જાણવો. પ્રશ્ન :- ચૂર્ણ અને યોગ, બન્ને “ક્ષો' = ભૂક્કા રૂપે છે તો પરસ્પર બન્નેમાં ફેર શું ? જવાબ :- દેહની બહાર જ ઉપયોગી છે એ ચૂર્ણ છે અને દેહની બહાર ને અંદર બન્નેમાં ઉપયોગી હોય છે એ યોગ છે. કારણ કે આ યોગ એ આહાર્ય અને અનાહાર્યના ભેદથી બે પ્રકારે છે. તેમાં જળપાન વગેરે ‘સમ્યવહાર્ય” = આહાર્ય છે અને તેનાથી ઈતર = અન્ય પાલકનેપ' = પગે લેપ કરવો આદિ અનાવાય છે. અહીં પાદપ્રક્ષેપરૂપ યોગપિણ્ડવિષયક કથા આ પ્રમાણે છે. • ચોગપિચ્છમાં આચાર્ય સમિતસૂરિની કથા છે આભીર નામક પ્રદેશ વિશેષમાં અચલપુર નામનું નગર હતું. તેને અડીને “વ્હા-વિજ્ઞા' = કૃષ્ણા-બેના નામે બે નદીઓ હતી. તે બન્ને નદીના આંતરામાં બ્રહ્મ નામનો દીપ હતો. તે દ્વીપ પર પાંચસો તાપસો સાથે એક તાપસકુલપતિ વસતાં હતા. તે તાપસકુલપતિ સંક્રાંતિ વગેરે પર્વદિવસોમાં પોતાના તીર્થ = ધર્મની ઉદ્ભાવના = પ્રભાવના નિમિત્તે બધા તાપસો સાથે પગે લેપ કરીને કૃષ્ણા નદીને ઉતરીને = લેપના પ્રભાવે નદી પર ચાલીને અચલપુર આવે છે. નદી પર ચાલવાના પ્રભાવથી આકર્ષાયેલા લોકો તેમનો ભોજનાદિ સત્કાર કરે છે. સાથોસાથ જૈનશ્રાવકોની ખિસા = હલના કરે છે કે તમારા ગુરુઓની આવી કોઈજ શક્તિ નથી. શ્રાવકોએ વજસ્વામીના મામામહારાજ આર્ય સમિતસૂરિજીને આ Page #338 -------------------------------------------------------------------------- ________________ जहा तुम्ह गुरूणं एयारिसी सत्ती नत्थि । सावएहिं वइरसामिणो माउलगाणं अज्जसमियायरियाणं अक्खियं, तेहिं भणियं य, थेवमेयं जं माइट्ठाणेण पायलेवं किच्चा सो नई उत्तरइ । तर सावए हिं तस्स माइट्ठाणपयडणत्थं सपरिवारस्स भोयणेण निमन्तणं कयं । गिहे उववेसिय पायधोयणं ढोइयं । तेन (ण) भणियं न धोवावेमि सावएहिं अधोविएहिं पाएहिं भुंजावन्ताण लोए अविणओ होइ त्ति भतेहिं बलावि धोइया पाया । भुजांविओ य णियट्ठाण गमणाय चलिओ सावया य सरिसा चलिया। जाव कण्हं उत्तरह ता सपरिवारो बुडिउं लग्गो । एत्थंतरे बहुलोयसहियस्स पडिबोहणत्थं तत्थेवागया समियायरिया । चप्पुडियं दाउं भणियं कण्हे ! परं पारं गन्तुमिच्छामि । झडत्ति मिलियाइ दोवि कुलाइ । विम्हिओ सपरिवारो कुलवई, तउ नयरजणसहिया तावसासमे गया, सूरिणा पारा तत्थ धम्मकहा, लोगो पडिबोहिओ पंचसयसहिओ कुलवई वि पव्वज्जं गहिओ । सूरी गओ नयरं ति । जाया य बंभदिवगसाह त्ति । यद्यपीदं लौकिकयोगपिण्डे उदाहरणं, तथापीत्थं कृते यो लोकोत्तरेऽपि लभ्यते स योगपिण्ड इति विवक्षायां दर्शितम्। अथैते विद्या વાત કરી. સૂરિજીએ જણાવ્યું કે ‘આમાં કાંઈ વિશેષ છે નહિ સાવ સહેલી વાત છે, કારણકે માયાથી પગે લેપ કરીને તેઓ નદી ઉતરે છે.’ સૂરિજીએ તેઓની માયા ઉઘાડી પાડવાની યુક્તિ બતાવી. તેઓની માયા પ્રગટ કરવા માટે શ્રાવકોએ તેઓને સપરિવાર ભોજનમાટે આમંત્રણ આપ્યું. તેઓને ઘરમાં બેસાડી પગ ધોવાનું પાત્ર વિશેષ આગળ ધર્યું. તેઓએ કહ્યું ‘અમો ધોવરાવતા નથી.’ પરન્તુ શ્રાવકોએ ‘પગ ધોયા વિના ભોજન કરાવે તો લોકમાં અવિનય થાય' એમ કહી બળજબરીથી તેઓના પગ ધોયા. બાદ બધાને જમાડ્યા. તે પછી તેઓ પોતાના સ્થાને જવા ચાલ્યા. શ્રાવકો પણ સાથે ચાલ્યા. જ્યાં કૃષ્ણા નદી ઉતરવા લાગ્યા કે આખો પરિવાર ડૂબવા લાગ્યો. તે જ વખતે ઘણાં લોકો સહિત એવા તાપસોને પ્રતિબોધ આપવા શ્રી સમિતસૂરિજી ત્યાં પધાર્યા. સૂરિજીએ માત્ર ચપટી વગાડી કૃષ્ણાનદીને ઉદ્દેશી કહ્યું ‘હે કૃષ્ણે ! હું પેલી પાર જવા ઈચ્છું છું.' તરત જ નદીના બન્ને કાંઠા મળી ગયા સૂરિજી જ્યાં ઉભા હતા તેની સન્મુખ નદીના એટલા ભાગની જમીન ઊંચે આવી ગઈ. એટલે નદીનો પ્રવાહ એ ઉંચે આવેલ જમીનથી અટકી ગયો એટલે સામે જવાનો સીધો રસ્તોજ થઈ ગયો. આ રીતે બે કિનારા ભેગા થઈ ગયા. સપરિવાર કુલપતિ વિસ્મય પામ્યા, શ્રાવકો પણ આનંદિત થયા. નગરલોકોની સાથે સૂરિજી તાપસઆશ્રમમાં ગયા. ત્યાંસૂરિજી દ્વારા ધર્મદેશના આરંભાઈ. લોકો પ્રતિબોધ પામ્યા અને પાંચસોની સાથે કુલપતિએ દીક્ષા લીધી. સૂરિજી પોતાના નગરમાં ગયા. ત્યારથી બ્રહ્મદીપિકા નામની શાખા નીકળી. આ ઉદાહરણ આમ તો લૌકિક યોગપિવિષયક છે. છતાંય આ રીતે જે લોકોત્તર જિનશાસનમાં પણ પિણ્ડને મેળવે તે યોગપિણ્ડ છે એવી વિવક્ષાથી આ દષ્ટાંત બતાવ્યું છે. પ્રશ્ન :- અનન્તરોક્ત આ વિદ્યા-મન્ત્ર વગેરે સર્વદા ઉપયોગમાં ન લેવા કે પછી ક્યારેક જ ઉપયોગમાં ન લેવા ? જવાબ :- ‘પિંડદ્રુમિને જુઠ્ઠા’ આહારનિમિત્તે એમનો ઉપયોગ એ દુષ્ટ ३०५ ‘પિડાથમેતે પુષ્ટાઃ' = Page #339 -------------------------------------------------------------------------- ________________ ३०६ मन्त्रादयः किं सर्वदैव न प्रयोक्तव्या उत कदाचिदेवेत्याह ‘पिंडट्ठमिमे दुट्ठत्ति' पिण्डार्थमाहारनिमित्तमुपलक्षणत्वादुपकरणादिग्रहः । __ श्रुतवासितमतिसाधुना पुष्टालंबने व्यापार्यमाणा विद्यामंत्रचूर्णयोगा न दोषाय } इमे एते अनन्तरोक्ता विद्यामन्त्रचूर्णयोगा व्यापार्यमाणा इति शेषः दुष्टा दोषकारिणः स्युः सावद्यत्वेन कर्मबन्धहेतुत्वात् । इह पिण्डार्थमित्यनेन महति कुलगणसङ्घचैत्यादिकार्यपुष्टालम्बने व्यापार्यमाणा अपि न दोषाय स्युः प्रवचनोत्सर्पणाहेतुत्वेन जिनादिभिरनुज्ञातत्वादित्याचष्टे कथञ्चिद् दुष्टा (केषां) इत्याह यतीनां साधूनां कीदृशानामित्याह श्रुतवासितमतीनां उत्सर्गापवादबहुलागमपरिकर्मितबुद्धीनां । अनेन चागीतार्थ एव तुच्छत्वात् स्वल्पेऽपि कार्ये तद्व्यापारणं कुरुते न गीतार्थो गम्भीरत्वादित्यावेदयति । इह च पूर्वसंस्तवपश्चात्संस्तवाभ्यामेक एव संस्तवाख्यो दोष उक्तश्चूर्णयोगी तु भिन्नौ द्वौ दोषावुक्तौ। क्वापि ग्रन्थे व्यत्ययो दृश्यत इति गाथार्थः ।।७४ ।। છે. ઉપલક્ષણથી ઉપકરણવગેરે નિમિત્તે પૂર્વકથિત વિદ્યા-મત્ર-ચૂર્ણયોગનો વ્યાપાર કરવામાં આવે તો એ દુષ્ટ છે = દોષને કરનાર છે, કારણ કે એ સાવઘપ્રવૃત્તિ હોવાથી કર્મબન્ધનો હેતુ છે. શ્રુતવાસિતમતિવાળા સાધુ પુષ્ટાલંબને વિધા-મંત્ર-યોગનો ઉપયોગ કરે તો દોષ નથી , અહીં વિષાર્થ' એ શબ્દથી આ વાત છતી થાય છે કે કોક મોટું કારણ ઉપસ્થિત થયે એટલે કે કુલ-ગણ-સંઘ-ચૈત્ય વગેરેના પુષ્ટઆલંબને = કારણસર વિદ્યાઆદિનો ઉપયોગ પણ દોષ માટે નથી. કારણ કે એ “પ્રવવન-ઉત્સર્પા' = શાસનપ્રભાવના કે શાસન-રક્ષાનો હેતુ હોવાથી જિનેશ્વર ભગવંતો વગેરે દ્વારા અનુજ્ઞાત છે. (આમ તો વિદ્યાઆદિનો પ્રયોગ એ શાસન-અવસર્પણા = શાસન હીલનાદિનું કારણ છે. છતાં પુષ્ટઆલંબને એનો પ્રયોગ દોષ માટે નથી.) ઉત્સર્ગઆચરણા તો વિદ્યાઆદિનો પ્રયોગ ન કરવાની છે. છતાં કોક પુષ્ટઆલંબને અપવાદ માર્ગની આચરણા એ કથંચિત્ દુષ્ટ છે. કથંચિદુષ્ટતાવાળી પણ આપવાદિકઆચરણા કોના માટે દોષકારક નથી બનતી? તે કહે છે, “ના” = ‘વતીનાં' = યતીઓ માટે કેવા યતીઓ માટે ? તે કહે છે, “સુયવસિયમન' = “મૃતવાસિતમતીના” = કૃતથી વાસિતમતિવાળા યતીઓ માટે. અર્થાત્ ઉત્સર્ગ-અપવાદની બહુલતાવાળા આગમથી પરિકમિતબુદ્ધિવાળા યતીઓ માટે. એ આપવાદિક આચરણા દોષમાટે થતી નથી. અહીં, “સુવિલિયમ' એવું વિશેષણ મૂક્યું એટલે નક્કી થાય છે કે, તુચ્છમતિવાળા હોવાથી અગીતાર્થ જ નાના નાના કાર્યમાં પણ વિદ્યા વગેરેનો ઉપયોગ કરે છે પણ ગંભીરપણું હોવાથી ગીતાર્થ એમ ન કરે. ટીકાકાર એક વાતનો ખુલાસો કરતાં જણાવે છે કે આ ગ્રન્થમાં પૂર્વસંસ્તવ અને પશ્ચાત્સસ્તવનો એક જ “સંસ્તવ' નામનો દોષ કહેવાયો છે અને ચૂર્ણ તથા યોગના અલગ-અલગ બે ભેદો કહ્યા છે. પરન્તુ બીજા કોક ગ્રન્થમાં પૂર્વસંસ્તવ અને પશ્ચાત્સસ્તવના બે જુદા જુદા ભેદો અને ચૂર્ણ તથા યોગનો એકજ ભેદ કહ્યો છે. એમ વ્યત્યય જોવામાં આવે છે./૭૪ો. Page #340 -------------------------------------------------------------------------- ________________ ३०७ अवतरणिका- उक्तं विद्यादिपिण्डद्वारचतुष्टयमथ मूलकर्मपिण्डद्वारमाह । मूलगाथा- मंगलमूलीण्हवणाइ गब्भवीवाहकरणघायाइ। भववणमूलकम्मति मूलकम्मं महापावं ।।७५ ।। संस्कृतछाया- मङ्गलमूलिस्नपनादि गर्भविवाहकरणघातादि । भववणमूलकर्मेति मूलकर्म महापापं ।।५।। ७ मङ्गल्यमूलिकास्नपनादि-मूलकर्मस्वरूपम् ॥ व्याख्या- मङ्गल्यमूलिका मङ्गलकृद्वनस्पत्यवयवस्वभावौषधयो लोकप्रतीतास्ताभिः स्नफ्नं, स्त्र्यादिजनस्य सौभाग्यपत्यादिनिमित्तं मूलिकाकल्कमिश्रजले स्नानविधापनं, तदादिर्यस्य धूपनक(का)ण्डकरणादेस्तन्मङ्गलमूलिस्नपनादि। तथा गर्भविवाहकरणघातादि, तत्र गर्भ उदरान्तवर्ती मनुष्यादिसत्त्वः, विवाहः परिणयनं, तयोः प्रत्येकं करणघातौ विधापनविनाशौ, तावादिर्यस्य तत्तथा गर्भकरणं, गर्भघातस्तत्परिशाटनरूपः तथा विवाहकरणं विवाहप्रतिघातश्चेत्यर्थः । आदिशब्दात् स्त्रीणामक्षतयोनिक्षतयोनित्वकरणग्रहः। तत्रौषधप्रयोगेण सततमवाच्यदेशरक्तक्षरणं क्षतयोनित्वं तद्विपरीतमितरत्व(त्वं मवत :- २॥ प्रभाएयारेय विद्यापिएर माह 15 गया. वे 'मूलकर्मपिण्ड' द्वारने 53 . भूगाथा-शार्थ :- मंगलमूली = भंगसने ४२नारी वनस्पति-औषधी विगेरेथी, ण्हवणाइ = स्नान ७२।विगेरे, गज = गर्म, वीवाह = विवाह सन, करण = Aqj, घायाइ = विनाश विगेरे, भववणमूलकम्मति = संसा२३५वनना भूसरुपी भोपाथी, मूलकम्मं = भूलभ नामनो घोष, महापापं = महापा५.||७५॥ મૂળગાથા-ગાથાર્થ:- મંગલને કરનારી લોકમાં પ્રસિદ્ધ વનસ્પતિ-ઔષધિ વગેરેથી સ્ત્રીઓને સૌભાગ્યાદિની પ્રાપ્તિ માટે સ્નાન કરાવવું, રક્ષાબંધન કરવું, ધૂપ વગેરે કરવો તથા ગર્ભાધાન, ગર્ભસ્મન અને ગર્ભાઘાત કરાવવો તથા વિવાહ-લગ્નાદિ કરાવવા અને તોડાવવા વગેરે ક્રિયા સંસારરૂપી વનના મૂલરૂપી કર્મ હોવાથી તેને મૂલકર્મ કહેવામાં આવે છે./૭પી • મંગળમૂળીથી સ્નાન કરાવવું વગેરે મૂળકર્મનું સ્વરૂપ છે व्यायार्थ :- ‘मंगलमूलीण्हवणाइ' = 'मङ्गलमूलिस्नपनादि' = मंगलने ४२॥२ वनस्पतिन अवयव સ્વરૂપ સ્વાભાવિકઔષધિઓ જે લોકોમાં પ્રસિદ્ધ છે તેનાં દ્વારા સ્નાન કરાવવું. એટલે કે સ્ત્રી વગેરે લોકોના સૌભાગ્યની પ્રાપ્તિ = અભીષ્ટ પતિ વગેરેની પ્રાપ્તિ માટે જળમિશ્રિત મૂલિકા કલ્ક = ક્વાથ માં સ્નાન કરાવવું, ધૂપ કરાવવો, કાર્ડીકરણ કરવું = હાથે રક્ષાપોટલી બાંધી, ગળે માદળીયું બાંધવું वगेरे, पोरेन. म. ४ मा भंगतभूति स्नपन छ, तेने ‘मङ्गलमूलिस्नपनादि' उपाय छे. ____तथा 'गब्भवीवाहकरण-घायाइ' = 'गर्भविवाहकरण-घातादि' = गर्म भेटले. पेटनी २६६२ उत्पन्न थयेव મનુષ્ય વગેરે સત્ત્વ = જીવ (અહીં માત્ર “ગર્ભ' શબ્દનો જ અર્થ કર્યો છે. અર્થાત બિલાડીના પેટે આવનાર બિલાડા કે બિલાડીને, ઘોડીના પેટે આવનાર ઘોડા કે ઘોડીને ઈત્યાદિ તિર્યંચ જાતિને વિશે Page #341 -------------------------------------------------------------------------- ________________ रक्त)स्यागम्यमानत्वात् । भक्ताद्यर्थं प्रति(क्रिय)माणं कार्यमाणं वा साधुना मूलकर्मोच्यत इति योगः | अस्य शब्दार्थनिरूपणायाह । ____ मूलकर्मणो व्युत्पत्तिः ॥ ‘भववणमूलकम्मंति' भवन्ति नारकादितयोत्पद्यन्तेऽस्मिन् जन्तव इति भवः संसारः, स एव वनमतिगहनत्वात्तरुखण्डरूपं काननं तस्य मूलं कारणं प्ररोहहेतुः कर्म ज्ञानावरणादिकर्मनिचयहेतुकाऽशुभा व्यापारक्रिया इति हेतोर्मूलकर्मोच्यते । यद्वा सूचनाद्विभक्तिलोपाच्च ‘भववन'त्ति भववनस्पत्योः मूलं कारणं कर्म क्रिया इतिकृत्वा मूलं च तत्कर्म च, मूलं वा प्रतीत्य कर्मेति विगृह्य मूलकोच्यते । तत्र भवस्य मूलं कर्म तत्प्राप्तिनिबन्धना गर्भघातादिक्रिया तथा जातिविवक्षया वनस्पतेर्मूलं तत्प्ररोहकारणीभूतप्रविष्टोऽवयवस्तस्य औषधाद्यर्थं छेदादिक्रिया मूल-कर्मेति । इदं च कीदृशमित्याह महापापं चिरकालवेद्यक्लिष्टाशुभकर्मनिबन्धनं शिष्टजननिन्द्यम् पापबहुलजनाचरणीयं चेति । अत एव અથવા સ્ત્રીના પેટે આવનાર બાળક કે બાળકોને ગર્ભ કહેવાય છે. પ્રસ્તુતમાં મનુષ્યગર્ભની વાત લેવી.) વિવાહ એટલે પરિણયન = લગ્ન. તે બન્નેના કરણ અને ઘાત એટલેકે ગર્ભકરણ અને ગર્ભપાત. ઉપલક્ષણથી, “આ મારી ઘોડી વગેરેને ગર્ભ રહે તેમ કરો” અથવા “ગર્ભઘાત કરો તો તમારું ઇચ્છિત કરું એ સ્વરૂપ શરતમાં તિર્યંચગર્ભકરણ કે ગર્ભઘાત વગેરે પણ લેવું. તથા, લગ્નનું કરણ અને લગ્નનો પ્રતિઘાત કરવો = લગ્ન તોડી પાડવા = છૂટાછેડા કરાવવા. આ બે છે આદિમાં જેને, તેને “વિવાહેંવર-જાયફુ' કહેવાય છે. અહીં ‘તિ’ શબ્દથી સ્ત્રીઓની અક્ષતયોનિ-ક્ષતયોનિ કરવી વગેરે લેવું. અક્ષતયોનિ-ક્ષતયોનિ કરવાનું સ્વરૂપ જણાવે છે. ક્ષતયોનિ આ રીતે કરે કે ઔષધના પ્રયોગ દ્વારા સ્ત્રીનો અવાચ્ય દેશ = યોનિમાં સતત લોહી ઝર્યા કરે. તેનાથી વિપરિત = માત્ર ઋતુધર્મમાંજ લોહી ઝરે તે અક્ષતયોનિ છે. ભોજનાદિ માટે સાધુ દ્વારા ઉપરોક્ત જે જાતે કરાય અથવા બીજાદ્વારા કરાવાય, તે મૂલકર્મ દોષ કહેવાય છે. આ ‘મૂન' ના શબ્દાર્થના નિરૂપણને કહે છે. • “મૂતવર્ગ' શબ્દની વ્યુત્પત્તિ છે મવવનમૂનવખંતિ’ = “બવવનમૂનવ રૂતિ’ = જેમાં નારકાદિ રૂપે જીવો ઉત્પન્ન થાય તે “મવ’ = સંસાર. આ સંસાર જ ગીચઝાડી રૂપ અનેક યોનિ-કુલોથી ગહન હોવાથી એક જંગલ = કાનન રૂપ છે. તેનું મૂળ કારણ અર્થાત તેને ઉત્પન્ન થવાનો હેતુ કર્મ છે એટલે કે જ્ઞાનાવરણાદિ કર્મબંધના કારણરૂપ જે અશુભવ્યાપાર ક્રિયા છે, તેથી તે મૂલકર્મ કહેવાય છે. અથવા “મવવન' શબ્દના સૂચનથી વન' શબ્દ વનસ્પતિનો સૂચક છે. અને ષષ્ઠીદ્વિવચન વિભક્તિનો લોપ થવાથી “મવવનસ્પત્યો' ના બદલે “પવન થયું છે એમ જાણવું. ભવ અને વનસ્પતિનું મૂળ = કારણ જે કર્મ = ક્રિયા એવો અર્થ થાય માટે, મૂળ એવું કર્મ એવો કર્મધારય તપુરુષ સમાસ કરવો. એટલે મૂળકર્મ થાય. કાંતો, મૂળને ઉદ્દેશીને જે કર્મ તે મૂળકર્મ કહેવાય છે. તેમાં, ભવનું મૂળ કર્મ એટલે તેની પ્રાપ્તિના કારણભૂત જે ગર્ભપાતાદિ ક્રિયા અને જાતિની વિવક્ષા = અપેક્ષાથી વનસ્પતિનું મૂળ એટલે તેના ઉગવામાં = વધવામાં હેતુ તરીકે રહેલ અવયવ તેનાં ઔષધાદિ માટે છેદનાદિ કરવા, તે મૂળક્રિયા = મૂળકર્મ છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ भववनमूलमित्युक्तं । तत्र गर्भाधानशाटरूपे मूलकर्मणि राजपत्न्यौ दृष्टान्तो यथा गर्भधारण गर्भशाटनविषये दृष्टांतः वसंतपुरे जियसत्तू राया । तस्स दो देवीउ । अण्णया विसयसुहमणुहवंताणं एगाए गंभो पाउब्भूओ । इय इमी पुत्तो भविस्सइ न मज्झत्ति ईसानलेन इज्झती अधिईए चिट्ठइ । एत्यंतरे एगो साहू भिक्खं अडतो तीए गिहे पविट्ठी । तेण भणिया जहा भद्दे ! किं विच्छायमुही दीससि ? तीए वृत्तं जहा मम सवत्ती आवन्नसत्ता, पुत्तो तीए आइट्ठो नेमित्तिएणेति । तेण भणियं भद्दे ! ओसहप्पयाणेण तुज्झवि गब्भाहाणं करिस्सामि मा अधीइं कुणसु । तीए भणियं भट्टारया ! जइवि मे सुओ होही तुम्होसहप्पभावाउ तहवि सो पच्छासमुब्भूयगब्भजायत्तणेण कणिट्ठोत्ति न जुवराया भविस्सइ । इयरीए पुण पढमसमुब्भूयगब्भजायत्तणेण जेट्ठो त्ति जुवराया भविस्सइ । तउ साहुणा तीसे एक्कं ओसहं दिन्नं, अन्नं तीसे सयासाउ चेव इयरीए गब्भपाडणं दवावियं, दिने जायं गब्भसाडणं, इयरीए य सूओ जाओ । जाओ य जुवराय त्ति । विवाहकरणरूपे तस्मिन् दृष्टान्तो यथा विवाहकरणविषये दृष्टांतौ આ ‘મૂળકર્મ’ કેવું છે ? તે કહે છે, “મહાપાપં’ ‘મહાપાપં’ = મહાપાપ છે. ઘણાં લાંબા સમય સુધી ભોગવાય વેદાય એવા અશુભકર્મનાં કારણભૂત, શિષ્ટજનોને નિન્દ, અત્યંત પાપીલોકોદ્વારા આચરણીય એવું મહાપાપ છે. માટે જ એને ‘ભવવનમૂન' કહેવાયું છે. તેમાં, ગર્ભનું આધાન અને ગર્ભનું શાટન સ્વરૂપ મૂળકર્મવિશે બે રાજપત્નીઓનું દૃષ્ટાંત કહેવાય છે. • ગર્ભધારણ અને ગર્ભશાટનવિષયક દૃષ્ટાંત ૦ = = વસંતપુરનગરમાં જિતશત્રુરાજાને બે રાણીઓ હતી. વિષયસુખ અનુભવતા એક રાણીને ગર્ભ રહ્યો. બીજી રાણી ‘આને પુત્ર થશે પણ મને નહિ ?' એવી ઈર્ષ્યાની આગથી દાઝતી અધીરી બની છે. એટલામાં એક સાધુ ભિક્ષામાટે ફરતો ફરતો તેના ઘરમાં પ્રવેશે છે. સાધુએ તેને પૂછ્યું ‘ભદ્રે ! કેમ આવી ઉતરીગયેલા મુખવાળી દેખાય છે ?.’ તેણીએ કહ્યું ‘મારી શોક્ય ગર્ભવાળી છે ને નૈમિત્તિકે કહ્યું છે કે એને પુત્ર થશે.' મુનિએ કહ્યું ‘ભદ્રે ! ઔષધ આપવા દ્વારા તમને પણ ગર્ભધારણ કરાવી દઈશ ? અધીરા ના થશો.' પેલીએ કહ્યું ‘ભટ્ટારક ! તમારા ઔષધના પ્રભાવે જોકે મને પુત્ર થશે ખરો પણ મને ગર્ભ પાછળથી રહ્યો હોવાથી તેનો જન્મ પાછળથી થશે, તેથી નાનો એવો તે યુવરાજ બની નહિ શકે. પરન્તુ શોક્યને પ્રથમ ગર્ભધારણ થયું હોવાથી એનો પુત્ર પ્રથમ જન્મ પામશે, તેથી મોટો થવાથી તે જ યુવરાજ બનશે.' સાધુએ તેણીને પુત્ર થવાનું એક ઔષધ આપ્યું અને એના દ્વારા જ બીજું ઔષધ શોક્યને ગર્ભ પાડવાનું અપાવ્યું. તેનાથી શોક્યનો ગર્ભ પડી ગયો અને આને પુત્ર થયો. તે યુવરાજ બની ગયો. હવે વિવાહકરણનું દૃષ્ટાંત જણાવે છે. ३०९ ♦ વિવાહકરણવિષયક બે દૃષ્ટાંત ૦ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૦ एगंमि कुले एगा वड्ढकुमारी अस्थि । तउ एगो साहू भिक्खमडंतो तम्मि गिहे पविठ्ठो तं दट्टण पिंडलोभेण साहुदाणसीला तज्जणणी भणिया। जहा भद्दे ! एसा दुहिया जोव्वणं पत्ता अपरिणीया संती केणावि सह अकज्जं समायरिय कुलं मइलिस्सइ। किं च लोए वि सुव्वह जहा जइ कुमारी उच्चिट्ठा हवइ तो जत्तिया बिंदुणो रुहिरस्स नीहरंति तत्तियाउ वाराउ माया नरएसु वच्चइ त्ति । तदुक्तं लौकिकैः ‘तावन्तो नरका घोरा, यावन्तो रुधिरबिन्दव', इति । तउ सा परिणावियत्ति । तहा एगस्स कोडुबियस्स पुत्तो अत्थि। पत्तो य सो जोव्वणं। इउय भिक्खापविद्वेण एगेण साहुणा तं पुत्तं वयपत्तं पासिय तम्माया दाणप्पिया असणाइलोभेण भणिया। जहा कुलस्स गोत्तस्स कित्तीए संतईए य सुओ कारणं हवइ। तो एयं जुव्वणत्तपत्तं पि किं न परिणावेसि जेण कलत्तनेहेण थिरो थिओ चेट्टइ। अपरिणाविओ पुण काएवि सच्छंदचारिणीए सह उढिउं गच्छिहिइ । किं च पच्छावि परिणावेयव्वो (तउ संपइवि किह न परिणावेसि ? त्ति)। तउ तव्वयणाउ सो तीए परिणाविओ त्ति। अक्षतयोनित्वादिकरणरूपे तस्मिन् दृष्टान्तो यथा ___ क्षताऽक्षतयोनिकरणे दृष्टांतः ॥ ___ एगंमि नयरे एगस्स सेद्विस्स धूया भिन्नयोनिया अत्थि, माया तं च जाणइ न उण पिया, (૧) એક કુળમાં એક વૃદ્ધકુમારી = ન પરણેલી મોટી ઉમરની કન્યા હતી. ભિક્ષા માટે ફરતાં ફરતાં એક સાધુ તે ઘરમાં પ્રવેશ્યા. તે વૃદ્ધકુમારીને જોઈને પિંડ મેળવવાના લોભે દાન આપવાનાસ્વભાવવાળી તેની જનનીને કહ્યું “ભદ્ર ! આ તમારી છોકરી યૌવનને પામી છે. જો પરણાવવામાં નહિ આવે તો કોઈની પણ સાથે અકાર્ય કરીને કુળને મલીન કરશે. વળી લોકમાં પણ કહેવાય છે કે “જો કુમારી “ટ્વિટ્ટ' = પરણી ન હોય તો જેટલા લોહીના બિન્દુઓ નીકળે, એટલીવાર એની માતા નરકમાં જાય છે.” “તાવત્તો નરહ્યા ધોરીઃ યાવન્તો રુધિરવિન્દ્રવ = જેટલા લોહીના બિન્દુઓ, તેટલીવાર એની માતાને ઘોરનરકમાં જવું પડે છે. સાધુનું આ કથન સાંભળીને માતાએ વૃદ્ધકુમારીને પરણાવી દીધી. . (૨) એક કૌટુંબિક પુરુષને એક પુત્ર હતો. તે યૌવનવયને પામ્યો. એકવાર ભિક્ષાએ નીકળેલ એક સાધુએ પરણાવવાયોગ્ય તે પુત્રને જોઈને અશનાદિ મેળવવાના લોભથી દાનપ્રિયા એવી તેની માતાને કહ્યું “કુળ અને ગોત્રની કીર્તિ તથા સંતતિમાટે પુત્ર એ કારણ છે. માટે યૌવનને પ્રાપ્ત એવા પણ આ પુત્રને કેમ પરણાવતા નથી કે જેથી પત્નીના સ્નેહથી એ સ્થિર થઈને રહે અર્થાત્ યૌવનના લીધે એ બીજે-ત્રીજે ભટકે નહિ અને એકને બંધાયેલો સ્થિર રહે. અને જો પરણાવવામાં નહિ આવે તો કોક જીંદાચારી કન્યા સાથે ભાગી જશે. વળી, પાછળથી પણ એને પરણાવવાના તો છો, તો હમણાં કેમ ન પરણાવો ?.” આમ તે સાધુની વાણીથી માતાએ તે પુત્રને પરણાવ્યો. • ક્ષત કે અક્ષતયોનિ કરવા વિષયક દૃષ્ટાંત છે અક્ષયોનિવગેરે કરવારૂપ મૂલકર્મમાં દષ્ટાંત આ પ્રમાણે છે. એક નગરમાં એક શ્રેષ્ઠીની પુત્રી ભિન્નયોનિ = ક્ષતયોનિ વાળી હતી. આ વાતની જાણ માતાને Page #344 -------------------------------------------------------------------------- ________________ ३११ सा य तन्नयरवासिइब्भपुत्तस्स परिणयणत्थं दिन्ना । आसन्नो आगओ वीवाहो । एसा में दुहिया परिणिया समाणी भत्तुणा भिन्नयोनियत्ति जाणिय उज्झिज्जिहि त्ति चिंताए तन्माया अधिइमंता चिट्ठइ । एत्यंतरे भिक्खटुं भमन्तो एगो साहू भिक्खटुं तीसे गिहे पविट्ठो, दिट्ठा य सा, भणिया ते जहा भद्दे ! किमेरिसी दीससि । तीए दुहियावइयरो कहिओ । साहुणा आयमणोसहं पियणोसहं च दिन्नं अक्खयजोणिया जायत्ति । तहा एगाए नयरीए एगो सत्थवाहो आसि। तस्स य अन्नया नियभज्जाए समं रइकलहो जाओ। अउ अभिनिवेसवसा सत्थवाहेण तन्नयरनिवासिणो एगस्स सेट्ठिस्स धूया परिणयणत्थं वरिया । तं वइयरं परिजाणिय भज्जाए सत्थवाहो खमाविओ । वारिओ वि न चिट्ठइ सवत्तीचिंताए विद्दाणमुही सा चिट्ठा | महाचिंता एसा इत्थीणं, भणियं जेण— वरि दालिद्दिउ, वरि अणाहु, वरि वरुडुन्नालिउ, वरि रोगाउरु, वरि कुरूवु, वरि निग्गुणहालिउ वरि करचरणविहीणदेहु, वरि भिक्खभमंतउ ण पुणवि सवत्तिजुत्तुथइपति (जुत्तपति) संपत्तउ । एत्थंतरे जंघापरिजिओ एगो साहू तीसे गिहे भिक्खट्ठे पविट्ठो पुट्ठा य सा जहा भद्दे ! किं अधिइमंता दीससि । तीए वृत्तं 'जो य न दुक्खं पत्तो, जो य न दुक्खस्स निग्गहसमत्थो । जो य न दुहिए दुहिओ न हु तस्स कहिज्जए दुक्खं ' ॥ १ ॥ હતી પણ પિતા અજાણ હતા. તે પુત્રીનું જ નગરના રહેવાસી કોક શ્રેષ્ઠીપુત્ર સાથે લગ્ન માટે નક્કી થયું. લગ્નનો દિવસ નજીક આવ્યો ત્યારે ‘આ મારી દીકરીને પરણ્યાબાદ એના પતિને જ્યારે એના ક્ષતયોનિપણાની જાણ થશે ત્યારે એનો ત્યાગ કરી દેશે' એવી ચિંતાથી તેની માતા ચિંતાતુર બની છે. એટલામાં ભિક્ષા માટે ભમતો એક સાધુ તેના ઘરે પ્રવેશે છે. સાધુએ તેને જોઈને પૂછ્યું ‘ભદ્રે ! કેમ આમ ચિંતામગ્ન દેખાય છે ?’ તેણે પોતાની પુત્રીની વાત કરી. સાધુએ આચમનઔષધ = તેનાવડે ધોવાનું કે પાણીમાં નાંખી તેનાથી ધોવાનું કે લગાડવાનું અર્થાત્ બાહ્ય ઔષધવિશેષ અને પિયણ - કાઢા વગેરે પીવાનું ઔષધ આપ્યું. તેનાથી તે અક્ષતયોનિવાળી થઈ. - ક્ષતયોનિ અને વિવાહઘાત કરવા વિશે દૃષ્ટાંત. એક નગરમાં એક સાર્થવાહ રહેતો હતો. એકવાર એને પોતાની પત્ની સાથે રતિકલહ થયો. તેથી અભિનિવેશ = કદાગ્રહ-દુરાગ્રહને વશથઈને સાર્થવાહે તે જ નગરની નિવાસી એક શ્રેષ્ઠીની છોકરી સાથે લગ્ન નક્કી કર્યા. આ વાતની જાણ જ્યારે પત્નીને થઈ ત્યારે તેણે સાર્થવાહની માફી માંગી અને બીજા લગ્ન ન કરવા તેને ઘણો સમજાવ્યો પણ તે ન સમજ્યો. એટલે શોક્યની ચિંતાથી તે ઉદાસ ચેહરાવાળી રહે છે. શોક્યપત્ની આવે એતો સ્ત્રીઓ માટે મોટીચિંતાનું કારણ બને છે. કારણકે કહેવાયું छे टु, वरि दालिद्दिउ, वरि अणाहु, वरि वरुडुन्नालिउ, वरि रोगाउरु, वरि कुरूवु, वरिनिग्गुणहालिउ, वरि करचरणविहीणदेहु, वरि भिक्खभमंतउ ण पुणवि सवत्तिजुत्तुथइपति (जुत्तपति)संपत्तउ । ।१ ।। अर्थ:- हरिद्रय खावे, अनाथ थह भवाय, 'वरुडुन्नालिय:' 'वरूड' = એક અંત્યજજાતિ છે, Page #345 -------------------------------------------------------------------------- ________________ ३१२ साहुणा वुत्तं एवमेव नवरं, 'अहयं दुक्खं पत्तो, अहयं दुक्खस्स निग्गहसमत्थो । अहयं दुहिए, दुहिओ ता मज्झ कहिज्जउ दुक्खं' ।।२।। तउ तीए सवत्तीवइयरो कहिओ। साहुणा ओसहं समप्पियं । भणिया य एयं केणइ पओगेण तीसे भत्तस्स पाणस्स वा मज्झे दायव्वं जेण सा भिन्नजोणिया हवइ। तउ भिन्नजोणिया सा इह भत्तुणो कहिज्जसुत्ति सो न परिणेही। तीए तहेव कयं जाव भत्तुणा न परिणीयत्ति । विवाहघातरूपमप्यत्रैव जातमिति न पृथग् दृश्यते । ॥ स्नपनगर्भादानादिमूलकर्मणि दोषाः । __एतेषु च मूलकर्मरूपेषु स्नपनगर्भाधानतद्विनाशविवाहकरणतद्विघातादिषु पिण्डार्थं यतिना क्रियमाणेषु कार्यमाणेषु वा षड्जीवनिकायवधमैथुनप्रवृत्तिभोगान्तरायप्रद्वेषादयो दोषाः सञ्जायन्ते । तथाहि विवाहकरणरूपे तस्मिन् साधुना प्रवर्तकत्वेन पृथिव्यादयः काया विराध्यन्ते । अक्षतयोनित्वे, गर्भનાનિલ' = મૂર્ખ-અજ્ઞાન અર્થાત્ નીચજાતિવાળા મૂર્ખ થવું, રોગાતુર થવું, કૂપવાળા થવું, ‘નિપાનહાનિસ' = ગુણરહિત = અજ્ઞાની કે ગરીબ હાલિક = ખેડૂત થવું = હાથ પગ વગરના દેહવાળા થવું, ભિક્ષાર્થે ભમવું પડે = ભિક્ષાથી જીવનનિર્વાહ કરવાનો પ્રસંગ આવે, આ બધું હજુ સારું પણ શોક્યપત્નીથી યુક્ત એવો પતિ એ સારું નહિ. તેણી ચિંતામાં હતી એ દરમ્યાન “ગંધાપરિનિષો = અન્યત્ર વિહાર કરવા અસમર્થ એવો સ્થિરવાસી એક સાધુ તેના ઘરમાં પ્રવેશ્યો ને પૂછ્યું “ભદ્ર ! કેમ અધીરી દેખાય છે ?.” તેણે જવાબ આપ્યો “મારા જેવા દુઃખને જે પામ્યા ન હોય, જે દુઃખનો નિગ્રહકરવા = દુઃખને દૂરકરવા સમર્થ ન હોય, જે બીજાના દુઃખમાં દુઃખી ન થાય તેને મારું દુઃખ મારે કહેવાનું નથી.' સાધુએ કહ્યું, એ બરાબર પણ, ‘હું દુ:ખને પામ્યો છું, હું દુઃખનો નિગ્રહકરવા સમર્થ છું, હું બીજાના દુઃખમાં દુઃખી બનું છું માટે તું મને તારા દુઃખને કહે.” એટલે તેણે શોક્યપત્નીની વાત કરી. સાધુએ ઔષધ આપીને કહ્યું કે કોઈપણ પ્રયોગ દ્વારા = ગમે તેમ કરીને શોક્યપત્નીના પાણીમાં કે ભોજનમાં આ ઔષધ આપીદેવું કે જેથી તે ક્ષતયોનિ વાળી થશે. પછી તારે તારા પતિને કહેવું કે “તે શોક્યપત્ની તો ક્ષતયોનિવાળી છે.' આવું જાણીને તે એને પરણશે નહિ. તેણીએ એજ પ્રમાણે કર્યું. પતિએ બીજા લગ્ન ન કર્યા. પ્રસ્તુતકથામાં ‘વિવાહઘાત' ની વાત પણ આવી ગઈ છે માટે તે સંબંધિ બીજીકથા કહેવામાં આવશે નહિ. • સ્નાન કરાવવું, ગર્ભાધાન કરાવવા રવરૂપ મૂળકર્મમાં દોષો • સાધુ પિણ્ડ મેળવવા માટે ઉપર બતાવ્યા પ્રમાણેના સ્નાન = સ્નાનકરાવવું, ગર્ભાધાન, ગર્ભનાશ, વિવાહકરણ, વિવાહઘાત વગેરે રૂપ મૂલકર્મ જાતે કરે અથવા બીજા પાસે કરાવે તો એમાં પડૂજીવનિકાયનો વધ, મૈથુનમાં પ્રવૃત્તિ, ભોગમાં અન્તરાય અને પ્રષ વગેરે દોષો સંભવી શકે છે. તે આ પ્રમાણે, વિવાહકરણ' રૂપ મૂલકર્મમાં સાધુ દ્વારા એનું પ્રવર્તન થયું એટલે એમાં પૃથ્વીકાયાદિની વિરાધના થાય = લગ્ન થાય એટલે ૬ કાયની હિંસા આવે જ છે. અક્ષતયોનિ કે ગર્ભકરણરૂપ મૂલકર્મમાં માવજીવ Page #346 -------------------------------------------------------------------------- ________________ ३१३ करणरूपे च तस्मिन् यावज्जीवं मैथुनप्रवृत्त्या अधिकरणं यतोऽक्षतयोनित्वे सति पुरुषस्य सततं काम्या स्यात्तथा पुत्रोत्पत्तौ प्राय इष्टा स्यात्ततः काम्येति। यत उक्तं 'रतिपुत्रफला नारिति'। अक्षतयोनित्वगर्भकरणरूपे वा भादिना ज्ञाते सति प्रद्वेषात्मविनाशप्रवचनखिंसादिकं स्यात्तथा क्षतयोनित्वे कृते यावज्जीवं परिहार्यत्वेन कामसेवाविघातकरणाद्भोगान्तरायोपार्जनमिति गाथार्थः । ।७५ ।। अवतरणिका- उक्तं मूलकमद्वारमधुनोद्गमोत्पादनादोषसङ्ख्याभणनेन समुदितगवेषणासंज्ञितदोषवृन्दस्य निगमनं ग्रहणैषणादोषप्रस्तावनां चाह। मूलगाथा- इय वुत्ता सुत्ताउ, बत्तीस गवसणेसणादोसे। गहणेसणदोसे दस, लेसेण भणामि ते य इमे।।७६ ।। संस्कृतछाया- इत्युक्ता सूत्राद् द्वात्रिंशत् गवैषणैषणादोषाः। ग्रहणैषणादोषान् दश लेशेन कथयामि ते चैते ।।७६ ।। મૈથુન-પ્રવૃત્તિ રૂપ અધિકરણ થાય = જીવે ત્યાં સુધી મૈથુનમાં પ્રસક્ત રહે. કારણ કે સ્ત્રીનું અક્ષતયોનિપણું હોય તો પુરુષ માટે એ સતત કામ્યા = કામરાગ નું કારણ બને છે. તથા પુત્ર ઉત્પત્તિમાં પ્રાય: સ્ત્રી ઈષ્ટા હોય છે. ઈષ્ટા = મુખ્યતયા નેહરાગ. અન્તર્ગત કામરાગ તો હોય. માટે અહીં “કામ્યા' તરીકે શબ્દોલ્લેખ કર્યો છે. કહેવાયું છે કે “તિપુત્રણના નારીતિ’ = મૈથુન અને પુત્રરૂપી ફળને આપનારી નારી હોય છે. અક્ષતયોનિકરણ કે ગર્ભકરણના ઉપલક્ષણથી ક્ષતયોનિકરણ-ગર્ભઘાતકરણ-વિવાહકરણ-વિવાહઘાતકરણ પણ લઈ લેવું. તે રૂપ મૂલકર્મની જાણ જો એ સ્ત્રીના પતિ વગેરેને થાય તો રોષે ભરાય, આત્મવિનાશ = સાધુના વધાદિ કરે અથવા સ્ત્રીના વધાદિ કરે. તથા પ્રવચનહીલના વગેરે થાય. ક્ષતયોનિપણું કરવામાં પતિ દ્વારા એ સ્ત્રીને જાવજીવ છોડી દેવાતી હોવાથી કામસેવા = મૈથુનમાં વિઘાત = અન્તરાય કરવાથી સાધુને ભોગાન્તરાય કર્મ બંધાય છે..૭પાઈ અવતરણિકા :- આ પ્રમાણે “મૂર્તમ્ભ દ્વાર કહ્યું. હવે ઉદ્ગમ અને ઉત્પાદના દોષોની સંખ્યા કહેવા પૂર્વક કહેવાઈ ગયેલા તમામ ગવેષણાના દોષોનું નિગમન = ઉપસંહાર તથા પ્રહરૈષણા દોષની પ્રસ્તાવના કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- રૂચ = ઉપર જણાવ્યા પ્રમાણે, કુત્તા = મારાવડે કહેવાયા, સુIS = આગમમાંથી, વત્તી = બત્રીસ, મોસા = ગવેષણષણાના, હો = દોષો, દોસલોસે = ગ્રહમૈષણાના, વ = દસ, જોસેપ = સંક્ષેપથી, મળમ = હું કહુ છું, તે = તે દોષો, ૨ = અને, રૂ = આ છે.ll૭૬ll મૂળગાથા-ગાથાર્થ :- પિંડનિર્યુક્તિઆદિ શાસ્ત્રોમાંથી ઉપર જણાવ્યામુજબ ઉદ્ગમના સોળ અને ઉત્પાદનના સોળ એમ કુલ બત્રીસ ગવેષણષણાના દોષો મારાવડે કહેવાયા. હવે ગ્રહઔષણા એટલે અશનાદિ ગ્રહણકરતી વખતે શુદ્ધાશુદ્ધિની વિચારણા કે જેના દસ દોષો છે તેને હું સંક્ષેપમાં કહું છું. તે દસ દોષો આ પ્રમાણે છે.૭૬ll Page #347 -------------------------------------------------------------------------- ________________ ३१४ गवेषणैषणादोषनिगमनं, ग्रहणैषणादोषप्रस्तावना व्याख्या - इत्यमुना प्रदर्शितप्रकारेण उक्ता अभिहिता मयेति गम्यते । कुतः स्थानादुद्धृत्येत्याह सूत्रात् पिण्डनिर्युक्त्याद्यागमात् । क इत्याह उद्गमोत्पादनादोषषोडशकद्वयेन द्वात्रिंशत्सङ्ख्या, गवेषणैषणा दोषा इति । तत्र गवेषणं गवेषणा, अन्वेषणं एषणमेषणा, ततो गवेषणायामशनादेर्मार्गणकाले एषणा उद्गमोत्पादनादिभिः सदोषत्वनिर्दोष (त्व) पर्यालोचनं गवेष (णैष) णा द्वात्रिंशद्दोषवृन्दरहिताहारान्वेषणमित्यर्थः । तद्विषया दोषा दूषणानि प्रदर्शितरूपा गवेष (ौष) णा दोषा उक्ता इति पूर्व्येण योगः । इह किलैषणा त्रिविधोक्ता सूत्रे । यथा गवेषणा ग्रहणैषणा ग्रासैषणा चेति । तत्रोद्गमोत्पादना(दोष)शुद्धाहारविषयाऽऽद्या, शङ्कितादिदोषशुद्धाहारविषया द्वितीया, संयोजनादिदोषपञ्चकरहिताहाराभ्यवहरणविषया तृतीयेति । तथा किल क्रमोपि त्रिविधाया अप्येवमेव यतो नाऽगवेषितस्याशनादेर्ग्रहणं स्यान्नचागृहीतस्य भोजनकरणं सम्भवतीति तदियथा (ता) ग्रन्थेनाद्याऽभिहिता, सांप्रतं द्वितीया वक्तुमाह । ग्रहणेत्यादि ग्रहणैषणादोषानिति । तत्र ग्रहीतिर्ग्रहणं एषणमेषणा । ततो • ગવેષણાદોષોનું નિગમન અને ગ્રહણૈષણાદોષોની પ્રસ્તાવના વ્યાંખ્યાર્થ :- ‘પ’ = ‘કૃતિ’ = આ પ્રમાણે, ‘વુત્તા’ = ‘'ન' કહેવાઈ ગયા. કોના વડે કહેવાઈ ગયા ? તે કહે છે, મારા વડે. આ અધ્યાહારથી લેવું. કયાંથી લઈને ? તે કહે છે, ‘મુત્તાપ’ = ‘સૂત્રાત્’ સૂત્રથી લઈને. એટલે કે પિણ્ડનિર્યુક્તિઆદિ આગમોમાંથી લઈને. શું કહેવાયું ? તે કહે છે, ‘વત્તીસगवेसणेसणा-दोसे' 'द्वात्रिंशत् गवेषणैषणादोषाः ' મળી બત્રીસ ગવેષણૈષણાદોષો કહેવાયા. ‘વેષાં’ ઉદ્ગમ અને ઉત્પાદના, આ બન્નેના ૧૬-૧૬ ગોચરી જવું = ગોચરી શોધવી, ‘અન્વેષાં ગમ્ VET' ઝીણવટથી તપાસવું. એટલે કે ગોચરી મેળવવા સમયે એષણા કરવી = ઉદ્ગમ કે ઉત્પાદના વગેરે દ્વારા સદોષપણાં કે નિર્દોષપણાંનું પર્યાલોચન કરવું, તેને ગવેષણા કહેવાય છે. અર્થાત્ બત્રીસદોષથી રહિત ગોચરી તપાસવી. બત્રીસપ્રકારની ગવેષણાવિષયક દોષો જે ઉપર કહેવાયેલ સ્વરૂપવાળા છે તે 'વેષા' દોષો કહેવાઈ ગયા. એમ અન્વય કરવો. અહીં, સૂત્રમાં = પિંડનિર્યુક્તિવગેરેમાં એષણા ત્રણપ્રકારે કહેવાયેલી છે. (૧) વેવળા (૨) પ્રદીપળા (૩) પ્રાસૈષા. (૧) વેષા (૨) પ્રદોષા ઉદ્ગમ-ઉત્પાદનાદોષથી રહિત શુદ્ધઆહારવિષયક પ્રથમ એષણા છે. શંકિતવગેરે દોષ-રહિત શુદ્ધઆહાર વિષયક બીજી એષણા છે. (૩) પ્રાસેષ. = સંયોજનાવગેરે પાંચ દોષરહિત શુદ્ધગોચરી વાપરવાવિષયક ત્રીજી એષણા છે. તથા આ ત્રણે એષણાનો ક્રમ પણ આ જ છે. કારણ કે ગવેષણ વિના ગોચરી ગયા વિના આહારાદિનું ગ્રહણ શક્ય નથી. અને અગૃહીતનું ભોજન કરવું વગેરે સંભવતું નથી. આરીતે ગાથા ૭૫ સુધીના ગ્રન્થથી આદ્ય એષણા ગવેષણાની વાત કરી દીધી. હવે બીજી = = = ગ્રહણૈષણાને કહે છે. = = = = = = Page #348 -------------------------------------------------------------------------- ________________ ३१५ ग्रहणेऽशनादेर्ग्रहणकाले एषणा शङ्कितादिभिः प्रकारैरन्वेषणं ग्रहणैषणा तद्विषया दोषा ग्रहणैषणादोषास्तान्, दशेति दशसङ्ख्यान् लेशेन सङ्क्षपेण भणामि कथयामि। तत्प्रस्तावनामाह, ते च ते पुनः दोषा इमे एतेऽनन्तरमेव वक्ष्यमाणस्वरूपा इति गाथार्थः ।।७६ ।। अवतरणिका– तानेव यथानामग्राहमाह । संकियमक्खियनिक्खित्त-पिहियसाहरियदायगुम्मीसे। अपरिणयलित्तछड्डिय, एसणदोसा दस हवंति।।७७।। संस्कृतछाया- शङ्कितं१-मक्षितर-निक्षिप्तं३-पिहितं४-संहतं५-दायक-मुन्मिश्रम् । अपरिणतं८-लिप्त९-छर्दितमेषणादोषा१० दश भवन्ति ।।७७।। म शङ्कितादिग्रहणैषणादोषानाम् नामोल्लेखः ॥ “દોસવો રસ= “પ્રહષVI-તોષાત્ શ = ગ્રહણેષણાના દોષોને. એટલે કે “પ્રદીતિર્થ' = લેવું-ગ્રહણકરવું. “ggષ' = અશનાદિ ગ્રહણ કરતી વખતે જે એષણા અર્થાત શંકિત વગેરે પ્રકારો દ્વારા જે અન્વેષણ, તે પ્રહરૈષણા કહેવાય છે. તે સંબંધી જે દોષો છે તે ગ્રહëષણાના દોષો તેને, તે દોષોની સંખ્યા ૧૦ છે તે માટે દસ પ્રહરૈષણાના દોષોને “તેણે મન’ = “નૈશેન થયામિ' સંક્ષેપમાં કહીશ. તે દસ ગ્રહમૈષણાની પ્રસ્તાવનાને કહે છે, “તે ય રૂ' = “તે ર તે પુનઃ કોષાઃ તે = તે દોષો આ પ્રમાણે છે. જેનું સ્વરૂપ હવે તરત કહેવામાં આવે છે.l૭ી. અવતરણિકા :- હવે તે ગ્રહણષણાના દોષો જે પ્રમાણે છે, તે જ પ્રમાણે નામપૂર્વક તેઓને જણાવતાં કહે છે. મૂળગાથા-શબ્દાર્થ – સંવિચ = શંકિત, વિય = પ્રક્ષિત, નિશ્વિત્ત = નિશ્ચિમ, વિદિય = પિહિત, સારિય = સંત, વાયર = દાયક, સમીરે = ઊન્મિશ્ર, સરળ = અપરિણત, નિત્ત = લિપ્ત, દુિર = છર્દિત, ક્ષણવોસા = પ્રહરૈષણાના દોષો, સ = દસ, દતિ = થાય છે.//૭૭ી. મૂળગાથા-ગાથાર્થ :- (૧) આધાકર્માદિદોષની શંકાવાળા જે અનાદિ તે શંકિત દોષવાળા બને છે. (૨) સચિત્તાદિથી ખરંટિત અશનાદિમાં પ્રક્ષિતદોષ. (૩) સચિત્તાદિ વસ્તુઉપર મુકેલ અનાદિમાં નિક્ષિપ્તદોષ. (૪) સચિત્તાદિથી ઢાંકેલ અશનાદિમાં પિહિતદોષ. (૫) જે ભાજનમાં સચિત્તાદિવસ્તુ રહેલી હોય તે વસ્તુ બીજામાં ખાલી કરી તે ભાજનવડે જે અશનાદિ અપાય તેમાં સંહૃતદોષ. (૬) શાસ્ત્રનિષિદ્ધ દાતાર જે અશનાદિ આપે તેમાં દાયકદોષ. (૭) સચિત્તાદિથી ભેગા થયેલ જે અશનાદિ અપાય તેમાં ઉન્મિશ્રદોષ. (૮) અચિત્ત નહિ બનેલું જે અશનાદિ અપાય તેમાં અપરિણતદોષ. (૯) લેપદ્રવ્યથી ખરડાયેલ હાથ, ભાજન વગેરેથી જે અશનાદિ અપાય તેમાં લિપ્તદોષ. (૧૦) સાધુને વહોરાવતી વખતે દાતારના હાથે જે અપનાદિનો છાંટોવગેરે ઢોળાય તે છર્દિતદોષ. આ પ્રમાણે પ્રહરૈષણાના દસ દોષો હોય છે. છા • શંકિત વગેરે ગ્રહણીષણાદોષોનો નામોલ્લેખ છે Page #349 -------------------------------------------------------------------------- ________________ ३१६ व्याख्या- 'संकिय'त्ति विभक्तिलोपाच्छङ्कितं सम्भाविताधाकादिदोषं भक्तादि । एवमुत्तरत्रापि । मिश्रं मुक्त्वा शेषपदेषु विभक्तिलोपो दृश्यः। तथा दोषवतो निर्देशेपि दोषदोषवतोरभेदाच्छङ्कारूप एषणादोष उक्तोऽवसेयस्तस्यैव विवक्षितत्वादेवं सर्वत्र । म्रक्षितमारुषितं । निक्षिप्तं न्यस्तं। पिहितं स्थगितं, संहृतमन्यत्र क्षिप्तं । ‘दायग'त्ति सूचनाद्दायकदुष्टं। 'उम्मीसे'त्ति उन्मिश्रं पुष्पादिमिलितं, अपरिणतमप्रासुकीभूतादि । लिप्तं दुग्धादिखरण्टितं, छर्दितं परिसाटिमत्, समुच्चयार्थश्चकारो लुप्तो दृश्यः। इतेर्लोपादित्येवमेते एषणादोषाः पिण्डग्रहणदूषणानि । दशेतिसङ्ख्या भवन्ति जायन्ते इति गाथार्थः ।।७७।। अवतरणिका- अथ शङ्कितद्वारं व्याख्यातुमाह । व्यायार्थ :- (१) 'संकिय' मामा विमस्तिनो लो५ थयो डोवाथ. 'शङ्कितम्' = it ४२॥येj, એમ જાણવું. એટલે કે આધાકર્મવગેરે દોષની જેમાં સંભાવના કરી હોય તે આહારાદિ શંકિત કહેવાય છે. આ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું. અર્થાત્ જે દોષની શંકા થઈ હોય. એ દોષની સંભાવનાવાળો माहार शठित थयो. मात्र 'मीसे' = मिश्र ने छोडीने शेष पहोम विमस्तितो५ थयो छ तेभ જાણવું. અહીં દોષવાળાનો નિર્દેશ કર્યો છે. છતાંય દોષ અને દોષવાળાનો અભેદ હોવાથી શંકા રૂપ જે એષણાદોષ છે, એ દોષની વાત કહેવામાં આવી છે એમ સમજી લેવું, કારણ કે એષણાદોષની જ વાત અહીં વિવક્ષિત છે. આ પ્રમાણે આગળના બધા દોષોમાં પણ જાણી લેવું. (२) 'मक्खिय' = 'मेक्षितम्' = 'आरुषितम्' = यो५७j. (3) 'निक्खित्त' = 'निक्षिप्तम्' = 'न्यस्तम्' = भूतुं.. (४) 'पिहिय' = 'पिहितम्' = ढांडतु. (५) 'साहरियं' = 'संहृतम्' = में स्थानेथी 61वी जी भूj. (6) 'दायग' = 'दायक' = 14: श६. यहुष्ट से. भेटले यथहुष्ट थयेणुं मन्न = દાયક તો ભાવવાળો હોય. પરન્તુ એ લૂલો-લંગડો વગેરે હોવાથી એનાથી લીધેલ અન્ન દુષ્ટ બને છે. (७) 'उम्मीसे' = 'उन्मिश्रम्' = पुष्पाहिथी मणेj = { थये. (८). 'अपरिणय' = 'अपरिणतम्' = प्रासु न थयेj = संपू[ १२हित न बने. (c) 'लित्त' = 'लिप्तम्' = ९५३थी ५२.॥येj. (१०) 'छड्डिय' = 'छदितम्' = ढोगाये. ७५लक्षथी वधारे भरी हेवाथा. ४ ७८.15 14 તે પણ લેવાય. मा पानी सभुश्यय ४२di 'च' ॥२नो दो५ थयो छ त . तम४ ‘इति' शनी ५९॥ सो५ पो. ॥ प्रभाोन ‘एसणदोसा' = 'एषणादोषाः' = भेषuोषो = पिए3 A५४२ती वेगाना दूषो. 'दस' = 'दश' = सनी संध्यावा, 'हवंति' = 'भवन्ति' = थाय छ.।।७।। अवतर ि :- वे 'शंकित' द्वारनी व्याच्या ४२ छे. Page #350 -------------------------------------------------------------------------- ________________ मूलगाथा- संकियगहणे भोए चउभंगो तत्थ दुचरिमा सुद्धा । जं संकइ तं पावइ दोसं सेसेसु कम्माई।।७८ ।। संस्कृतछाया- शङ्कितग्रहणे भोगे चतुर्भङ्गस्तत्र द्विचरमी शुद्धौ।। यं शङ्कते तं प्राप्नोति दोषं शेषयोः कर्मादि ।।७८ ।। # शङ्किते ग्रहण-भोगविषयक-चतुर्भङ्गी, एतेषां संभवश्च ॥ व्याख्या- शङ्कितस्य (सं)भाविताधाकर्मादिदोषस्य भक्तादेर्ग्रहणे आदाने, तथा भोगो भोजनं शङ्कितस्येत्यत्रापि योज्यं । चशब्दः समुच्चयार्थो लुप्तो दृश्योऽत्र पदद्वये 'चउभंगो'त्ति चतूरूपो भङ्गः चतुर्भङ्गो भङ्गचतुष्टयं स्याद्यथा ग्रहणे भोजने च शङ्कितः भक्तादेर्ग्रहणकाले भोजनकाले च यदि पुनरमुकदोषवदिदमिति शङ्कावानित्यर्थः १। तथा ग्रहणे शङ्कितो न भोजने २ भोजने शङ्कितो न ग्रहणे ३ न ग्रहणे न भोजने च शङ्कित ४ इति । एतेषां चैवं सम्भवो यथा- किल क्वापि गृहे भिक्षार्थं प्रविष्टः साधुः प्रचुरां भिक्षां भिक्षाचरेभ्यः स्वस्मै वा गृहस्थेन दीयमानां મૂળગાથા-શબ્દાર્થ :- સંજયદો = શંકિતદોષવાળા અશનાદિ લેવામાં, મો = વાપરવામાં, વીમો = ચતુર્ભગી, તત્ય = તેમાં, ટુરિમા = બીજો અને છેલ્લો, સુદ્ધા = શુદ્ધ, = જે, સંવડું = શંકા પડે, તે = તે દોષ, વિવું = પ્રાપ્ત થાય, તો = દોષની, સેસેલુ = બાકીના બે ભાંગામાં, સ્મારૂં = આધાકર્માદિ..૭૮. મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્માદિ ઉદ્ગમના સોળદોષો તથા પ્રષિતાદિ ગ્રહણેષણાના નવ દોષોમાંથી કોઈપણ દોષની શંકા હોવાથી જે અશનાદિ ગ્રહણ કરવામાં આવે અને વાપરવામાં આવે તેમાં તે દોષની પ્રાપ્તિ થાય. અહીં દોષની શંકા હોવાછતાં ગ્રહણકરવું અને વાપરવું. એ બે પદના યોગે ચાર ભાંગા થાય. આ ચાર ભાંગામાંથી બીજા અને ચોથો ભાંગો વાપરતી વખતે દોષની શંકારહિત હોવાથી શુદ્ધ છે અને પહેલાં ભાંગામાં ગ્રહણ કરવામાં તથા વાપરવામાં દોષની શંકા હોવાથી અને ત્રીજા ભાગમાં વાપરતી વખતે દોષની શંકા હોવાથી તે બન્ને અશુદ્ધ છે.ll૭૮ll • શકિતમાં ગ્રહણ અને ભોગવિષયક ચતુર્ભગી, અને તેઓનો સંભવ • વ્યાખ્યાર્થ :- “ક્રિય હો' = “તિરો' = આધાકર્મી વગેરેની જેમાં સંભાવના કરવામાં આવે તે શક્તિભક્તાદિના ગ્રહણમાં, તથા “મોg' = “મને' = જેમ ગ્રહણમાં શંકિત શબ્દ છે તેમ અહીં પણ શંકિત શબ્દ અધ્યાહારથી લેવો. એટલે કે શંકિતભક્તાદિને વાપરવામાં, “” અને “મોr' આ બન્નેનો સમુચ્ચય કરનાર “ઘ' કાર મૂળગાથામાં લુપ્ત થયો છે એમ જાણવું. આ “હા” અને “મોગા' ના બે પદમાં “વામનો' = “તુર્મ' = ચતુર્ભગી થાય છે. (૧) ગ્રહણ અને ભોગ બન્નેમાં શંકિત હોય. અર્થાત્ ભક્તાદિના ગ્રહણકાળમાં અને ભોજનકાળમાં જો “આ અમુક દોષવાળો તો નથી ને ?' એવી શંકાવાળો હોય તો પ્રથમભાગો થાય. (૨) ગ્રહણ વખતે શંકિત પણ ભોજન વખતે નહિ. (૩) ભોજન વખતે શંકિત પણ ગ્રહણ વખતે નહિ. (૪) ગ્રહણ વખતે શંકિત નહિ અને ભોજન વખતે પણ શંકિત નહિ. Page #351 -------------------------------------------------------------------------- ________________ ३१८ दृष्ट्वा चिन्तयति, यथेयं भिक्षा किं स्वगृहार्थं प्रचुरोपस्करतया गृहिणैतेभ्यो मह्यं वा प्रचुरा दीयते, उत भिक्षाचरादिनिमित्तराद्धतयेति चेतसि शङ्कितस्ततः केनापि लज्जासंक्षोभादिना कारणेन किं निमित्तमेतत् प्रचुरं राद्धमिति गृहिणं प्रश्नयितुमशक्नुवन् शङ्कितो गृह्णाति । गृहीत्वा च स्वस्थानमागत्य तथैव शङ्कितस्तद्भुङ्क्ते इति प्रथमः १ । तथा भिक्षार्थं गृहं गतः प्रचुरां भिक्षां लभ्यमानां दृष्ट्वा चेतसि शङ्कितस्ततो लज्जादिना निषेधयितुं तां प्रश्नयितुं वा गृहस्थमशक्नुवन् गृहीत्वा स्वोपाश्रये समागतस्ततो भोजनसमये तं दोलायमानचेतसं दृष्ट्वाऽपरसाधुस्तद्भिक्षानिःशङ्कीकृतग्राही तदभिप्रायं ज्ञात्वा वदति । यथा साधो ! यत्र बह्वी त्वया भिक्षा लब्धा, तत्र तद्गृहे प्रकरणं प्रवर्त्तते लाहणकं वा समायातमित्येवं तद्वचः श्रुत्वा शुद्धमेतदिति निश्चित्य विगतशङ्कापरिणामस्तद्भुङ्क्ते इति द्वितीयः २ । तथा कश्चित्साधुरीश्वरगृहान्निः शङ्कितः प्रचुरां भिक्षां गृहीत्वा वसतावायातोऽन्यान् साधून् गुरोः पुनः स्वभिक्षातुल्यभिक्षामालोचयतः श्रुत्वा सञ्जातशङ्कया चिन्तयति यथा यत्स्वरूपा बह्वी मया भिक्षा लंब्धा अमुकस्मिन् गृहेऽन्यैरपि साधुभिस्तत्र तत्स्वरूपैव बह्वी च આ ચારેય ભાંગાઓનો, મુખ્યતયા પ્રથમ ત્રણભાંગાઓનો સંભવ આ પ્રમાણે થઈ શકે. જેમકે, (૧) ગોચરીમાટે કોક ઘરે પ્રવેશેલ સાધુ, ગૃહસ્થ દ્વારા પોતાને અને ભિક્ષાચરોને પ્રચુર માત્રામાં અપાતી ભિક્ષા જોઈને વિચારે કે ‘શું ગૃહસ્થે પોતાના ઘરમાટે પ્રચુરપ્રમાણમાં રાંધ્યું છે ? કે જેથી પ્રચુરમાત્રામાં મને કે આ ભિક્ષાચરોને અપાય છે કે પછી, ભિક્ષાચરઆદિ નિમિત્તેજ આ ગંધાયું છે?’ આ પ્રમાણે ચિત્રમાં શંકાવાળો થયો ત્યા૨પછી શરમ-ક્ષોભાદિ કોઈપણ કારણે “ક્યા નિમિત્તે પ્રચુરપ્રમાણમાં રાંધ્યું છે ?” એમ ગૃહસ્થને પ્રશ્નકરવા અસમર્થ શંકાયુક્ત ગ્રહણ કરે. ગ્રહણ કર્યાબાદ પોતાના સ્થાને આવીને તે જ રીતે શંકાયુક્ત વાપરે. (૨) ભિક્ષામાટે ઘરમાં પ્રવેશેલ સાધુ મળતી પ્રચુરભિક્ષાને જોઈને ઉપર કહ્યામુજબ મનમાં શંકાવાળો થયો અને લજ્જાઆદિથી તે ભિક્ષાનો નિષેધ કરવાને અથવા ગૃહસ્થને ઉપર મુજબ પ્રશ્ન પૂછી ન શકવાથી ગોચરી લઈને પોતાના ઉપાશ્રયે આવ્યા. પરન્તુ વાપરતીવેળાએ એમનું ડોલાયમાન મન જોઈને જેણે તે જ ભિક્ષા શંકારહિત ગ્રહણ કરેલી એવા બીજાસાધુ આ ડોલાયમાન ચિત્તવાળા સાધુનો અભિપ્રાય = આ દોષિત હશે કે કેમ ? એવી શંકારૂપી અભિપ્રાય ને જાણીને કહે “સાધુ ! જ્યાં તમને ઘણીભિક્ષા મળી ત્યાં = તે ઘરમાં પ્રકરણ લગ્ન વગેરે પ્રસંગ ચાલે છે.” અથવા તો કહે કે “તે ઘરમાં લાણું આવેલ છે.” તેમના વચન સાંભળીને “આ શુદ્ધ છે” એમ નિશ્ચય કરીને નિઃશંક બનીને તે ભિક્ષા વાપરે. = (૩) કોક સાધુ ઈશ્વર-વૈભવયુક્ત ઘરથી શંકારહિત પ્રચુરભિક્ષા લઈને વસતિમાં આવીને ગુરુ પાસે ગોચરી આલોવતી વખતે પોતાના જેવી જ ભિક્ષાને આલોવતા બીજા સાધુઓને સાંભળીને શંકા ઉત્પન્ન થવાથી વિચારે છે કે ‘અમુક ઘરે જે સ્વરૂપવાળી ઘણીભિક્ષા મને મળી, તે સ્વરૂપવાળી જ ભિક્ષા બીજા સાધુઓને ત્યાંથી જ મળી છે. તો કદાચ આ અશુદ્ધ તો નહિ હોય ને ?” એવી શંકા દ્વારાજ આ સાધુ તે ભિક્ષાને વાપરે. Page #352 -------------------------------------------------------------------------- ________________ लब्धा ततो मा कदाचिदियमशुद्धा भविष्यतीति, ततस्तथैवासौ शङ्कितचित्तस्तां भुङ्क्ते इति तृतीयश्चतुर्थभङ्गस्तु सम्भवं प्रतीत्य सुगम एवेति । म चतुर्भङ्गीविषये कल्प्याऽकल्प्यता अत्र चतुर्वपि शुद्ध्यशुद्धिमाह। तत्र तेषु चतुर्यु भङ्गेषु मध्ये द्वितीयश्चरमश्च तीयलोपात् द्विचरमौ द्वितीयचतुर्थो भङ्गौ वा शुद्धावशुद्धाहारदोषायातकर्मबन्धदोषविकलौ । चरमस्तावदुभयथापि शङ्काया अभावाच्छुद्ध एव । द्वितीयोऽपि भङ्गो ग्रहणापेक्षयैव सदोषः परमार्थतस्तूत्तरशुभपरिणामेन शङ्कितग्रहणदोषस्य निवर्त्तित्वाच्छुद्ध एव । तृतीयो बहुतरदोषः। आद्यश्च बहुतमदोषः, उभयत्रापि भोजनस्य शङ्कितत्वेनाऽशुद्धत्वात् । अथ तृतीयप्रथमावाश्रित्याशुद्धतामाह। यं कञ्चन दोषं 'कम्माइ'त्ति सूचनादाधाकादिकं दूषणं । भक्तादेर्ग्रहणकालेऽभ्यवहारकाले वा शङ्कते अमुकदोषदुष्टमिदमशनादीत्यारेकते सम्भावयतीत्यर्थः । तमेव दोषं, व्याख्यानादाधाकादिपञ्चविंशतिदोषमध्यादेकतरं कञ्चन पिण्डग्राही साधुः प्राप्नोति आपद्यते शेषयोरुद्धरितयोराद्यतृतीयभङ्गयोरित्यशुद्धावेताविति । तत्राधाकादयः षोडशोद्गमदोषाः शङ्कितस्य साध्यत्वात्तद्वर्जा नवैषणादोषा मेक्षितादयश्चेति समुचिताः (૪) ચોથો ભાંગો તો સરલ-સુગમ હોવાથી દષ્ટાંત આદિ દ્વારા એને ઘટાડવાની જરૂર રહેતી નથી. હવે આ ચારેય ભાંગાઓ વિશે શુદ્ધિ-અશુદ્ધિને કહે છે. • यतुलनामा य-मप्यता . 'तत्थ' = 'तत्र' = ते. यारे मामiथी, 'दुचरिमा शुद्धा' = 'द्विचरमौ शुद्धौ' = बी. सने ચોથો ભાંગો શુદ્ધ છે અર્થાત્ અશુદ્ધઆહારના દોષથી બંધાતા કર્મના દોષથી રહિત છે. અહીં પ્રાકૃતમાં 'दुचरिमा' श६ छ, मेमा 'तीय' शनी सो५ थयो छे. भेटले'दुईय' = 'द्वितीय' = 'दुईचरिमा' શબ્દ સમજવો. છેલ્લો જે ચોથો ભાંગો છે. એમાં તો ઉભયપ્રકારે પ્રહણ-ભોગમાં શંકાનો અભાવ હોવાથી શુદ્ધ જ છે. બીજો ભાંગો પણ ગ્રહણની અપેક્ષાએ જ સદોષ છે. બાકી, પરમાર્થથી તો પછીથી = વાપરતી વખતે શુભપરિણામ દ્વારા શકિતગ્રહણદોષ નીકળી જવાથી શુદ્ધ જ છે. ત્રીજો ભાંગો તો ઘણાં દોષવાળો છે અને પહેલો ભાંગો તો ઘણા-ઘણાં દોષવાળો છે કારણકે આ બન્નેમાં શકિતપણાના લીધે અશુદ્ધપણું રહેલું છે. હવે, ત્રીજા અને પહેલાભાંગાને આશ્રયીને અશુદ્ધતાને કહે છે. 'जं' = 'यम्' = asोषने. ते होष श्यो ? ते ४ छ, 'कम्माई' = 'आधाकादि' = सामाोिषने. भेटले , Hu Aणे अभ्यवहा२ = भोगाणे, 'संकई' = 'शङ्कते' = शं. ४२ छे. भेटले , 'अमुघोषणा हुष्ट मा संशन छे' मेवी शं. ४२ छ = घोषनी संभावना ४२. छ. 'तं दोसं' = 'तम् दोषं' = ते ४ घोषने. अर्थात् २0१६ २५ होषमाथी ओर से घोषने 'पिण्डग्राही' = गोयलेना२ साधु, ‘पावइ' = 'प्राप्नोति' = पामे छे. या winwiथी घोपने पामे छ ? ते ४ छ, 'सेसेसु' = 'शेषयोः' = द्वितीय भने योथो मांगो शुद्ध छे से वात उवा ગઈ એટલે હવે તે સિવાયના શેષ રહેલા પહેલાં અને ત્રીજા અશુદ્ધભાંગામાં. ૨૫ દોષ કયા તે બતાવે Page #353 -------------------------------------------------------------------------- ________________ ३२० पञ्चविंशतिः। अत्र हि ननु यदि शङ्काऽकल्पनीयताविधायिनी, एवं शुद्धमपि भक्ताद्यशुद्धं स्यात् शङ्काकरणात्, अशुद्धमपि शुद्धमेतदिति निश्चित्य गृहीतं शुद्धं स्यादित्यत्रोच्यते, सत्यमेव तच्छङ्कापरिणाम एव शुद्धेरशुद्धेश्च कारणम् । यदि हि शङ्कायुक्तपरिणामस्तदा शुद्धमप्यशनादिकमशुद्धं करोति । शुद्धमेतदित्येवं निश्चित्य गृह्णन् भुजानो वा विशुद्धपरिणामोऽशुद्धमपि शुद्धं करोति । म छद्मस्थपरीक्षया निःशङ्कीकृतं शुद्धमेव ॥ तदिहाशुद्धमपि छद्मस्थपरीक्षया निःशङ्कीकृतं शुद्धमेव स्यात्तथाहि श्रुतबलेनामायाविना प्रयत्नपरेण छद्मस्थेन संशोध्य यद्गृहीतं तदशुद्धमपि तेनानीतं केवल्यप्युपभुङ्क्ते इतरथा श्रुताप्रामाण्यं कृतं स्यात्तदप्रामाण्ये तद्दर्शितज्ञानादित्रयाभावस्तदभावे ज्ञानादित्रयसाध्यमोक्षाभावस्तदभावे तदर्थं गृह्यमाणाया दीक्षायाश्च नैष्फल्यमिति गाथार्थः ।।७८ ।। अवतरणिका- उक्तं शङ्कितद्वारमथ म्रक्षितद्वारमाह । मूलगाथा- सचित्ताचित्तमक्खियं दुहा तत्थ भूदगवणेहि। तिविहं पढमं बीयं गरहियइयरेहिं दुविहं तु।।७९ ।। છે, આધાકર્મ વગેરે સોળ ઉદ્ગમદોષ, “શંકિત ની તો સિદ્ધિ કરવામાં આવી રહી છે = એનીજ વાત ચાલી રહી છે એટલે આ શંકિતને છોડીને બાકીના ‘પ્રક્ષિત' આદિ નવ એષણાદોષો. ૧૬ + ૯ = ૨૫ દોષ થાય છે. પ્રશ્ન :- શંકા એ અકલ્પનીયતાને કરનાર છે એટલે કે શંકા કરી હોવાથી એ શંકા શુદ્ધ પણ ભક્તાદિને અશુદ્ધ કરી દે છે અને અશુદ્ધને પણ “આ શુદ્ધ છે' એમ નિશ્ચય કરીને ગ્રહણ કરે તો એ અશુદ્ધ પણ શુદ્ધ બને છે. એવી વાત આવી ઉભી રહી ને ? જવાબ :- તમારી વાત સાચી છે. શંકાનો પરિણામ જ શુદ્ધ અને અશુદ્ધનું કારણ છે. જો પરિણામ શંકાયુક્ત હોય તો એ શુદ્ધ અશનાદિને પણ અશુદ્ધ કરે છે. “આ શુદ્ધ છે” એમ નિશ્ચય કરીને ગ્રહણ કરતાં કે વાપરતાં એ વિશુદ્ધપરિણામ અશુદ્ધને પણ શુદ્ધ કરે છે. • છદ્મસ્થપરીક્ષાથી નિઃશંક કરેલું શુદ્ધ જ છે અહીં, અશુદ્ધને પણ છમસ્થપરીક્ષાથી શંકારહિત કર્યું એ શુદ્ધ જ બને છે. કારણકે શ્રુતના બળથી અમાયાવીવડે = પ્રયત્નમાં તત્પરતાવાળા છબસ્થ દ્વારા સારી રીતે શોધીને = તપાસીને જે ગ્રહણ કરાયું, તે છબસ્થદ્વારા લાવેલું કદાચ અશુદ્ધ હોય તો પણ કેવલીભગવંત વાપરે છે. જો એમ ન કરે = આ અશુદ્ધ છે એમ કરી ન વાપરે તો શ્રતને અપ્રામાણ્ય કરવાનું થાય. શ્રુતના અપ્રામાણ્યમાં શ્રુતદ્વારા બનાવાયેલ જ્ઞાન વગેરે ત્રણરત્નોનો અભાવ થશે. રત્નત્રયીના અભાવે જ્ઞાનાદિ ત્રણથી સાધ્ય એવા મોક્ષનો અભાવ થશે અને મોક્ષ માટે લેવાતી દીક્ષાની નિષ્ફળતા થશે.I૭૮ અવતરણિકા :- આ પ્રમાણે “શંકિત દ્વારા કહેવાયું. હવે “પ્રક્ષિત' દ્વાર કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સચ્ચિત્ત = સચિતદ્રવ્યથી, ચિત્ત = અચિત્તદ્રવ્યથી, મવશ્વયં = પ્રતિ, કુરા = બે પ્રકારે, તત્વ = તે બે પ્રકારમાં, મૂત્રવિર્દિ = પૃથ્વી, પાણી અને વનસ્પતિથી, તિવિ Page #354 -------------------------------------------------------------------------- ________________ ३२१ संस्कृतछाया- सचित्ताऽचित्तम्रक्षितं द्विधा तत्र पृथिव्यब्वनस्पतिभिः । त्रिविधं प्रथमं द्वितीयं गर्हितेतराभ्यां द्विविधं हि ।।७९ ।। म म्रक्षितस्य सचित्ताऽचित्तद्विभेदं卐 व्याख्या- सह चित्तेन चैतन्येन वर्त्तत इति सचित्तः सजीवः पृथिव्यादिः, चकारस्य द्विरुक्तिः सूत्रे प्राकृतलक्षणाद्, यद्वा सद्विद्यमानं चित्तं यस्य स सच्चित्तः। तथा अचित्तो निर्जीवः पृथिव्यादिरेव । इह च पृथिव्यादिः पूर्वं सचित्तः स्यात्ततः स्वकायशस्त्रादिभिः प्रासुकीक्रियमाणः कियन्तमपि कालं मिश्रः, स जीवाजीवरूपस्ततोऽचित्त इत्ययं क्रमः। परमत्र मिश्रस्य भेदेनाऽविवक्षणान्न तदुपादानं । म सचित्तादिस्वरूपं, पृथिव्यादिनां संक्षेपेण स्वकायशस्त्रादिकथनम् ॥ अत्र च शिष्यहितार्थं सचित्तादिस्वरूपं किञ्चिदुच्यते। तत्र स्वकायशस्त्रादिनाऽविध्वस्तरूपः पृथिव्यादिः सचित्तः। परिणतापरिणतरूपश्च मिश्रः। तथा लवणमृत्तिकादिरूपः पृथ्वीकायः = ત્રણ પ્રકારનું, પઢમં = પહેલું, વીર્થ = બીજું, રદિય = નિંદિતદ્રવ્યથી, રેટિં = અનિંદિતદ્રવ્યથી, વિદં = બે પ્રકારનું, તું = જ કારાર્થમાં.If૭૯ મૂળગાથા-ગાથાર્થ :- સચિત્ત વસ્તુ અને અચિત્ત વસ્તુથી પ્રક્ષિત એમ પ્રક્ષિતદોષના બે ભેદો છે. સચિત્તભ્રક્ષિતના ત્રણપ્રકાર છે. (૧) સચિત્તપૃથ્વીપ્રક્ષિત (૨) સચિત્તલમ્રક્ષિત અને (૩) સચિત્ત વનસ્પતિમ્રક્ષિત. અચિત્તભ્રક્ષિત પણ બે પ્રકારનું છે. લોકનિંદિતદ્રવ્યથી પ્રક્ષિત અને અનિંદિતદ્રવ્યથી પ્રક્ષિત. સચિત્તાદિદ્રવ્યથી પ્રક્ષિત હાથ, ભાજન અને આપવાની વસ્તુ એમ ત્રણ વસ્તુ કોઈ શકે છે, માટે હાથ, ભાજન અથવા દેયવસ્તુ એ ત્રણ વસ્તુમાંથી કોઈપણ સચિત્તદ્રવ્યથી પ્રતિ હોય તો તે વખતે અનાદિ લેવું કહ્યું નહિ.II૭ી . • પ્રક્ષિતના સચિત્ત અને અચિત્ત બે પ્રકારો છે વ્યાખ્યાર્થ :- ચિત્ત = ચૈતન્યસહિત જે હોય તે, “પવિત્ત = પૃથ્વીવગેરે. અથવા સત્ = વિદ્યમાન છે ચિત્ત જેને તે સચિત્ત. મૂળગાથામાં “વૃત્ત' શબ્દમાં “ઘ' કારની દ્વિરુક્તિ પ્રાકૃતવ્યાકરણથી થઈ છે એમ જાણવું. તથા, ‘ચિત્ત’ = નિર્જીવ = પૃથ્વી વગેરેજ. પૃથ્વી વગેરે પૂર્વે સચિત્ત હોય છે, પછીથી સ્વકાયશસ્ત્ર વગેરે દ્વારા પ્રાસુકી = જીવરહિત કરતાં કેટલાંક કાળસુધી મિશ્ર હોય, તે મિશ્ર = કાંઈક જીવ અને કાંઈક અજીવ સ્વરૂપ હોય છે અને પછી અચિત્ત થાય છે. એમ સચિત્ત, મિશ્ર અને અચિત્ત આ ક્રમ છે. પરંતુ અહીં મિશ્રભેદની વિવલા ન હોવાથી તેને લેવામાં આવ્યો નથી. • સચિત્તવગેરેનું સ્વરૂપ તથા સંક્ષેપમાં પૃથ્વી વગેરેના સ્વકાસશસ્ત્ર વગેરેનું કથન છે અહીં, શિષ્યના હિતમાટે સચિત્તાદિનું કાંઈક સ્વરૂપ કહેવાય છે. (૧) સચિત્ત = સ્વકાયશસ્ત્ર વગેરે દ્વારા જેનું જીવત્વસ્વરૂપ નાશ ન પામ્યું હોય તે સચિત્ત. (૨) મિશ્ર = જે કાંઈક પરિણત = અજીવત્વસ્વરૂપ અને કાંઈક અપરિણત = જીવત્વસ્વરૂપ હોય તે મિશ્ર. Page #355 -------------------------------------------------------------------------- ________________ ३२२ स्वकायपरकायशस्त्रोपहतोऽचेतन इति । तत्र मधुरपृथ्वीकायस्य मृत्तिकादेः क्षारलवणोषादिः स्वकायशस्त्रं, शीतोष्णाग्निकाजिकसर्जिकातैलादिकं च तस्य परकायशस्त्रं । तथाऽप्काये क्षारादिरप्कायो मधुरादेः स्वकायशस्त्रं पृथ्वीकायादिषु तस्य सर्वस्यापि परकायशस्त्रं । वनस्पतिस्तु कन्दादिः सचित्तः स्वकायपरकायशस्त्रेण छेदेन पचनादिना च विध्वस्तोऽचित्तस्तथा वृन्ते शुष्के कोमलाम्रादीनि फलानि व्रीहिकादीनि हरितानि पत्रपुष्पाणि वाऽचित्तानि स्युरिति अलं प्रसङ्गेन । प्रकृतमुच्यते । तदिह सचित्तपृथिव्यादिम्रक्षितयोगात्करं मात्रं देयमपि च सचित्तं अचित्तयोगादचित्तं ततः सचित्तं चाऽचित्तं च सचित्ताऽचित्तं । सचित्तम्रक्षितमचित्तम्रक्षितं चेत्यर्थः । इतेर्लोपादित्येवं सचित्ताचित्तभेदान्मक्षितं पृथिव्यादिना खरण्टितं भक्तादि द्विधा द्विविधं भवति मिश्रस्य भेदेनाविवक्षणात् । # सचित्तम्रक्षिते त्रिभेदमचित्तम्रक्षिते द्विभेदं म (૩) અચિત્ત = સ્વકાય-પરકાયશસ્ત્રથી હણાયેલ મીઠું, માટીરૂપ જે પૃથ્વીકાય છે તે અચિત્ત. પૃથ્વીકાયાદિનાં સ્વકાયશસ્ત્ર-પરકાયશસ્ત્ર બતાવે છે. પૃથ્વીકાય :- “સ્વાયત્ર' મધુરપૃથ્વીકાય એવી માટી વગેરે માટે ક્ષાર = ખાવાનો ક્ષાર, મીઠું, SS” = ખારીભૂમિ પર જામેલ સફેદખારો વગેરે સ્વકાયશસ્ત્ર છે. પરકાયશસ્ત્ર :- શીત, ઉષ્ણઅગ્નિ, ‘નિવા' = છાસનું પાણી, ‘ર્નિવી' =સાજી કે તેનું પાણી, તેલ વગેરે. અપ્લાય :- “છાયશસ્ત્ર' ક્ષારવાળું પાણી મધુર વગેરે પાણી માટે. પરકાયશસ્ત્ર :- બધાજ પ્રકારના પાણી માટે પૃથ્વીકાયાદિ. વનસ્પતિ :- કન્દઆદિ સચિત્તવનસ્પતિ છે. એને “વાય’ = લાકડા વગેરે અને ‘ઘાય' = ઘન, કૂહાડી વગેરે શસ્ત્રધારા છેદવડે કે પકાવવા વગેરે દ્વારા વિધ્વસ્ત કરવામાં આવે તો એ અચિત્ત છે. તથા, ડીંટીયું સૂકાયા બાદ કોમળ = અપક્વ આમ્ર = કેરી આદિ ફળો, ઘઉં વગેરે અને લીલા પત્ર-પુષ્પો પણ અચિત્ત થાય છે. વિસ્તારથી સર્યુ. હવે મુખ્યવાત કહેવાય છે. સચિત્ત અને અચિત્ત પ્રક્ષિત શું છે ? તે કહે છે, સચિત્તપૃથ્વી આદિથી પ્રક્ષિત હોય તો તે હાથ અને માત્ર = વહોરાવવાનું સાધન વાટકી વગેરે ભાજન તથા દેયવસ્તુ = વહોરાવવાની વસ્તુ પણ સચિત્ત કહેવાય છે. અને જો અચિત્તપૃથ્વી આદિથી પ્રક્ષિત હોયતો તે કર-માત્ર-દેય અચિત્ત કહેવાય છે. અર્થાત્ “ન્વિત્તા-વિત્તમવિરવયં = “ક્ષTI-વેક્ષિત = ચિનપ્રક્તિ અને અચિત્તભ્રક્ષિત કહેવાય છે. અહીં ‘તિ’ = “આ પ્રમાણે', શબ્દનો લોપ થયો છે માટે અધ્યાહારથી એ લઈ લેવો. અર્થાત આ પ્રમાણે, પ્રક્ષિત = પૃથ્વી આદિથી ખરડાયેલ ભક્તાદિ સચિત્ત-અચિત્ત ભેદથી, “જુદા = દ્વિધા = બે પ્રકારે છે. મિશ્રભેદની વિવક્ષા કરવામાં આવી નથી તેથી બે જ પ્રકાર બતાવ્યા છે. • સચિત્તપ્રક્ષિતના ત્રણ પ્રકાર અને અચિત્તભ્રક્ષિતના બે પ્રકાર છે Page #356 -------------------------------------------------------------------------- ________________ ३२३ ... तत्र तस्मिन् द्विविधे प्रक्षिते प्रथममाद्यं सचित्तम्रक्षितं त्रिविधं त्रिधा स्यात् । कैरित्याह ‘भूदगवणेहिंति पृथिव्यब्वनस्पतिभिः प्रस्तावात् सचित्तैः पृथ्वीकायम्रक्षितमित्यादीनि तत्त्वं । ‘बीयंत्ति, द्वितीयमचित्तम्रक्षितं पुनर्द्विविधमेव द्विप्रकारमेव भवति । तुशब्दस्यैवकारार्थत्वात् । काभ्यामित्याह गर्हितेतराभ्यामिति तत्र गर्हितं लोकनिन्द्यं वस्तु इतरमगर्हितं लोकानिन्धं ताभ्यां द्रव्याभ्यामचेतनाभ्यां गर्हितवस्तुम्रक्षितमगर्हितवस्तुम्रक्षितं चेत्यर्थ इति गाथार्थः ।।७९ ।। अवतरणिका- अधुना अचित्तम्रक्षितं चाश्रित्य कल्प्याकल्प्यविधिमाह । मूलगाथा- संसत्तअचित्तेहि, लोगागमगरिहिएहि य जईण। सुक्कल्लसचित्तेहि य, करमत्तं मक्खियमकप्पं ।।८।। संस्कृतछाया- संसक्ताऽचित्तै लॊकाऽऽगमगर्हितैश्च यतीनाम् । शुष्कार्द्रसचित्तैश्च, करमात्रं म्रक्षितमकल्प्यम् ।।८०।। તત્થ’ = “તત્ર = તેમાં એટલે કે તે બે પ્રકારના પ્રક્ષિતમાં પ્રથમ સચિત્તભ્રક્ષિતના ૩ પ્રકાર છે. કોના દ્વારા એ ત્રણ પ્રકારો થાય છે ? તે કહે છે, “પૂર્વ-વર્દિ સિવિર્દ = “પૃથિવ્યવનસ્પતિ ત્રિવિધ” = પૃથ્વી-પાણી અને વનસ્પતિ દ્વારા ત્રણ પ્રકારો થાય છે. પ્રસ્તુતમાં સચિત્ત અંગેની વાત ચાલતી હોવાથી “સચિત્ત એવા પૃથ્વી-અ, અને વનસ્પતિ દ્વારા' એવો અર્થ જાણવો. “વી' = “દ્વિતીયમ્' = બીજા અચિત્તભ્રક્ષિતના, “વિદં તુ = “દ્વિવિદ્ય દિ = બે જ પ્રકાર પડે છે. “તુ' શબ્દ એ “એવંકાર' ના અર્થમાં છે. તે બે પ્રકારો શેનાથી પડે છે ? તે કહે છે, “રદિયરૂટિં = “ર્દિત-રૂતરાખ્યા” = ગહિત અને અગર્વિતથી બે પ્રકાર પડે છે. તેમાં, “ર્દિત' એટલે લોકોમાં નિન્ધવસ્તુ હોય તે મળ-મૂત્રાદિ અને “તર' = અગર્પિત એટલે કે લોકોમાં અનિન્ધવસ્તુ હોય તે દૂધ, ઘી વગેરે. અર્થાત ગહિત અને અગર્પિત એવા આ બે અચેતન દ્રવ્યોથી ગહિતવસ્તુમ્રક્ષિત અને અગહિતવસ્તુપ્રક્ષિત. આમ બે ભેદો થાય છે.. અવતરણિકા :- હવે અચિત્તભ્રક્ષિતને આશ્રયીને મધ્ય-અકથ્યવિધિને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સંસત્તત્તેિદિ = એકેંદ્રિયાદિ જીવવાળા અચિત્તદ્રવ્યોવડે, નોમ રિદિપઢિ = લોક અને શાસ્ત્રમાં નિંદિત દ્રવ્ય વડે, ય = અને, ના = સાધુઓને, સુવ7 = શુષ્ક અને થોડાંપાણીવાળા, રારિ = સજીવદ્રવ્યવડે ચ = અને, ર = હાથ, મત્ત = ભાજન = પ્રક્ષિત = ખરડાયેલું, વધું = અકથ્ય.l૮૦ મૂળગાથા-ગાથાર્થ :- એકેન્દ્રિયાદિ જીવો જેમાં ઉત્પન્ન થયા હોય એવા દહીં, છાશ આદિ અગહિત દ્રવ્યોથી ખટિત હાથ અથવા ભાજન હોય અથવા અપાતું અશનાદિ જેમાં એકેન્દ્રિયાદિ જીવો ઉત્પન્ન થયા હોય એવા દ્રવ્યથી ખરડાયેલ હોય તો તે જીવોના વધના દોષથી અકથ્ય છે. તથા ઈતર લોક અને જિનશાસનમાં નિંદિત એવા મઘ, માંસ, ચરબી, લોહી અથવા મૂત્રાદિ અશુચિપદાર્થોથી ખરંટિત હાથ અથવા ભાજન હોય અથવા અપાતું અશનાદિ તેવી નિંદિત વસ્તુઓથી ખરડાયેલ હોય તો તેમાં પણ જીવવિરાધના તથા શાસનઅપભ્રાજના આદિ દોષો હોવાથી અકથ્ય છે. સચિત્તભ્રક્ષિતમાં પણ Page #357 -------------------------------------------------------------------------- ________________ ३२४ ' अचित्तम्रक्षिते संसक्तिमदगर्हितवस्तुम्रक्षितस्याऽकल्प्यता च ॥ व्याख्या- इह प्रत्यासत्तिन्यायादचित्तम्रक्षितस्यैव च सर्वदैव मुख्यतया ग्रहणाच्च पूर्वं सचित्तमेक्षितस्य क्रमपरिहारेणाऽकल्पतोक्ता । पश्चादितरस्येति । तत्र संसक्तिर्मध्योत्पन्नैकेन्द्रियादिसत्त्वयुक्तत्वं । सा विद्यते येषां द्रव्याणां तानि मत्वर्थीये संसक्तानि, तानि च अचित्तानि च दधितक्रद्राक्षापानकादीनि । एतेषु मात्रकादेः खरण्टनतयापि जातेषु कदाचित् संसक्तिः स्यात्तानि संसक्ताचित्तानि तै अगर्हितैरपीति शेषः। करमात्रं प्रक्षितमकल्प्यमित्युत्तरेण योगः। अयमर्थः संसक्तिमद्दव्यैर्दध्यादिभिर्लेपकृन्मध्वादिभिश्च हस्तमात्राभ्यां प्रक्षिताभ्यां देयं वा साक्षादेतैर्मेक्षितं सद्दीयमानमकल्प्यमेकेन्द्रियादिवधસચિત્તદ્રવ્ય શુષ્ક અને આર્ટ્સ એટલે હેજપાણીવાળું એમ બે જાતના હોય છે માટે શુષ્ક અથવા આદ્ર એવા બે પ્રકારના સચિત્તદ્રવ્યથી ખરંટિત હાથથી અથવા ભાજનવડે અપાતું અશનાદિ અથવા તે અશનાદિ સાક્ષાત્ શુષ્ક અથવા આર્દ્ર સચિત્તદ્રવ્યથી ખરટિત હોય તો તે અકથ્ય છે.I૮૦ • અચિત્તમક્ષિતમાં સંસક્તિવાળા અગહિંતવસ્તુથી પ્રક્ષિતની અકલગતા • વ્યાખ્યાર્થ :- “પ્રત્યાત્તિન્યાય' થી નજીકમાં = આગળ જેની વાત ચાલતી હોય તેનું ગ્રહણ કરવું એને પ્રત્યાસત્તિન્યાય' કહેવાય છે. અચિત્તભ્રક્ષિતનું જ હંમેશા અને મુખ્યપણે ગ્રહણ થતું હોવાથી, પ્રથમ સચિત્તપ્રક્ષિતનો ક્રમ ઓળંગીને મૂળગાથામાં અચિત્તભ્રક્ષિતની અકલ્પતા કહેવાઈ છે અને પછી ઇતર = સચિત્તપ્રક્ષિતની અકલ્પતા કહેવાઈ છે. સંસક્તિ = જીવોત્પત્તિવાળું દ્રવ્ય જેમકે કઠોળ = કાચા દૂધ-દહીં વગેરેમાં ભેગા કરેલ મગ વગેરે આ સંસક્તિ બે પ્રકારે થાય (૧) ભાજન અને (૨) હાથ. (૧) દધિ, તક = દહીં, છાશ વગેરે જે તપેલી વગેરે સાધનથી વહોરાવે. એ તપેલી વગેરે એનાથી ખરડાયેલી હોય. અને એમાંજ મગ આદિ નાંખે તો દ્વિદલ થઈ જાય. જો કે સંસક્તથી માત્ર દહીં = કઠોળ જ નથી લેવાનું, એ તો ગૌણ છે પરન્તુ મુખ્યતયા પડ્યા પડ્યા પણ જેમાં જીવોત્પત્તિ = વિકસેન્દ્રિય થાય. જેમકે પૌઆમાં ઈયળ, ચણામાં ધનેરા વગેરે થાય તે લેવાના છે. તેમજ અત્રે “ઈન્દ્રિયવિસર્વયુજીવં’ કહ્યું છે તેથી ફુગ-નિગોદ થાય તે પણ લેવાનું છે. (૨) જે હાથથી વહોરાવ્યું હોય એ હાથ દહિ વગેરેથી ખરડાયેલ હોય અને એ હાથ મગ આદિમાં નાંખે તો ત્યાં પણ દ્વિદલ થાય. વસ્તુ અર્ધપક્વ હોય = મિશ્ર. વસ્તુ પક્વ હોય પણ સચિત્તસંબદ્ધ હોય જેમકે ગોટલી યુક્ત કેરી વગેરે એ સચિત્તસંબંદ્ધ કહેવાય. વસ્તુ પક્વ હોય પણ સચિત્તસંબંદ્ધ ન હોય જેમકે કેળું, એને અચિત્ત કહેવાય. વસ્તુ બહુતરસચિત્ત હોય એને સચિત્ત કહેવાય. વસ્તુ અલ્પતરસચિત્ત હોય એને મિશ્ર કહેવાય. [કેળા લો ઝૂમખાને ઝાડથી અલગ કરી દીધા બાદ બે ત્રણ દિવસે અચિત્ત થઈ જાય. પણ તાજુ ઉતારેલું હોય તો સચિત્ત હોય. પછી સમય જતાં મિશ્ર થાય. પરન્તુ કેળું ઝૂમખાથી છૂટા પડતાં તરત Page #358 -------------------------------------------------------------------------- ________________ ३२५ दोषात् मात्रकादिलग्नमक्षिकाकीटिकापतङ्गादिसत्त्ववधदोषाच्च एतेनागर्हितवस्तुम्रक्षितमुक्तमथ गर्हितवस्तुम्रक्षितमाह। ' अचित्तम्रक्षिते लोकागमगर्हितवस्तुम्रक्षितस्याऽकल्प्यता, करमात्रयोः चतुर्भङ्गः ॥ लोकागमगर्हितैश्चेति । तत्र लोकः पृथग्जनः ‘आगमे'ति अर्हत्प्रवचनं तदध्येता वा लोकोत्तरो यतिजनस्ततो लोकश्चागमश्च तौ, तथा च तयोर्मध्ये गर्हितानि निन्द्यानि यानि सचित्तवस्तूनि मांसादीनि तैः, चः समुच्चये । यतीनां साधूनां करमात्रं म्रक्षितमकल्प्यमितीह सम्बन्धनीयं । अयमर्थः लोकलोकोत्तरागमगर्हितैर्मांसवसाशोणितसुरामूत्रोच्चारादिभिः शिष्टजनस्याभक्ष्यापेयैः साक्षान्म्रक्षितं सदेજે અચિત્ત થઈ જાય છે. આચારાંગના બીજાભાગમાં જે આ વાત છે તે પાકા કેળા માટે જાણવી તે પણ લીલા ઝુમખા સાથે હોય તો સચિત્તસંબદ્ધ કહેવાય. તિ પૂછ્યું-ઝઘોષસૂરઃ ] પ્રશ્ન :- પ્રક્ષિત અને ખરષ્ટિત વચ્ચે શું ભેદ ? ઉત્તર :- પ્રતિ = ઘનદ્રવ્યથી ખરડાયેલ, ખરષ્ટિત = દ્રવદ્રવ્યથી ખરડાયેલ. ‘સંસત્ત-વિદિ = “સંસવિલ્તઃ' સંસક્તિ એટલે શું ? તે કહે છે, અંદર ઉત્પન્નથયેલ એકેન્દ્રિય આદિ સત્ત્વોથી = જીવજંતુઓથી યુક્ત દ્રવ્ય. “મવર્ગીય પ્રત્યય લાગવાથી આ સંસક્તિ જે દ્રવ્યોમાં હોય તે સંસકૃત કહેવાય, તેવા દહીં, છાશ, દ્રાક્ષનું પાણી વગેરે અચિત્તદ્રવ્યો લેવા. ખરડાયેલ માત્રકાદિના સંપર્કથી પણ ક્યારેક આ દહીંવગેરે દ્રવ્યોમાં સંસક્તિ થાય છે. આમ તો દહીં આદિ દ્રવ્યો અગર્વિત છે, તો પણ “રમત્ત વિશ્વયમM = ‘રમાત્ર પ્રક્ષિતનશ્ચમ્ = હાથ કે માત્રક એ અકથ્ય છે અર્થાત્ સંસક્તિવાળા હાથ કે માત્રકવડે અપાતું દ્રવ્ય એ અકથ્ય છે “સંસત્ત-વત્તેદિ નો આ ગાથાના છેલ્લા પાદ ‘રમત્ત વિરવામM સાથે અન્વયે કરવો તેમજ “ના સુવત્ત-સવિ7 પછી પણ અન્વય કરવો. કહેવાનો ભાવાર્થ એ છે કે, સંસક્તિવાળા દહીં વગેરે દ્રવ્યોથી કે લેપકરનાર ચીકાશવાળા મધ આદિ દ્રવ્યોથી અથવા ખરડાયેલ હાથ કે માત્રવડે આપવાયોગ્ય દ્રવ્ય સાક્ષાત્ એ સંસક્તદ્રવ્યોથી ખરડાયેલ હોય અને એ દાનમાં અપાતું હોય તો એ દયવસ્તુ અકથ્ય છે. કારણ કે એમાં એકેન્દ્રિય આદિના વધનો દોષ લાગે. તેમજ માત્રક વગેરે પર લાગેલ = ચોટેલ માખી-કટિકા = કીડી -પતંગિયું વગેરે સત્ત્વ = જીવ-જંતુના વધનો દોષ લાગે. આ બધું કહેવા દ્વારા અગહિંતવસ્તુ-પ્રતિની વાત થઈ. • અચિત્તમક્ષિતમાં લોક અને આગમથી ગહિંતવસ્તુથી પ્રક્ષિતની અકલયતા અને હાથ તથા માત્રકની ચતુર્ભગી છે હવે ગહિતવસ્તુ-પ્રક્ષિતને કહે છે, “તો IITમારદિદિ ' = “નોછા માર્દિકૈશ્ય'. “તો' એટલે બીજા = જિનશાસન કરતાં જુદા લોકો. “કામ” એટલે અહ~વચન = અરિહંત - તીર્થંકરપ્રભુનું શાસન = જૈનધર્મ અથવા આગમશાસ્ત્રોભણનાર લોકોત્તરએવા યતિજન = સાધુ. આમ લોક અને આગમમાં જે ગહિત = નિદિત છે એવી માંસ વગેરે સચિત્તવસ્તુઓ. તેઓ દ્વારા ખરડાયેલ હાથમાત્રક એ, “ઘ' = “” એ સમુચ્ચયાર્થમાં છે. “રા' = “તીનાં' = ‘સાધૂનાં' = સાધુઓ માટે “અવq' Page #359 -------------------------------------------------------------------------- ________________ ३२६ तैर्मेक्षिताभ्यां वा हस्तमात्राभ्यां दीयमानं सद्देयं यतीनामकल्प्यमुड्डाहादिदोषात् । इह चाचेतनद्रव्यैक्षितयोर्हस्तमात्रयोश्चतुर्भङ्गः स्याद्यथा हस्तो प्रक्षितो मात्रं च, हस्तो म्रक्षितो न मात्रं, मात्रं म्रक्षितं न हस्तो, न हस्तो म्रक्षितो न मात्रमिति । तत्र गर्हितवस्तुम्रक्षितत्वे भङ्गचतुष्टयेऽपि भक्ताद्यकल्प्यं । संसक्तिमदादिद्रव्यवर्जागर्हिततक्राद्यचित्तवस्तुम्रक्षितत्वे कल्प्यमिति। म शुष्कार्द्रसचित्तपृथिव्यब्वनस्पतिभिः करमात्रम्रक्षितमकल्प्यम् ॥ अधुना सचित्तपृथिव्यादिभिर्मेक्षिते हस्तमात्रके आश्रित्य सचित्तम्रक्षितदेयस्याकल्प्यतामाह । शुष्कासचित्तैश्चेति तत्र शुष्का अनार्द्राः आर्द्राश्चेषत्सजलाः सचित्ताः सजीवास्ततः शुष्काश्चार्दाश्च ते सचित्ताश्चेति विग्रहस्तैः पृथिव्यब्बनस्पतिभिरिति सामर्थ्याद् दृश्यम् । चः प्रकृतवाक्यापेक्षया समुच्चये । करमात्रं दातृहस्तकरोटिकादिकं म्रक्षितमालिप्तं खरण्टितमिति यावत् । उभयमन्यतरद्वा उपलक्षणत्वात् साक्षादेव द्रव्यं वा किमित्याह । अकल्प्यं यतीनां ग्रहणायानुचितं। कोऽर्थः सचित्तैः पृथिव्यादिभिः करमात्राभ्यां मेक्षिताभ्यां दीयमानं शुद्धमपि देयं तदेव वा तैम॒क्षितं सद् गृहीतुं न कल्पत इत्यर्थः । = “લબ્ધ' = અકથ્ય છે. તાત્પર્યાયાર્થ આ છે કે, લોક અને લોકોત્તર આગમથી ગહિત એવા માંસ-વસા = ચરબી-લોહીદારુ-પેશાબ મળ = વિષ્ટા વગેરે કે જે શિખલોકોને અભક્ષ્ય-અપેય હોય છે, તેનાથી સાક્ષાતુ ખરડાયેલ કે તેનાથી ખરડાયેલ હાથ કે માત્રકથી અપાતું દયદ્રવ્ય સાધુઓ માટે અકથ્ય છે. કારણ કે એમાં પ્રવચનહીલના વગેરે દોષોનો સંભવ છે. અહીં અચેતનદ્રવ્યોથી ખરડાયેલ હાથ-માત્રકના ચાર ભાંગા થાય છે. - (૧) હાથ-માત્રક બન્ને ખરડાયેલા. (૨) હાથ ખરડાયેલ પણ માત્રક નહિ. (૩) માત્રક ખરડાયેલ પણ હાથ નહિ. (૪) હાથ-માત્રક બન્ને ન ખરડાયેલ. અચેતન દ્રવ્ય પણ બે પ્રકારે છે. (૧) ગહિત અને (૨) અગહિત જે પૂર્વે કહી ગયા છીએ. ગહિંતવસ્તુ-પ્રક્ષિતમાં ઉપરોક્ત પ્રમાણેના ચારેય ભાંગાઓમાં ભક્તાદિ અકથ્ય બને છે. તેમજ સંસક્તિવાળા વગેરે દ્રવ્યોને છોડીને જે અગર્પિત એવા છાશ વગેરે અચિત્તવસ્તુમ્રક્ષિતમાં ઉપરોક્ત ચારેય ભાંગાઓમાં ભક્તાદિ. કથ્ય બને છે. • શુષ્ક અને આદ્ર પૃથ્વી, પાણી, વનસ્પતિથી ખરડાયેલ હાથ અને માત્રકથી પ્રક્ષિત અકથ્ય છે હવે સચિત્તપૃથ્વી વગેરેથી ખરડાયેલ હાથ અને માત્રકને આશ્રયીને સચિત્તથી ખરડાયેલ દેયવસ્તુની અકથ્યતાને જણાવે છે. “સુવ7-વિદિ થ' = “શુદ્ધિ-વિરૈશ્ય' = શુષ્ક અને ભીનાશ વાળા, સચિત્ત એટલે સજીવ = જીવયુક્ત, “સચિત્ત એવા તે શુષ્ક અને આર્ટ દ્વારા' એમ વિગ્રહ કરવો. શુષ્ક અને આર્ટ એવા તે દ્રવ્યો કયા ? તે કહે છે, તે પૃથ્વી – અપૂ અને વનસ્પતિરૂપ દ્રવ્યો દ્વારા, એમ અધ્યાહારથી જાણી લેવું. ‘’ = ‘વ’ સમુચ્ચાથમાં છે. એવા એ દ્રવ્યોદ્વારા ખરડાયેલ “રમત્તે મવિશ્વયં” = “રમ– ક્ષિત' = દાતાનો હાથ અને વાટકા વગેરે ભાજન એમાં બન્ને ખરડાયેલા હોય Page #360 -------------------------------------------------------------------------- ________________ ३२७ अयमत्र भावार्थः पृथिव्यब्वनस्पतिभिः सचित्तैमक्षितत्वभावात्रिधा सचित्तम्रक्षितमुक्तं । तत्र पृथ्वीकायः शुष्काभेदात् द्विधा । तत्र शुष्को भस्मवत् श्लक्ष्णतया यस्तेन, यद्वाऽऽर्पूण सचित्तमृदा यत्करादि खरण्टितं तत्पृथ्वीकायमक्षितं स्यात् । तथा पुरस्कर्मपश्चात्कर्मसस्निग्धोदकाभेदादप्कायम्रक्षितं चतुर्द्धा । तत्पुरो भक्तादेर्दानात्पूर्वं पश्चात्तस्यैव दानादुपरि तयोः कर्म साध्वर्थं जलेन हस्तादेविनं तत्पुरःकर्म पश्चात्कर्म चेत्यर्थः। सस्निग्धमीषल्लक्ष्यमाणखरण्टनजलं हस्तादि, उदकार्दै जलतीमितं हस्तायेव । तथा प्रत्येकानन्तकायिनामाम्रादिसूरणादीनां श्लक्ष्णखण्डैरपरिणतत्वात् सचित्तैर्हस्तादि यत्खरण्टितं तद्वनस्पतिम्रक्षितं तेजोवायुत्रसैश्च म्रक्षितं न भवति । यतः श्लक्ष्णतार्द्रताभ्यां म्रक्षितत्वं स्यात् । ते च श्लक्ष्णतासजलते एतेषु न स्तः। यद्यपि तेजःकाये आर्द्रता नास्त्येव श्लक्ष्णता त्वस्ति परं तथापि सा भस्माद्यचेतनावस्थायामिति भावनीयं । इहापि सचित्तैः पृथिव्यब्वनस्पतिभिः खरण्टितयोर्हस्तकयोश्चतुर्भङ्गः स्याद्यथा हस्तो प्रक्षितो मात्रकं चेत्यादि । अत्र चाद्यभङ्गत्रये भक्ताद्यकल्प्यं चतुर्थे च निर्दोषत्वात् कल्पते इति गाथार्थः ।।८।। કે કોક એક ખરડાયેલ હોય કે પછી ઉપલક્ષણથી દેવદ્રવ્ય પોતેજ સાક્ષાત્ ખરડાયેલ હોય તો એ સાધુઓને ગ્રહણ કરવું ‘ ' – “કરુણ્યમ્' = અનુચિત છે. અહીં ભાવાર્થ આ છે કે, સચિત્તપૃથ્વી-અપ-વનસ્પતિ દ્વારા ખરડાયેલ હોવાથી ત્રણ પ્રકારે સચિત્તભ્રક્ષિત કહેવાય છે. તેમાં, પૃથ્વીકાયપ્રક્ષિત - શુષ્ક અને આદ્ર ભેદથી બે પ્રકારે છે. (૧) અત્યંતબારીક = ઝીણાપણું હોવાથી ભસ્મની જેવી જે સૂક્ષ્મપૃથ્વી, તેનાથી કે (૨) ભીની એવી સચિત્તમાટીથી ખરડાયેલ જે હાથ વગેરે. અહીં “વગેરે' શબ્દથી માત્રક અને સાક્ષાત્ ખરડાયેલ દેયવસ્તુ લેવું. અષ્કાયપ્રક્ષિત :- પુરકર્મ, પશ્ચાત્મકર્મ, સસ્નિગ્ધ અને ઉદકઆÁ ભેદથી અષ્કાયપ્રક્ષિતના ચાર ભેદ છે. અહીં ભોજનાદિદાનના પૂર્વે અથવા પશ્ચાત્ = પછીથી સાધુમાટે પાણીથી હાથ વગેરે ધોવાસ્વરૂપ કર્મ તે પુરઃકર્મ અને પશ્ચાત્કર્મ કહેવાય છે. સ્નિગ્ધ એટલે જેમાં સહેજ પાણી લાગેલું દેખાતું હોય એ હાથ વગેરે અને “ઉર્વ એટલે = “નતનિત' = ભીના એવા તે હાથ વગેરેજ લેવા કે જેમાંથી પાણીના ટીપાં ટપકતાં હોય. વનસ્પતિપ્રતિ :- આમ્ર વગેરે પ્રત્યેક અને અનન્તકાય એવા સૂરણ વગેરેના અપરિણત એટલે જીવરહિત = અચિત્ત ન બનેલા એવા સચિત્ત ઝીણાં કણિયાઓથી ખરડાયેલ હાથ વગેરે. તેજસ્કાય-વાયુકાય અને ત્રસનું પ્રષિત થતું નથી. કારણ કે પ્રક્ષિત જે થાય છે તે શ્લષ્ણતા અને આદ્રતાથી થાય છે. તે શ્લષ્ણતા અને આદ્રતા તેજસ્કાયાદિમાં હોતાં નથી. જોકે, તેજસ્કાયમાં આદ્રતા તો નથી જ હોતી પરન્ત શ્લષ્ણતા હોય છે પણ તે ભસ્મ વગેરે અચેતન અવસ્થામાં હોય છે. માટે એ પ્રસ્તુતમાં = સચિત્તમૃતિમાં ઉપયોગી નથી. અહીં પણ સચિત્ત એવાં પૃથ્વી-અ, અને વનસ્પતિથી ખરડાયેલ હાથ અને માત્રકના ચાર ભાંગા થાય છે. (૧) હાથ પ્રક્ષિત અને માત્રક પ્રક્ષિત. ઈત્યાદિ પૂર્વની જેમ જાણી લેવું. આ ચાર ભાંગામાં પ્રથમ ત્રણભાંગાના ભક્તાદિ અકથ્ય છે અને ચોથોભાંગો તો નિર્દોષ હોવાથી કબ્ધ છે.u૮ના Page #361 -------------------------------------------------------------------------- ________________ ३२८ अवतरणिका- उक्तं म्रक्षितद्वारमथ निक्षिप्तद्वारमाह। मूलगाथा- पुढविदगअगणिपवणे परित्तणंते वणे तसेसु च। निक्खित्तमचित्तं पिहु अणंतरपरंपरमगेझं ।।८१।। संस्कृतछाया- पृथ्व्यपऽग्निपवने प्रत्येकाऽनन्ते वने त्रसेषु च। निक्षिप्तमचित्तमपि त्वनन्तरपरम्परमग्राह्यं ।।८१।। म पृथिव्यादीनां स्वरूपमग्नेः सप्तभेदं च ॥ व्याख्या- इह सर्वत्र सूचनाद्विभक्तिलोपाच्च ‘पुढवि'त्ति पृथ्वीकायो मृत्तिकालवणोषतूवरकादिरूपस्तस्मिन् । तथा 'दग'त्ति उदकमप्काय इत्यर्थः स चावटनद्यादिजलावश्यायहिमकरकादिरूपस्तस्मिन् । तथा ‘अगणि'त्ति अग्निस्तेजस्कायः स च विध्यातमुर्मुरांगाराप्राप्तप्राप्तज्वालसमज्वालव्युत्क्रान्तभेदतया सप्तविधस्तस्मिन् । तत्र यः स्वल्पतया पूर्वं दृष्ट्या न दृश्यतेऽग्निः पश्चाच्छुष्कगोमयचूर्णादिके इन्धने तदुपरि क्षिप्ते वर्धमानो दृष्ट्या दृश्यते स विध्यात इत्युच्यते । ये च ईषत् पिङ्गलाग्निकणा અવતરણિકા :- આ પ્રમાણે “પ્રક્ષિત' દ્વાર કહ્યું. હવે “નિક્ષિત' દ્વાર કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- પુર = પૃથ્વી, ઢ = પાણી, = અગ્નિ, પવા = વાયુમાં, પરિત્ત = પ્રત્યેક, તે = અનંતકાય, વ = વનસ્પતિકાયમાં, તમે! = ત્રસકાયમાં, ઘ = અને, નિવિદ્યત્ત = નાંખેલું, ચિત્ત = અચિત્તાશનાદિ, પિદુ = પણ, ૩ળાન્તર = અનંતર, પરમ્પર = પરંપર, મોર્બ્સ = નહિ, ગ્રહણ કરવાલાયક.//૮૧// મૂળગાથા-ગાથાર્થ :- સચિત્તપૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પ્રત્યેકવનસ્પતિ અને અનંતવનસ્પતિ તથા બેઈન્દ્રિય આદિ ત્રસજીવો ઉપર રહેલ એટલે મુકેલ અશનાદિ અચિત્ત હોવા છતાં પણ સચિત્તનો સંઘટ્ટો અને જીવવિરાધનાદિ દોષો હોવાથી અકથ્ય છે. સચિત્તપૃથ્વી આદિ ઉપર મુકેલ અશનાદિ બે પ્રકારનું હોઈ શકે છે. એક સાક્ષાત્ સચિત્તપૃથ્વી આદિ ઉપર મુકેલું તે અનન્તરનિશ્ચિત કહેવાય, અને બીજું જે અશનાદિ વસ્તુ કોઈ ભાજનમાં હોય અને તે ભાજન સચિત્તપૃથ્વી આદિ ઉપર મુકેલ હોય તે પરંપરનિશ્ચિત કહેવાય. આ બન્ને પ્રકારની નિક્ષિસઅશનાદિ વસ્તુ સાધુથી ગ્રહણ કરી શકાય નહિ.ll૮૧ી. પૃથ્વી આદિનું સ્વરૂપ તથા, અગ્નિના સાત પ્રકાર છે વ્યાખ્યાર્થ:- ‘પુવિ--ગણ-પવો = ‘પૃથ્વી(વા), (ાથે), તેન(ા), પવને = વાયુ(ારે)” અહીં મૂળગાથામાં પુઢવિવગેરે શબ્દોમાં “શા' શબ્દ તેમજ સમીવિભક્તિનો લોપ થયો છે એમ જાણવું. પૃથ્વીકાય = માટી, મીઠું = લવણ, “SS” = ખારી પૃથ્વી પર જામતો સફેદરંગનું ખારું પળ, તૂવરકઆદિરૂપ પૃથ્વીકાયને વિશે(“તૂવરજ' = તુરા સ્વાદવાળું પાર્થિવ દ્રવ્યવિશેષ), “રા' = “માયા' = કૂવો, નદી વગેરનું જળ, અવશ્યાય = ઝાકળ, હિમ = બરફ, કરક = કરા આદિરૂપ અપ્લાયમાં, તથા “જિ” = તેનાથ:' = ૧ વિધ્યાત, ૨ મુર્ખર, ૩ અંગારો, ૪ અપ્રાપ્તજ્વાળા, ૫ પ્રાપ્તજ્વાળા, ૬ સમજ્વાળા અને ૭ વ્યુત્ક્રાન્ત જ્વાલા. એમ અગ્નિકાયના સાતપ્રકારને વિશે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ३२९ अर्द्धविध्यातभस्मोन्मिश्रास्ते मुर्मुर इत्युच्यन्ते । यश्च ज्वालारहितो निर्धूमोऽग्निः सोऽङ्गार इत्यभिधीयते । यत्र च चुल्यामग्नौ प्रज्वालिते पिठरादिके चारोपिते यावज्ज्वाला पीठरे न लगति तावदसावप्राप्तज्वाल उच्यते । यदा च पीठरे ज्वाला लग्ना तदासौ प्राप्तज्वाल उच्यते । यदा च ज्वालैवानीचोच्चत्वेन पिठरकसमा, पिठरकमुखान्ते ज्वालान्तो लग्न इत्यर्थः, तदाऽसौ समज्वाल उच्यते । यदा च पिठरमुखमुल्लङ्घ्य ज्वालोर्ध्वं प्रव्रजति तदाऽसौ व्युत्क्रान्त इत्यभिधीयते । क वायूनां प्रकारा, अचित्तमुखवातपूरित दृतिस्थवायोः कालमाश्रित्य सचित्ताऽचित्तमिश्रता च 'पवणे'ति पवनो वातो वायुकाय इत्यर्थः । स च गुञ्जावातमण्डलिकादिभेदादनेकरूपो दृतिस्थश्च तस्मिन्, तत्र तावदचित्तमुखवातपूरिते सति दवरकबद्धमुखे यस्तस्थो वायुः स कालमाश्रित्य सचित्तो मिश्रोऽचित्तश्च पौरुषीदीनैः स्यात् । तत्र वर्षाहेमन्तग्रीष्मरूपस्त्रिरूपो कालः सामान्येन स्निग्धो रूक्षश्च भवति। तत्र स्निग्धः शीतो रूक्ष चोष्णः । अयं च स्निग्धोऽप्युत्कृष्टमध्यमजघन्यभेदात्त्रिधा । रूक्षोऽपि च त्रिधा। तथा उत्कृष्टस्निग्धोऽतिशीतः, मध्यमस्निग्धो नातिशीतः। जघन्यस्निग्धः स्तोक અહીં (૧) વિધ્યાત એટલે ઓછાપ્રમાણમાં હોવાથી પહેલાં જે અગ્નિ દેખાતો ન હોય પણ પાછળથી એમાં સુક્કાછાણનો ભૂક્કો વગેરે ઈન્પણ નાંખતા, દૃષ્ટિથી એ અગ્નિ વધતો દેખાય. (૨) મુર્મુર એટલે કાંઈકપીળા અગ્નિના કણિયા જે અડધી ઓલવાયેલ અગ્નિની ભસ્મથી ઉન્મિશ્ર હોય છે. (૩) અંગાર એટલે જ્વાળારહિત ધુમાડાવિનાનો અગ્નિ. (૪) અપ્રાપ્તજ્વાળા અગ્નિ એટલે ચૂલામાં અગ્નિ સળગાવીને તેની ઉપર તપેલી વગેરે મૂક્યાબાદ જ્વાળા જ્યાંસુધી તપેલીને ન લાગે ત્યાંસુધીનો અગ્નિ (૫) પ્રાપ્તજ્વાલા, એટલે તપેલીને જે અડે તે અગ્નિ. (૬) જ્વાલા જ્યારે ઓછી પણ ન હોય વધારે પણ ન હોય એટલે કે તપેલીના મોઢાના ભાગને(કાનાને) જ્વાલાનો છેડો અડે એટલીજ હોય તે સમજ્વાલા. (૭) વ્યુત્ક્રાન્ત એટલે તપેલીના મોઢાના ભાગથી(કાનાથી) જ્વાલા જ્યારે ઉપર ચઢીજાય ત્યારનો અગ્નિ. • વાયુના પ્રકારો અને મોઢાનાં અચિત્તવાયુથી ભરેલ મશકના વાયુની = કાળને આશ્રયીને સચિત્ત-અચિત્ત અને મિશ્રતા ૭ ‘પવળે' = ‘પવને' = ‘વાતે' = ‘વાયુજાયે’ ગુંજાવાત, મંડલિકવાત વગેરે અનેકભેદરૂપ વાયુ અને ‘વૃત્તિ’ = મશકમાં રહેલ વાયુમાં. અહીં મશકમાં પુરેલો કયો વાયુ કેટલા દિવસે સચિત્ત થાય વગેરેની વાતો જણાવે છે. મશકમાં અચિત્ત એવો મોઢાનો વાયુ ભરીને એનું મોઢું ‘વરવન્ધ' થી બાંધે – કડક-સજ્જડ રીતે દોરો બાંધે, ત્યારે એ મશકમાં રહેલો વાયુ, કાળને આશ્રયીને અમુકસંખ્યા પ્રમાણ પોરિસી કે દિવસો સુધી અચિત્ત રહે. પછી મિશ્ર બને કે સચિત્ત થાય છે. વર્ષા-હેમન્ત અને ગ્રીષ્મ ઋતુ, આ ત્રણેય કાળ સામાન્યથી સ્નિગ્ધ અને રુક્ષ હોય છે. સ્નિગ્ધ એટલે શીત ઠંડો અને રુક્ષ એટલે ઉષ્ણ = ગરમ. સ્નિગ્ધ અને રુક્ષ ના ૩ ભેદ પડે છે. સ્નિગ્ધ મધ્યમ મધ્યમ ઠંડો = ઉત્કૃષ્ટ અતિશીત=અત્યંતઠંડો જઘન્ય સામાન્ય ઠંડો ઉત્કૃષ્ટ અતિ ગરમ રુક્ષ મધ્યમ મધ્યમ ગરમ જઘન્ય કાંઈક ગરમ Page #363 -------------------------------------------------------------------------- ________________ ३३० शीतः। जघन्यरूक्षः किञ्चिदुष्णः, मध्यमरूक्षो नात्युष्णः, उत्कृष्टरूक्षोऽत्युष्णः। तत्र च दृतिस्थो वायुरतिस्निग्धकाले पौरुषीमेकामचेतनो, द्वितीयायां मिश्रं तृतीयायां सचित्त इति । मध्यमस्निग्धो द्वे पौरुष्यावचित्तस्तृतीयायां मिश्रश्चतुर्थ्यां सचित्तः। जघन्यस्निग्धः पौरुषीत्रिकमचित्तः चतुर्थ्यां मिश्रा, पञ्चम्यां सचित्तः। रूक्षकाले पौरुषीनां स्थाने दिनानि। पौरुषीवृद्धिस्थाने च दिनवृद्धिदृष्टव्या। यथोत्कृष्टरूक्षे एकं दिनमचित्तो द्वितीये तु मिश्र इत्यादि । तथा वायोरचित्तीभवने स्वकायशस्त्रादिकं निमित्तं ज्ञेयम् । तत्र मण्डलिकवातादिः खरवातादेः स्वकायशस्त्रं । पृथ्वीकायादयस्तु परकायशस्त्रमिति । द्रव्यादिपरिणतस्तु छद्मस्थस्य दुर्लक्ष्यः इति प्रासङ्गिकमेतदुक्तं । तथा ‘परित्तणंते' ति प्रत्येके अनन्ते च। ‘वणे'त्ति वनस्पतिकाये तत्र प्रत्येको धान्यव्रीहिकादिहरिताम्रादिफलरूपः। अनन्तः साधारण: सूरणगर्जरादिकन्दरूपोऽनन्तकायस्तस्मिन् द्विरूपेऽपि । तथा त्रसेसु कीटिकामत्कोटककुन्थुगवादिरूपेषु जीवेषु, चः समुच्चये। एते च पृथ्वीकायादयः सर्वेऽपि सचित्ता मिश्राश्चात्र ग्राह्याः । म पृथिव्यादित्रसान्तेष्वनन्तरपरम्परनिक्षिप्तमचित्तमप्यग्राह्यम् ॥ દતિનો વાયુ અતિસ્નિગ્ધ કાળમાં એક પોરસિ સુધી અચિત્ત, બીજી પોરસમાં મિશ્ર, ત્રીજી પોરસિમાં સચિત્ત બને છે. મધ્યમસ્નિગ્ધ કાળમાં બે પોરસિ સુધી અચિત્ત, ત્રીજી પોરસિમાં મિશ્ર, ચોથી પોરસિમાં સચિત્ત બને છે. જઘન્યસ્નિગ્ધકાળમાં ત્રણ પોરસિ સુધી અચિત્ત, ચોથી પોરસિમાં મિશ્ર, પાંચમી પોરસિમાં સચિત્ત બને છે. અતિરુક્ષ કાળમાં એક દિવસ સુધી અચિત્ત, બીજા દિવસે મિશ્ર, ત્રીજા દિવસે સચિત્ત બને છે. મધ્યમરુક્ષ કાળમાં બે દિવસ સુધી અચિત્ત, ત્રીજા દિવસે મિશ્ર, ચોથા દિવસે સચિત્ત બને છે. જઘન્યક્ષ કાળમાં ત્રણ દિવસ સુધી અચિત્ત, ચોથા દિવસે મિશ્ર, પાંચમા દિવસે સચિત્ત બને છે. તથા, વાયુકાયને અચિત્ત બનવામાં સ્વકાયશસ્ત્ર વગેરે નિમિત્તરૂપ બને છે. જેમકે, ખરવાત વગેરે માટે મણ્ડલિકવાત વગેરે સ્વકાયશસ્ત્ર બને છે અને પૃથ્વીકાય વગેરે પરકાયશસ્ત્ર બને છે. દ્રવ્યાદિનું પરિણત થવું = પૃથ્વીકાયાદિ અચિત્ત ક્યારે બને તે છદ્મસ્થને દુર્લક્ષ્ય હોવાથી પ્રાસંગિક આ વાત કરી દીધી. હવે પ્રસ્તુતવાત કરીએ છીએ. તથા, “પરિત્તાંતે વને” = "પ્રત્યે અનન્ત વનસ્પતિવાવે” = પ્રત્યેક અને અનન્તવનસ્પતિકાયના વિશે પ્રત્યેક એટલે ઘઉં વગેરે ધાન્ય = અનાજ, “વીદીવા' = ડાંગર વગેરે અનાજ અને હરિત = લીલાધાન્ય સાથે રહેલું લીલું ઘાસ-લીલોતરી તથા આમ્રવગેરે ફળરૂપ વનસ્પતિ. “અનન્ત’ એટલે સૂરણ, ગાજર વગેરે કન્દરૂપ અનન્તકાય. આ બન્ને પ્રકારના વનસ્પતિમાં. તથા, “તલે; ” = “ત્રલેષ ’ = ત્રસ એટલે કીડી, મંકોડા, કુન્યુઆ, ગાય આદિ રૂપ ત્રસજીવોમાં. “ઘ' એ સમુચ્ચયાર્થમાં છે. આ બધાં પૃથ્વીકાયાદિ સચિત્ત અને મિશ્ર તરીકે અહીં ગ્રહણ કરવાં. • પૃથ્વીથી માંડીને ત્રણ સુધીનું અચિત્ત અનન્તર અને પરસ્પરનિક્ષિમ પણ અગ્રાહ્ય છે Page #364 -------------------------------------------------------------------------- ________________ ३३१ ततः षट्षु पृथिव्यादित्रसान्तेषु निक्षिप्तं न्यस्तं वस्त्विति गम्यते । कीदृशमित्याह अचित्तमपि निर्जीवमपि, सचित्तमिश्रं तावत्सर्वदैव यतीनामग्राह्यमित्यपेरर्थः । हुशब्दोऽचित्तनिक्षिप्तस्याग्राह्यत्वे विस्मयद्योतकः। कथं निक्षिप्तमित्याह 'अणंतरपरंपरं'ति तत्रानुस्वारलोपादनन्तरमव्यवधानं, यथा सचित्तमिश्रस्य (सचित्तस्य मिश्रस्य वा ?) मृत्तिकादेरुपरि सचित्तमृत्तिकादिकं मुक्तं । तथा च परम्परं स्थगनिकादिना सव्यवधानं सान्तरमित्यर्थः । यथा तस्यैवोपरि स्थगनिकादौ कृत्वा तदेव मुक्तं । चः समुच्चयार्थो लुप्तो दृश्यः । एतत् किमित्याह 'अगेझंति अवधारणयोजनादग्राह्यमेवाकल्पनीयमेव । म सचित्तमिश्राऽचित्तपदद्वयस्य चतुर्भङ्गः ॥ ___ इह च समुदितसचित्तमिश्रपदाऽचित्तपदरूपपदद्वयेन चतुर्भङ्गः प्ररूप्यो यथा सचित्तमिश्रे पृथ्वीकायादौ सचित्तमिश्रं पृथ्वीकायादि निक्षिप्तमित्याद्यस्तत्र कश्चित् सचित्तः, कश्चिन्मिश्र इत्येकत्रापि भङ्गे उभयं १। तथाऽचित्ते सचित्तमिश्रं २। सचित्तमिश्रेऽचित्तं ३। अचित्ते अचित्तं निक्षिप्तमिति ४ चतुर्थः। अत्र चाऽऽद्यभङ्गद्वयेऽग्राह्यं, वस्तु निक्षिप्तं सचित्तं स्यादित्यादिदोषादकल्प्यमेव । ___मा पृथ्वीयथा मांडीने स51य सुधानां ५४ायनी ७५२, 'निक्खित्तम्' = 'निक्षिप्तम्' = 'न्यस्तं' = भूखं, शुं भूतुं ? ते ४ थे, Hशनद्रिव्य, २॥ सध्या २थी से. मे 'निक्षिप्तम्' 3j ? ते ई छ, 'अचित्तं पिहु' = 'अचित्तम् अपितु' = निळव-मयित्त मे ५९॥ मशन द्रव्य, 'अगेज्झं' = 'अग्राह्यं = साधुमीने ४२वायोग्य नथी. मी, 'अपि' २०४थी. सायत्त 3 मिश्रद्रव्य तो सर्वहा २साय छ गोम. guj. अने ४ 'हु' = “તુ' શબ્દ છે એ અચિત્ત-નિક્ષિપ્તના અગ્રહણમાં વિસ્મયદ્યોતક = વિસ્મયને જણાવનાર છે. કેવી शत मिक्षितम् ? ते 5 छ, 'अणंतर-परम्परम्' = 'अनन्तरम्-परम्परम्' = &ी प्राकृतमा 'अणंतर' wi ર' પરનો અનુસ્વારનો લોપ થયો છે એમ જાણવું.. 'अनन्तर' भेटले. 'अव्यवधानम्' = सीधु४ २५ ते शतनु. भ3 सयित्त 3 मिश्रमाटी मा ५२ સચિત્તમાટી વગેરે મૂકવામાં આવે તથા, પરમ્પર એટલે ઢાંકણાવગેરેથી સવ્યવધાન = સીધું અડતું ન હોય તે રીતનું. જેમકે સચિત્ત કે મિશ્રમાટીઆદિ ઉપર ઢાંકણું વગેરે મૂકીને તે જ સચિત્ત માટી વગેરે મૂકવામાં આવે. અહીં “ઘ' શબ્દ જે સમુચ્ચયાર્થમાં હોવો જોઈતો હતો તે લોપ થયો છે એમ જાણવું. 'अनन्तर-परम्पर' वगैरेनी ४ पात ४२ मे धुं शुं छ ? ते ४ छ, 'अगेज्झं' = 'अग्राह्यम्' = २७८५नीय छे. 'तु' २०६ मे ‘एवकार' अर्थमा डोपाथी. २५.४८५नीय °४' छ मेवो ४४२. पो. અહીં કહેવાયેલ સચિત્તકેમિશ્રપદ અને અચિત્તપદ રૂપ બે પદોની ચતુર્ભાગી જાણવી. • સચિત્ત કે મિશ્ર અને અચિત્ત આ બે પદની ચતુર્ભગી છે (૧) સચિત્ત કે મિશ્ર પૃથ્વીકાયઆદિ પર સચિત્ત કે મિશ્ર પૃથ્વીકાયઆદિ નિક્ષિપ્ત. આમાં પૃથ્વી આદિ કોક સચિત્ત હોય કે કોક મિશ્ર હોય, પરન્તુ બન્નેનો સમાવેશ એકજ ભાંગામાં કર્યો છે. (२) अथित्त ५२ सयित्त मिश्र निक्षित. (3) सायत्त 3 मिश्र ५२ अयित्त निक्षH. (४) Page #365 -------------------------------------------------------------------------- ________________ ३३२ चतुर्थभङ्गे चोक्तदोषाभावात् कल्प्यं तृतीयभङ्गे च प्रस्तुतगाथासूत्रस्य ( ? ) अवतारसूत्रस्य ( ? ) च (?) सामान्येनाऽशुद्धस्यापि भजनया कल्प्याकल्प्यविधिर्भवति । तत्राचित्तमपि सचित्तपृथिव्यादिष्वनन्तरनिक्षिप्तं सर्वत्राकल्प्यं, सचित्तपृथिव्याद्युपरि स्थितत्वात् सङ्घट्टनादिदोषभावात् । परम्परनिक्षिप्तं तु सचित्तसङ्घट्टादिपरि-हारेण यतनया ग्राह्यमपीति भजना । ॐ प्रतिकायमचित्तस्यानन्तरपरम्परतया निक्षेपसंभवास्तत्रसचित्तमिश्रपृथ्व्यप्कायेऽनन्तर-परम्परनिक्षेपसंभवः तत्र विनेयानुग्रहाय प्रतिकायमचित्तस्यानन्तरपरम्परतया निक्षेपसंभवा दर्श्यन्ते यथा-सचित्तमिश्रपृथ्वीका यत् पक्वान्नमण्डकादिकं व्यवस्थापितं तदनन्तरनिक्षिप्तं यच्च पक्वान्नादिकमेव प्रावृडक(?) च्छप्पकादावपि तं पिठरादि च सचित्तमिश्रपृथ्वीकाये तत्परम्परनिक्षिप्तं । तथा यन्नवनीतस्त्याभूतघृतादिकं सचित्तमिश्रे उदके न्यस्तं तदनन्तरनिक्षिप्तं । यच्च घृतपक्वान्नादिकं तरिकात्रप्यकादौ અચિત્ત પર અચિત્ત નિક્ષિપ્ત. અહીં પ્રથમ બેભાંગામાં વસ્તુ અગ્રાહ્ય છે કારણ કે નિક્ષિપ્તવસ્તુ સચિત્ત વગેરે છે એ દોષથી અકલ્પ્ય જ છે. ચોથાભાંગામાં તો કહેવાયેલ દોષનો અભાવ હોવાથી કલ્પ્ય છે. તૃતીય ભાંગામાં, પ્રસ્તુત ગાથાસૂત્રનો અવતાર થાય છે. સૂત્રમાં સામાન્યથી અશુદ્ધની વાત કરી છે, અર્થાત્ મૂળસૂત્રમાં ‘પરંપર-ગળતર મેન્યું એમ વાત કરી અને એની આ ટીકામાં પણ એને સામાન્યથી અકલ્પ્ય જ બતાવ્યું છે છતાં પણ ભજના વિકલ્પે એની કલ્પ્ય-અકલ્પ્યવિધિ હોય છે. અર્થાત્ સંયોગવશાત્ એ કલ્પ્ય પણ બને છે, તે જણાવે છે. અચિત્ત એવું દેયદ્રવ્ય પણ જો સચિત્તપૃથ્વી વગેરે ૫૨ અનન્તરનિક્ષિપ્ત હોય તો એ સર્વત્ર અકલ્પ્ય છે કારણ કે એ સચિત્તપૃથ્વીઆદિ પર રહેલું હોવાથી સંઘટ્ટો વગેરેનો દોષ એમાં રહેલો છે. પરમ્પરનિક્ષિપ્ત દેયદ્રવ્ય તો સચિત્તસંઘટ્ટો વગેરેનો પરિહારકરવાપૂર્વક યતના = કાળજીપૂર્વક ગ્રાહ્ય પણ છે. એ વિકલ્પ છે. • પૃથ્વીવગેરે દરેક કાયને વિશે અચિત્તનો અનન્તર અને પરંપર નિક્ષેપનો સંભવ, તેમાં સચિત્ત કે મિશ્રપૃથ્વી અને અપ્લાય વિશે અનન્તર અને પરંપરનિક્ષેપનો સંભવ છે - = ઉપકાર માટે પ્રત્યેક પૃથ્વીકાયવગેરેમાં અચિત્ત દેયદ્રવ્યનાં કેવા સંયોગોમાં કેવીરીતે તે થઈ શકે તે બતાવવામાં આવે છે. અહીં વિનેય શિષ્યના અનુગ્રહ અનન્તર-પરંપર નિક્ષેપનો સંભવ પૃથ્વીકાય :- અનન્તરનિક્ષિપ્ત સચિત્ત કે મિશ્રપૃથ્વીકાય ઉપર પક્વાન્ન = જે ન ચોટે એવું તલસાંકળી વગેરે મિષ્ટભોજન કે ‘મ’ = દ્રવ્યવિશેષ = માંડાવગેરે ગોળાકાર દ્રવ્યવિશેષ વગેરે રાખવામાં આવ્યા હોય તે અનન્તરનિક્ષિપ્ત છે. પરંપરિક્ષિપ્ત :- આ જ મણ્ડકાદિને ઢાંકવામાં કામે લાગતા ઢાંકણાવગેરેમાં મૂકે અને એ ઢાંકણા વગેરેને પણ સચિત્ત કે મિશ્ર પૃથ્વીકાય પર મૂકે, તે પરમ્પરનિક્ષિપ્ત કહેવાય છે. = - = અપ્લાય ઃ- અનન્તરનિક્ષિપ્ત :- માખણ કે થીજેલું ઘી વગેરે ચિત્ત કે મિશ્ર પાણીમાં મૂકે તે અનન્તરનિક્ષિપ્ત છે. પરંપરનિક્ષિસ :- ઘી કે પક્વાન્ન આદિને ‘તરિા’ નાની હોડી જેવું તરનારું મોટી હોડી જેવામાં સ્થાપવામાં આવે અને તેને સાધનવિશેષ કે ‘પ્ય’ = તરનારું સાધનવિશેષ = Page #366 -------------------------------------------------------------------------- ________________ स्थापितं नावादि च जले तत्परम्परनिक्षिप्तं । तथा विध्याताद्यन्यतरभेदेऽग्नौ मण्डकादिनिहितमनन्तरनिक्षिप्तं । तदेव यदा स्थाल्यादौ स्थाल्यादि चाग्नावुपरि तदा परम्परनिक्षिप्तम् । तेजस्काये परम्परनिक्षिप्तग्रहणे विशेषज्ञातव्यं अत्र च तेजस्काये परम्परनिक्षिप्तस्य ग्रहणमाश्रित्य विशेषोऽभिधीयते । यथेक्षुरसपाकस्थानेऽग्नावुपरि स्थिते पिठरकटाहादौ मृत्तिकया पार्श्वेषु लिप्ते इक्षुरसः स्थितो यदि स्यात्तदपि च यदि विस्तीर्णमुखतयाऽघट्टितकर्णं स्याद्विशालमुखाद्धि तस्माद्वारकादिना कृष्यमाणे दानाय रसादौ तत्कर्णा न घट्टन्ते, तथा बहिरिक्षुरसछर्द्दनाभावाद्यद्यपरिशाटिमांस्तत्स्याद्रसोऽपि च तत्क्षण एवं क्षिप्तत्वान्नात्युष्ण तदा गृह्यते । एवं यत्र पिठरादौ गुडः पूर्व्वं क्वथितोऽभूत्तत्र जलं क्वथनाय क्षिप्तमीषत्तप्तमपि गुडरसेन भावितत्वाच्छीघ्रं प्रासुकीस्यात्ततो नात्युष्णमघट्टितकर्णपार्श्वावलिप्तकटाहस्थमपरिशाटिमदुष्णोदकमपि स्यात्तदपि गृह्यते । एवमन्नादिखरण्टितशेषपिठरस्तेषत्तप्तजलादेरपि ग्रहणं ज्ञेयम् । इह चेक्षुरसस्य તરિકા-ત્રપ્ટકસ્વરૂપ નાવાદિ જેવા સાધનને જળમાં ઉતારે તે પરમ્પરનિક્ષિપ્ત છે. તેજસ્કાય :- અનન્તરનિક્ષિપ્ત :- વિધ્યાત વગેરે અગ્નિના કોઈપણ ભેદ ઉપ૨ મણ્ડક વગેરે મૂકે તે અનન્તરનિક્ષિપ્ત છે. પરંપરનિક્ષિપ્ત :- તે જ મણ્ડકાદિને થાળી વગેરેમાં મૂકીને તેને અગ્નિ પર મૂકે તે પરમ્પરનિક્ષિપ્ત છે. અહીં, તેજસ્કાયમાં પરમ્પરનિક્ષિપ્તના ગ્રહણને આશ્રયીને વિશેષવાતો કહેવાય છે. • તેજસ્કાય વિશે પરંપર નિક્ષિપ્તના ગ્રહણમાં વિશેષ જાણવા જેવું ઈક્ષુરસ પકાવવાનું વાસવિશેષ, જ્યાં ઈક્ષુરસ પકાવાય છે ત્યાં અગ્નિ ઉપર મૂકેલ ‘પિર’ કઢાઈ વગેરેના બાજુના ભાગો માટીથી લેપેલા હોય અર્થાત્ કઢાઈ અને અગ્નિવાળી સગડી મોટા ચૂલાની વચ્ચેનો ભાગ માટીથી બરાબર લેપાયેલ હોય કે જેથી કઢાઈ વગેરે હલે નહિ અને અગ્નિ બહાર નીકળી બીજી-ત્રીજી બાજુ ફેલાય નહિ જેથી અગ્નિ બરાબર કઢાઈ વગેરેને મળતો રહે, વળી તે વિશાળમોઢાવાળો હોવાથી ‘અકૃિતળ' વાળો હોય = હાથના કાંડા કે જેનાથી વહોરાવવાનું છે તે ભાજન આદિનો સ્પર્શ એના કાંઠા વગેરેને થતો ન હોય કારણ કે કઢાઈ વગેરેનું મોઢું વિશાળ હોય તો જ કમંડલ-કલશ વગેરેથી દાનમાટે તેમાંથી રસ વગેરે કાઢતાં તેના કિનારા સાથે કમંડલાદિ ભાજન તથા દાતાના હાથના કાંડા વગેરે અથડાય નહિ. એમ થવાથી ઈક્ષુરસ વગેરે બહાર ઢોળાવવાનો પ્રશ્ન જ ન રહેવાથી જો ‘સર્પારેશટિમાન્' હોય ‘રિશાન્ટિમાન્’ જેમાં બહાર ઢોળાવવાપણું ન હોય, અને રસ પણ તેમાં તરત જ નંખાયો હોવાથી અત્યંતગરમ ન હોય ત્યારે એ કલ્પ્ય છે. = = - = ३३३ = આ રીતે જે પિઠરાદિમાં પહેલાં ગોળ ઉકળેલો = પકાવેલો હોય, તેમાં જ ઉકાળવા માટે કાચાજળને ગરમ હોય તો પણ ગોળના રસથી ભાવિત થવાથી જલ્દી નાંખવામાં આવે, તે જળ કાંઈક તપેલું અચિત્ત બને છે. તેથી ‘નાત્તુળ’ અતિઉષ્ણ નહિ એવું અને ‘ઝઘટિત f’તથા ‘પાÁડલિપ્ત’ એવી કઢાઈ વગેરેમાં રહેલું અને ઢોળાતું ન હોય એ રીતે અપાતું ઉભું = ગરમપાણી પણ જો હોય તો તે ચૂલા ઉપર હોવા છતાં સાધુને ખપે છે. = Page #367 -------------------------------------------------------------------------- ________________ ३३४ दीयमानस्य यदि कश्चिबिन्दुर्बहिर्लगति स लेप एवावर्त्तते नत्वधश्चुल्लीमध्यस्थिततेजस्काये पततीति पार्थावलिप्तमिति कटाहस्य विशेषणं । घट्टितकर्णाच्च तस्माद् गृह्यमाणे इक्षुरसादौ मृल्लेपस्य क्षरणाच्चुल्लीस्थाग्निविराधना स्यादित्यघट्टितकर्णत्वं विशेषणं । अत्युष्णे चेक्षुरसादौ गृह्यमाणे दात्र्या स्थाल्यादेर्भाजनस्य दानायोत्पाटितस्य, साधुना तु वसतावानयनायोत्पाटितस्य पतद्ग्रहस्य दाहकतया डगिति भूमौ क्षेपाद्भङ्गः स्यात्तथा कष्टेन ददती दात्री साधुपतद्ग्रहे देयं प्रक्षिप्तुमशक्नुवती बहिरुज्झेत । एवं च पृथिव्यादिविराधना स्यादिति । ॥ वायुवनस्पतिकायेऽनन्तरपरम्परनिक्षेपसंभवः पृ वातेऽनन्तरनिक्षिप्तं वातोत्पाटिताः शुष्कवल्लमुद्गादिकोशरूपा पर्पटिकाः स्युः शालिपर्पटादि च यद्येनोत्पाट्यते तत्तत्रनिक्षिप्तमुच्यते इति विवक्षया वाते शुष्कपर्पटिकादीनां निक्षिप्तता। वाते જે રીતે, જેમ ગોળથી ખરડાયેલ પીઠર વગેરેમાં રહેલની વાત કરી, એજ રીતે અન્ન = રાંધેલઅનાજ વગેરેથી ખરડાયેલ તપેલામાં રહેલું ઈષતત પાણી વગેરેનું ગ્રહણ પણ કથ્ય છે એ જાણી લેવું. (જેમકે કઢાઈ વગેરેમાં ભાત રાંધ્યા હોય, એમાંથી ભાત કાઢી લીધાબાદ થોડું પાણી નાંખી દીધું હોય. ત્યારે રહી ગયેલા ભાતના દાણાથી પાણી એકમેક = પરિણત થઈ જવાથી ઈષગરમ પણ એ અચિત્ત થઈ જાય છે. એ ગ્રહણ કરી શકાય છે. અર્થાત્ આમ તો પાણી ત્રણ ઉકાળાવાળુ અતિગરમ થઈ જાય તો જ અચિત્ત બને છે છતાં અહીં બતાવ્યા પ્રમાણે ઈષતા પણ અચિત્ત બની જાય છે. છતાં વર્તમાનકાળે આ વ્યવહાર ચાલતો નથી અને ચલાવવો નહિ. રૂત્તિ શ્રી-નયષસૂરી] અહીં કઢાઈ વિષે જે વિશેષણો મૂક્યા તેના કારણો આ પ્રમાણે જાણવા કે, પારવનિત” = કઢાઈ વગેરેમાંથી ઈશુરસ કાઢીને આપતા કદાચ જો એના બિન્દુ બહાર પડે તો તે બહારના ભાગમાં જે ઈક્ષરસને ઉકાળવા માટે માટીનો લેપ લાગેલો હોય છે એની ઉપર જ પડે. પરતુ ચૂલાની મધ્યમાં રહેલ તેજસ્કાયમાં ન પડે તેથી તેજસ્કાયની વિરાધના થાય નહિ. ટ્ટિતf’ = ઇશુરસ વગેરે તે કઢાઈ વગેરેમાંથી ગ્રહણ કરવા જતાં હાથનો કાંડો વગેરે કઢાઈના કિનારા વગેરે પર અથડાવાથી માટીનો લેપ ખરીને ચૂલાના અગ્નિ પર પડે, તેમાં અગ્નિવિરાધના થાય, એ ન થાય માટે “તિર્થ' વિશેષણ મૂક્યું. નાયુ' = અયુષ્ણઈશુરસ વગેરે લેવા જતાં દાત્રીનું તપેલી વગેરે ભાજન ગરમાશના લીધે ભૂમિ પર પડવાથી ભાંગી જાય અને વસતિ = ઉપાશ્રયમાં લાવવા માટે ઉપાડેલું પાત્રુ ગરમાશના લીધે સાધુના હાથથી નીચે પડવાથી ભાંગી જાય. અથવા તો કષ્ટપૂર્વક દાન આપતી દાત્રી, સાધુના પાત્રમાં દેયને નાંખવા અસમર્થ બનતાં પાત્રાની બહાર દેયવસ્તુ ઢોળાઈ જાય, એમ થવામાં પૃથ્વીકાયાદિની વિરાધના થાય. • વાયુકાય અને વનસ્પતિકાયમાં અનન્તર અને પરસ્પરનિક્ષેપનો સંભવ છે વાયુકાય :- અનંતરનિતિ :- વાયુથી ઊંચકાઈને રહેલા સુક્કા વાલ - મગ વગેરેના કોશ = પડ રૂપ જે પપ્પટિકા = પોપડી-ફળી હોય છે અને જે શાલિ-પર્પટઆદિ વાયુથી ઉંચકાઈને રહ્યું હોય. Page #368 -------------------------------------------------------------------------- ________________ ३३५ परम्परनिक्षिप्तं वातोद्भूतवातभृतदृत्याधुपरिस्थितं मण्डकादि वायोरुपरि बस्तिचर्म तदुपरि मण्डकादीतिकृत्वा। वनस्पत्यनन्तरनिक्षिप्तं सचित्तव्रीहिकादिहरितफलादिष्वपूपादि न्यस्तं, पिट्ठरछप्पकादौ मण्डकापूपादि न्यस्तं पिट्ठरादि च वनस्पताविति परम्परनिक्षिप्तं । बलीवर्दादिपृष्ठे न्यस्ता अपूपादयस्त्रसानन्तरनिक्षिप्तं । बलीवईपृष्ठे वस्त्रादिस्तब(क)रूपो भरकः कुतपादिर्वा न्यस्तस्तत्र च मण्डकादिकं निक्षिप्तमिति परम्परनिक्षिप्तमिति गाथार्थः ।।८१ ।। अवतरणिका- उक्तं निक्षिप्तद्वारमथ पिहितद्वारमाह । मूलगाथा- सचित्तचित्तपिहीए, चउभंगो तत्थ दुट्ठमाइतिगं। गुरुलहुचउभंगिल्ले, चरिमे वि दुचरिमगा सुद्धा ।।८।। संस्कृत छाया- सचित्ताऽचित्तपिहिते, चतुर्भङ्गस्तत्र दुष्टमाऽऽदित्रिकम् । गुरुलघुचतुर्भङ्गवति चरमेऽपि द्विचरमको शुद्धौ ।।८२ ।। તેને વિવક્ષાએ અનન્તરનિશ્ચિત કહેવાય છે. * પરમ્પરનિશ્ચિત :- વાયુ ફૂંકીને વાયુથી ભરેલ મશકઆદિઉપર રહેલ મણ્ડકાદિને પરમ્પરનિશ્ચિમ કહેવાય છે. વનસ્પતિકાય - અનન્તરનિતિ :- લવિત્રીદિવ = સચિત્તડાંગરઆદિ ધાન્ય કે લીલાફળ આદિ ઉપર ‘સપૂતિ = પુરી-માલપૂડાવગેરે મૂકે તે અનન્તરનિશ્ચિત છે. પરમ્પરનિશ્ચિત :- તપેલી કે છીબું વગેરે ઉપર મચ્છક-પુરી વગેરે મૂકે અને તેને વનસ્પતિ ઉપર મૂકે તે પરમ્પરનિશ્ચિત છે. ત્રસકાય :- અનન્તરનિતિ :- બળદવગેરેની પીઠ પર પુરી વગેરે મૂકે. પરમ્પરનિતિ :- બળદ વગેરેની પીઠ પર કપડા વગેરેથી બનેલો “તવર પોમર' = કોથળો હોય અથવા કુતુપવિગેરે હોય અને તેમાં મણ્ડકાદિ મૂકે.I૮૧ના અવતરણિકા :- આ પ્રમાણે નિશ્ચિતદ્વાર કહ્યું. હવે પિહિતકાર કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સચિત્ત = સચિત્તવસ્તુથી, વિત્ત = અચિત્તવસ્તુથી, પિદી = ઢાંકવામાં, વીમો = ચારભાગા, તત્વ = તે ચારભાંગામાં, દુઠું = નહિગ્રહણકરવાલાયક, સારૂતિ = પ્રથમ ત્રણભાંગા, ગુરુનેદુ = ભારે અને હલકાના, વહેમન્ત = ચારભાંગાવાળા, વરિ = છેલ્લાભાંગામાં, લવ = પણ, કુરમ = બીજો અને છેલ્લો, સુદ્ધા = શુદ્ધ છે.l૮રી મૂળગાથા-ગાથાર્થ :- સાધુને આપવામાટે અશનાદિ સચિત્ત અથવા અચિત્ત એવા બે પ્રકારના દ્રવ્યથી ઢાંકેલ હોય અને આપવાનું અશનાદિ પણ સચિત્ત અથવા અચિત્ત હોય એટલે આપવાનું દ્રવ્ય અને ઢાંકવાની વસ્તુના સચિત્ત અને અચિત્ત એ બે પદના યોગે, ચારભાગા થાય. એ ચારભાંગામાંથી પ્રથમના બે ભાંગામાં આપવાની વસ્તુ જ સચિત્ત હોવાથી અને ત્રીજી ભાંગામાં આપવાની વસ્તુ અચિત્ત હોવા છતાં સચિત્તથી ઢાંકેલ હોવાથી તેમાં સંઘાદિની વિરાધના હોવાથી તે ત્રણે ભાંગા દુષ્ટ છે એટલે તે ત્રણભાંગાવાળી વસ્તુ લેવી કહ્યું નહિ. ચોથોભાંગો શુદ્ધ હોવા છતાં પણ તેમાં આપવાની વસ્તુ ભારે Page #369 -------------------------------------------------------------------------- ________________ ३३६ क सचित्ताऽचित्तपिहिते चतुर्भङ्गः, तृतीयभङ्गेऽनन्तरपरंपरपिहितसंभवश्च व्याख्या - इह पिहितस्य साध्यत्वात् परिहार्यापरिहार्यविभागं विना सामान्येन सचित्तेऽचित्ते वा पिहिते वस्तुनीति गम्यते । कीदृशे इत्याह । सचित्तं सजीवमचित्तं निर्जीवं पृथिव्यादि, ततः सचित्तं चाचित्तं च ताभ्यां पिहितं स्थगितं, कस्मिन् किमित्याह - ' चउभंगो' त्ति सचित्ताचित्तपदद्वयेन चतूरूपो भङ्गश्चतुर्भङ्गः भङ्गचतुष्टयं स्यादित्यर्थः । सचित्तेन सचित्तं पिहितं । तत्र सचित्तमृत्तिकादिना सचित्तं मृत्तिकादिकमवष्टब्धमित्यर्थः । तथा अचित्तेन सचित्तं, सचित्तेनाचित्तं, अचित्तेनाचित्तं पिहितमिति।. अत्राप्यनन्तरपरम्परपिहितता अनुक्तापि दृश्या । (ग्रं० ३५००) तेन तृतीयभङ्गं प्रतीत्याचित्तदेयद्रव्यभावात्सचित्तेनाऽनन्तरपरम्परपिहितसम्भवो विभाव्यते । यथा सचित्तमृत्तिकादिनाऽवष्टब्धमण्डकादिकं सचित्तपृथ्वीकायानन्तरं पिहितं, सचित्तमृत्तिकागर्भछज्जिकादिनाऽवष्टब्धं तु सचित्तपृथ्वीकायपरम्परपिहितं। तथा हिमादिनाऽवष्टब्धं तदेव सचित्ताप्कायानन्तरपिहितं, हिमादिगर्भछज्जिકે હલકી હોય અથવા આપવાની વસ્તુ કે ભાજન ઉપર જે ઢાંકેલ હોય તે ભારે અથવા હલકું હોય તેથી તેના યોગે પણ ચારભાંગા બને. એ ચારભાંગામાંથી બીજા અને ચોથાભાંગામાં હલકું ઢાંકણ હોવાથી ઉપાડીને આપવામાં દાતારને અનર્થ થવાનો સંભવ નહિ હોવાથી શદ્ધ છે અને તેથી ગ્રાહ્ય છે.૮૨ સામાન્યજ્ઞાન :- ‘નિક્ષિપ્ત’ ગ્રાહ્યવસ્તુની નીચે સચિત્ત કે અચિત્ત પૃથ્વીકાયઆદિ હોય. અર્થાત્ કોક વસ્તુની ઉપર ગ્રાહ્યવસ્તુ મૂકેલી હોય. ‘વિહિત’ ગ્રાહ્યવસ્તુની ઉપર સચિત્ત કે અચિત્ત પૃથ્વીકાયઆદિ હોય. અર્થાત્ પૃથ્વીકાયાદિ ગ્રાહ્યવસ્તુની ઉપર ઢાંકેલાં હોય. • સચિત્ત અને અચિત્તપિહિતમાં ચતુર્ભાગી અને ત્રીજાભાંગામાં અનન્તર અને પરંપરપિહિતનો સંભવ છ = = વ્યાખ્યાર્થ :- અહીં પિહિતની સાધના કરવાની હોવાથી, એટલે કે પિહિતની વાતજ મુખ્યપણે કરવાની હોવાથી પરિહાર્ય-અપરિહાર્યનો વિભાગ કર્યા વિના જ સામાન્યથી સચિત્ત કે અચિત્ત પિહિત વસ્તુની વાત કરવામાં આવે છે અર્થાત્ ‘સચિત્તપિહિત છે માટે છોડી દેવું' વગેરે કોઈ પણ વાત શરૂઆતમાં કર્યા વિના સામાન્યથી સચિત્ત-અચિત્તપિહિતની વાત કરવામાં આવે છે એમ જાણવું. વસ્તુ કેવા પ્રકારની છે ? તે કહે છે, ‘ચિત્તાવિત્ત વિહીપ' = ‘ચિત્ત-ચિત્તપિહિતે' = ‘સવિનં’ = સજીવ, ‘વિત્ત’ નિર્જીવ એવી પૃથ્વી વગેરે, તે સચિત્ત અને અચિત્તથી પિહિત ‘શિત’ ઢાંકેલું એટલે કે ગ્રાહ્યવસ્તુને સચિત્ત કે અચિત્તવસ્તુથી ઢાંકે. શેમાં, શું પિહિત થાય ? તે કહે છે, એમાં, ‘વડો’ ‘વતુર્મા:’ ચારભાંગા થાય છે. (૧) સચિત્તવડે ચિત્તપિહિત. જેમકે, સચિત્તમાટી વગેરે દ્વારા સચિત્તમાટીઆદિ ઢાંકવામાં આવે. (૨) અચિત્તવડે સચિત્તપિહિત (૩) સચિત્તવડે અચિત્તપિહિત અને (૪) અચિત્તવડે અચિત્તપિહિત. અહીં અનન્તર અને પરમ્પરપિહિતપણું કહ્યું નથી છતાં પણ એને અધ્યાહ૨થી સમજી લેવા. = 1 = = = Page #370 -------------------------------------------------------------------------- ________________ ३३७ कादिनावष्टब्धं तु सचित्ताप्कायपरम्परपिहितं । तथा यद् इड्डरिकाद्युपरिन्यस्तदह्यमानहिङ्ग्वादिकेना ङ्गारेण वास्यते मण्डकादिकं चोपरिस्थिताङ्गारं तत्तेजस्कायानन्तरपिहितं । यन्मण्डकादि भाजनस्थमुपरिस्थिताग्निकशरावणान्यद्वोपरिन्यस्ताङ्गारढिक्करिकादिना यत्स्थगितं तत्तेजस्कायपरम्परपिहितं । तथा यदिड्डुरिकाद्युपरिन्यस्ताङ्गारं तद्वायुनाप्यनन्तरपिहितं यत्राग्निस्तत्र वायुरितिवचनादिह स्पर्शमात्रेणैव विवक्षया पिहितत्वं ज्ञेयम् । यद्भाजनस्थं मण्डकादि वायुभृतबस्तिना पिहितं तदधो मण्डकादि तदुपरि बस्तिचर्म तदुपरि वात इतिकृत्वा परम्परवायुपिहितं । तथा मण्डकादि पत्रबीजपूरकादिफलादिना स्थगितं वनस्प्त्यनन्तरपिहितं । तथा मण्डकादि मध्यस्थितफलादिशरावच्छज्जिकादिना पिहितं परम्परपिहितं, तदेव मण्डकाद्युपरि सञ्चरत्कीटिकाकुन्थुयुक्तं वसानन्तरपिहितं । तदेवोपरिस्थितकीटिकादिकशरावादिना पिहितं परम्परपिहितं । अत्र परिहार्यापरिहार्यविधिमाह। तत्र तेषु चतुर्भङ्गेषु मध्ये ઉપરોક્ત ચતુર્ભગીમાં ત્રીજા ભાંગાને આશ્રયીને અચિત્ત દયદ્રવ્ય પર સચિત્ત અનન્તર અને પરસ્પર પિહિતનો સંભવ દર્શાવાય છે. પૃથ્વીકાય :- સચિત્તમાટીઆદિથી ઢાંકેલ મર્ડકવગેરે = અનન્તરસચિત્તપૃથ્વીકાયપિહિત. સચિત્તમાટી યુક્ત ઢાંકણાઆદિથી ઢાંકેલ મણ્ડકવગેરે = પરમ્પરસચિત્તપૃથ્વીકાયપિહિત. અપ્લાય :- હિમ = બરફઆદિથી ઢાંકેલ મંડકવગેરે = અનન્તરસચિત્તઅપ્લાયપિહિત છે. હિમ = બરઆદિ યુક્ત ઢાંકણાથી ઢંકાયેલ મંડકઆદિગ્રાહ્યવસ્તુ = પરમ્પરસચિત્તઅષ્કાયપિહિત. તેજસ્કાય :- “રૂરિજા' = હાંડવા વગેરે ઉપર હિંગ નાખેલ અંગારો મૂકીને એને એનાથી વાસિત કરે અર્થાત્ વઘાર કરે અથવા મંડકાદિઉપર અંગારો હોય = અનન્તરસચિત્તતેજસ્કાયપિહિત છે. ભાજનમાં રહેલ મંડકાદિપર, અગ્નિવાળો શરાવ = કોડીયું જેમકે દેરાસરમાં દશાંગધૂપાદિ કરતી વખતે અંગારાથી યુક્ત જે કોડીયું હોય છે તેવું, ઢાંકવામાં આવે. અથવા તો અંગારાવાળા બીજા કોઈ ઠીકરાદિથી જે ઢાંકવામાં આવે = પરંપરસચિત્તતેજસ્કાયપિહિત છે. વાયુકાય :- જે હાંડવા વગેરે ઉપર અંગારો આવે તેમાં વાયુથી પણ સચિત્તઅનન્તરપિહિત થાય છે, કારણ કે “વત્રનિસ્તત્ર વારિતિ વર્ષના = જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય છે એવું શાસ્ત્રનું વચન છે. અહીં વાયુના સ્પર્શમાત્રની વિવક્ષા દ્વારા પિહિતપણું જાણવું. જે ભાજનમાં રહેલ મંડકાદિ વાયુથી ભરેલ મશકથી ઢંકાયેલ હોય તે સચિત્તપરંપરવાયુકાય પિહિત છે. કાકે, વાયુ અને કંડકાદિવચ્ચે મશકનું ચામડું છે. એ રીતે પરંપર પિહિત જાણવું. વનસ્પતિકાય :- મંડકાદિને પત્ર = પાંદડા - બીજોરું વગેરે ફળઆદિથી ઢાંકે તે સચિત્તઅનન્તરવનસ્પતિકાયપિહિત છે. ફળાદિયુક્ત શરાવ કે ઢાંકણાવગેરે દ્વારા મંડકાદિ ઢાંકવામાં આવે તે સચિત્તપરમ્પરવનસ્પતિકાયપિહિત છે. ત્રસકાય :- મંડકાદિ ઉપર સંચરતા ફરતાં કીડી-કન્યુઆ વગેરે હોય તે સચિત્તઅનન્તરત્રસકાયપિહિત છે. મંડકાદિઉપર કીડીવગેરેવાળું શરાવવગેરે ઢાંકે તે સચિત્તપરમ્પરત્રસકાયપિહિત છે. હવે પરિહાર્ય-અપરિહાર્યવિધિને જણાવે છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ३३८ दुष्टं दोषवदकल्प्यमित्यर्थः। किं तदित्याह आदित्रिकमाद्यं भङ्गत्रयं । (दुष्टम) ग्राह्यमेव सचित्तं स्यादिति दोषात्सचित्तसङ्घट्टादिकदोषाच्च । नवरं यद्यपि सामान्येन दुष्टमादित्रिकमित्युक्तं, तथापि तृतीयभङ्गेऽप्यनन्तरपिहितमेव, परम्परपिहितं तु यतनया ग्राह्यमिति ज्ञेयम् । ___ चतुर्थभङ्गेऽपि गुरुलघुपदद्वयेन चतुर्भङ्गः, तत्र द्वितीयचतुर्थी शुद्धौ ॥ तथा सामर्थ्याच्चतुर्थो ग्राह्यस्तत्रापि गुरुलघुपदद्वयेन चतुर्भङ्गः स्याद्यथा गुरुकं गुरुकेण, गुरुकं लघुकेन, लघुकं गुरुकेण, लघुकं लघुकेन पिहितमिति । तत्र गुरु भारिकं देयं जलार्द्रसक्तुकपिण्डादि महद्देयद्रव्यभाजनं वा गुरुणा भारिकेण प्रहेडकादिना पिहितमित्यर्थः १। तथा गुरुकमुक्तरूपं लघुकेनाल्पभारेण स्थगनिकादिना २। तथा लघुकं मण्डकादि स्तोकभारं देयद्रव्यभाजनं वा गुरुकेण पूर्वोक्तेन ३। तथा लघुकमुक्तरूपमेव लघुकेन स्थगनिकादिनैव पिहितमित्यर्थः ४। अत्र च ग्रहणं प्रति भजना। अत एवाह-गुरुलघुपदाभ्यां चतुर्भङ्गो विद्यते यत्र स गुरुलघुचतुर्भङ्गवान् प्राकृते इल्लप्रत्ययस्य मतुबर्थत्वात् तस्मिन् । चरमेऽपि अचित्तेनाचित्तं पिहितमित्येतस्मिंश्चतुर्थेऽपि भङ्गके તત્થ’ = “તત્ર' = તેમાં, એટલે કે તે ચતુર્ભગીમાં, ‘= “દુષ્ટ' = દોષવાળું = અકથ્ય છે. તે કયા = કેટલા ભાંગા અકથ્ય છે? તે કહે છે, “સાતિ' = ‘ત્રિ-ત્રિમ = પ્રથમ ત્રણભાંગા દુષ્ટ છે = અગ્રાહ્ય જ છે, કારણ કે એમાં ગ્રાહ્યવસ્તુ પોતેજ સચિત્ત છે અને એમાં સંઘટ્ટો વગેરે દોષ લાગે છે. જોકે, સામાન્યથી પહેલા ત્રણભાંગા દુષ્ટ છે એમ કહ્યું છે તો પણ તૃતીયભાંગામાં અનન્તર પિહિત જ દુષ્ટ છે પરન્તુ પરમ્પરપિહિત તો યતનાપૂર્વક ગ્રાહ્ય છે એમ જાણવું. • ચોથાભાંગામાં પણ ગુરુ અને લઘુ આ બે પદોની ચતુર્ભગી, તેમાં બીજા-ત્રીજો શુદ્ધ છે , તથા, પ્રથમ ત્રણભાંગા અગ્રાહ્ય છે એમ કહેવાદ્વારા ચોથોભાંગી એ ગ્રાહ્ય છે એમ જણાઈ જાય છે. તેમાં પણ “ગુરુ” અને “લઘુ” એમ બે પદોથી પિહિતની ચતુર્ભગી થાય છે. ચતુર્ભગી :- (૧) ગુરુ એવું જળાÁસક્તક = સાથવાના પિડાદિ = પાણીમાં પલાળી ભીનો કરેલ પિણ્ડ વગેરે દેયવસ્તુ અથવા દેયવસ્તુ જેમાં છે એ ગુરુભાજન, ગુરુ = ભારેખમ એવા પત્થર કે લોખંડના ગોળા વગેરથી ઢાંકવામાં આવે. (૨) ગુરુને લઘુ = ઓછાવજનવાળા ઢાંકણાવગેરેવડે ઢાંકવામાં આવે. (૩) લઘુ = ઓછા વજનવાળા મંડકાદિ અથવા ઓછાવજનવાળા દયદ્રવ્યયુક્ત ભાજનને ગુરુવડે ઢાંકવામાં આવે. (૪) લઘુને લઘુ = ઓછાવજનવાળા ઢાંકણાવગેરેવડે ઢાંકવામાં આવે. આ ચારેય ભાંગામાં ગ્રહણને આશ્રયીને ક્યારે – કયું ગ્રહણ થાય એમાં વિકલ્પ = ભજના છે. એટલે જ કહે છે, “ગુરુનદુ-મંગિન્ત' = ‘ગુરુપુ-વતુર્મવત્તિ' = ગુરૂ-લઘુના ચારભાગામાં. પ્રાકૃતમાં ‘કુન્ત’ પ્રત્યય એ “તુપૂ ના અર્થમાં છે. અહીં તેની સપ્તમી એકવચન લેવાની છે. “રિને વિ' = Page #372 -------------------------------------------------------------------------- ________________ इत्यर्थः। न केवलं सचित्ताचित्तपदोत्थचतुर्भङ्गे आदित्रिकं दुष्टं चतुर्थश्च शुद्ध इत्यपेरर्थः, यद्वा किल चरमः शुद्धस्ततस्तत्रापीति शुद्ध्यशुद्धिविस्मयद्योतकोऽपिशब्दः। द्वितीयश्च चरमकश्च तीयलोपात् द्विचरमको द्वितीयचतुर्थो शुद्धौ भक्तादिग्रहणं प्रति निर्दोषौ । लघुपिधानोत्पादनेन दातुरनर्थाऽसम्भवात् । पारिशेष्यात्प्रथमतृतीयभङ्गावशुद्धावेतयोरग्राह्यं भक्तादीत्यर्थः, गुरुद्रव्यस्योत्पाटितस्य पातेन पादादिभङ्गसम्भवादिति गाथार्थः ।।८२ ।। अवतरणिका- उक्तं पिहितद्वारमथ संहृतद्वारं व्याचिख्यासुः पूर्वार्द्धन संहृतलक्षणमुत्तरार्द्धन तद्भङ्गादिकं चाह। मूलगाथा- खिवियन्नत्थमजोग्गं, मत्ताउ तेण देइ साहरियं । तत्थ सचित्ताचित्ते, चउभंगो कप्पइ उ चरमे ।।८३ ।। संस्कृतछाया- क्षिप्त्वाऽन्यत्रमयोग्यं मात्रकात्तेन ददाति संहृत्य। तत्र सचित्ताऽचित्ते चतुर्भङ्ग: कल्पते तु चरमे ।।८३ ।। ઘરડીપ’ = અચિત્તવડે અચિત્તપિહિત એ ચોથાભાંગામાં પણ અહીં ‘વ’ = પણ શબ્દથી બે અર્થ સૂચિત થાય છે. (૧) “ર વર્ત’ = “માત્ર એવું નથી' ના અર્થમાં છે. અર્થાત્ સચિત્ત અને અચિત્ત પદથી બનેલ ચતુર્ભગીમાં પ્રથમ ત્રણભાંગા દુષ્ટ છે અને ચોથોભાંગો શુદ્ધ છે આટલું જ નથી પરંતુ બીજું પણ છે. એવો અર્થ સૂચિત થાય છે. અથવા (૨) ચોથોભાંગો શુદ્ધ તો છે, છતાંય તેમાં પણ શુદ્ધિ અને અશુદ્ધિ છે એમ ‘પ' એ વિસ્મયદ્યોતક = વિસ્મયના અર્થમાં છે. કુરિમ સુદ્ધા' = દ્વિવરમી શુદ્ધી’ = અહીં પ્રાકૃતમાં “તીય' પ્રત્યયનો લોપ થયો છે માટે દ્વિતીયઘરમ' = ‘કુથારિમ' = બીજો અને ચોથોભાંગો શુદ્ધ છે. એમ અર્થ કરવો. અર્થાત્ બીજો અને ચોથો ભાગો ભક્તાદિ ગ્રહણને આશ્રયીને નિર્દોષ છે. કારણ કે હલ્કાવજનવાળું ઢાંકણું ઉપાડવામાં દાતાના અનર્થનો અસંભવ છે. “પરિશેષા ' થી એટલે કે શેષ રહેલ પ્રથમ અને ત્રીજોભાંગો અશુદ્ધ છે = ભક્તાદિને આશ્રયીને અગ્રાહ્ય છે. કારણ કે એમાં જેનાથી ઢંકાયેલ છે તે ઢાંકણ વગેરે વજનદાર હોવાથી એને ઉપાડવા જતાં એ નીચે પડે તો પગ વગેરે ભાંગી જાય વગેરે અપાયોનો સંભવ છે.ll૮રા અવતરણિકા :- આમ પિહિતદ્વાર કહ્યું. હવે, “સંહૃતદાર ને કહેવાની ઈચ્છાવાળા મૂળગ્રન્થકાર, શ્લોકના પૂર્વાર્ધદ્વારા સંહતનું લક્ષણ અને ઉત્તરાર્ધદ્વારા તેના ભાંગા વગેરેને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- gિવય = નાંખીને, ઉન્નત્યં = બીજે, નોri = અયોગ્ય, મત્ત = ભાજનમાંથી, તે = તે ભોજનવડે, તે = આપે, સાદરિવું = સંદતનામનો દોષ, તત્ય = તે સંદતદોષમાં, સત્તાવિત્તે = સચિત્ત અને અચિત્તવસ્તુના યોગે, ઉમા = ચારભાગા, ક્ = કહ્યું, ૩ = તો, ઘર = છેલ્લાભાંગે.ll૮૩ મૂળગાથા-ગાથાર્થ :- સાધુને આપવા માટે અયોગ્ય સચિત્ત અથવા અચિત્તવસ્તુ જે ભાજનમાં રહેલ હોય તે ભાજનમાંથી તે અયોગ્યવસ્તુ બીજી સચિત્તવસ્તુમાં અથવા બીજાભાજનમાં નાંખીને તે ખાલી Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૦ ॥ संहृतस्य स्वरूपम् ॥ व्याख्या- येन केनचिन्मात्रकेण दात्री साधवेऽशनादिकं दास्यति, तत्र यदि साधोरयोग्यमकल्पनीयतया सचित्तं पृथिव्यादिकं दानानुचिततया तुषादिकं वा स्यात्तदयोग्यं तस्मान्मात्रात् करोटकादिस्वभाजनादन्यत्र पृथ्वीकायादौ सचितेऽचित्ते वा स्थाल्यादिभाजनादौ वा क्षिप्त्वा मध्ये निधाय यदशनाद्यन्यदवधारणयोजनात्तेनैव मात्रकेण रिक्तीकृतेन ददाति साधवे यच्छति तदशनादि संहृतं स्यान्मात्रकस्थभक्तादेरन्यत्र संहरणेन, मात्रकस्य संहृतधर्मयोगस्तद्योगाद्दीयमानमपि संहृतं स्यात् मात्रकस्थमयोग्यं संहृत्य तेनैव दत्तत्वादितिकृत्वा । 卐 संहृते सचित्ताऽचित्तपदद्वयस्य चतुर्भङ्गः ॥ કરેલા ભાજનવડે સાધુને બીજું જે યોગ્ય અશનાદિ આપવામાં આવે તે અશનાદિ સંહૃતદોષવાળું બને. આ દોષમાં પણ પિહિતની જેમ સચિત્ત અને અચિત્ત વસ્તુના યોગે ચતુર્ભાગી બને. એ ચાર ભાંગામાંથી છેલ્લોભાંગો શુદ્ધ છે તો પણ તેમાં ભજના બતાવે છે.l૮૩ • સંહતનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- “વિવિયત્રત્યાનો માહ' = ‘fક્ષક્વા અન્યત્રમ્ પયોષ્ય માત્રાત્' = માત્રકમાંથી = વાટકાવગેરે ભાજનમાંથી દેય = દેવામાટે અયોગ્ય વસ્તુને બીજે ક્યાંય મૂકીને. આ વાતને વિસ્તારથી જણાવે છે. દાત્રી તો જે કોઈ માત્રક = સાધન દ્વારા સાધુને અશનાદિ આપવાની હોય છે. તેમાં જો સાધુને અકથ્ય એવું પૃથ્વીકાય વગેરે સચિત્ત હોય, અથવા દાનમાટે અનુચિત એવા તુષ = ફોતરા વગેરે હોય તો તે અયોગ્યને, તે માત્રકમાંથી = વાટકા વગેરે પોતાના ભાજનમાંથી સચિત્ત કે અચિત્ત એવી પૃથ્વીકાયાદિ ઉપર કે થાળી વગેરે ભાજનાદિમાં, “સાહરિવં' = “સંહત્ય' = સંહરણ કરીને = નાખીને, તેણ' = “તેન’ અહીં અવધારણ લગાડવો અર્થાત્ તે ખાલી કરેલ માત્રક દ્વારા જ, “રેડ્ડ' = “હતિ’ = સાધુને જે અશનાદિ આપે છે તે અશનાદિ સંહત બને છે. કારણ કે એ માત્રકમાં રહેલ ભક્તાદિને અન્યત્ર લઈ જવાયા છે. સંદત એ માત્રકનો ધર્મ બને છે. એટલે કે માત્રકનું કાર્ય આ છે કે એનાથી વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે. એટલે એ માત્રકમાં રહેલ દેયવસ્તુ પણ સંહત બને છે = કહેવાય છે. કારણ કે માત્રકમાં રહેલ અયોગ્યવસ્તુને સંહરીને = બીજે ક્યાંક મૂકીને તે જ માત્રક દ્વારા સાધુનેયોગ્ય દેયવસ્તુ અપાઈ છે. ‘તા” = ‘તત્ર = તે સંદતમાં, જે ભાજન દ્વારા દાત્રી આપે છે તે ભાનમાં રહેલ ભક્તાદિને બીજે મૂકવામાં, “વત્તાવિત્ત = સજીવ અને નિર્જીવવસ્તુને જણાવનારા “વત્ત” અને “વિત્ત' આ બે પદોને આશ્રયીને, “વામનો' = “વતુર્મા' = ચારભાગા થાય છે. અહીં મિશ્રનામક ત્રીજા ભાંગાનો સચિત્તમાં જ અન્તર્ભાવ થયો હોવાથી એની ગણના કરવામાં આવી નથી. અહીં ‘ચિત્ત' એટલે અયોગ્ય એવા તુષાદિ જાણવા. સચિત્ત અને અચિત્તની ચતુર્ભગી :- (૧) સચિત્તમાં સચિત્ત સંદત. જેમકે-સચિત્ત એવી પૃથ્વીકાયાદિમાં Page #374 -------------------------------------------------------------------------- ________________ ३४१ तत्र तस्मिन् संहृते येन भाजनेन दास्यति तत्रस्थस्य भक्तादेरन्यत्र क्षेपणे, सचित्ताचित्ते सजीवनिर्जीववस्त्वभिधायके द्वे पदे आश्रित्य सचित्ताचित्तपदाभ्यामित्यर्थः, मिश्रस्य सचित्त एवान्तर्भावाच्चतुर्भङ्गो भङ्गचतुष्टयं स्याद्यथा- सचित्ते सचित्तं १ अचित्ते सचित्तं २ सचित्ते अचित्तं ३ अचित्ते अचित्तं ४ संहतमिति । तत्र सचित्ते पृथ्वीकायादौ सचित्तं पृथ्वीकायादि संहृतमित्यर्थः, अचित्तं चायोग्यं तुषादि ज्ञेयं । इह चाद्यभङ्गत्रये ग्राह्यवस्तु सचित्तभावात्सचित्तसङ्घट्टादिदोषाच्चाकल्पनीयतैव नवरं प्रस्तुतसंहृतदोषस्य तृतीयभङ्गेऽवतारो ज्ञेयस्तथाऽनन्तरपरम्परताऽत्र न व्याख्येया, संहरणस्य परम्परतया अघटनात् । तथा कल्पते तु, भक्तादि ग्राह्यम् पुनः स्यात्, ‘चरमे' चतुर्थभङ्गे इति गाथार्थः ।।८३ ।। अवतरणिका- नवरं चतुर्भङ्गेऽपि भजनया कल्पनीयतेत्याह । मूलगाथा- तत्थवि य थोवबहुयं, चउभंगो पढमतईयगाइण्णा। जइ तं थोवाहारं, मत्तगमुक्खिविय वियरेज्जा।।८४ ।। संस्कृतछाया- तत्राऽपि च स्तोकबहुकं चतुर्भङ्गः प्रथमतृतीयावाऽऽचीो । यदि तत्स्तोकाधारं मात्रकमुत्पाट्य वितरेत् ।।८४ ।। સચિત્ત એવી પૃથ્વીકાયાદિ સંહત થાય. (૨) અચિત્તમાં સચિત્ત સંદત. જેમકે અચિત્તતુષાદિમાં સચિત્તપૃથ્વીકાયાદિ સંદત થાય. (૩) સચિત્તમાં અચિત્ત સંદત. જેમકે સચિત્તપૃથ્વીકાયાદિમાં અચિત્તતુષાદિ સંહત થાય. (૪) અચિત્તમાં અચિત્ત સંદત. જેમકે અચિત્તતુષાદિમાં અચિત્તતુષાદિ સંહત થાય. અહીં પ્રથમના ત્રણભાંગામાં ગ્રાહ્યવસ્તુ સચિત્ત હોવાથી અને સચિત્તનો સંઘટ્ટોઆદિ દોષો સંભવતા હોવાથી અકલ્પનીય જ છે. પરન્તુ પ્રસ્તુત સંદતદોષ તો ત્રીજા ભાંગામાં જ લાગે છે = એમાંજ અવતાર पामे छ अम. . तेम४ मा 'अनन्तर'-'परम्पर' नी व्याच्या ४२वानी नथी..॥२९॥ ? संड२७॥र्नु પરમ્પરપણું ઘટતું નથી. 'कप्पइ' = 'कल्पते तु' = ४८५ छ = माह ! जने छ. शेम ? ते ४ छ, 'चरमे' = 'चतुर्थ-भङ्गे' = योथामinम अर्थात् योथामांम दृयवस्तु प्राय बने छे. અવતરણિકા :- હવે ચોથાભાંગામાં પણ વિકલ્પદ્વારા કલ્પનીયતાને જણાવે છે. भूगाथा-शर्थ :- तत्थवि य = ते. या२मiwi ५५५, थोवबहुयं = थोडं अने धारे में ते, चउभंगो = या२मां, पढम = पडेदो, तईयग = त्री, आइण्णा = माया, जइ = t, तं = ते, थोवाहारं = थोमापा२पाणु, मत्तगं = (मान, उक्खिविय = (34131ने, वियरेज्जा = मापे. મૂળગાથા-ગાથાર્થ - ચોથાભાંગામાં અચિત્તવસ્તુ અચિત્તમાં નાંખવામાં પણ નાંખવાની વસ્તુ અને જેમાં નાખવાનું હોય તે થોડું અથવા વધારે હોય એટલે તેના યોગે પણ ચારભાગા થાય. એ ચાર ભાંગામાંથી પહેલા અને ત્રીજા ભાંગાની વસ્તુ ખાલી કરીને તે ભાજનવડે બીજું અશનાદિ આપે તો Page #375 -------------------------------------------------------------------------- ________________ ३४२ ॥ संहृते चतुर्भङ्गमध्ये चतुर्थभङ्गे स्तोकबहुपदद्वयस्य चतुर्भङ्गस्तत्रापि प्रथमतृतीयावाऽऽीणौ ॥ व्याख्या- तत्रापि तस्मिन्नपि चरमभङ्गेऽचित्तेऽचित्तं संहृतमित्येवंरूपे, चः पुनरर्थे, न केवलं सामान्यसंहते, सचित्ताचित्तपदोत्थचतुर्भङ्ग इत्यपेरर्थः। किमित्याह । स्तोकबहुलक्षणे ये पदे शब्दरूपे ताभ्यां चतुर्भङ्गो विकल्पचतुष्टयं स स्यात् । यथा स्तोके स्तोकं, स्तोके बहुलं, बहुके स्तोकं, बहुके बहुकं संहृतमिति । तत्र स्तोकं स्वल्पं, बहुकं प्रचुरमुच्यते। तथा यत् संह्रियमाणं यन्मध्ये संह्रियते च ते द्वे अपि वस्तुनि शुष्के वा स्यातामाट्टै वा तत्र शुष्कं पर्युषितं कूरादि, आर्द्र तीमनादि। तत्रेह स्तोकबहुत्वे शुष्काद्रव्यविशेषणतया दृश्ये। यथा स्तोकं बहुकं वा शुष्कं तथार्द्रमपि । अधुनैतेषु कल्प्याकल्प्यभजनामाह । 'पढमतईयगाइन्न'त्ति स्तोके स्तोकं बहुके (स्तोकं) સાધુને કહ્યું. તેમાં પણ તે ખાલી કરેલું ભાજને હલકું હોય અને દાતાર ઉપાડીને આપી શકે તેમ હોય તો લેવું કલ્પ.ll૮૪ો • સંહતનાં ચોથાભાંગામાં સ્તોક અને બહુ આ બે પદોની ચતુર્ભગી, તેમાં પ્રથમ અને ત્રીજો ભાંગો આશીર્ણ છે .. વ્યાખ્યાર્થ :- ‘તત્યવિ ' = ‘તત્રપ ' = અચિત્તમાં અચિત્તસંહૃતસ્વરૂપ ચોથા ભાંગામાં પણ, અહીં ‘વ’ એ “પુનઃ' = “વળી નાં અર્થમાં છે. એટલે કે માત્ર સામાન્યસંદતમાં નહિ પરન્તુ સચિત્ત અને અચિત્તથી બનેલ ચારભાંગામાં પણ છેલ્લા ચોથા ભાંગામાં પણ, શું છે ? તે કહે છે, ‘થોવવદુર્ઘ = “તોવર-વદુગાન્' = સ્તોક અને બહુ. આ બે શબ્દરૂપ બે પદોથી, “વર્ષનો' = ચતુર્મ?” = ચતુર્ભગી થાય છે. તે આ પ્રમાણે. (૧) સ્તોકમાં સ્તોક સંદ્રત (૨) સ્તોકમાં બહુ સંહત (૩) બહુમાં સ્તોક સંહત (૪) બહુમાં બહુ સંહત. અહીં “તો' = ઓછું = પ્રમાણમાં ઓછું અને “વહુ = પ્રમાણમાં ઘણું એમ સમજવું. સંદતકરાતું દ્રવ્ય અને જેમાં એ સંદત કરાય છે તે બન્ને વસ્તુ સુક્કી પણ હોય કે “માર્ક = ભીની પણ હોય. ‘શુષ્ક' = વાસી ભાત વગેરે. “મા” = ‘તમન' = દાળ, કઢી વગેરે પ્રવાહી દ્રવ્ય. સ્તોક' અને “બહુ ના “શુષ્ક' અને “આÁ દ્રવ્યો વિશેષણ તરીકે જાણવા. અર્થાત્ સ્તોકદ્રવ્ય એ શુષ્ક અથવા આર્ટ હોય. બહુ દ્રવ્ય એ શુષ્ક અથવા આર્ટ હોય. હવે આ ભાંગાઓમાં મધ્ય-અકલ્પની ભજન = વિકલ્પ ને કહે છે. ‘પદ્ધમતરૂંચીફUT' = પ્રથમનૃતીય કાવીળ' = પહેલોભાંગો સ્ટોકમાં સ્તોકસંહત અને ત્રીજો ભાંગો બહુમાં સ્તોકસંત આ બે ભાંગા આશીર્ણ છે એટલે કે ભિક્ષા ગ્રહણમાં શુદ્ધ તરીકે અંગીકાર કરાયા છે. તેથી શુષ્ક એવા સ્તોક કે બહુમાં સ્ટોક એવું આર્ટસંહૃત અને સ્ટોક કે બહુ એવા આદ્રમાં સ્ટોક એવું આÁસંહત. આ બે ગ્રહણમાટે આશીર્ણ છે કારણ કે એમાં સંહતકરાતું દ્રવ્ય આર્દ્ર હોવા છતાં પણ દાત્રીને સમજાવવા દ્વારા હાથ ધોવા વગેરે દોષોનું રક્ષણ કરી શકાય છે. અર્થાત્ “જો જો હાથ ન બગડે”, “હાથ બગાડ્યા વિના લેજો”, “ઢોળાય નહીં તેનું ધ્યાન રાખજો” ઈત્યાદિ જણાવવા દ્વારા દાત્રીના હાથ ન બગડે એવું કરી શકાય છે. અથવા અલ્પ હાથ બગડે તો તેને સમજાવવા દ્વારા Page #376 -------------------------------------------------------------------------- ________________ ३४३ संहृतमित्येतौ प्रथमतृतीयौ भङ्गावाचीर्णौ भिक्षाग्रहणे शुद्धतयाऽङ्गीकृतौ । तेन स्तोके बहुके वा शुष्के स्तोकमा संहृतं । स्तोके बहुके वाद्रे स्तोकमार्गं संहृतमित्याचीर्णग्रहणं । संह्रियमाणस्यार्द्रत्वेऽपि स्तोकत्वेन दात्र्याः प्रज्ञापनया हस्तधावनादिदोषस्य रक्षयितुं शक्यत्वात् । तथा स्तोके बहुके वा शुष्के शुष्कं स्तोकं संहृतं । तथा स्तोके बहुके वा शुष्कं स्तोकं संहृतमित्यपि कल्पते उक्तदोषाभावात् । पारिशेष्यात् स्तोके बहुकं, बहुके बहुकं संहृतमिति द्वितीयचतुर्थावशुद्धाविति दृश्यं । तेन स्तोके बहुके वा शुष्के, स्तोके बहुके वार्द्रे बहुकमार्गं संहृतमित्यनाचीर्णग्रहणं । संहियमाणस्य बहुत्वेन दात्र्याः प्रज्ञापनया हस्तधावनादिदोषस्य रक्षितुमशक्यत्वात्। अनुज्ञातप्रथमतृतीयभङ्गयोरपि विशेषमाह । 'जइ तमि'त्यादि, यदीत्यभ्युपगमे तन्मात्रकमिति योगः । ततस्तद्देयं संहृतसत्कं स्थाल्यादिभाजनહાથધોવાવગેરે દોષો નિવારી શકાય છે. તેમજ, સ્તોક કે બહુ એવા શુષ્કમાં શુષ્ક એવું સ્ટોક સંહત થાય. તથા સ્ટોક કે બહુ એવા આર્દ્રમાં શુષ્ક એવું સ્તોક સંત થાય. એમાં પણ ઉપરોક્ત દોષનો અભાવ હોવાથી એ કલ્પે છે. શેષ બીજો-ચોથો. આ બે ભાંગા = સ્તોકમાં બહુસંહૃત અને બહુમાં બહુસંત એ અશુદ્ધ છે એમ જાણવા. અર્થાત્ સ્તોક કે બહુ એવા શુષ્કમાં અથવા સ્તોક કે બહુ એવા આર્દ્રમાં બહુ એવું આર્દ્ર સંહૃત એ અનાચીર્ણ છે. કારણ કે એમાં સંહતકરાતું દ્રવ્ય બહુ હોવાથી હાથ વધારે બગડવાથી દાત્રીને સમજાવવા દ્વારા હાથધોવા વગેરે દોષોનું રક્ષણ અશક્ય હોય છે. = હવે અનુજ્ઞાકરાયેલ પ્રથમ અને તૃતીયભાંગામાં પણ વિશેષવાત જણાવે છે. ‘નફો તા’ ‘વિ તત્’ જો તે. અહીં ‘વિ’ એ અભ્યપગમ સ્વીકારના અર્થમાં છે. ‘હવે ધારો કે' એવા અર્થમાં છે, અને ‘તત્'નો અન્વય ‘મત્તામ્’ ‘માત્રમ્’ સાથે કરવો. એટલે કે ‘હવે જો તે માત્રક'. આ જ વાતને વિગતવાર જણાવે છે. સંહતકરાયેલ ભાજનસંબંધિ ભાજનમાં લીધેલ દેયને આપવામાટે, તે દેય જેમાં રહેલું છે તે તપેલીવગેરે ભાજનને ઉપાડીને જો ભૂમિ પર લાવે અને પછી તે ભાજનને નમાવીને, તેમાં રહેલ વસ્તુને દાત્રી આપે, તો નીચે રહેલી ભૂમિ અને ભાજનની વચ્ચે કીટિકા વગેરેની વિરાધનાનો સંભવ છે. (ભૂમિ પર જ નમાવીને આપવામાં તપેલી વગેરે સ્વસ્થપણે ભૂમિની જે જગ્યાએ અડેલા હોય તેને નમાવતા એ અડવાનું સ્થાન સરકતું જાય, એ સરકતી વખતે ત્યાંજ જો કોઈ કીટિકાદિ રહ્યા હોય તો તેનો નાશ થાય.) = = = = = કેવું માત્રક હોય તો વિરાધનાનો અસંભવ હોય ? તે કહે છે, ‘નર્ફ તું થોવાહાર મૈત્તામ્' 'यदि तत् स्तोकाधारं मात्रकं' જો તે માત્રક સ્ટોકાધારવાળું નાનું હોય. ‘સ્તોાધાર’ હાથથી માંડ ગ્રહણ કરી શકાય એટલો માત્ર નાનો આધાર = ઉપાડવામાં સહાયક એવો એનો આધાર હોય. અથવા એ પોતાનામાં ઓછી વસ્તુ જ ધારી શકતો હોય, તે ભારે વજનદાર નહિ એવા ઓછાભારવાળું હોય. ‘સ્તોાધારમમારિમ્' = આમ કહેવા દ્વારા પૂર્વે જે સ્તોકનો અર્થ જણાવેલો એજ અર્થ અહીં વિશેષરૂપે કહેવાયો છે. અર્થાત્ પૂર્વે ઓછાવજનવાળા માત્રકને સ્તોક શબ્દથી સૂચિત કરેલ, તેનેજ અહીં 1= - Page #377 -------------------------------------------------------------------------- ________________ ३४४ मुत्क्षिप्योर्ध्वमुत्पाट्य, भूमौ स्थितेन हि भाजनेनावनम्य तन्मध्यस्थिते वस्तुनि दात्र्या दीयमानेऽधोभूमिभाजनयोरन्तरे कीटिकाद्युपमर्दः सम्भवति । कथंभूतं तन्मात्रकमित्याह । स्तोको हस्तग्रहणमात्र आधारः साहाय्यं यस्य, स्तोकं वा वस्त्वासमन्ताद्धारयति यस्तत्स्तोकाधारमभारिकमित्यर्थः । अनेन स्तोकमित्येतल्लब्ध एवार्थो विशेषितः। उत्पाटनानन्तरं पुनः किं कुर्यादित्याह । वितरेदात्री दद्यान्मात्रकमध्यस्थं, संहृतं प्रकान्तं वस्तु तदा तत्संहृतं कल्प्यमिति शेषः। एतेन स्तोकसंहतत्वेप्यन्यद्वस्तुदानाय यद्यभारिकं मात्रकमुत्क्षिप्य तद्ददाति तदा कल्पते । ॥ गुरुभाजनं गुर्वाधारभाजनं वोत्पाट्य दीयमाने (संह्रियमाणे) दोषाः ॥ यदि च प्रचुरसंह्रियमाणद्रव्ययुक्तं गुरुस्थाल्यादिकं रिक्तीकृत्यान्यद्वस्तुदानाय तदेवोत्पाट्यावनम्य वा तत्स्थमन्यद्रव्यं तेनैव ददाति तदा अकल्प्यमिति दोषसम्भवात्तथाहि तस्मिन् महाभाजने उत्क्षिप्यमाणे भूमौ निक्षिप्यमाणे च दातुः पीडा, भाजनभङ्गे च मदीयमनेन साधुना परमार्थतो भग्नमित्यादि । प्रद्वेषात्तद्रव्यान्यद्रव्यव्यवच्छेदं कुर्यात्तथा तद्भङ्गे तन्मध्यस्थितभक्तादिविकिरणे भूमिस्थजीववधः । ‘ઓછાઆધારવાળા’ વડે સૂચિત કરેલ છે. સ્તોકાવારવાળા માત્રકને શું કરે ? તે કહે છે, “વિવવિય' = ‘ઉત્પાહ્ય' = ઉપાડીને, ઉપાડીને શું કરે ? તે કહે છે, “વિયરેક્ઝા' = “વિતરે’ = દાત્રી આપે = માત્રકના મધ્યમાં રહેલી સંદતકરાયેલી એવી દેયવસ્તુ આપે. એટલે જે વસ્તુ ભાજનમાંથી સંન્દુત કરે છે તે થોડી ભાજનમાં રાખી આપે ત્યારે તે સંદતા કહ્યું છે. આમ કહેવાદ્વારા આ વાત પણ સમજી લેવી કે, સ્તોકસંહૃતમાં પણ બીજા વસ્તુના દાનમાટે જો અભારિક = ઓછા વજનવાળું ભાજન ઉપાડીને તેમાં રહેલ દ્રવ્ય આપે, ત્યારે એ કહ્યું છે. એટલે કે ઉપર જે વાત કરી, તેમાં જે વસ્તુ સંહૃત થયેલ છે, તે જ વસ્તુ આપવાની વાત આવી અને અહીં તો સ્ટોકમાત્રકમાંથી સ્તોક સંતકરીને = અર્થાત્ એમાં વસ્તુ ઓછી જ હતી એને કાઢી નાંખીને વહોરાવવાની બીજીવસ્તુ તેમાં ભરીને તે જ માત્રક દ્વારા બીજી વસ્તુ દાનમાં આપે એ વાત આવી. • વજનદાર ભાજન કે વજનદાર આધારવાળું ભાજન ઉપાડીને આપે, તેમાં દોષો • વળી, જો સંહરણકરાતું પ્રચુરપ્રમાણવાળા દ્રવ્યવાળી મોટીતપેલી વગેરેને ખાલી કરીને એમાંજ નાંખેલી બીજી વસ્તુના દાન માટે, તેનેજ ઉપાડીને કે નમાવીને તેમાં રહેલ બીજું દ્રવ્ય, ઉપાડેલ તે માત્રકવડે જ આપે તો એ અકથ્ય છે. કારણ કે એમાં દોષો રહેલા છે. જેમકે, સંયમવિરાધના :- તે મહાભાજનને ઉપાડીને ભૂમિ પર મૂકતાં દાતાને પીડા થાય. જો એમ કરતાં ભાજન ભાંગી જાય તો “પરમાર્થથી તો મારું ભાજન સાધુ દ્વારા જ ભંગાયું ઈત્યાદિરૂપ પ્રષથી ગૃહસ્થ તે જ અપાતાં દ્રવ્ય કે બીજા કોક દ્રવ્યનો વ્યવચ્છેદ કરી દે અર્થાત એ દ્રવ્ય કે બીજું દ્રવ્ય આપવાનું જ બંધ કરી દે. તેમજ ભાજન ભાંગી પડતા એમાં રહેલ ભક્તાદિ = આહારપાણી વિખરાય જતા ભૂમિ પર રહેલા જીવોનો વધ થાય. આ સંયમવિરાધના થઈ. આત્મવિરાધના :- જો એ ભાજન ગરમભક્તાદિથી = આહારપાણીથી યુક્ત હોય અને તે ભાંગી Page #378 -------------------------------------------------------------------------- ________________ ३४५ उष्णभक्तादिभृततद्भङ्गे च साधोर्दातुश्च तन्मध्यस्थितभक्तादिना भूमौ विकीर्यमाणेन पादादिदाहः स्यादाहारलम्पटोऽयमिति साधोर्जनापवादश्चेति त्रिविधा विराधनेति गाथार्थः । । ८४ ।। अवतरणिका – उक्तं संहृतद्वारमथ दायकद्वारं विवरीषुर्दोषदोषवतोरभेदाद्दायकान् गाथाचतुष्केणाह । मूलगाथा- थेर्रपहुपंडवेविरजरियंर्धवत्तमत्तउंम्मत्ते । करचरणछिन्नपगलिय-नियलंड य पाउयारूढो । १८५ ।। स्थंविरऽप्रभु-पैंण्ड-वेपमान-ज्वरितांऽधाऽव्यक्त-मत्तोन्मत्ते । कंरर्चरणछिन्न-प्रगलित-निगैडहस्तान्दुकबद्ध -पादुकारूढः ।। ८५ ।। ♛ दायकद्वारविवरणमष्टात्रिंशद्दायकप्रकाराश्च तत्र स्थविरदायके ददत्यग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ व्याख्या- 'थेर 'त्ति । तत्र स्थविरो वृद्धः स च सप्ततेः षष्ठेरित्यन्ये वर्षाणामुपरिवर्ती तस्मिन्, सर्वत्र विभक्तिलोपात् स्थविरे ददति मुनयो भिक्षां न गृह्णन्तीति वक्ष्यमाणचतुर्थगाथाखण्डेनात्रोत्तरत्र જાય તો એમાનું દ્રવ્ય નીચે વિખરાય જતા સાધુ કે દાતાના પગ વગેરેને દાહ થઈ જાય. આ આત્મવિરાધના થઈ. પ્રવચનવિરાધના :- ‘આ સાધુમહારાજ આહારના લંપટ છે’ એમ લોકોમાં અપવાદ = નિંદા થાય. આ પ્રવચનવિરાધના થઈ. આ રીતે ત્રણે પ્રકારની વિરાધના થાય. આમ સંતદ્વાર કહ્યું.૮૪॥ અવતરણિકા :- હવે ‘વાયદ્વાર’ ને કહેવાની ઈચ્છાવાળા મૂળકારશ્રી દોષ અને દોષવાળામાં અભેદ હોવાથી, દાયકોને ચારગાથાથી જણાવે છે. संस्कृतछाया મૂળગાથા-શબ્દાર્થ :- ઘેરપદુ વૃદ્ધ અને અપ્રભુ, પંડવુંવિર નપુંસક અને કંપતો, નરિસંધ તાવવાળો અને આંધળો, વ્રવત્ત = અવ્યક્તબાલ, મત્તઙમ્મત્તે = મત્ત અને ઉન્મત્ત, હરવરછિન્ન ગળતાં કોઢવાળો, નિયતંદુ હાથ-પગમાં બેડીવાળો, પાયારો હાથ-પગ કપાયેલો, પત્તિય પાદુકા પહેરેલો.૮૫][ = = = મત્ત મૂળગાથા-ગાથાર્થ :- નીચે જણાવેલ દાતારો જો આહારાદિ આપતાં હોય તો ઉત્સર્ગમાર્ગે સાધુઓને તે લેવા કલ્પે નહિ. (૧) વૃદ્ધ (૨) અપ્રભુ (૩) નપુંસક (૪) વેવિર - જેનું શરીર કંપાયમાન થતું હોય. (૫) વિરત તાવવાળો હોય. (૬) અંધ (૭) અવ્યક્ત- આઠવર્ષની અંદરનો બાળક (૮) મદિરા વગેરે પીધેલ. (૯) ઉન્મત્ત - મહાસંગ્રામાદિમાં જય મેળવવાથી ગર્વિત બનેલો અથવા કોઈ પ્રકારના ગ્રહથી ગ્રહિત. (૧૦) કરછન્ન - હાથકપાયેલ. (૧૧) ચરણછિન્ન - પગકપાયેલ. (૧૨) પ્રગલિત – ગળતાંકોઢવાળો. (૧૩) નિયલંડુક - જેના પગમાં બેડી હોય અથવા જેના બન્ને હાથ લાકડાની કેડમાં હોય અર્થાત્ અન્દુકબદ્ધ હોય (૧૪) પાદુકારૂઢ - પગમાં પાદુકા-જોડા વગેરે પહેર્યા હોય.II૮૫) ♦ દાયક દ્વારનું વિવરણ, દાયકના ૩૮ પ્રકારો, તેમાં, સ્થવિરદાયકના હાથે અગ્રાહ્ય છે, ગ્રહણમાં દોષ અને અપવાદ છ વ્યાખ્યાર્થ :- (૧) ‘ઘેર' = ‘વિરઃ તસ્મિન્’ વૃદ્ધ. સીત્તેરવર્ષથી ઉ૫૨, મતાંતરે સાઠવર્ષથી ઉપર ઉંમરવાળાને વૃદ્ધ કહેવાય છે. તે વૃદ્ઘ દાન આપે તે મુનિઓ ભિક્ષા ગ્રહણકરતાં નથી. અહીં ‘ઘેર-વત્તુ' વગેરે બધાં શબ્દોમાં સપ્તમીવિભક્તિ જાણવી. કારણ કે પ્રાકૃતભાષાના કા૨ણે એનો લોપ = ।। ।। ।। Page #379 -------------------------------------------------------------------------- ________________ ३४६ च योगः, अनेकदोषभावात्, तथाहि स्थविरो मुखनिर्यनिष्ठीवनलालः कम्पमानहस्तश्च स्यात्ततोऽसौ ददत् स्वयं पतेत् देयं मात्रं वा भूमौ पातयेत्, तत्र च कीटिकावधादयो दोषा ज्ञेयाः। तथाऽयमनादेयवाक्यत्वात, देयस्यास्वामीति विचिन्त्य तस्मिन् ददति तत्पुत्रादयः साधौ वृद्धे वा उभयस्मिन् वाऽप्रीत्यादि कुर्यु। तथेह चतुर्थगाथान्तपादे ओघेन वक्ष्यति। ओघश्चोत्सर्ग उच्यते । तत उत्सर्गेण स्थविरादिदायकेष्वयं दर्श्यमाननिषेधो ज्ञेयोऽपवादेन तु यतनया केषुचिद् ग्रहणमप्यनुज्ञातमतो निषेधानन्तरं स्वे स्वे स्थानेऽपवादोऽपि दर्शयिष्यते । तत्र स्थविरमाश्रित्यायं ग्रहणविधिर्यथा स्थविरोऽपि થયો છે. એટલે કે “થેરેમપન્ન-વિરે” એમ સમીવિભક્તિ લગાડીને અર્થ કરવો. અર્થાત બધે સતિ સપ્તમીનો પ્રયોગ જાણવો. એટલે કે “તમનું વતિ આ પ્રમાણે અધ્યાહારથી બધે જાણી લેવું. આ ગાથાથી માંડીને આગળની ચોથીગાથા = ક્રમશઃ ૮૫ થી આગળની ૪ થી ગાથા = ૮૮ ના છેલ્લા પાદમાં “નિ = શિલ્દતિ’ એમ જે લખેલું છે. તેનો અન્વય આ ગાળામાં અને આગળની ત્રણેય ગાથામાં = ગાથા ૮૬-૮૭-૮૮ માં કરવો. સ્થવિર વગેરેના હાથે મુનિ ભિક્ષા કેમ ગ્રહણ ન કરે ? તે કહે છે, એમાં અનેકદોષો સંભવે છે. તે આ રીતે કે સ્થવિરના મોઢામાંથી થુંક અને લાળ નીકળતી હોય છે, હાથ ધ્રુજતો હોય છે. દાન આપતા એ પોતે પડે કાંતો દેય = આપવાની વસ્તુ કે માત્રક-ભાજનને ભૂમિ પર પાડે. તેમાં કટિકાનો વધ વગેરે દોષો જાણવા. આ સંયમ વિરાધનાનો સંભવ થયો. “આ ઘરડા તો અનાદેયવાક્યવાળા = જેનું કીધેલું કોઈ માને નહિ એવા છે તેથી દેયવસ્તુના સ્વામી નથી” એમ વિચારીને તે સ્થવિર દાન આપે તો તેના પુત્રો વગેરે સાધુ ઉપર કે વૃદ્ધ ઉપર અથવા બન્ને ઉપર અપ્રીતિ વગેરે કરે. આ આત્મ-વિરાધનાનો સંભવ થયો. (અહીં પ્રવચનવિરાધનાની વાત કરી નથી. પણ તેને અધ્યાહારથી જાણી લેવી. આ અને આગળની ત્રણેય ગાથામાં જ્યાં ક્યાંક કોક એક કે બે વિરાધના અથવા ત્રણે વિરાધનાની વાત ન કરી હોય, ત્યાં અધ્યાહારથી યથાયોગ્ય ત્રણે વિરાધનાનો સંભવ જાણવો. તથા, જ્યાં ક્યાંક “કીટિકાનો વધ કરે' વગેરે માત્ર લખ્યું હોય પણ સ્પષ્ટપણે સંયમવિરાધના વગેરેનો ઉલ્લેખ ન કર્યો હોય ત્યાં સંયમ વિરાધના વગેરે યથાયોગ્ય સમજી લેવું.) આગળની ચોથીગાથાના છેલ્લા પાદમાં “સોળ' એમ કહેવાશે.. “કોપ' નો અર્થ “ડ થાય છે. ‘ઉત્ન = “પ્રધાનપ્રવૃત્તિઃ' = “પ્રધાનવિધિઃ” = “પ્રધાનશ્રર્તવ્ય સ્થવિરાદિદાયકના હાથે ભિક્ષા ન લેવાનો દર્શાવેલો નિષેધ એ ઉત્સર્ગથી જાણવો. અપવાદથી તો કેટલાક સ્થવિરાદિના હાથે યતનાથી ભિક્ષા ગ્રહણ કરવાની અનુજ્ઞા અપાયેલી છે. માટે નિષેધની વાત કર્યા પછી પોત-પોતાના સ્થાને અપવાદ પણ બતાવાશે. સ્થવિરવિષયક અપવાદ :- સ્થવિરના હાથે ગ્રહણવિધિ આ પ્રમાણે છે. સ્થવિર પણ પુત્રાદિમાં જો આદેયવાક્યવાળા હોય. તેમાં પણ જો એમના હાથ ધ્રુજતા હોય ત્યારે પુત્ર વગેરે બીજા વ્યક્તિના હાથથી પકડાયા હોય તો એમના હાથે ભિક્ષા ગ્રહણકરાય છે. દોષો :- જો હાથ પુત્રોથી ધરાયેલા ન હોય અને કમ્પમાન હોય તો દેય વગેરે ભોંય પર પડે Page #380 -------------------------------------------------------------------------- ________________ ३४७ पुत्रादिमध्ये यद्यादेयवाक्यः स्यात्तत्रापि यद्यसौ कम्पमानदेहस्तदा अन्येन पुत्रादिना हस्ताद् गृहीतोऽन्यथा कम्पमानदेहत्वाद्भूमिपाताद्यनर्थान् लभते अवेपमानदेहश्चान्येनाधृतोऽपि पतनाद्यभावादगलल्लालो यदि ददाति तदा भिक्षा गृह्यतेऽन्यथा निषेधः ।१ । 3 अप्रभु-पण्ड-वेपमान-ज्वरितांऽधाऽव्यक्त(=बाल) दायकेषु ददत्स्वग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ ॥ ___'अपहुत्ति'। अप्रभुर्दीयमानभक्तादेरस्वामी भृतकादिस्तस्मिन् । अप्रभुत्वाद्दीयमानं तेन न कल्पत इत्यर्थः । स्वामिना तु तद्धस्तेन दाप्यमानं कल्पते एव ।२ । 'पंड'त्ति ।। पण्डो नपुंसकस्तस्मिन् दोषाश्चाभीक्ष्णं तद्धस्ताद्भिक्षाग्रहणेऽन्योन्याभिलाषादयः। स हि अतिपरिचयात् क्षोभणेन कामोत्कटकत्वात्साधोर्लिङ्गधावनादि कुर्यात्ततः कर्मबन्धः, सकृद्ग्रहणे च न तथादोषस्तथाऽहो एते नपुंसकादपि गृह्णन्ति इत्यादि लोके जुगुप्सा स्यात् । अपवादस्तु वर्द्धितचिप्पितमन्त्रोपहतोषध्युपहतऋषिशप्तदेवशप्तादिषु केषुचिदप्रतिसेविनपुंसकेषु ददत्सु भिक्षा ग्राह्या ।३ । 'वेविर'त्ति वेपमानः कम्पमानः વગેરે અનર્થો થાય. પરન્તુ હાથ બીજાથી ધરાયેલો હોવાથી એવા અનર્થો ન સર્જાય. સંયમ વગેરે ત્રણે વિરાધના યથા સંભવ જાણવી. પણ જો એમનો દેહ અકમ્પમાન હોય ત્યારે બીજાથી પકડાયા ન હોય તો પણ દેય વગેરેના પતનનો અભાવ હોવાથી એના હાથે ગ્રાહ્ય છે. તથા જો એમના મોઢામાંથી લાળ પડતી ન હોય તો એમના હાથે અપાતી ભિક્ષા ગ્રાહ્ય છે. અન્યથા નિષેધ જાણવો. • અપ્રભુ, પણ્ડ, વેપમાન, પવરિત, અંધ અને “અવ્યક્ત = બાળ દાચકના હાથે અગ્રાહ્ય છે, ગ્રહણમાં દોષ અને અપવાદ છે (૨) “પદુ = “પ્રભુ તમન' = અપાતાં ભક્તાદિ દ્રવ્યના સ્વામી નહિ એવા નોકર-ચાકર વગેરેના હાથે અપાતું હોય તે અગ્રાહ્ય છે. એટલે કે તેઓમાં અપ્રભુપણું = સ્વામિપણાનો અભાવ હોવાથી તેઓ દ્વારા અપાતું દાન કલ્પતું નથી. (દોષો :- અહીં ટીકાકારે દોષની ખાસ કોઈ વાત કરી નથી છતાંય એવું લઈ શકાય કે અસ્વામી હોવાથી એમનાથી અપાયેલું એ અદત્તાદાન થાય. એના માલિક એમની ઉપર અને સાધુ પર પણ રોષે ભરાય. સાધુ કે નોકરાદિને માર મારે. નોકરને કાઢી મૂકે. પગાર કાપી લે વગેરે.) અપવાદ :- સ્વામી જો તેઓના = અપ્રભુના હાથે અપાવે તો તે કલ્પ જ છે. (૩) “પંs = “gus? તમ” = નપુંસકના હાથે અગ્રાહ્ય છે. દોષો :- વારંવાર તેમના હાથથી ગ્રહણ કરવામાં પરસ્પર કામની અભિલાષા વગેરે થાય. અતિપરિચયના કારણે નપુંસક સાધુને ક્ષોભ પમાડવા દ્વારા, ક્ષોભ = સામેવાળો અકાર્ય કરવા આવે તો શરમથી ના ન કહી શકે અને કામની ઉત્કટતાથી સાધુનું તિધાવન = હલાવવું-દબાવવું વગેરે કરે, તેથી કર્મબંધ થાય. “અહો! આ સાધુઓ નપુંસકના હાથે પણ ગ્રહણ કરે છે” ઈત્યાદિ લોકોમાં જુગુપ્સા થાય. અપવાદ :- એકવાર ગ્રહણ કરવામાં તેવા પ્રકારનો દોષ નથી. ૧. “વર્જિતઃ' = વીર્યઉત્પત્તિનું સ્થાન લિંગની નીચે રહેલ બે ગોળી છે એ ગોળીનો છેદ કરી Page #381 -------------------------------------------------------------------------- ________________ ३४८ कम्पमानकायस्तस्मिन्। स हि देयमानयन्भूमौ परिशाटयेत् तथा साधुभाजनाद्बहिर्भिक्षां क्षिपेत् देयमात्रकं वा पातनेन स्फोटयेत्तथा यद्यसौ दृढभिक्षाभाजनग्राही स्यात्, तदा ग्राह्या, इतरथा मात्रादि भूमौ पातयेत् ।४ । 'जरिय'त्ति ज्वरित आगततापस्तस्मिन्, दोषाश्चात्र वेपमानसत्कास्तथा जैना आहारलम्पटा ये ज्वरिणमपि न परित्यजन्तीति जने खिसा स्यात्तथा विस्फोटकाद्यशिवज्वरस्य संक्रमोऽपि साधौ स्यात्। यदि चासौ विस्फोटकाद्यशिवज्वरेत्वरज्वरान्वितस्तदा यतनया ग्राह्या । ५ । ‘अंध’त्ति · अन्धो विगतदृष्टियुग्मस्तस्मिन्। अन्धो ह्यपश्यन् पादाभ्यां भूस्थकीटिकादिघातं कुर्यात् કાઢી નાખે. અત્તેપુરીની રખેવાળી કરવાના ઉપયોગમાં લેવા વગેરે કારણોસર આવું કરાય છે.. ૨. ‘વિખિત્તઃ’ નાનપણમાં જ બાળકની ગોળી દબાવી-દબાવીને ઓગાળી દેવામાં આવે એટલે એ નપુંસક બની જાય. વીર્યઉત્પત્તિનું સ્થાન જ નાશ પામી જાય. મન્ત્રથી પુરુષેન્દ્રિય કામ કરતી બંધ થઈ જાય. ૩. ‘મોપહતઃ’ ૪. ‘બૌષધ્યુંવહતઃ’ ઔષધથી પુરુષેન્દ્રિય કામ કરતી બંધ થઈ જાય. ૫. ‘ઋષિશપ્તઃ’ ઋષિના શાપથી પુરુષેન્દ્રિય કામ કરતી બંધ થઈ જાય. દેવના શાપથી પુરુષેન્દ્રિય કામ કરતી બંધ થઈ જાય. આદિ કેટલાક અપ્રતિસેવી કરનારા નપુંસકો દાન આપે તો તે ગ્રાહ્ય છે. ધ્રુજતા શરીરવાળા આપે તો અગ્રાહ્ય છે. દોષો :- વેપમાન દાનઆપવા લવાતી દેયવસ્તુને ભૂમિ પર પાડે. અથવા સાધુના પાત્રની બહાર ઢળી જાય જેથી નીચે રહેલ કીટિકા આદિનો વધ થાય. અથવા દેયનું માત્રક જ નીચે પડીને ફૂટી જાય. = = = ૬. ‘વેવશપ્તઃ’ મૈથુનની પ્રવૃત્તિ ન (૪) ‘વેવિ’ ‘वेपमानः तस्मिन्’ - = = = = અપવાદ :-- ધ્રુજતા શરીરે પણ જો ભિક્ષાનું ભાજન દઢતાથી પકડી શકતો હોય તો એના હાથે ગ્રાહ્ય છે; નહીંતર દૃઢતાથી ભિક્ષાનું ભાજન ન પકડી શકવાથી માત્રકાદિ ભૂમિ પર પાડી દે, એમાં નીચે રહેલ જીવ-જંતુઓના વધાદિનો સંભવ રહે. કોઈક સશક્ત અપાવે તો ચાલે. (૫) ‘રિય’ ‘રિતઃ તસ્મિન્’ તાવવાળાના હાથે અગ્રાહ્ય છે. દોષો :- વેપમાનમાં જે દોષો કહ્યા તે દોષો પણ અત્રે જાણવા. ઉપરાંતમાં “જૈન સાધુઓ આહાર લમ્પટ હોય છે. જેઓ તાવવાળાને પણ છોડતા નથી.” એ રીતે લોકોમાં શાસનની હીલના થાય = પ્રવચનવિરાધના થાય. તથા, દાતાનો વિોટ’ શીતળારોગ વગેરે ‘શિવન્નર' = અશિવને ફેલાવનારી દેવી વ્યંતરીના કારણે થયેલ હોય (વર્તમાનમાં જે વાયરસ થાય છે તેનો સમાવેશ આમાં કરવો ઉચિત જણાય છે.) એ રોગ સાધુમાં સંક્રાન્ત થઈ જાય છે. આમ, સંયમ વગે૨ે ત્રણે વિરાધના યથાસંભવ જાણવી. = = = અપવાદ :- જો એ વિસ્ફોટક આદિ અશિવજ્વર સિવાયના જ્વરવાળા હોય તો યતનાપૂર્વક ગ્રાહ્ય છે. (૬) ‘બંધ’ = ‘બંધઃ સ્મિન્' આંધળો જેની બન્ને આંખો ચાલી ગઈ છે એવાના હાથે અગ્રાહ્ય છે. દોષો :- આંધળો દેખી શકતો ન હોવાથી બન્ને પગ દ્વારા ભૂમિના કીટિકા વગેરેનો ઘાત કરે. અથવા ઢેફાં વગેરેથી એના પગ અથડાતાં ભૂમિ પર પડે અને પડતી વખતે હાથમાં ગ્રહણ કરેલ તપેલી Page #382 -------------------------------------------------------------------------- ________________ ३४९ लेष्ट्वादौ च पादाभ्यां स्खलितो भूमौ पतेत्तथा पततो हस्तगृहीतस्थाल्यादेर्भङ्ग स्यात् । साधुपात्रकाबहिः क्षेपणे परिशाटिर्जने उड्डाहश्च । तथा तस्यापि देयं यदाऽन्यः पुत्रादिर्हस्ते समर्पये, अन्यथा तत्स कथं गृह्णाति, सोऽपि पुत्रादिना धृतो यदि ददाति, तदा ग्राह्या, अन्यथा सोऽपश्यन् लेष्ट्वादिस्खलितो भूमौ पतेदेयं वा साधुभाजनाबहिः क्षिपेत् ।६ । 'अवत्त'त्ति अव्यक्तः स्पष्टज्ञानाभावाज्जन्मतो वर्षाष्टकाभ्यन्तरवर्ती बाल उच्यते, तस्मिन् बाले हि देयमानमजानति सति मात्राद्यसमक्षं ददति अहो ! लुण्टाका एते इत्युड्डाहो, मात्रादेः प्रद्वेषादिकं च स्यादत्राख्यानकं यथा ॥ अव्यक्त(=बाल) दायकदोषे बालमाताप्रद्वेषविषयकद्रष्टांतः ॥ अणेगकोडुबियसंकिन्ने एगंमि गामे एगा भद्दिया नाम अगारी होत्था । तीए डहरिया, एगा दुहिया अहेसि। अन्नया तत्थ समुद्दघोसो नाम सूरिणो विहरंता आगया। तेसिं च एगो सीसो अईव लोभिल्लो भद्दियाए गिहे निच्चं भिक्खट्ठा एइ, अन्नया च तुमं साहुस्स भिक्खं देज्जसु त्ति नियसुयं पन्नविय भद्दिया खेत्तं गया। आगओ सो साहू जावइओ ओयणो जणणी देती तावइओ વગેરે પણ નીચે પડી ભાંગી જાય. અથવા સાધુના પાત્રની બહાર નાંખે. આ પ્રમાણે સંયમવિરાધના અને આત્મવિરાધના થાય. તથા, “રિત' માં કહ્યા પ્રમાણે = “આ સાધુઓ આંધળાને પણ છોડતા નથી” વગેરે સ્વરૂપ લોકોમાં પ્રવચનહલના થાય = પ્રવચનવિરાધના થાય. અપવાદ :- આંધળાને તેમના પુત્ર વગેરે જો હાથમાં દેય આપે અને એમના હાથ પુત્રાદિ દ્વારા ધરાયા હોય તો ગ્રાહ્ય છે. નહીંતર જો પુત્ર વગેરે હાથમાં ન આપે તો આંધળો દેયને ગ્રહણ કરે શી રીતે ? અને જો પુત્ર વગેરે ધારી ન રાખે તો તે દેખતાં ન હોવાથી ઢેફાં વગેરેથી અથડાઈને ભૂમિ પર પડે. અથવા દયને સાધુના ભાજનની બહાર નાંખે. (૭) “મવત્ત' = “વ્ય$: તમિ' = ‘તવ્ય:' = બાળક, જન્મથી ૮ વર્ષ સુધી સ્પષ્ટજ્ઞાનનો અભાવ હોવાથી એ બાળ કહેવાય છે. એવા બાળના હાથે એ અગ્રાહ્ય છે. દોષ :- કેટલું આપવું ? એનું માપ જાણતો ન હોવાથી તે બાળ માતા વગેરેની ગેરહાજરીમાં આપે તો “અહો આ લૂંટારા છેએ પ્રમાણે શાસનહીલના થાય = પ્રવચનવિરાધના. બાળની માતા રોષે ભરાય અને સાધુ કે બાળ પ્રતિ પ્રષિ કરે વગેરે આત્મવિરાધના. • બાળદાયક દોષમાં બાળકની માતાનાં પ્રàષવિષયક દૃષ્ટાંત છે બાળની માતા રોષે ભરાય તે સંબંધી વાર્તા કહેવાય છે. અનેકકૌટુંબિકોથી યુક્ત એક ગામમાં ભદ્રિકા નામની એક ગૃહસ્થિની = સ્ત્રી હતી. તેને નાની એક બાલિકા હતી. એકવાર ત્યાં સમુદ્રઘોષ નામના આચાર્ય મહારાજ વિહારકરતાં પધાર્યા. તેઓશ્રીનો એક અત્યંતભિક્ષાલોભી શિષ્ય ભદ્રિકાના ઘરે રોજ ભિક્ષા માટે આવે છે. એકવાર ભદ્રિકા “તું સાધુને ભિક્ષા આપી દેજે' એમ પોતાની બાલિકાને કહીને ખેતરમાં ગઈ. સાધુ ગોચરી માટે આવ્યા. રોજ માતા જેટલા ઓદન આપતી હતી એટલા બાલિકાએ સાધુને આપ્યા. પણ લોભને વશ થઈ સાધુએ કહ્યું “ફરી વધારે આપ', બાલિકાએ ભોળપણમાં ફરી પણ આપ્યા. આ જ પ્રમાણે સાધુ માંગતા ગયા અને Page #383 -------------------------------------------------------------------------- ________________ ३५० तीए तस्स दिन्नो । तेण लोभवसा भणियं, पुणो वि देहि, तीए मुद्धत्तणेण पुणो वि सो दिन्नो । एवं मुग्गकरंबाइयं दिन्नं जाव सव्वं कंजियं ति। आगया भद्दिया भोयणट्ठमुवविठ्ठा य भणिया य तीए सुया। जहा पुत्ते ! ओयणं देहि ?। तीए भणियं से सव्वो साहुस्स दिन्नो। भद्दियाए भणियं सुटुं कयं मुग्गं आणेहि, तीए वुत्तं तेवि सव्वे साहुणो दिन्ना । एवं जाव सव्वं कंजियं दिन्नं । भद्दियाए भणियं कीस सव्वं दिन्नं ? तीए दाणवुत्तंतो कहिओ तउ भदिया अभदिया जाया। साहुस्स उवरि पउट्ठा। आगया आयरियस्स समीवं भणियमणाए जहा एसो तुम्ह सीसो अईवलोहिओ लूहिऊण, अण्णाइयं सव्वं मज्झगेहाओ आगओ। ता हिं धाडिदायगो एसो इच्चाइ, लोगो मिलिओ उड्डाओ जाओ। लुंटागा एए हवंति त्ति लोए वाओ जाओ। तउ आयरिएहिं तीए कोवोवसमणत्थं पेच्छंतीए चेव उवगरणं उड्डालिउण सकोवं सो साहू भणिओ, जहा जो तुमं एवंविहाऽनीईकारओ तेण अम्हाणं न किंचि कज्जं, नीहरह त्ति, तर तीए उवसंतो कोवो। पच्छत्तावाऊरियहिययाए भणिया सूरिणो भयवं ! एयमवराहं मम खमह । ते खमाविऊण गया सा सगिर्हति । બાલિકા એજ પ્રમાણે પહેલાં ઓદન અને પછી મગ, “રંગ' = કરબો વગેરે આપતી ગઈ. તે ત્યાં સુધી કે મગ વગેરે બધુંજ ખાલી થઈ ગયું. સાધુ ગયા. ભદ્રિકા ઘરે આવી. ભોજન માટે બેસીને બાલિકાને કહ્યું “હે પુત્રી ! ઓદન આપ.” બાલિકાએ કહ્યું “એ તો બધા સાધુને આપી દીધા.' ભદ્રિકાએ કહ્યું સારું કર્યું. તો હવે મગ લાવ.” “એ પણ બધા સાધુને આપી દીધા.' આ રીતે ભદ્રિકા જે જે દ્રવ્ય લાવવાનું કહ્યું તે બધુંજ સાધુને આપ્યું છે અને હવે બધુંજ ખાલી થઈ ગયું છે કાંઈજ છે નહિ” એમ બાલિકાએ કહ્યું. ભદ્રિકાએ કહ્યું “કેમ બધું આપી દીધું ?” ત્યારે બાલિકાએ દાન વખતે મુનિએ ફરી ફરી માંગવાની બધી વાતો કહી. આ સાંભળ્યું એટલે હવે ભદ્રિકા એ અભદ્રિકા બની ગઈ. સાધુ પર રોષે ભરાઈ. આચાર્યશ્રી પાસે આવીને મોટેથી બોલવા માંડી “આ તમારા અત્યંતલોભી શિષ્ય મારા ઘરથી અન્ન વગેરે બધું જ લૂંટીને આવેલા છે. તો શું એ ધાડપાડું છે ?' વગેરે. આજુ બાજુથી બધા લોકો ભેગા થઈ ગયા. પ્રવચનહીલના થઈ. “આ બધાં લૂંટારા હોય છે.” એમ લોકોમાં અપવાદ થયો. ત્યારબાદ તેનો ક્રોધ શાંત પાડવા તેના જોતા જ આચાર્યભગવંતે પેલા મુનિના ઉપકરણોને ખેંચી લઈ ક્રોધથી કહ્યું “જો તું આવી અનીતિ કરનારો છે તો અમારે કાંઈ તારું કામ નથી. જા, નીકળી જા અહીંથી.” આ જોયું એટલે તેનો ક્રોધ શાંત થયો. પાછળથી પશ્ચાત્તાપ ભરેલ હૃદયથી તે ભદ્રિકાએ આચાર્યશ્રીને કહ્યું ‘ભગવાન્ ! મારો આ અપરાધ ક્ષમા કરો.” આમ આચાર્યશ્રીને ખમાવીને ભદ્રિકા પોતાના ઘરે ગઈ. અપવાદ :- બાળ પણ જો દક્ષ = હોંશિયાર હોય અને માતાની ગેરહાજરીમાં થોડું આપે તો તે ગ્રાહ્ય છે. તે વખતે “શું તારી માતાએ તને આ આપવા કહ્યું છે ?” ઈત્યાદિ પ્રશ્ન પૂછ્યા વિના તેના હાથે ગ્રાહ્ય છે. કારણ કે થોડું આપી રહ્યો હોવાથી ઉપરોક્ત દોષનો અભાવ હોય છે. પણ જો થોડોદાનમાં પણ એની માતા રોષે ભરાય વગેરે દોષનો સંભવ જણાતો હોય ત્યારે પૃચ્છા કરવી. એટલે કે “તારી માતાએ તને આપવાનું કહ્યું છે ?' ઇત્યાદિ પ્રશ્નો પૂછવા. જો, માતાની ગેરહાજરીમાં બાળ પ્રચુરદાન આપતો હોય ત્યારે તો ખાસ-અવશ્ય પૃચ્છા કરવી, Page #384 -------------------------------------------------------------------------- ________________ ३५१ तथा बालोऽपि यद्यसौ दक्षः स्यात्, मातुः परोक्षं स्तोकं च ददाति तदा त्वं मात्रेदं दापित इत्यादि पृच्छां विना तद्धस्ताद् गृह्यते स्तोकदेयतयोक्तदोषासम्भवात्, स्तोकदानेऽपि दोषसम्भवेऽसौ (पृच्छा) कार्या। यदि च मातुः परोक्षं प्रचुरमसौ ददाति तदाऽवश्यं सा ( पृच्छा) कार्या । ततो मातृसत्का प्रचुरमुत्कलना चेत्तदा गृह्यते नान्यथा । पार्श्ववर्त्तिन्या मात्रा पुत्रि ! साधवे देहीत्युक्ते च यद्यसौ तत्समक्षं स्तोकं प्रभूतं वा ददाति ( तदा) पृच्छां विनापि गृह्यते ॥७। * मत्तोन्मत्त-करचरणच्छिन्नदायकेषु ददत्स्वग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ तथा मत्तो मदिरापानोत्थमदविह्वलस्तस्मिन् । अयं हि साधोरालिङ्गनमाहननं पात्रभेदं वा कुर्यात्। तथाऽशुचित्वात्तस्माद्भिक्षाग्रहणे जनखिंसा स्यात् । तथा यद्यसौ मनाग्मत्तोऽन्यथाऽतिविह्वलः सन् दातव्यादातव्यविभागं न जानाति, सोऽपि चेच्छ्राद्ध:, इतरो ह्यस्यार्थस्य लोके प्रकाशनात्प्रवचने खिंसकः स्यात्, सोऽपि चेच्छुचिहस्तोऽसमयज्ञजनरहिते स्थाने च दद्याद्, अन्यथा प्रवचनखिंसा, तदा तद्धस्ताद् गृह्यते नान्यथा । ८ । उन्मत्तो महासङ्ग्रामादिजयाद्दपध्मातो ग्रहगृहीतादिश्च तस्मिन् । [આમાં એક વાત આ પણ જાણવી કે - માતાનો સ્વભાવ આપણે જાણતાં હોઈએ અને પછી બાળ એમ કહે કે માતાએ કહ્યું કે બધુંય વહોરાવવું તો સાધુ વહોરે. પણ માતાનો સ્વભાવ આપણે ન જાણતાં હોઈએ તો ન વહોરાય. ત્તિ પૂખ્ય નવઘોષસૂરયઃ ] અથવા જો માતાએ પ્રચુર આપવામાટે કહ્યું હોય એની જાણ થઈ હોય ત્યારે ગ્રાહ્ય છે નહીંતર ગ્રાહ્ય નથી. અથવા બાજુમાં ઊભેલી માતા કહે કે ‘હે પુત્રી ! સાધુને આપ' એ વખતે માતાની સાક્ષીમાં થોડું આપે કે વધારે આપે ત્યારે પૃચ્છા વિના પણ ગ્રાહ્ય છે. . ૯ ૧૦ ૧૧ - મત્ત, ઉન્મત્ત, કર-ચરણછિન્ન દાયકના હાથે અગ્રાહ્ય છે, ગ્રહણમાં દોષ અને અપવાદ • (૮) ‘મત્ત તસ્મિન્ન્ત :- મદિરાપાનનો નશો ચઢવાથી વિહ્નલ બનેલાના હાથે અગ્રાહ્ય છે. દોષ :- મત્ત બનેલો સાધુને આલિંગન આપે અથવા માર મારે કે પાત્રાને તોડી નાંખે. આ પ્રમાણે સંયમવિરાધના અને આત્મવિરાધના. તથા, મોઢું ગંધાતુ હોય, દારું પીધો હોવાથી હાથ દારુંથી ખરડાયેલા હોય વગેરે સ્વરૂપ અશુચિયુક્ત ભિક્ષા તેના હાથે ગ્રહણકરવામાં લોકોમાં હીલના થાય = પ્રવચનવિરાધના થાય. અપવાદ :- એને જો નશો ઓછો ચઢ્યો હોય તેમાં પણ જો એ શ્રાવક હોય. વળી જો એના હાથ ચોખ્ખા હોય અને અસમયજ્ઞજન, સમય = શાસ્ત્ર = સાધુના શાસ્ત્ર = આચારથી અજાણ જ્યાં લોકો હોય તેવા સ્થાને દેશમાં આપે તો ગ્રાહ્ય છે, નહીંતર નહિ. કારણ કે જાણકાર = સમજુ હોય તે જાણે કે સ્હેજ નશો છે તેના હાથથી વહોરે તો દોષ નથી. અણસમજુ હિલના કરે. [ શાસ્ત્રમાં આ વાત જણાવેલી છે છતાં પણ વર્તમાનમાં આ વ્યવહાર અમને ઉચિત જણાતો નથી. રૂતિ પૂર્વી जयघोषसूरयः ] અહીં, ‘નશો ઓછો ચઢ્યો હોય' વગેરે કહેવાનું કારણ આ છે કે, = Page #385 -------------------------------------------------------------------------- ________________ ३५२ इहापि आलिङ्गनाहननभाजनभङ्गकरणगालीप्रदानादयो दोषा ज्ञेयाः। तथा यद्यसौ धर्मप्रियः शुचिश्च स्याद्, तदा ग्राह्या, अन्यथा प्रवचनखिसकः स्यात् ।९। तथा करचरणौ हस्तपादौ छिन्नौ कर्त्तितौ यस्येति विग्रहे वाऽऽहिताग्न्यादेराकृतिगणत्वान्निष्ठान्तस्य पूर्वनिपाताभावे करचरणच्छिन्न इति स्यात् । करछिन्नश्चरणछिन्नश्चेति द्वयं तस्मिन् । तत्र छिन्नकराद्भिक्षाग्रहणे मूत्राद्युत्सर्गादौ जलशौचाभावेऽशुचित्वाल्लोकनिन्द्यत्वाच्च जनखिंसा, दानासमर्थत्वाद्देयमात्रकयोः पातं च कुर्यात् । छिन्नपादश्च स्वयं पतेत् जनखिसा च, तथा छिन्नकरोप्यपरिशाटिमदशावदसागारिकस्थाने दद्यात् ।१०। छिन्नपादोऽप्युपविष्टोऽसागारिकस्थान एव वा चेत्तदा गृह्यते ।११। જ્યારે એ વધારે નશાના લીધે અતિવિહલ હોય ત્યારે દાતવ્ય-અદાતવ્ય = શું આપવાયોગ્ય છે? શું આપવા યોગ્ય નથી ? તેનો ભેદ જાણી નથી શકતો. જો એ શ્રાવક ન હોય તો મહારાજને દાન આપ્યાની વાત જગજાહેર કરે, જેથી શાસનહીલના થાય, જો ચોખ્ખા હાથવાળો ન હોય અને અસમયજ્ઞજનરહિત સ્થાન ન હોય તો શાસનહીલના થાય. (૯) “ઉમ્મત્તે’ = ‘ઉન્મત્તે તમિ' = મહાસંગ્રામ વગેરેમાં જયપ્રાપ્તિના દર્પથી ફૂલાયેલા અથવા ભૂતાદિગ્રહથી ગ્રહીત થયેલાનાં હાથે અગ્રાહ્ય છે. દોષ :- અત્રે પણ આલિંગન કરવું-માર મારવો-ભાજનનો ભંગકરવો - ગાળો આપવી વગેરે દોષો છે. અપવાદ :- જો એ ધર્મપ્રિય હોય અને એમાં શુચિપણું હોય = હાથ વગેરે અશુચિ પદાર્થોથી ખરડાયેલા ન હોય તો એવાના હાથે ગ્રાહ્ય છે. એમ ન હોય અને જો ગ્રહણ કરવામાં આવે તો પ્રવચનહીલના થાય. ગ્રહગ્રહીતના પક્ષે એના હાથ કાદવ આદિથી ખરડાયેલ હોય અને સંગ્રામાદિમાં વિજય મેળવેલના પક્ષે એના હાથે લોહી વગેરેથી ખરડાયેલા હોય. એ અશુચિપણું જાણવું. (૧૦-૧૧) “ર-વરાછિન્ન' = ‘રવરછત્ર તમન' = કપાયેલ હાથ-પગવાળાનાં હાથે અગ્રાહ્ય છે. ‘ગાદિતા ચારાકૃતિત્વચ્છિન્તસ્ય પૂર્વનિપાતામાવે છરવરચ્છિન્ન રૂતિ વ્યાકરણપ્રમાણે હિતાનિ' અને “કન્યાવિત’ એ બે સામાસિક રૂપ થાય છે તેમજ અત્રે પણ ‘રવરચ્છિન્ન' એવું રૂપ પણ વિકલ્પ થાય છે. અર્થાત્ અત્રે બે અર્થ થાય છે, (૧) જે વ્યક્તિના હાથ અને પગ બન્ને છિન્ન થયા હોય. અથવા (૨) બે વ્યક્તિ, એક હાથ છિન્નવાળી. બીજી પગછિન્નવાળી. દોષ :- કપાયેલ હાથવાળા મળ-મૂત્રવગેરે ત્યજ્યાબાદ પાણીથી શૌચના અભાવે એમનામાં અશુચિપણું હોવાથી તેઓ લોકમાં નિત્ત્વ છે. એવાના હાથે ભિક્ષા લેવામાં શાસનની હીલના થાય. તેમજ હાથના અભાવે દાન દેવા અસમર્થ હોવાથી દેયવસ્તુ અને માત્રક બન્નેને ભૂમિ પર પાડે. કપાયેલા પગવાળા પોતે પડી જાય. એનાથી શાસનની હીલના થાય. અપવાદ :- કપાયેલા હાથવાળા પણ જો નીચે ઢોળાયા વિના આપી શકવાની દશાવાળા હોય. તો તે અસાગારિક = અન્યગૃહસ્થની અનુપસ્થિતિવાળા સ્થાનમાં આપે કપાયેલા પગવાળા બેસીને અસાગારિક અન્યગૃહસ્થની અનુપસ્થિતિવાળા સ્થાને જ આપે તો ગ્રાહ્ય છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ३५३ प्रगलित(गलत्कुष्ठ)-निगडहस्तान्दुकबद्ध-पादुकारूढदायकेषु ददत्स्वग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ __ प्रगलितो गलत्कुष्ठस्तस्मिन् अत्यर्थं गलदर्द्धपक्वरुधिरे स्फुटितदेहे च ददति साधोरपि कुष्ठसंक्रमः स्यात् । तदीयोच्छ्वासत्वक्संस्पर्शस्वेदमलमूत्रोच्चाराहारलालादिभिः शरीरान्तरे तत्संक्रमस्य शास्त्रेऽभिहितत्वात्ततो न ग्राह्या। तथाऽत्रापि त्वग्दोषिणि यदि वृत्तदगुरूपस्त्वग्दोषः स्यात्, सोऽप्यसागारिकस्थाने, तदा ग्राह्या ।१२। तथा 'नियलंडुय' त्ति सूचनान्निगडहस्तान्दुकबद्ध इति । तत्र निगडैः पादविषयलोहमयबन्धनैर्हस्तान्दुकेन वा करविषयकाष्ठमयबन्धनेन बद्धो नियन्त्रितस्तस्मिन्, पादनियन्त्रितो हीतश्चेतश्च पर्यटन् बाध्यते पतद्वा जनखिंसा च। हस्तबद्धस्तु भिक्षां दातुमपि न शक्नोतीति तत्र प्रतिषेधः सिद्ध एव, केवलं स्वरूपविशेषणतया बद्धप्रसङ्गादेतद्ग्रहः । अत्रापि यदि निगडबद्ध इतश्चेतश्च पर्यटनसमर्थः पर्यटनाशक्तश्चोपविष्ट एव असागारिके चेद्दद्यात्तदा *પ્રગલિત, અનિગ હસ્તાદુકબદ્ધ, "પાદુકારૂઢ દાયકના હાથે અગ્રાહ્ય છે, ગ્રહણમાં દોષ અને અપવાદ છે (૧૨) “પુતિય' = “પ્રતિતિઃ તસ્મિન' = ગળતાં કોઢવાળાના હાથે અગ્રાહ્ય છે. દોષ :- એના શરીરમાંથી અર્ધપાકેલું લોહી, પરું = રસી શરીરના છિદ્રોમાંથી અત્યંત ગળતું હોવાથી એનો કુષ્ઠરોગ સાધુમાં પણ સંક્રાન્ત થઈ જાય. કારણ કે, તેના શ્વાસોચ્છવાસ, ચામડીનો સ્પર્શ, પરસેવો, મળ = શરીર પર બાઝતો મેલ, મૂત્ર, વિષ્ટા, આહાર ને લાળ વગેરે દ્વારા બીજા શરીરમાં તે કોઢનો સંક્રમ શક્ય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. અપવાદ :- ચામડી સંબંધી દોષ = રોગ હોવા છતાં પણ જો એ “વૃત્ત દુરૂપ' ધાધર, સફેદ કોઢ વગેરે ચામડીનો દોષ હોય અને જો તે રોગી અસાગારિકસ્થાનમાં આપે તો ગ્રાહ્ય છે. “વૃત્ત લૂપરૂપ' = ચામડી પર શરૂઆતમાં સફેદ ગોળડાઘ હોય. પછી આખા શરીરે વ્યાપી જાય. અહીં “ગોળ આકાર ના ઉપલક્ષણથી જે કોઈ પણ આકારના ડાઘ શરીર પર લાગતાં હોય તે લેવા. (૧૩) “નિયતંદુ = “નિશાહ-દસ્તાવુઃ તમ” = ગુજરાતીમાં ‘હસ્તાવુદ્ધ' ને અકબદ્ધ કહેવામાં આવે છે. એટલે કે, નિગડ = પગે બાંધવામાં આવતી લોઢાની બેડી = સાંકળવાળાના હાથે અથવા હાથે બાંધવામાં આવતું લાકડાનું બન્ધન = અન્દુકથી બાંધેલાના હાથે અગ્રાહ્ય છે. અન્દુકબદ્ધ = હાથ બેડીમાં તો હાથ થોડા આઘા પાછા થાય પરંતુ આ અદ્કબદ્ધમાં તો લાકડાનું જાડુ પાટીયું હોય. એના બન્ને બાજુ ખૂણામાં કાણા હોય. એમાં હાથ પૂરી દેવામાં આવે. એટલે હાથ બિસ્કુલ આઘાપાછા ન કરી શકાય. દોષો :- પગે સાંકળ = બેડીવાળો આમતેમ ચાલવા જતાં બાધા પામે અથવા પડી જાય. એનાથી શાસનહીલના થાય. હાથે અન્દુકબદ્ધવાળો તો ભિક્ષા જ આપી ન શકે. એટલે તેનો પ્રતિષેધ તો સિદ્ધ જ છે. માટે એનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. ફક્ત અહીં બદ્ધનું પ્રકરણ ચાલે છે એટલે બદ્ધહસ્તનું સ્વરૂપ જણાવા સ્વરૂપવિશેષણતાથી એનું ગ્રહણ કરેલું છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ३५४ ग्राह्या ।१३ । तथा पादुकयोः काष्ठमयोपानहोरारूढश्चटितः पादुकारूढः तस्मिन् ददति न गृह्णन्तीति, अयं हि दुःस्थिततया ददद् भूमौ पतेत् पतंश्च कीटिकादीन् विराधयेत्। तथा यद्यसौ स्थानस्थो ददाति, स हि चलन् कदाचित् पातयेत्, तदा ग्राह्येति गाथार्थः ।१४ ।।८५ ।। मूलगाथा- खंडइ पीसइ भुंजइ, कत्तइ लोढेई विक्किणइ। पिंजे दलइ विरोलइ, जेमइ जा गुन्विणि बालवच्छा य।।८६। संस्कृतछाया- कंडयति पिनष्टि भृज्जति कति लौट्यति विकणते।। पिंजयति दलयति विरोलयेत्यभ्यवहरति गुर्बिणी बालवत्सा च।।८६ ।। (अत्र 'कण्डती' त्यादिक्रियास्त्र्युचितत्वाद्दानप्रवृत्तौ प्रायस्तासां मुख्यत्वाच्च स्त्रीलिङ्गनिर्देशो ज्ञेयम्) અપવાદ - પગે બેડીવાળી જો આમ તેમ ચાલવા સમર્થ હોય અથવા જે એમ કરવા અસમર્થ હોય પણ તે જ બેસીને જ અસાગારિક સ્થાને આપે તો ગ્રાહ્ય છે. (૧૪) “પહયાતો” = “પહુવાદ્ધ: તભિન' = લાકડાના ખટાઉ = પાવડી પર ચડેલાના હાથે અગ્રાહ્ય છે. દોષો :- દુઃસ્થિત = દુ:ખે કરી એના પર ઉભો રહ્યો હોવાથી એમાં સમતુલા બરાબર ન જળવાતી હોવાથી દાન આપવા જતાં જમીન પર પડે. એમાં કીટિકાદિની વિરાધના કરે. અપવાદ :- જો એ સારી રીતે સ્થાન પર ઉભો હોય અને આપે તો ગ્રાહ્ય છે. નહીંતર તે ચાલતા ચાલતા કદાચ પડી જાય.l૮પા મૂળગાથા-શબ્દાર્થ :- gટુ વ = ખાંડતી અને પીસતી હોય, મુક્ત 7 = મુંજતી અને કાંતતી હોય, નોડેઃ વિવિઠ્ઠ = લોઢતી અને છૂટું કરતી હોય, પિન્ને = પિંજતી અને દળતી હોય, વિરોત્તરૂ = વલોણુંકરતી હોય, નેમ = ભોજન કરતી હોય, ના = જે સ્ત્રી, વ્યnિ = ગર્ભવતી હોય, વાનવછા = નાના છોકરાવાળી હોય.l૮૬ll મૂળગાથા-ગાથાર્થ :- (૧૫) જે સ્ત્રી ખાંડણી વગેરેમાં સચિત્તઅનાજ વગેરે ખાંડતી હોય. (૧૬) જે સ્ત્રી શિલા વગેરે ઉપર અથવા પત્થર વગેરેથી સચિત્તમગ દાળ વગેરે વાટતી હોય. (૧૭) જે સ્ત્રી કઢાઈ અથવા લોઢીમાં ચણા વગેરે મુંજતી હોય. (૧૮) જે સ્ત્રી રૂ કાંતતી હોય. (૧૯) જે સ્ત્રી કપાસમાંથી રૂ જુદું કાઢતી હોય. (૨૦) જે સ્ત્રી ઉનને હાથવડે છુટું છુટું કરતી હોય. (૨૧) જે સ્ત્રી રૂને કોમળ બનાવવા પીંજતી હોય. (૨૨) જે સ્ત્રી સચિત્તઅનાજ દળતીહોય. (૨૩) જે સ્ત્રી લીલફુગ વગેરે એકેન્દ્રિયાદિ જીવ મિશ્રિત દહીં વલોવતી હોય. ઉપર જણાવેલ ૧૫ થી ૨૩ સુધીમાં જણાવેલ ક્રિયાઓ સ્ત્રીઓને યોગ્ય હોવાથી તે તે ક્રિયા કરતી સ્ત્રીઓને ઉદેશીને જણાવવામાં આવ્યું છે. તેથી તેવી ક્રિયાકરનાર પુરુષદાતારને માટે પણ તેમજ સમજી લેવું. (૨૪) દાતાર જમતો હોય તો. (૨૫) જે ગર્ભવતી સ્ત્રીને થોડા દિવસમાં પ્રસૂતિ થવાની હોય અથવા જે ગર્ભવતી સ્ત્રીને ઉઠ-બેસ કરવાથી શ્રમ પડતો હોય. (૨૬) જે સ્ત્રીના ખોળામાં નાનું ધાવણું બાળક હોય અથવા જે સ્ત્રી સ્તનપાન કરાવતી હોય. (એવા દાતારના હાથે અગ્રાહ્ય છે.)l૮૬ll Page #388 -------------------------------------------------------------------------- ________________ ३५५ कण्डति-पिनष्टि-भृज्जति-कर्त्तयति (कृणत्ति वा) तस्यां ददत्यामग्राह्य, ग्रहणे दोषाऽपवादौ फु ___ व्याख्या- अत्र वक्ष्यमाण- 'या' शब्दः प्रत्येकमभिसम्बध्यते। ततश्च या काचित् स्त्री कंडयति उदुखले करट्यादिकं छडयति, तस्यां ददत्यां मुनयो भिक्षां न गृह्णन्तीत्युत्तरेण सर्वत्र योगः। इयं हि उद्खलक्षिप्तशाल्यादिबीजसङ्घट्टनादि करोति भिक्षादानात्पूर्वमुत्तरकालं वा जलेन हस्तधावनात् पुरःपश्चात्कर्मदोषं चेति । इह च कण्डनादिव्यापारस्य स्त्रिया उचितत्वाद्दानप्रवृत्ती प्रायस्तासां मुख्यत्वाच्च कण्डतीत्यादिक्रियाः प्रतीत्य यच्छब्दे स्त्रीलिङ्गनिर्देशं कृतवानिति । एवं उत्तरत्रापि दृश्यं । तथाऽत्रापि यदा कण्डनायोत्पाटितं मुशलमत्रान्तरे साधुरायातस्तच्च यदि मुखदत्तलोहमय-कुण्डलिकारूपायां कांच्यामलग्नकरट्यादिबीजं पाताद्यनर्थरहितगृहकोणादौ तु मुक्त्वा ददाति तदा कल्पते ।१५। तथा पिनष्टि शिलायां जलार्द्रसचित्तमुद्गादिसत्कदाल्यादि तिलामलककुस्तुम्बुरुलवणजीरकादि वा मृद्नाति वर्त्तयतीति यावत् । तत्र च काचिन्नखिका मुद्गादिर्वा तिलादिर्वा (ખાંડતી વગેરે ક્રિયા સ્ત્રીને ઉચિત હોવાથી અને દાનની પ્રવૃત્તિમાં પ્રાયઃ એમની મુખ્યતા હોવાથી મૂળગાથામાં દાતારનો સ્ત્રીલિંગ નિર્દેશ થયો છે એમ જાણવું.) • ખાંડતી, પીસતી, “ભુંજતી, “કાંતતી હોય એવા સ્ત્રીદાતારના હાથે અગ્રાહ્ય છે, ગ્રહણમાં દોષ અને અપવાદ વ્યાખ્યાર્થ :- અહીં કહેવામાં આવનાર = ગાથાના ચોથા પાદમાં કહેવાશે તે “યા’ શબ્દને પ્રત્યેક વંડ૬'-“વીસ વગેરે શબ્દ સાથે જોડવો. (૧૫) વંડવું = ‘ડયંતિ' = જો કોક સ્ત્રી ખાંડતી હોય. એટલે કે “ઉદ્ભવ' = ખલદસ્તા અથવા ઉખલમાં ફોતરાયુક્ત ચોખા = ડાંગરને ખાંડીને ફોતરા અલગ પાડતી હોય. તેના હાથે “મુનિઓ ભિક્ષા ગ્રહણ કરતા નથી” આ વાત આગળ બધાંમાં પણ જાણવી. દોષ :- ખલદસ્તામાં નાખેલ શાલી વગેરે બીજોના સંઘટ્ટા વગેરે કરે અથવા ભિક્ષાદાનની પૂર્વે અથવા પાછળથી જળથી હાથ ધુવે. તેથી પુર:પશ્ચાકર્મનો દોષ લાગે. આમ ખાંડવાનો વ્યાપાર સ્ત્રીઓને ઉચિત છે તેમજ દાન આપવામાં = વહોરાવવામાં પ્રાયઃ સ્ત્રીઓનીજ મુખ્યતા હોવાથી ગાથામાં “વંડટ્ટ વગેરેને આશ્રયીને ‘ય’ શબ્દમાં સ્ત્રીલિંગ નિર્દેશ કરાયો છે. એવી જ રીતે આગળ પણ બધે સમજવું. તેમજ, પતિ વગેરે બધામાં તસ્યાં ત્યા' એ સતી સપ્તમીનો પ્રયોગ અધ્યાહારથી જાણી લેવો. અપવાદ :- જો ખાંડતા ખાંડતા ખલ = ખાંડણીયામાંથી દસ્તાને ઉંચો-નીચો કરતાં અથવા ઉખલમાંથી મુશળને ખાંડવા માટે ઉંચો કર્યો હોય, એટલામાં સાધુ આવી ગયા. અને તે મુશળ = સાંબેલા પર જો કરટી = ફોતરા યુક્ત ચોખા = ડાંગર વગેરેના બીજ ચોટેલા ન હોય. તેમજ પડી જાય વગેરે અનર્થથી રહિત = અર્થાત્ એવી રીતે મૂકે કે જ્યાં નીચે પડવા વગેરેનો ભય ન રહે. એ રીતે ઘરના કોક ખૂણા વગેરેમાં મૂકીને દાન આપે તો કથ્ય છે. (૧૬) “વીસ” = વિષ્ટિ' = શિલા પર પાણીમાં ભીંજાવેલા સચિત્તમગ વગેરેની દાળ વગેરે અથવા તલ, આમળાં, કુસ્તંબુરુ = વનસ્પતિ વિશેષ = કોઠિમ્બડુ, લૂણ, જીરું વગેરેની ચટણી લસોટતી Page #389 -------------------------------------------------------------------------- ________________ ३५६ सचित्तः सम्भवतीति तत्सङ्घट्टो, भिक्षाखरण्टितहस्तयोश्च जलेन प्रक्षालने पुरःकर्म्मादिदोषश्च तथा पिंषन्त्यामपि जलार्द्रसचित्तमुद्गादिसत्कदाल्यादिपेषणसमाप्तौ यदि ददाति त्रिश्छटं तंदुलादि वा पिंषन्ती यदि स्यात्तदा ग्राह्या । १६ । तथा 'भुंजइ'त्ति भृज्जति रतितुल्यं (चुल्ल्यां) कडिल्लकादौ चणकगोधूमादीन् स्फोटयति, भर्ज्जमानाया हि भिक्षां ददत्या वेलालग्ना (गनेन) कडिल्लकादिप्रक्षिप्तचणकगोधूमादेर्दाहे-ऽप्रीत्यादिभावात्, तथैतस्यामपि यत्सचित्तं गोधूमादिकं कडिल्लके क्षिप्तं तद्भृष्ट्वोत्तारितमन्यन्नाऽद्यापि हस्ते गृहीतमेतस्मिन् प्रस्तावे साधुरायातस्ततो यद्युत्तिष्ठति तदा गृह्यते ।१७। 'कर्त्तयति कृणत्ति वा' चक्रेण रूतप्रोणिकां सूत्रतया विदधाति । १८ । * लोठयति-विकृणुते(विकीर्णयति वा )- पिञ्जयति-दलेयति तस्यां ददत्यामग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ ‘નોવૃતિ’. લોઢિન્યાં ાન(શત્તાયા) Íસતતયા વિવાતિ 9॰ | ‘વિદ્યુતે’ વિઝીર્ણબાઈના હાથે અગ્રાહ્ય છે. દોષ :- ‘નવા’ = મગના અગ્રભાગમાં રહેલું સફેદ બીજને નખિકા કણું કહેવાય છે. તે કણુ કે મગ વગેરે કે તલ વગેરે ક્યારેક સચિત્ત હોય એવું સંભવે. દાન આપવા જતા એનો સંઘટ્ટો કરે. દાન પૂર્વે હાથ ધુવે અથવા ભિક્ષા આપતી વખતે દેયવસ્તુથી ખરડાયેલ હાથને પાણીથી વે ત્યારે પુરઃ-પશ્ચાત્કર્મ વગેરે દોષો લાગે. અપવાદ :- પીસતી હોય છતાં પણ પાણીમાં પલાળેલા મગ વગેરેની દાળ વગેરેને પીસવાનું પુરું થઈ ગયું હોય અને આપે. અથવા ત્રણ વાર છડેલા = ખાંડેલા ચોખા વગેરે પીસતી હોય. ત્યારે ભિક્ષા આપે તો ગ્રાહ્ય છે. (ત્રણવાર છડેલા ચોખા અચિત્ત હોય છે.) ભુંજતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. ચૂલા પર મૂકેલ કઢાઈ વગેરેમાં (૧૭) ‘મુંનર્’ ‘કૃષ્નતિ’ ચણા-ઘઉં વગેરે ભુંજતી હોય. દોષ :- ભુંજતી વખતે દાન આપવામાં આવે તો ભિક્ષા આપવામાં વાર લાગી જવાથી કઢાઈ વગેરેમાં નાંખેલ ચણા-ઘઉં વગેરે બળી જાય. તેથી સાધુ ઉપર અપ્રીતિ વગેરે થઈ જાય. ‘આ સાધુ આવ્યા અને એમને દાન આપવામાં આ બધું બળી ગયું.' એવું મનમાં થવા સંભવ છે. અપવાદ :- ભુંજતી વખતે પણ, જો ચિત્ત ઘઉં વગેરે કઢાઈમાં નાખીને તેને ભુંજીને ઉતારી લીધા હોય. તેમજ બીજા હજું ભુંજવા માટે હાથમાં લીધા નહોય. એટલામાં સાધુ આવે અને જો ઉઠીને આપે તો ગ્રાહ્ય છે. (૧૮) ‘rlફ’ ‘વૃત્તિ’ સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. • લોઠતી (રૂમાંથી કપાસીયા છૂટા પાડતી), રૂને ઝીણું કરતી, રૂમાં રહેલ ગાંઠને દૂર કરતી, ઘંટીમાં દળતી હોય એવી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે, ગ્રહણમાં દોષ અને અપવાદ • (૧૯) ‘નોàફ' = ‘નોવૃત્તિ’ એટલે કે શલાકાયુક્ત યન્ત્રથી રૂમાંથી બીજ = = = = ‘કૃતિ, સ્તોાિં' = = રૂની પૂણીમાંથી ચક્ર દ્વારા સૂતર કાંતતી = કપાસીયા છૂટા Page #390 -------------------------------------------------------------------------- ________________ ३५७ यति वा रूतं कराभ्यां पौनःपुन्येन श्लक्ष्णयति ।२०। 'पिञ्जयति' पिञ्जनेन रूतं मृदु करोति । इह कर्त्तनादिकी देयलिप्तहस्ता सती हस्तधावनरूपं पुरःकर्मादि कुर्यात्। तथा लोठयन्त्या हस्ते सचित्तकासः स्यात्कार्पासिकांश्च पादादिना सङ्घट्टयति। तथा चतसृष्वपि चायं ग्रहणविधिस्तत्र कर्त्तयत्यां यदि श्वेतताऽतिशयोत्पादनाय शङ्खचूर्णेन हस्तौ न लिप्तौ स्यातां, लिप्तौ वा चूर्णेन यदि निःशूकतया शुच्यर्थं जलेन न धावति पुरः पश्चाद्वा, तदा गृह्यते । लोठयन्त्यां च यदि हस्ते धृतः कर्पासो न स्यात्कार्पासिकान्वा यद्युत्तिष्ठन्ती न घट्टयति तदा गृह्यते । विकृण्वन्त्यां पिञ्जयन्त्यां च यदि हस्तधावनादिना पुरस्कादि न स्यात्तदा गृह्यते ।२१। तथा 'दलयति' घरट्टे सचित्तमुद्गगोधूमादींश्चूर्णयति पिनष्टीति यावत् । दलयन्त्यां हि घरट्टक्षिप्तबीजसङ्घट्टादि, हस्तधावने जलविराधना चेति। तथा दलयन्त्यामपि सचित्तमुद्गादिना दल्यमानेन सह घरट्टो मुक्त एतत्प्रस्तावे પાડતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. (૨૦) વિવિખરુ' = “વિભુતે' = રૂને ફરી ફરી હાથથી વિસ્તારી ઝીણું કરતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. (૨૧) ‘વિંને = “પિંગતિ' = રૂમાં રહેલ ગાંઠને દૂર કરતી એટલે મૃદુ કરતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય દોષો :- રૂને કાંતતી વગેરે સ્ત્રી, દાન આપતી વખતે દેયવસ્તુથી હાથ બગડતાં હાથધોવારૂપ પશ્ચાત્કર્મ અને દાન આપતાં પૂર્વે હાથ ધોવારૂપ પૂર્વકર્મ વગેરે કરે. તેમજ, લોઢતી = કપાસમાંથી બીજને છુટું પાડીને રૂને છુટું પાડતી વખતે હાથમાં રૂ સાથે સચિત્ત કપાસીયા હાય. તથા, દાન આપવા જતાં રૂમાંથી છુટા પડતાં કપાસિયાંનો પગવગેરેથી સંઘટ્ટો કરે. અપવાદ :- ચાર પ્રકારની સ્ત્રીમાં આ પ્રમાણેની ગ્રહણ વિધિ જાણવી કે, રૂ કાંતતી વખતે જો રૂમાં અત્યંતધોળાશ લાવવા માટે હાથ પર લગાડવામાં આવતો શંખચૂર્ણ ન લગાડ્યો હોય. અથવા સૂગ વગરની હોવાને લીધે જો તે ચૂર્ણ લાગેલા હાથને સાફ કરવા માટે દાનની પૂર્વે ધૂવે નહિ. તો ગ્રાહ્ય છે. ધોળાહાથથી વહોરાવવામાં આહારનાં કણિયા ભૂક્કો અડે તેથી શૌચવાદી હોય તો સહેજે શુદ્ધિ કરવાનું મન થાય. પણ જે શૌચવાદી ન હોય અને વહોરાવતી હોય તો એમાં હસ્તધાવનદોષનો અભાવ હોવાથી નિઃશૂકપણાનું વિશેષણ મૂક્યું છે. લોઢતી સ્ત્રીએ હાથમાં કપાસ લીધું ન હોય. અથવા ઉભી થતી વખતે જો કપાસિયાને અડતી ન હોય તો ગ્રાહ્ય છે. રૂને બે હાથથી વિસ્તારી સૂક્ષ્મ બનાવતી સ્ત્રી કે પિંજતી સ્ત્રી જો હાથધોવાવગેરે પુરઃકર્મ વગેરે ન કરે તો ગ્રાહ્ય છે. (૨૨) “રત્ન' = “રત્નતિ', “ઘ = ઘંટીમાં સચિત્ત મગ, ઘઉં વગેરે દળતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. દોષ :- દળતી વખતે આવે તો ઘંટીમાં નાખેલ અનાજના બીજનો સંઘટ્ટો થાય. અને પુર: પશ્ચાકર્મરૂપ હાથ ધોવામાં જળ વિરાધના થાય. Page #391 -------------------------------------------------------------------------- ________________ ३५८ साधुरायातस्ततो यद्युत्तिष्ठति, अचेतनं वा भर्जितमुद्गादिकं दलयन्ती यदि स्यात्, पुरःकर्मादि च न कुर्यात्तदा ग्राह्या ।२२। # विरोलयति-जेमन्ती(अभ्यवहरति)-गुर्बिणी(आपन्नसत्त्वा) तस्यां ददत्यामग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ तथा ‘विरोलयति' मन्थानकरादिना दध्यादि मथ्नाति । तद्धि कदाचित् संसक्तं स्यात्ततश्च तद्विरोलने उल्लीरूपैकेन्द्रियादियुक्तलिप्तकरत्वात्तद्वधःस्यात्तथा विरोलयन्त्यामपि यदि दध्यायेकेन्द्रियाद्यसंसक्तं मथ्नन्ती स्यात्, तद्धि क्वचिद्देशेनैव संसज्यते, तदा गृह्यते ।२३ । तथा 'जेमति' अभ्यवहरति, जेमन्ती हि यदि भिक्षादानार्थमुत्थाय जलेन शौचं करोति तदाऽप्कायविराधना, हस्तोत्सृष्टा ददाति तदा लोकगर्दा उत्सृष्टमप्येते न त्यजन्तीति तत्र च महादोषो, यत उक्तं'छक्कायदयावंतो वि संजउ दुल्लहं कुणइ बोहिं। आहारे नीहारे दुगंच्छिए पिंडगहणे य'।।१।। અપવાદ :- દળતી વખતે દળાતાં સચિત્તમગવગેરયુક્ત ઘટી જો પડતી મૂકી હોય અને એ જ વખતે સાધુ આવ્યા હોય અને ઉભી થાય. અથવા અચિત્ત એવા ભુંજેલા મગ વગેરે અથવા દાળનો લોટ દળતી હોય અને પુરઃકર્મવગેરે ન થાય તો ગ્રાહ્ય છે. • દહીંને મથતી, જમતી, અગણિી સ્ત્રીદાતારનાં હાથે અગ્રાહ્ય, તેના ગ્રહણમાં દોષ અને અપવાદ છે (૨૩) “વિરોન' = ‘વિરોતિ ’ = રવૈયા વગેરે દ્વારા દહીંને મથતી = વલોવતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. - દોષ :- દહીં વલોવવા માટે કાચુંપાણી નંખાય તથા ક્યારેક એ દહીં બે રાત્રિક કે તેથી ઉપરનું સંસક્ત હોય. તેને વલોવતી વખતે, “રસન’ = બેઈન્દ્રિયજીવો તથા ઉત્ની' = લીલ સ્વરૂપ એકેન્દ્રિયાદિથી હાથ લેપાયેલા હોય છે. એવા હાથે દાન આપવા જતાં તે જીવોનો વધ થાય. અપવાદ :- જો એકેન્દ્રિય ઉલ્લી વગેરેથી રહિત અને “તતુલ્ય' = બે રાત્રિક કે તેથી વધુ રાત્રિકવાળા દહીંમાં ઉત્પન્ન થયેલ “રસન’ = બેઈન્દ્રિયજીવો વગેરેથી અસંસક્ત એવું દહીં વલોવતી હોય. તો ગ્રાહ્ય છે. (અર્થાત્ જે દહીંને બે રાત પસાર ન થઈ હોય એવું દહીં વલોવતી હોય. તો ગ્રાહ્ય છે.) (૨૪) “નેમ' == ‘ખ્યદરતિ’ = “નેમન્તી' = ભોજનકરતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. દોષ :- જમતી વખતે દાન આપવા ઉભી થાય ત્યારે હાથ એંઠા હોવાથી જળથી હાથ ધુવે. તેમાં અપ્લાયની વિરાધના થાય. અને જો હાથ ધોયા વિના એંઠા હાથે આપે તો લોકોમાં ગહ થાય કે “અર..૨...૨.. ! આ સાધુઓ તો એંઠા ભોજનને પણ છોડતા નથી.” લોકગહમાં મોટો દોષ છે. કારણ કે કહેવાયું છે કે, छक्कायदयावंतो वि संजउ दुल्लहं कुणइ बोहिं। आहारे नीहारे दुगंच्छिए पिंडगहणे य ।। અર્થ :- આહાર = ગોચરી વાપરતી વખતે, નીહાર = ઠલ્લે માત્રુ જતીવખતે અને પિંડગ્રહણ = ગોચરી લેતી વખતે લોકોને દુર્ગછા થાય એવું કરે તો કાયદયાવાળો અને સંયમી એવો પણ મુનિ બોધિને દુર્લભ કરી બેસે છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ ३५९ દ तथा अत्रापि यद्यनुत्सृष्टा सती यावन्मुखे कवलं नाद्यापि क्षिपत्येतत्प्रस्तावे साधुरायातस्तदा गृह्यते ।२४। तथा या काचित्स्त्री गुर्बिण्यापन्नसत्त्वा स्यात्तस्यां हि भिक्षादानार्थमूर्वीभवत्यां भिक्षां दत्त्वाऽऽसने उपविशत्यां च गर्भस्य बाधा स्यात् । तथा गुर्बिण्या अपि मासाष्टकवर्तिगर्भाया हस्ताद् गृह्यते नवमवेलामासगर्भायाश्च नेति । स्वभावस्थितया तयाऽपि दीयमानां गृह्णन्ति । स्थविरानाश्रित्येयमनुज्ञा । जिनकल्पिकादीनाश्रित्य च निरपवादत्वात् सर्वनिषेधो यतस्ते सूत्रेण ज्ञात्वा गर्भाधानदिनादारभ्य नवापि मासान् परिहरन्ति ।२५। # बालवत्सा( स्तनजीविशिशुका) तस्यां ददत्यामग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ, ___ तस्या दानग्रहणे स्थविरकल्पि-जिनकल्पिनो विधिविशेषः ॥ - तथा बालवत्सा स्तनजीविशिशुका तस्या हि भिक्षां ददत्या बालं भूमौ मुक्त्वा शशकादिपिशितपिण्डोऽयमिति तं भूमिस्थं श्वविरालादिर्विनाशयेत् । तथाऽऽहारेण खरण्टितौ शुष्कौ हस्तौ कर्कशौ स्याताम्, ततश्च भिक्षां दत्त्वा पुन त्र्या गृह्यमाणस्य बालस्य पीडा स्यात्तथाऽत्रापि स्थविरकल्पिका અપવાદ :- હાથ એંઠા ન હોય અર્થાત્ હમણાં જ પહેલો કોળીયો મોઢામાં મૂકવાની તૈયારીમાં હોય. મોઢામાં હજુ કોળીયો મૂક્યો ન હોય.. એ વખતે સાધુ આવ્યા હોય અને આપે તો ગ્રાહ્ય છે. . (૨૫) “વિન’ = “Tળી' = ‘પત્રસજ્વા' = ગર્ભિણી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. દોષ :- દાન આપવામાટે ઉભાથવામાં અને દાન આપ્યાબાદ આસને બેસવા જતાં ગર્ભને બાધા પહોચે. અપવાદ :- આઠમહિના કે તેની અંદરના ગર્ભવાળી હોય તો તેના હાથે ગ્રાહ્ય છે. નવમો મહિનો ચાલતો હોય તો અગ્રાહ્ય છે. જો કે નવમા મહિનાવાળી સ્ત્રી પણ જો સ્વાભાવિક પણે જે રીતના બેઠી કે ઉભેલી હોય. એજ અવસ્થામાં રહીને આપે તો ગ્રાહ્ય છે. આ અપવાદ માત્ર સ્થવિરો = વિકલ્પીઓને આશ્રયીને જાણવો. જિનકલ્પી વગેરેનું ચારિત્ર તો નિરપવાદ હોવાથી તેઓ માટે એનો સર્વથા નિષેધ છે. એટલે કે ગર્ભિણી સ્ત્રી માત્રનો નિષેધ છે. કારણકે, જિનકલ્પી સૂત્રથી = ગર્ભના શરૂઆતના દિવસોમાં ગર્ભ રહ્યો છે એવું બાહ્યથી સ્ત્રીમાં ન દેખાય પણ શ્રુતથી જાણીને ગર્ભાધાનના દિવસથી માંડીને નવમા માસ સુધીની પણ ગર્ભિણી સ્ત્રીના હાથે ભિક્ષા છોડી દે છે. • માત્ર માતાના દૂધ પર જીવનાર બાળકવાળી સ્ત્રીદાતારના હાથે અગ્રાહ્ય છે, તેના ગ્રહણમાં દોષ અને અપવાદ, તથા તેના દાનગ્રહણમાં અસ્થવિર કભી અને જિનકભીનો વિધિવિશેષ છે (૨૬) “વાસ્તવચ્છ ' = “વાસ્તવત્સા ઘ', “વાસ્તવત્સા' = “તનનીવી' માત્ર સ્તનપાન કરનાર = માત્ર બાળકવાળી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. દોષ :- બાળકને ભૂમિ પર મૂકીને ભિક્ષા આપવા જતાં “આ સસલા વગેરેના માંસનું પિણ્ડ છે એમ માનીને ભૂમિ પર રહેલ તે બાળકને કૂતરા-બીલાડા વગેરે વિનાશ કરે. તેમજ દાન આપતાં દેય વસ્તુથી ખરડાયેલ હાથ કર્કશ બની જતાં હોય છે એટલે દાન આપ્યા બાદ બાળકને ગ્રહણ કરવા Page #393 -------------------------------------------------------------------------- ________________ ३६० ૩૧ ૩૪ बालवत्सायाः स्तन्याशनादिजीविशिशुकाया हस्ताद् गृह्णन्ति यदि बालः स्तनं धयन्नधयन्वा तया मुक्तो न रोदिति, रुदति च तस्मिन्नेति । केवलस्तन्यजीविशिशुकया च स्तनपानाबाले मुक्ते रुदत्यरुदति च तद्धस्तान्नेति । अपिबति च तया निक्षिप्ते ऽरुदति च स्तन्यजीविन्यपि तद्धस्ताद् गृह्णन्ति, रुदति च नेति। जिनकल्पिकादयश्च यावद्बालः केवलस्तन्यपायी तावत्तं मुक्त्वा ददत्या निरपवादात्तद्धस्ताद् भिक्षां न गृह्णन्ति । अयमत्र विभागः। केवलस्तन्यजीविनि पिबत्यपिबति च निक्षिप्ते रुदत्यरुदति च न गृह्णन्ति । स्तन्याशनादिजीविनि च पिबति निक्षिप्ते रुदत्यरुदति च न गृह्णन्ति । अपिबति मुक्तेऽरुदति गृह्णन्ति, रुदति च नेति ।२६। चः समुच्चये इति गाथार्थः ।।८६ ।। मूलगाथा- तह छक्काए गिण्हइ, घट्टइ आरंभइ खिवइ छ जई। ___ साहारणचोरियगं देइ, परक्कं परटुं वा।।७।। संस्कृतछाया- तथा षटकायान्गृह्णाति घट्टयत्यारभते क्षिपति दृष्ट्वा यति। साधारणचोरितकं ददाति, पराक्यं परार्थं वा।।८७ ।। જતાં એને પીડા થાય. અપવાદ :- સ્થવિરકલ્પી :- સ્તનપાન અને અશનાદિ પર જીવનાર શિશુવાળી = બાલવત્સા સ્ત્રીના હાથે ગ્રાહ્ય છે. જો બાળકને સ્તન ધવરાવતી હોય કે ધવરાવવાનું પતી ગયું હોય કે ન પણ ધવરાવતી હોય. પરન્તુ વહોરાવતી વખતે નીચે મૂકેલો એ બાળ રડે નહિ તો ગ્રાહ્ય છે. પણ જો તે રડે તો અગ્રાહ્ય છે. કેવલ સ્તનપાન પર જીવતા શિશુને ધવરાવતી માતા એને સ્તનપાનથી દૂર કરીને નીચે મૂકે. ત્યારે એ બાળ રડે કે ન રડે, તેના હાથે અગ્રાહ્ય છે. અપવાદ :- કેવલ સ્તનપાન પર જીવતો બાળ જો સ્તનપાન ન કરતો હોય અને નીચે મૂકવાથી રડે નહિ તો તે બાલવત્સાના હાથે ગ્રાહ્ય છે. રડે તો અગ્રાહ્ય છે. - જિનકલ્પીઆદિ :- કેવલ સ્તનપાન પર જીવનાર શિશુને મૂકી એની માતા ભિક્ષા આપે તો નિરપવાદંપણે તેના હાથે ગ્રહણ ન કરે. અહીં વિશેષ ફેરફાર આ પ્રમાણે જાણવો. કેવલ સ્તન્યજીવી બાળ સ્તનપાન કરતો હોય કે ન કરતો હોય અને એને નીચે મૂકતાં રડે કે ન રડે. તોય તેના હાથે ગ્રહણ કરતાં નથી. સ્તનપાન અને અશનાદિ પર જીવનાર બાળ સ્તનપાન કરતો હોય. એને નીચે મૂકતા તે રડે કે ન રડે. ત્યારે પણ તેના હાથે ગ્રહણ કરતાં નથી. જો એ બાળ સ્તનપાન કરતો ન હોય. અને નીચે મુકતા રડે નહિ. ત્યારે તેના હાથે ગ્રહણ કરે. પરન્તુ સ્તનપાન ન કરતાં પણ બાળને નીચે મૂકતાં જો રડે તો તેના હાથે ગ્રહણ કરતા નથી. મૂળગાથામાં છેલ્લે જે “ઘ' = “ઘ' છે તે સમુચ્ચયના અર્થમાં છે એમ જાણવું.W૮ll મૂળગાથા-શબ્દાર્થ :- તદ = તથા, છU = છકાયજીવોને, શિક્ = ગ્રહણ કરતી હોય, ઘટ્ટ = સંઘટ્ટો કરતી હોય, ગામ = વિનાશ કરતી હોય, વિવ = ફેંકતી હોય, ટુ નવું = સાધુને જોઈને, સદાર = ઘણાની માલિકીનું, વરિયાં – ચોરી છૂપીથી, તે = આપે, પર = અથવા Page #394 -------------------------------------------------------------------------- ________________ ३६१ 5 षट्कायान्गृहणाति-संघट्टयत्यारभते-क्षिपति तस्यां ददत्यामग्राह्य, ग्रहणे दोषाऽपवादौ ॥ व्याख्या- तथेति वाक्योत्क्षेपे 'या' इति पदं सर्वत्रेहापि सम्बध्यते । ततश्च या काचिन्महिला षट्कायान् लवणोदकाग्निवातपूरितदृतिपर्वबीजपूरादिपूतरकमत्स्यादिरूपान् षड्जीवनिकायान् गृह्णाति हस्ते धारयति, तस्यां ददत्यां न गृह्णन्ति, षट्कायस्य पीडादिदोषसद्भावादेवमुत्तरद्वारत्रयेऽप्यं हेतुर्दश्यः ।२७। तथा ‘घट्टयति' प्रकान्तान् षट्कायान् शेषशरीरावयवशिरउरःकर्णादिस्थान् संघट्टयति બીજાનું, પરä વા = અથવા બીજા માટે સ્થાપન કરેલું.૮૭થા મૂળગાથા-ગાથાર્થ :- (૨૭) દાતારે હાથમાં છકાયમાંથી કોઈપણ સચિત્તવસ્તુ ધારણ કરેલી હોય. (૨૮ થી ૩૦ સુધીમાં સચિત્ત = છકાયમાંથી કોઈપણ સચિત્ત એવો અર્થ કરવો) (૨૮) દાતારે સચિત્તનો સંઘટ્ટો કરેલો હોય અથવા માથામાં કુલ તથા ગળા વગેરેમાં કુલની માળા વગેરે ધારણ કરેલી હોય. (૨૯) દાતાર સચિત્તનો આરંભ કરતો હોય એટલે જમીન ખોદવા તથા વસ્તુ ધોવા વગેરેની ક્રિયા કરતો હોય. (૩૦) દાતાર સાધુ જોઈ આહારાદિ વહોરાવવા માટે પોતાના શરીર ઉપર અથવા હાથમાં રહેલ સચિત્તપદાર્થને જમીન ઉપર મુકે અથવા ફેકે તો. (૩૧) દાતાર ઘણાની માલિકીવાળા આહારાદિ બધાંની રજા વગર પોતે એકલો આપતો હોય તો. (૩૨) પોતાના માલિકને ઠગીને નોકર આહારાદિ આપતો હોય અથવા કોઈ સ્ત્રી પોતાની સાસુ અથવા નણંદને પૂછયા વગર આપતી હોય તો. (૩૩) દાતાર જે આહારાદિ આપતો હોય તે બીજાનો છે એમ કહીને આપતો હોય તો. (૩૪) દાતાર જે આહારાદિ આપતો હોય તે બીજા કાપેટિકાદિને માટે રાખેલો છે એમ કહીને આપતો હોય તો. (એવા દાતારના હાથે અગ્રાહ્ય છે.)in૮૭ી. ષકાય જીવોને ગ્રહણ કરતી, “એનો સંઘટ્ટો કરતી, એનો આરંભ કરતી, એને ભૂમિ પર મુકતી સ્ત્રી દાતારના હાથે અગ્રાહ્ય છે, તેના ગ્રહણમાં દોષ અને અપવાદ ૦ વ્યાખ્યાર્થ :- “તદ = ‘તથા' વાક્યના ‘ઉલ્લેપ' = વાક્યને ઉઠાવવામાં = શરૂઆત કરવામાં ‘ના’ = “યા' પદ જે ગાથા ૮૮ માં આવશે તે અહીં પણ બધે લગાડવો. (૨૭) “છવાઈ' = “પદ્ગીનિવાયાન' = જે કોઈ સ્ત્રી પકાયોને, લૂણ = પૃથ્વીકાય, ઉદક = અખાય, અગ્નિ = તેજસ્કાય, વાતપૂરિતદતિ = હવાથી ભરેલ મશક = વાઉકાય, પર્વ સાથેની શેરડી કે બીજપૂર = બીજોરું = વનસ્પતિકાય. વગેરે એકેન્દ્રિય અને “પુતર' = પાણીમાં થતા પોરા કે તેના જેવા બીજા વિકલેન્દ્રિયરૂપ ત્રસકાય કે મત્સ્ય કે તેના જેવા બીજા પંચેન્દ્રિય ત્રસકાય આદિ સ્વરૂપ ષજીવનિકાયોને “ ' = “ગૃતિ' = ગ્રહણ કરતી હોય તે સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. દોષ :- પર્યાયને પીડા થાય વગેરે દોષ સંભવતો હોય છે. આગળ પણ ત્રણ દ્વારમાં આ હેતુ સમજવો. [પ્રશ્ન :- અહીં મત્યની વાત કેમ મૂકી ? માંસાહારી કુળ તો ગોચરી માટે વર્જ્ય છે ને ? સમાધાન :- અધમકુળમાં તો ગોચરી વર્જ્ય છે જ. પણ ઉત્તમ કુળમાંય કોકવાર આવું થતું હોય છે. એ ઘર વર્ષ નથી. માટે અહીં ‘ચિલિ એવો વિકલ્પ મૂક્યો છે. રતિ પૂન્ય નયપોષપૂર: ]. Page #395 -------------------------------------------------------------------------- ________________ ३६२ चालयतीति यावत् । तथा पादाभ्यां या तानेव चालयतीत्यपि दृश्यं । तत्र सिद्धार्थकतत्पुष्पाण्यादूळराजिकाशतपत्रिकादिपुष्पाणि वा शिरःस्थानि, अम्लानमालतीमालादीन्युरःस्थानि, बदरकरीरजपाकुसुमादीनि आभरणतया कर्णस्थानि, परिधानाद्यन्तर स्थापितसरसवृन्तताम्बूलपत्रादीनि शरीरस्थानि या धारयति, तस्यां शरीरन्यस्तपुष्पादिकायां ददत्यां दाव्यां न गृह्णन्ति ।२८। तथा 'आरभते' षटकायान् विनाशयति । तत्र पृथ्वीकार्य कुश्यादिना खनन्त्यारभेत । मज्जनवस्त्रादिधावन (૨૮) તથા, “ઘટ્ટ' = “ધતિ' = હાથ સિવાય શરીરના શેષ માથું, છાતી, કાન આદિ અવયવો પર રહેલા ઉપરોક્ત પજવનિકાયને ધારણ કરતી સ્ત્રી, કે હાથ-પગથી પજીવનિકાયનેજ સંઘટ્ટન દ્વારા આમતેમ કરતી સ્ત્રીના હાથે પણ અગ્રાહ્ય છે. (ઉપરોક્ત ૨૭મી દાત્રી = f માં હાથની વાત આવી ગઈ છે એટલે અહીં મુખ્યતયા પગની વાત કહી છે એમ જાણવું.) શેષ શરીરના અવયવો ઉપર પજીવનિકાય શી રીતે સંભવે તે જણાવે છે સિદ્ધાર્થ = ધોળા સરસવ, “તત્વMાળ' = ધોળા સરસવના પુષ્પો, “ઉ” = લીલું ઘાસ, રાઈ અને શતપત્રિકા = કમલિનીવિશેષ આદિ પુષ્પો માથામાં રહેલા હોય છે. શતપત્રિકા વગેરે પુષ્પો સ્ત્રીઓ વાળમાં શોભા રૂપે રાખે છે. તથા ધોળા સરસવ અને રાઈ વગેરે માથામાં નાંખે જેથી ઉપદ્રવ દૂર થાય છે, કલ્પસૂત્રના સ્વપ્રલક્ષણ પાઠકોના સંદર્ભમાં વાત આવે છે તેમ માંગલીક પ્રસંગે પૂર્વકાળે આ બધું માથા પર ધરાતું હતું. ‘જ્ઞાન માનતીમાતા' = ન કરમાયેલી તાજા માલતીના પુષ્પોની માળા વગેરે છાતીના ભાગે ધારણ કરાય છે. વદર = બોરને તાંતણાથી બાંધી કાન પર લટકાવવામાં આવે છે. “રીર' = કેરડાના ફુલ, નવુસુમ' = જાસુદપુષ્પ વગેરે આભરણ રૂપે કાન પર રહેલા હોય છે. પહેરવાના કપડાઆદિની અંદર સરસ- તાજા લીલાંછમ બીંટાવાળા “તવૃત્તપત્ર’ = પાનના પત્તા વગેરે રાખેલા હોય છે. “પરિધાન અહીં “મારિ શબ્દથી પાન વગેરેનો જથ્થો કપડાં વગેરેમાં બાંધી કમર વગેરે પર લટકાવી રાખ્યા હોય વગેરે લેવું. આ રીતે શરીરના પહેરેલા કપડાની અંદર પુષ્પાદિને ધારણ કરેલી સ્ત્રી જો આપે તો અગ્રાહ્ય છે [પ્રશ્ન :- અહીં મુખ્યતયા સિદ્ધાર્થક આદિ એકેન્દ્રિયની વાત આવી પણ જાયની વાત લેવાની છે, તો ત્રસકાયનું સંઘટ્ટન શી રીતે સંભવે ? સમાધાન :- ઉત્તમકુળોમાં પણ ગાય ભેંસાદિ હોય. એને જ્યારે ખરી કરે કે કાન-નાકાદિ વીંધાવે ત્યારે બાજુમાં હોય અને ત્યારે એ જીવના અવયવોને અડે-પકડી રાખે. ત્યારે ત્રસકાયનો ભાંગો સંભવે. इति पूज्य जयघोषसूरयः ] (૨૯) તથા, ‘આરંભ' = ‘સારમ7' = ષકાયનો આરંભ કરતી હોય તેવી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. ષકાયનો આરંભ શી રીતે સંભવે ? તે બતાવે છે. પૃથ્વીકાય :- કોદાળી વગેરેથી ખણતી પૃથ્વીકાયનો આરંભ કરે. અપ્લાય :- સ્નાન, વસ્ત્રધાવન, ગાય વગેરે ઉપર પાણી છાંટે = તેને શ્વવરાવે વગેરે કરતી Page #396 -------------------------------------------------------------------------- ________________ ३६३ गवादिसेचनादीनि च कुर्व्वत्यप्कायं । उल्मुकघट्टनादिना अग्निं ज्वलयन्ती तेजस्कायं, चुल्ल्यां तमेव फुत्कुर्व्वाणा वायुं, चिर्भिटादिच्छेदनेन सूर्य्यादिना मुद्गादिशोधनेन च वनस्पतिकायं, पीडयोद्वेल्लतो मत्स्यादिमत्कुणादीन् व्यथयन्ती सकायमारभते । २९ । तथा दृष्ट्वा व्यवलोक्य यतिं साधु, तस्मै भिक्षादि दानाय षट्कायान् शरीरस्थान या क्षिपति भूम्यादौ मुञ्चति । ३० । साधारणं-चोरितकं-परौख्यं (= परकीयं)-परार्थं यद्ददाति तदग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ तथा 'साधारणं' बहुजनसाहिकं या ददाति । तस्यां न गृह्णन्ति । साधोर्ग्रहणाकर्षणधर्माधिकरणनयनादिदोषभावात् । दातुर्वा स्वामी निग्रहादिकं कुर्यात् । ३१ । तथा 'चोरितकं' चोरिकया ददत्यां न गृहीतं द्रव्यं लड्डुकादि या ददाति प्रयच्छति, तस्मिन् हि स्वामिवञ्चनेन कर्मकरेण अप्रभुवधूटीभ्रातृजायादिना वा श्वश्रूननान्द्रादिवञ्चनेन दीयमाने साधुना च गृह्यमाणे साधोर्दातुर्वा बन्धनादिः स्यात् । ३२ । तथा 'पराक्यं' परकीयमिदमिति सत्यमेव जल्पित्वा गोस्वामिकविषयाઅપ્લાયનો આરંભ કરે.. તેજસ્કાય :- ઉંબાડીયું કે કાકડા દ્વારા અગ્નિને પેટાવતા તેજસ્કાયનો આરંભ કરે. જૂનાકાળમાં સળગતા ઉંબાડીયાને કે કાકડાને ચૂલામાં મૂકે. જેથી ચૂલાનું ઈંધણ આગ પકડે. વાયુકાય :- ચૂલામાં આગને ફૂંકતી વાયુકાયનો આરંભ કરે. વનસ્પતિકાય :- ‘વિર્મિટ' ચીભડા વગેરેને છેદવા દ્વારા કે સૂપડા વગેરે દ્વારા મગ વગેરે સાફ ફોતરા કાઢતી વનસ્પતિકાયનો આરંભ કરે. કરતી = ‘તિ ત્રસકાય :- મત્સ્ય માંકડ વગેરેને ખસેડવાદ્વારા વ્યથા પમાડતી ત્રસકાયનો આરંભ કરે. (૩૦) તથા, વિવર વધું નવું આનો અન્વય આ રીતે કરવો- ‘ખરૂં હું વિવર્ડ્સ દ્રા (મૂમાં) ક્ષિતિ' = સાધુને જોઈને તેમને ભિક્ષાઆદિ દાનમાટે શરીર પર રહેલા તે ષટ્કાયજીવોને ભૂમિવગેરે ઉપર મૂકતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. સર્વસાધારણ (બધાંનું ભેગું) હોય, ચોરીનું હોય, બીજાનું હોય, "બીજા માટે હોય - આવું આપે તો અગ્રાહ્ય છે, તેના ગ્રહણમાં દોષ અને અપવાદ. • (૩૧) તથા, ‘સાહારળ' = ‘સાધારળ' = ઘણાં જનોનું ભેગું હોય. એમાંથી આપતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. દોષ :- ઘણાં જનોનું ભેગું હોવાથી એ આહારાદિના જેટલા પણ માલિક હોય. એ બધાં અથવા જે કોઈ રોષે ભરાય તે, ‘કયા સાધુએ એ લીધું ?’ એની જાણકારી મેળવીને તે સાધુને પકડે. પંચાયતમાં ઢસડી જાય વગેરે સંભવે છે. અથવા દાતા સિવાયના અન્યસ્વામીઓ નિગ્રહ આદિ કરે. (નિગ્રહ જેલમાં પૂરાવે.) (૩૨) તથા, ‘ચોરિયમાં’ ‘ચોરિત” = ચોરીપૂર્વક = છાની છૂપી રીતે આપતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. એટલે કે, લાડુ વગેરે દ્રવ્યો જે પોતે ગ્રહણ કરેલા નથી પોતાના માલિકીના કર્યા નથી અર્થાત્ ચોરી કરીને લાવેલું આપે. આમ ચોરીથી = છૂપી રીતે આપતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. અહીં, = = = Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭. ३६४ सचकेन (सत्केन?) ददाति तन्न ग्राह्यमदत्तादानान्तरायादिदोषात् ।३३। तथा परस्येदं परार्थं, तत्र परोऽन्यः साधुः कार्पटिकादिकस्तन्निमित्तं यद्दानाय कल्पितं साधवे ददाति तत्परमार्थतो यदर्थं स्थापितं तत्सत्कत्वान्न गृह्णन्ति ।३४ । वा समुच्चये इति गाथार्थः ।।८७।। તથાमूलगाथा- ठवइ बलि उव्वत्तइ, पिठराई तिहा सपच्चवाया जा। देंतेसु एवमाइसु, ओघेण मुणी न गिण्हन्ति।।८८।। संस्कृतछाया- स्थापयति बलिमुद्वर्त्तयति पिठरादि त्रिधा सप्रत्यपाया या। ददत्सु एवमादिष्वोघेन मुनयो न गृह्णन्ति ।।८।। રેર્ = “વાતિ’ શબ્દનો અન્વય “સાદાર વરિયાં, પરવ, પર આ ત્રણે સાથે કરવો અર્થાત્ “ साहारणचोरियगं, देइ परक्कं, देइ परटुं.' દોષ :- નોકર સ્વામીની વંચના કરીને આપે તો, અથવા અપ્રભુ એવી વધુ, કે ભાઈની પત્ની = ભાભી વગેરે સાસુ, નણન્ટ વગેરેની વંચના કરીને આપે અને સાધુ ગ્રહણ કરે તો સાધુ અથવા દાતાને બન્દન વગેરે થાય. (૩૩) તથા, “પરવ' = રવિચં’ = આ બીજાનું છે એમ સાચું જ બોલીને. અથવા ગોકુલમાં ભાગની વહેંચણી પછી ગોવાળીયાની માલિકીનું આપતી ગોકુલની માલિકણ સ્ત્રી “રેડ્ડ' = ‘હારિ’ = આપે તો તેના હાથે અપાતું અગ્રાહ્ય છે. દોષ - અદત્તાદાન અને અન્તરાય થાય વગેરે. (૩૪) તથા, “પ = “પાર્થ = બીજામાટે કરેલું આપે તો અગ્રાહ્ય છે. એટલે કે, “પર' = અન્ય = કાર્પેટિક વગેરે બીજા સાધુને દાન માટે કલ્પેલું હોય. એટલે એ ભક્તાદિ ખરેખર તો કાર્પેટિકવગેરે માટે સ્થાપેલું હોવાથી તે ભક્તાદિ તેમનું જ કહેવાય છે. એવું પરાર્થ આપતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. “વા’ એ સમુચ્ચયના અર્થમાં છે એમ જાણવું..૮ મૂળગાથા-શબ્દાર્થ - વડું વનિ = બલિને માટે જુદું કાઢે, ઉચ્ચત્તડું = જમીન ઉપર નમાવીને આપે, પિટરાફુ = ભાજનવગેરે, તિરા = ત્રણ પ્રકારે, સપષ્યવાયા = અનર્થની સંભાવનાવાળી, ના = જે સ્ત્રી, ફેન્સેલું = આપે છd, મફ= ઉપર જણાવેલ દાતારો, ગોળ = ઉત્સર્ગથી, મુળી = સાધુઓ, ન ભિત્તિ = ગ્રહણકરતાં નથી./૮૮. મૂળગાથા-ગાથાર્થ :- (૩૫) દાતાર સાધુને વહોરાવતાં પહેલાં મૂળભાજનમાંથી બલિ માટે જુદું કાઢી પછી વહોરાવવા માંડે તો. (૩૬) દાતાર સાધુને વહોરાવતી વખતે આહારાદિવાળું ભોજન જમીન ઉપર નમાવીને તેમાંથી કાઢીને આપે અથવા મોટું વજનદારભાજન હોય અને તે ઉપાડીને આવે તો. (૩૭) સાધુને વહોરાવતાં દાતારને ઊર્ધ્વ, અધો અને તિછ એમ ત્રણમાંથી કોઈપણ સ્થાનના યોગે કષ્ટ પડે તેમ હોય તો. ઉપરમુજબ દાતારનાં જે ૩૭ દોષો જણાવ્યા તેવા દોષવાળા દાતારના હાથે ઉત્સર્ગમાર્ગથી સાધુને Page #398 -------------------------------------------------------------------------- ________________ ३६५ बलिं स्थापयति-पिठराद्युद्वर्त्तयति ( उत्क्षिपति वा ) त्रिधा सप्रत्यपाया तस्यां ददत्यामग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ, तथोपलक्षणेनाऽष्टत्रिंशत्तमदाता ज्ञायकाऽज्ञायकदातृद्वयमपि ग्राह्यं तस्य हस्तेऽग्राह्यम् व्याख्या - इहापि 'या' इति पदं सम्बन्धनीयं । ततश्च या काचित्स्त्री 'ठवइ बलिं 'ति बलिरग्रकूरसंज्ञित उपहारस्तं स्थापयति साधुदानाय प्रवृत्ता सतीति, मूलस्थाल्या आकृष्ट स्थगनिकादौ मुञ्चति, तत्स्थालीभक्तं ददती वर्जनीयेत्यर्थः, तत्र प्रवर्तनादिदोषभावात् । ३५ । तथा 'उव्वत्तइ पिठराइ'त्ति तत्र पिठरादि कांजिकिन्यादिकं ( ? ) भाजनं । तत्तन्मध्यस्थितवस्तुदानायोद्वर्त्तयति भूमौ स्थितं नमयति । उपलक्षणत्वान्महत्पिठरादिकमुत्क्षिपति चेति दृश्यं । तत्र चोद्वर्त्यमाने कीटिकामत्कोटकादेर्वधः આહારાદિ લેવા કલ્પે નહિ. અપવાદ માર્ગે જ્યાં જ્યાં લેવા કલ્લે તે તે અપવાદો તેના સ્થાને બતાવવામાં આવ્યા છે.૮૮॥ જે સ્ત્રી સ્થાપેલ બલિમાંથી આપે, પિઠરવગેરે ઉંચકીને કે નમાવીને આપે, ઉર્ધ્વવગેરે ત્રણપ્રકારના પ્રત્યપાયવાળા દાતારના હાથે અગ્રાહ્ય છે, ગ્રહણમાં દોષ અને અપવાદ. તથા, ઉપલક્ષણથી ૩૮મા દાતા તરીકે ‘જ્ઞાચક-અજ્ઞાયકદાતૃ' લેવા, તેના હાથે અગ્રાહ્ય છે. વ્યાખ્યાર્થ :- અહીં પણ ‘ય' પદ બધે લગાડવું. ૩૮ ‘સ્થાપતિ વર્તિ’ = (૩૫) જે કોઈ સ્ત્રી, ‘સ્વદ્ વૃત્તિ’ ખેતર પાક્યાબાદ સહુથી પહેલાં જે કૂર આવે. તેની બિલ કરે = નૈવેદ્ય કરે, તે ‘અજૂર’ નામક ઉપહાર = ભેટણાને સર્વપ્રથમ કુળદેવીવગેરેને ચઢાવવા સ્થાપ્યું હોય. એ જો સાધુને આપવા પ્રવૃત્ત થાય તો અગ્રાહ્ય છે. એટલે કે, બલિ કરી હોય પણ. તે બિલ હજુ ઉપયોગમાં લીધી ન હોય = સ્વમાન્ય દેવ-દેવી વગેરેને ચઢાવવાની બાકી હોય. એટલામાં સાધુ ગોચરીએ આવ્યા હોય. ત્યારે ચઢાવવા માટે સ્થાપેલી મૂળતપેલીમાંથી બલિનો અમુકભાગ કાઢી લઈને ઢાંકણા વગેરેમાં મૂકીને તે તપેલીમાંથી દાન આપતી સ્ત્રીનાં હાથે અગ્રાહ્ય છે. દોષ :- પ્રવર્તનઆદિ દોષ લાગે. [પ્રવર્તન દોષ બલિમાં નિયમન છે કે ચઢાવ્યાવિના કશુંય કરાય નહિં. જ્યારે ચાલુ રસોઇ (પહેલા પાક સિવાયની)માં એવું નિયમન નથી હોતું. એટલે બલિમાં ચઢાવ્યાવિના વહોરવામાં પ્રવર્તનદોષ લાગે છે. જ્યારે રસોઈમાં એ દોષ લાગતો નથી. તથા, બલિ રાંધે ત્યારે સામાન્યતયા કાયદો એવો હોય છે કે જે બિલ કરી હોય, તે સૌપ્રથમ કુળદેવી વગેરેને ચઢાવવાની હોય. પછી જ પરિવારવાળા ભોજન કરી શકે કે સાધુ-સંતોને દાન અપાય કે લહાણું વગેરે મોકલાય. હવે જો કુળદેવી વગેરેને ચઢાવ્યા વિના જ સાધુને વહોરાવી દે તો ઘરમાં એ વાતની જાણ થતાં ક્લેશ વગેરેનો સંભવ રહે. અમંગળની બુદ્ધિ થાય. અથવા દૈવયોગે એજ દિવસે ઘરમાં કાંઈ અશુભ થાય તો ધર્મ-સાધુપ્રત્યે અપ્રીતિ થાય વગેરે. કૃતિ ભૂખ્ય નવયોષસૂરયઃ ] (૩૬) ‘૩વ્વત્તઽ વિરાફ' ‘વ્રુત્ત્તત્તિ પિરાવિ', ‘વિવિ' એટલે કે ‘હ્રાંનિન્યિાવિ’ કાંજી રાખવાનું ભાજનવિશેષવગેરે ભાજન. ભૂમિ ઉપર રહેલ તે ભાજનને દાન આપવામાટે નમાવે = = = = - Page #399 -------------------------------------------------------------------------- ________________ स्यादूर्वोत्पाटनाच्च सत्त्ववधः, दात्र्याः पीडा, भाजनभङ्गादि च स्यात् ।३६। तथा त्रिधा त्रिभिः प्रकारैर्ध्वाधस्तिर्यग्लक्षणैः सप्रत्यपाया सम्भाव्यमानाभिघाताद्यनर्था या काचिन्नारी स्यादयमर्थः - भिक्षां ददत्या यस्या दाव्याः क्रमशः उत्तराङ्गकाष्ठादेः कण्टकादेर्गवादेः सकाशादूर्ध्वाधस्तिर्यग्रूपाः प्रत्यपायाः सम्भाव्यन्ते, तस्यां ददत्यां न गृह्णन्ति । ।३७।। साधारणाऽनिसृष्टयोः परार्थ-स्थापनयोः 'पिठराद्युद्वर्त्तन-संहृतयोः च को भेदः ? ' ननु साधारणस्यानिसृष्टदोषत्वात् परार्थं स्थापितस्य च स्थापनादोषवत्त्वात् पिठराद्युद्वर्त्तनस्य संहृतदोषवत्त्वादेतदुपादानमयुक्तं, नैवं, पूर्वं दोषप्रस्तावेन, इह दातृप्रस्तावादुक्तमिति, न चैकस्यापि वस्तुनोऽनेकदोषोपनिपातो नोपपद्यते, अस्य न्यायस्य तत्र तत्र प्रवेशत्वात् । एवमन्यत्रापि लक्षणતો અગ્રાહ્ય છે. ઉપલક્ષણથી મોટાપિઠરાદિને દાન આપવા માટે ઉંચે ઉપાડે તો પણ અગ્રાહ્ય છે એમ જાણવું. દોષ :- નમાવીને આપવા જતા સંહતદ્વાર-ગાથા ૮૪ સ્તોક-બહુની ચતુર્ભગીમાં બતાવ્યા પ્રમાણે, કીડી-મંકોડા વગેરેનો વધ થાય. અથવા ઉંચે ઉપાડે એમાં સત્ત્વવધ થાય. અર્થાત્ ઉચે ઉપાડીને નીચે મૂકવા જતાં ભાજનની વિશાળતાને લીધે જગ્યાનું દૃષ્ટિ પડિલેહણ ન થવાથી કદાચ ત્યાં રહેલા સત્ત્વોના વધાદિ થાય. દાત્રીને પીડા થાય. ભાજન ફૂટે વગેરે થાય. (૩૭) ‘તિ સંપર્વવાયા ના' = ‘ત્રિધા પ્રત્યાયી યા' = ઉપર, નીચે અને તિર્યમ્ = તીર્ણ લક્ષણવાળા ત્રણ પ્રકારના પ્રત્યાયની સંભાવનાવાળી. અર્થાત્ અભિઘાતવગેરે અનર્થને પામી શકનારી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. ત્રણ પ્રકારના પ્રત્યાયનો ભાવાર્થ આ છે કે, ભિક્ષા આપતી જે દાત્રીના ઉત્તમ, મધ્યમ અને અધોઅંગ = માથું, પેટ અને પગ વગેરે કાઠ= લાકડું વગેરેથી, ગાય વગેરેથી કે કાંટા વગેરેથી પ્રત્યપાય = નુકશાન પામવાની સંભાવનાવાળા હોય. અર્થાત્ લાકડા વગેરેથી માથું અથડાઈ જવાની શક્યતા જણાતી હોય. ગાય વગેરેથી એની કેડ કે પેટ અથડાઈ જવાની શક્યતા જણાતી હોય. અથવા ઘરમાં કારણસર લાવેલ બાવળ વગેરે નીચે વેરાયેલા હોય. એનાથી પગ વિંધાઈ જવાની શક્યતા જણાતી હોય. ત્યારે એવા પ્રત્યાયવાળી સ્ત્રીના હાથે ભિક્ષા અગ્રાહ્ય છે. • અસાધારણ અને અનિસૃષ્ટ, પરાર્થ અને સ્થાપના, પિઠરવગેરેનું ઉદ્વર્તન અને સંહત. આ બધાં વચ્ચે શું તફાવત ? • પ્રશ્ન :- “સાધાર' (૩૧મી દાત્રી) દાયકોષમાં અનિસૃષ્ટદોષપણું હોવાથી અને ‘પરાર્થ” (૩૪મી દાત્રી) દોષમાં બીજા માટે સ્થાપેલું હોવાથી, સ્થાપનાદોષપણું હોવાથી અને પિવરાતિ ઉદ્વર્તતિ' (૩૬મી દાત્રી) દોષમાં સંદતદોષપણું હોવાથી, આ ૩૧, ૩૪ અને ૩૬ દાત્રી દોષોનું ગ્રહણ અયોગ્ય છે ને? સમાધાન :- ના એવું નથી. પૂર્વે દોષની વાત ચાલતી હતી એમાં એને દોષ રૂપે કહેલ. અહીં દતૃની વાત ચાલતી હોવાથી દાતુના દોષ રૂપે એ વાત કરવામાં આવી છે. “એક જ વસ્તુના અનેક દોષો ન ઘટે એવું નથી અર્થાત્ ઘટી શકે છે.” આ ન્યાય તે તે દોષોમાં પ્રવેશ પામી શકે છે. આ Page #400 -------------------------------------------------------------------------- ________________ साङ्कर्ये प्रत्युत्तरं वाच्यमिति । तथा भक्त्या यतिशरीरोपष्टम्भार्थं साधुनामित्थं न कल्पते इत्येतज्जानानः कश्चिदाधाकादिमध्याद्यथासम्भवमन्यतमं दोषं कुर्यात्, कश्चित् प्रत्यनीकतया अनेषणीयाऽग्रहणनियमभञ्जनार्थं, यतेश्चेत्थं न कल्पते इत्येतदजानानः ऋजुतयैव कुर्यादित्युपलक्षणत्वाज्ज्ञायकाऽज्ञायकदातृद्वयमपि दृश्यं । ।३८।। एवं दायकानभिधाय साध्यार्थकथनायाह । म उपरोक्तस्थविरादि-सप्रत्यपायाऽन्तेषु दातृष्वौघेन मुनयो न गृह्णन्ति ॥ 'देंतेसु एवमाइसुत्ति स्त्रीपुरुषाविवक्षया सामान्येन ददत्सु प्रयच्छत्स्वेवमादिष्वनन्तरोक्तस्थविरादिषु सप्रत्यपायान्तेषु दातृषु, विशेषविवक्षायां स्थविरादौ ददति दातरि ददत्यां वा दात्र्यामिति योज्यमोघेन सामान्येनोत्सर्गेणेत्यर्थः, मुनयो यतयो न गृह्णन्ति, नाददतेऽशनादीति शेषः। सामर्थ्यात् स्थविरादिविपरीतेषु ग्राह्यं । तत्र स्थविरस्य विपरीतो युवा । स च षोडशवर्षेभ्य उपरि यावच्चत्वारिंशद्वर्षाणि तावत्स्यादित्यादि भावनीयम्। तथेहोघेनेति वदन्नुत्सर्गेण स्थविरादिषु ददत्सु न गृह्यतेऽपवादेन तु ग्लानादिकार्ये જ રીતે બીજે કોઈપણ ઠેકાણે લક્ષણસાર્થ દેખાય = એકદોષના લક્ષણ બીજા-ત્રીજામાં ઘૂસી જતાં દેખાય ત્યાં પણ આ જ સમાધાન જાણવું. (૩૮) તથા, ‘જ્ઞાIિSજ્ઞાવિતૃ “આ રીતના દોષવાળું કરેલું સાધુને કલ્પતું નથી' એવું ન જાણતાં કોક ગૃહસ્થ ભક્તિથી યતિના શરીરના પોષણમાટે આધાકર્માદિ દોષોમાંથી યથાસંભવ કોઈપણ દોષવાળું અશનાદિ કરે. કોક વળી દુશ્મનાવટના લીધે “સાધુને અનેષણીય ગ્રહણ ન કરાય' એવો નિયમ તોડાવવા માટે દોષવાળું અશનાદિ કરે. અથવા “પતિને આવું કલ્પતું નથી' એવું ન જાણતાં ભોળપણથી દોષવાળું અનાદિ કરે. આમ અહીં દાયકદોષના ઉપલક્ષણથી જ્ઞાયક અને અજ્ઞાયક = જાણ અને અજાણ દાયકના દોષનો પણ સમાવેશ જાણવો. અર્થાત્ ૩૮મો પ્રકાર તરીકે “જ્ઞા વISજ્ઞાલિાતૃ દાયકદોષ જાણવો. આ પ્રમાણે દાયકોને = દાયકોના ૩૭ પ્રકારો અને ઉપલક્ષણથી ૩૮મો પ્રકાર કહીને હવે સાધ્યાર્થ = જણાવવાયોગ્ય એટલે કે કહેવાયોગ્ય પદાર્થના કથનને જણાવે છે. • ઉપરોક્ત સ્થવિરથી માંડીને સપ્રત્યપાર સુધીના દાતૃઓના હાથે ઓઘથી મુનિઓ ગ્રહણ કરતાં નથી , àતે વમરૂનું' = “વ7 વમવિવું = સ્ત્રી-પુરુષની કોઈ વિવક્ષા કર્યા વિના સામાન્યપણે, ઉપર કહેલા “સ્થવિરથી માંડીને “સપ્રત્યપાય' સુધીના દાયકોના હાથે. “ગોપેન મુળી જાન્તિ’ = “યોગેન મુનયો ન ગૃત્તિ' = સામાન્યથી એટલે કે ઉત્સર્ગથી મુનિઓ અશનાદિ ગ્રહણકરતાં નથી. આ, સ્ત્રી કે પુરુષની વિવક્ષાવિના સામાન્યવાત કરી પણ વિશેષવિવક્ષામાં પુરુષ એવા સ્થવિરાદિના હાથે કે સ્ત્રી એવી સ્થવિરા આદિના હાથે અગ્રાહ્ય છે. એમ જોડીને પછી “મુનિઓ ઉત્સર્ગથી ગ્રહણ કરતાં નથી' એમ અન્વય કરવો. અનાદિ એ અધ્યાહારથી લેવું. અહીં, પુરુષસ્થવિર કે સ્ત્રીસ્થવિરાઆદિના હાથે અગ્રાહ્ય છે એમ કહ્યું. એટલે એનાથી વિપરીતના હાથે અર્થાત્ સ્થવિરથી વિપરીત યુવાનઆદિના હાથે ગ્રાહ્ય છે એમ જાણવું. યુવાન કોને કહેવાય? તે કહે છે, ૧૬ વર્ષથી માંડીને ૪૦ વર્ષની વયવાળાને યુવાન કહેવાય છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ३६८ स्थविरादिदातृभ्योऽपि हस्तात् कथञ्चिद् गृह्यते, कथञ्चित्तु नेत्याचष्टे । तच्च यथास्थानं दर्शितमेवेति STથાર્થ: I.૮૮ ના अवतरणिका– उक्तं दायकद्वारमथोन्मिश्रद्वारं व्याचिख्यासुस्तल्लक्षणं तद्गतं कल्प्याकल्प्यविधिं चाह। मूलगाथा- जोग्गमजोरगं च दुवे वि मिसिउं देइ जं तमुम्मीसं । इह पुण सचित्तमीसं, न कप्पमियरंमि उ विभासा।।८९ ।। संस्कृतछाया- योग्यमऽयोग्यं च द्वेऽपि मिश्रयित्वा ददाति यत्तदुन्मिश्रम् । इह पुनस्सचित्तमिश्रं न कल्प्यमितरस्मिंस्तु विभाषा ।।८९।। ___ योग्याऽयोग्यद्रव्योन्मिश्रस्य स्वरूपम् ॥ व्याख्या- योग्यं साधुदानायोचितं पूरणौदनकरंबकादि, तथा अयोग्यमकल्प्यतया साध्वनुचितं सचित्तं, मिश्रं दाडिमकलिकाम्रादि खण्डलवणादिदानाद्, अचित्तं तुषादि वा, चः समुच्चये । द्वे अपि તથા, અહીં ‘શોધન' શબ્દ મૂક્યો છે અર્થાત્ ઉત્સર્ગથી સ્થવિરાદિના હાથે અગ્રાહ્ય છે એમ કહ્યું છે. એનાથી આ વાત છતી થાય છે કે “ગ્લાનાદિ કાર્યવિશેષે અપવાદથી ક્યારેક ગ્રહણ કરાય પણ છે અને ક્યારેક નથી પણ ગ્રહણકરાતું'. એ અપવાદોને દાયકદોષના વિવરણ વખતે જ યથાસ્થાને બતાવી દિીધાં છે. ૮૮ અવતરણિકા :- આ પ્રમાણે “ફાયર’ કહ્યું. હવે “ન્નિશ્રદ્વાર ને કહેવાની ઈચ્છાવાળા મૂળકારશ્રી તેના લક્ષણ અને તે અંગેની મધ્ય-અકથ્ય વિધિને જણાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- ગોપામ્ = યોગ્ય, મનોરમ્ = અયોગ્ય, = અને, તુવે વિ = બન્ને પણ, મિસિડ = મેળવીને, તે = આપે, ગં = જે, તે = 0, ઉમ્મીનં = ઉન્મિશ્ર, ફુદ પુvi = અહીં પણ, વિત્તમાં = સચિત્ત અને મિશ્ર, પમ્ = કલ્પ નહિ, મિ-૩ = બીજામાં તો, વિમાસી = ભજના./૮૯ી. મૂળગાથા-ભાવાર્થ :- દાતાર સાધુને આપવાયોગ્ય અને આપવાઅયોગ્ય એવા બન્ને દ્રવ્યો ભેગાં કરીને સાધુને જે આપે તે ઉન્મિશ્ર દોષવાળું કહેવાય. અયોગ્ય દ્રવ્ય બે પ્રકારના હોય. (૧) સચિત્ત અને (૨) અચિત્ત અને તેના યોગે ચતુર્ભાગી બને છે. એ ચારભાગામાંથી પ્રથમ ત્રણભાંગામાં મેળવેલી વસ્તુ સચિત્ત રહેતી હોવાથી સાધુને લેવી કહ્યું નહિ. ચોથાભાંગામાં બન્ને દ્રવ્યો અચિત્ત હોવાથી કષ્પ છે. તેમાં પણ સંહતદોષની ચતુર્ભગીના ચોથાભાંગામાં થોડા અને ઘણાં દ્રવ્યના યોગે જે કધ્યાકધ્ય વિધિ જણાવી છે તે પણ જાણી લેવી.Iટલા • યોગ્ય અને અયોગ્ય દ્રવ્યના ઉન્મિશ્રણનું સ્વરૂપ છે વ્યાખ્યાર્થ :- “ગોપામ્ = “યોગ્યમ્' = સાધુદાનને ઉચિત એવું પૂરણ, ઓદન, કરબ વગેરે. તથા, સનો’ = “યોયમ્' = અકધ્યતાને લીધે સાધુને અનુચિત એવું સચિત્તદ્રવ્ય, મિશ્રદ્રવ્ય, એટલે કે ખાંડ, લવણ વગેર નાંખેલ દાડમની કલિકા = દાડમની કળી = દાણા, આમ્ર = કેરી, કે અચિત્ત Page #402 -------------------------------------------------------------------------- ________________ द्विसङ्ख्ये अपि वस्तुनी नत्वेकं किञ्चिन्मिश्रणस्योभयाश्रितत्वादित्यपेरर्थः। मिश्रयित्वा एकीकृत्य ददाति साधवे प्रयच्छति । यद्यस्मात्तस्मात्तद्भक्तादि, उत्प्राबल्येन मिश्रीकृत्य दीयमानत्वादुन्मिश्रमुच्यते । उन्मिश्रणं चेहाचित्तद्रव्ययोरपि मीलनमात्रमेव ज्ञेयं न तु करंबीकरणं तस्य कृतौद्देशिकतया प्रागभिधानात् । इह च योग्ये वस्तुनि अनेन निमित्तेन किल केवलं दीयमानं स्तोकं स्यादिति लज्जया पृथग्दाने वेला लगतीत्यौत्सुक्येन, मीलितं मिष्टं स्यादिति भक्त्या, अनाभोगेन वा, सचित्ताभक्षणनियमभङ्गो भवत्येतेषामिति प्रत्यनीकतया चोन्मिश्रं ददाति।। सचित्ताऽचित्तोन्मिश्रितस्य चतुर्भङ्गस्तत्राऽपि चतुर्थभङ्गे स्तोकबहुकयोः चतुर्भङ्ग: ॥ इहापि च चत्वारो भङ्गा भवन्ति यथा सचितमिचे सचित्तमिश्रमुन्मिश्रितं । तत्र सचित्तमिश्रे नारङ्गखण्डादौ सचित्तमिश्रं दाडिमकलिकादि लवणादि वा। पूर्वोक्तकरणेनोन्मिश्रितमित्यर्थः। तथा अचित्तमिश्रे (सचित्तमिश्र) २ सचित्तमिश्रेऽचित्तं ३ अचित्तेऽचित्तमुन्मिश्रितमिति ४ । अत्र कल्प्याकદ્રવ્ય = ફોતરાં વગેરે. “ઘ' = સમુચ્ચયાર્થમાં છે. “વે વિ' = “ મર' = આ યોગ્ય અને અયોગ્ય બન્ને વસ્તુને પણ. કોઈપણ મિશ્રણ એ બે દ્રવ્યને આશ્રિત હોય છે એમ “પ' નો અર્થ જાણવો. નિસિડે = “મિયિત્વ તિ’ = મિશ્રણ = એકઠું કરીને સાધુને આપે. “=' = ‘વ’ = જે, “તમ્' = ‘ત” = તે. એટલે કે જેને મિશ્રણ કરીને આપે છે તે ભક્તાદિને, “મ્મીd' = ‘ન્નિશ્રમ્ = ઉન્મિશ્ર કહેવાય છે. અહીં અચિત્ત બે દ્રવ્યોનું ઉન્મિશ્રણ માત્ર એક બીજાને ભેગા થવા પૂરતું જાણવું. પણ ‘વીર’ = એકમેક કરવાપણું ન સમજવું. કારણ કે કબીકરણને તો કૃતૌદેશિક તરીકે પહેલાં જ કહેવાઈ ગયું છે. ત્યાં માત્ર મિશ્રણ બને અચિત્ત દ્રવ્યોનું હતું. અહીં તો અચિત્ત સચિત્તનું પણ મિશ્રણ જાણવું. યોગ્ય વસ્તુઓનું મિશ્રણ કોઈક કારણોસર સંભવી શકે છે. જેમકે, (૧) અપાતું દ્રવ્ય ઓછું હોય એટલે “આટલું ઓછું કેવી રીતે વહોરાવાય ?' ઈત્યાદિ લજ્જાથી, (૨) “અલગ અલગ રીતે દાન આપવા જતાં વાર લાગશે... આવી ઉત્સુકતાથી, (૩) “આનું મિશ્રણ કરવાથી દ્રવ્ય સ્વાદિષ્ટ થશે' એવા ભક્તિભાવથી, અથવા (૪) અનાભોગથી = અજાણપણે, (૫) “સચિત્ત અભક્ષણના નિયમનો ભંગ થાઓ એવી દુશ્મનાવટથી. - સચિત્ત અને અચિત્ત ઉત્મિશ્રની ચતુર્ભગી, - તેમાં પણ ચોથાભાંગામાં સ્તોક અને બહુકની ચતુર્ભગી છે અહીં પણ ચતુર્ભાગી બને છે. (૧) સચિત્ત કે મિશ્રમાં સચિત્ત કે મિશ્રનું ઉન્મિશ્રણ. જેમકે સચિત્ત કે મિશ્ર એવા “નારાઉg = નારંગીની ચીરીમાં સચિત્ત કે મિશ્ર એવા દાડમની કલિકા (જેમ નારંગીના ભાગને ચીરી કહેવામાં આવે છે તેમ દાડમના દાણાને કલિકા કહેવાય છે.) કે લવણાદિનું ઉન્મિશ્રણ. (૨) અચિત્તમિશ્રમ સચિત્તમિશ્રનું ઉન્મિશ્રણ. (૩) સચિત્તમિશ્રમ અચિત્તમિશ્રનું ઉન્મિશ્રણ. (૪) અચિત્તમાં અચિત્તનું ઉન્મિશ્રણ. Page #403 -------------------------------------------------------------------------- ________________ ३७० ल्प्यविधिमाह । इह पुनरित्यादि, इहोन्मिश्रिते पुनः शब्दः संहृतोऽन्मिश्रयोर्वैशिष्ट्यख्यापनार्थः । एतच्चोपरिष्टाद्दर्शयिष्यामः । सचित्तमिश्रं बीजकन्दहरितादि तन्मिश्रं देयद्रव्यं च, किमित्याह । न नैव कल्प्यं ग्रहीतुमुचितं यतीनामेतेनादिभङ्गत्रिके ग्रहणनिषेध उक्तो, ग्राह्यमेव सचित्तं स्यादित्यादिदोषात् । इतरस्मिंस्तु चरमभङ्गकाश्रितेऽचित्तमिश्रिते देये पुनर्विविधा भाषा भाषणं विभाषा। संहृतद्वारोक्तचतुर्थभङ्गविषयस्तोकबहुपदोत्थचतुर्भङ्गकरूपा भजनारूपा च विकल्पना कार्या तेनेहापि शुष्काद्रव्ययोरुन्मिश्रणं द्रष्टव्यं । ततः स्तोके स्तोकं, बहुके स्तोकमचित्तमुन्मिश्रितमिति प्रथमतृतीयभङ्योर्यद्युत्क्षिप्य स्तोकाधारेण भाजनेन ददाति तदा कल्प्यता। स्तोके बहुकं, बहुके बहुकमुन्मिश्रितमित्यनयोरकल्प्यता, दातृपीडादिपूर्वोक्तदोषात् । म संहृतोन्मिश्रयोर्भेदः ॥ ननु संहृतोन्मिश्रयोः सचित्तादिवस्तुनि सचित्तादिवस्तुनो निक्षेपादन्योन्यं कः प्रतिविशेषः ?, उच्यते, संहृते भिक्षादानार्थं (द्रव्यादि) मात्रकस्थितं (च) द्रव्यमयोग्यं दाडिमकलिकादि तुषादि આ ચારેય ભાંગામાં કધ્યાકથ્ય વિધિ બતાવે છે. ફુદ પુન' = ‘રૂદ' = “નિશ્રિતે પુન' = અહીં ઉન્મિશ્રિતમાં વળી, આમાં જે ‘પુનઃશબ્દ છે. તે સંદતદોષ અને ઉન્મિશ્રદોષમાં વૈશિષ્ટઢ બતાવનારો છે. જેની વાત આગળ કહેવામાં આવશે. - “વિત્તમી' = “વિત્તનછં = સચિત્તમિશ્ર એટલે બીજ, કન્દ, હરિત = લીલોતરી.. તેનાથી મિશ્ર એવું દયદ્રવ્ય. “ર પ્ર” = “ર વચ્ચ’ = યતિઓને કલ્પતું નથી. આમ કહેવાદ્વારા પ્રથમના ત્રણભાંગામાં ગ્રહણનો નિષેધ કહેવાયો છે. કારણ કે ગ્રાહ્યવસ્તુ જ સચિત્ત છે ઈત્યાદિ દોષો એમાં રહેલા છે. “ફરજિ” = “રૂતરક્ષિતુ ૩ = અહીં “3” = “તું” એ “વળી' ના અર્થમાં છે. વળી, અચિત્તમાં અચિત્તનાં મિશ્રણ રૂપ ચોથાભાંગામાં વિમાતા' = “વિમાષા' = અનેક વિકલ્પો છે. સંહદ્વારમાં કહેલ ચારભાગા પૈકી છેલ્લા ચોથાભાંગામાં સ્તોક અને બહુ પદથી બનેલા ચાર ભાંગા અને તેના વિકલ્પો અહીં પણ જાણવા. તેમજ “શુષ્ય' અને સાર્વ' દ્રવ્યોનું ઉન્મિશ્રણ જાણવું. સ્ટોક - બહુની ચતુર્ભાગી જણાવે છે. (૧) સ્ટોકમાં સ્તોકઅચિત્તનું ઉન્મિશ્રણ, (૩) બહુમાં સ્તોકઅચિત્તનું ઉન્મિશ્રણ. આ પ્રથમ અને ત્રીજા ભાંગામાં અચિત્તનું ઉન્મિશ્રણ કરીને નાના ભાજન દ્વારા આપે તો એ કથ્ય છે. પરતુ (૨) સ્તકમાં બહુઅચિત્તનું ઉન્મિશ્રણ અને બહુમાં બહુઅચિત્તનું ઉન્મિશ્રણ. આ બીજો અને ત્રીજો ભાંગા અકથ્ય છે. કારણ કે એમાં દાતાને પીડા થાય વગેરે પૂર્વોક્ત = સંહદ્વારમાં કહેવાયા પ્રમાણે દોષોનો સંભવ છે. • સંહત અને ઉત્મિશ્ર વચ્ચે તફાવત છે પ્રશ્ન :- સંહત અને ઉન્મિશ્ર. આ બન્ને દ્વારોમાં સચિત્તાદિવસ્તુમાં સચિત્તાદિવસ્તુ નાંખવાની વાત આવી. તો બન્નેમાં ફેર શું ? સમાધાન :- સંદતારમાં ભિક્ષાદાનમાટે માત્રામાં રહેલ દાડિમકલિકાઆદિ અથવા તુષાદિ અયોગ્ય Page #404 -------------------------------------------------------------------------- ________________ ३७१ वाऽन्यत्र स्थगनिकादौ सञ्चार्य्य तेनैव रिक्तीकृतभाजनेन कूरादिकं साधवे ददाति, उन्मिश्रिते तु योग्यायोग्ये द्रव्ये यत्र भाजने ते द्वे अपि मिश्रिते तदवनामनेन तेनैवान्येन वा भाजनेन ददातीत्युभयोर्विशेषः पुनःशब्दसूचितो ज्ञेय इति गाथार्थः । । ८१ । । अवतरणिका – उक्तमुन्मिश्रद्वारमथापरिणतद्वारमाह । मूलगाथा - अपरिणयं दव्वं चिय, भावो वा दोण्ह दाण एगस्स । जइणो वेगस्समणे, सुद्धं नन्नस्स परिणमियं । ९० ।। संस्कृतछाया- अपरिणतं द्रव्यमेव भावो वा द्वयोर्दानैकस्य । त्योर्वैकस्य मनसि शुद्धं नान्यस्य परिणमितम् ।। ९० ।। अपरिणतस्य स्वरूपं तस्य द्रव्यभावद्विभेदं तत्र भावाऽपरिणते दातृविषयं भावापरिणतं व्याख्या - इहापरिणतं साध्यं वस्तु तच्च द्रव्यभावभेदाद् द्विधा, पुनर्भावापरिणतं दातृग्रहीतृयोगात् દ્રવ્યને ઢાંકણા વગેરે બીજી જગ્યામાં મૂકીને = ખાલી કરીને તે જ ભાજન = માત્રક દ્વારા ક્રૂર વગેરે સાધુને આપે છે. ઉન્મિશ્રદ્વારમાં જે ભાજનમાં યોગ્ય કે અયોગ્ય દ્રવ્યનું મિશ્રણ કર્યું હોય તે દ્રવ્ય તે ભાજન નમાવીને અથવા ઊંચકીને આપે અથવા દાનં આપવા પુરતું બીજા ભાજનમાં તે કાઢીને આપે. આમ બન્નેમાં ભેદ જાણવો. જે ભેદ મૂળગાથામાં આવેલ ‘પુનઃ' શબ્દથી સૂચવાયેલો છે. એમ જાણવું.૮લા અવતરણિકા :- આ પ્રમાણે ઉન્મિશ્રદ્વાર કહ્યું. હવે ‘ઝરળત' દ્વારને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- રિળયં = સચેતન, વિય અથવા, રોજ્જ બે અથવા ઘણાં દાતા૨માંથી, વાસ્ત સાધુમાંથી, રૂસ્તમળે એકના ચિત્તમાં, યુદ્ધ = દોષરહિત, ન परिणमियं સચિત્તથયેલું.IICI આપવાયોગ્ય વસ્તુ જ, માવો = ભાવ, વા = = એકનો, ફળો વા = અથવા સંઘાટક નહિ, ગ઼ત્રસ્ત = બીજાના ચિત્તમાં, = મૂળગાથા-ભાવાર્થ :- સાધુને વહોરાવવામાં આવતાં અશનાદિ દ્રવ્યથી અને ભાવથી અપરિણત એમ બે પ્રકારના હોય. જે અશનાદિ સચેતન હોય = અચિત્તબનેલું ન હોય તે દ્રવ્ય અપરિણત કહેવાય. ભાવ અપરિણતના દાતાર અને લેનાર એ બન્નેના યોગે બે પ્રકાર છે. જે અશનાદિના માલિક બે અથવા તેનાથી વધારે હોય અને તેમાંથી એક આપતો હોય અને બીજાની ઈચ્છા ન હોય તો તે દાતારના યોગે ગૃહસ્થભાવઅપરિણત બને છે. જે અશનાદિ લેતીવખતે સંઘાટક સાધુમાંથી એકને અચિત્ત લાગતું હોય અને બીજાને ચિત્ત લાગતું હોય તો તે લેનારના યોગે સાધુ-ભાવઅપરિણત કહેવાય છે.॥૯॥ અપરિણતનું સ્વરૂપ તેના દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારો, તેમાં ભાવઅપરિણતમાં દાતૃવિષયક ભાવઅપરિણત ૦ વ્યાખ્યાર્થ :- અહીં સાધ્યવસ્તુ છે અપરિણત. તે દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. વળી, ભાવઅપરિણતના પણ દાતૃ અને ગૃહીતૃના યોગથી બે પ્રકારો પડે છે. એટલે કે દાતૃસંબંધી ભાવઅપરિણત = = = Page #405 -------------------------------------------------------------------------- ________________ ३७२ द्विधैव। तत्र द्विधाऽपरिणतं तावदाह । 'अपरिणयं दव्वं चिय'त्ति, अपरिणतमनपगतजीवं सचेतनमित्यर्थः। द्रव्यमेव देयस्वरूपं पृथिव्यादिकं यो दाता ददाति । यश्च गृह्णाति तदपरिणतत्वधर्म्मयोगाद् द्रव्यापरिणतमुच्यते । दोषाश्च सचित्तग्रहणाज्ञाभङ्गादयो वाच्याः । दातृविषयं भावापरिणतमाह। भावोऽध्यवसायो दानपरिणाम इत्यर्थः । वा विकल्पे । द्वयोर्द्विसङ्ख्ययोर्दात्रादिस्वामिनोर्मध्यादुपलक्षणत्वाद् बहूनां च साधारणस्याशनादेर्दाने वितरणे एकेन क्रियमाणे एकस्य दानपेक्षया द्वितीयस्य भ्रात्रादेरित्यर्थः यत्रापरिणतोऽभवनशीलो भवतीति शेषः तद्दातृभावापरिणतं, अयमर्थःदातुः पितृभ्रातृस्वाम्यादिभिः साधारणेऽशनादौ यद्दाता, यच्छाम्येतत्साधवे इतिदानपरिणामयुक्तो ददातीतरेषां च तद्दातुर्दानादधिकरणमनुजभ्रात्रादीनां तस्मिन् तेन दीयमानेऽपि चित्तसंक्लेशः स्यात् तद्दातृविषयभावापरिणतं। अस्य साधारणानिसृष्टस्य च दायकसमक्षासमक्षत्वकृतो विशेषः, दोषाश्चात्र साधारणांनिसृष्टोक्ता ज्ञेयाः । * वा प्रविकल्पे । तमेव प्रविकल्पं * = અને ગૃહીતૃસંબંધી ભાવઅપરિણત. તે બે પ્રકારના અપરિણતને કહે છે. ‘અરિળયં તવં વિય’ ‘અપરિગતમ્ દ્રવ્યમેવ’, ગરિાતમ્ એટલે કે અશનાદિદ્રવ્ય, જેમાંથી જીવ ચાલ્યો ન ગયો હોય = અવ્યો ન હોય તે સચેતન એવું દ્રવ્ય જ. અર્થાત્ દેયસ્વરૂપ સચિત્તપૃથ્વીઆદિ દ્રવ્યને જ જે દાતા આપે છે. અને જે ગ્રહણ કરે છે. તેમાં અપરિણતધર્મનો યોગ થવાથી દ્રવ્યઅપરિણત કહેવાય છે. દ્રવ્ય અપરિણત ગ્રહણમાં દોષ :- સચિત્તગ્રહણ થાય, આજ્ઞાભંગ વગેરે. દાતૃવિષયક ભાવઅપરિણત ‘માવો વા' = ‘માવ’ એટલે કે અધ્યવસાય = દાનનો પરિણામ. ‘વ' = ‘વા' વિકલ્પઅર્થમાં છે. ‘ોન્દ વાળ ĪH' ‘યોઃ વાને ઘુસ્ય’ આનો અન્વય‘શુભ્રં નન્નલ્સ - પરિનિયં' સાથે કરવો. અશનાદિના વિતરણમાં = દાનકરવા વિશે એક જે દાન આપી રહ્યો છે એની અપેક્ષાએ બીજો જે ભાઈ વગેરે છે. તે અપરિણત = દાન ન આપવાના મનવાળો થયો હોય. અહીં બેની સંખ્યાના ઉપલક્ષણથી બેથી વધારે = ઘણાંનું જે સાધારણ = ભેગું અશનાદિ હોય. એ પણ લઈ લેવું. આ દાતૃભાવઅપરિણત કહેવાય. ભાવાર્થ આ છે કે, પિતા-ભાઈ-પતિ-સ્વામી વગેરેનું સાધારણ જે અશનાદિ હોય. એમાં જે દાતા “આ સાધુને આપું” એવા દાનના પરિણામવાળો છે. એ દાન આપે ત્યારે તે દાતાના દાનથી બીજાઓનો એની સાથે ઝઘડો થાય બીજાઓ એ દાતા સાથે ઝઘડો કરે. અથવા જો ભાઈ વગેરે નાના હોય અને દાતા દ્વારા તે અપાતું હોય તેમાં પણ નાના હોવાથી મોટાભાઈને કાંઈ કહેવા સમર્થ ન હોવાથી નાના ભાઈઓ વગેરેને ચિત્તસંકલેશ થાય. આ દાતૃવિષયક ભાવઅપરિણત થયું કહેવાય. પ્રશ્ન :- સાધારણ અનિસૃષ્ટદ્વાર અને આ અપરિણતદ્વારમાં શું ફેર પડ્યો ? સમાધાન :- અહીં = અપરિણતમાં અન્ય દાયકોની હાજરી જ્યારે સાધારણઅનિસૃષ્ટમાં અન્ય દાયકોની હાજરી હોતી નથી. બન્નેમાં આ ભેદ જાણવો. (‘વા’ = પૂર્વવત્ વિકલ્પના અર્થમાં છે એમ જાણવું.) દોષ :- સાધારણઅનિસૃષ્ટમાં કહેવાયેલ દોષો અહીં પણ જાણી લેવા. ...*. एतच्चिह्नद्वयमध्ये लिखितं मूलप्रत्यां न दृश्यते । तद्स्माभिः यथोचितं स्वमत्यनुगं घटितं पाठपूरणाय । = = Page #406 -------------------------------------------------------------------------- ________________ गृहीतृविषयं भावाऽपरिणतं ग्रहीतृविषयं भावापरिणतमाह । 'जइणो' इत्यादि भिक्षार्थं सङ्घाटकरूपेण गृहे गतयोः साध्वोर्यत्तन्मध्यादेकस्य कस्यचिद्यतेः साधोरेतल्लभ्यमानमशनादि शुद्धं दोषरहितमिति मनसि चित्ते परिणमितं निर्णीतं, तदेवाशनादि, न नैवान्यस्य कस्यचिद्यतेः साधोः शङ्कायुक्ततया शुद्धत्वेन मनसि परिणतं तद् गृहीतृभावापरिणतमेतदपि न ग्राह्यमन्योन्यं कलहादिसम्भवादिति गाथार्थः । । ९० ।। अवतरणिका - उक्तमपरिणतद्वारमथ लिप्तद्वारं विवरीषुस्तत्स्वरूपं तद्गतं विधिविशेषं चाह । मूलगाथा - दहिमाइलेवजुत्तं लित्तं तमगेज्झमोहओ इहयं । संसट्ठमत्तकरसावसेसदव्वेहिं अडभंगा । ।९१ । । संस्कृतछाया दध्यादिलेपयुक्तं लिप्तं तदग्रामोघत इह । સંસૃષ્ટમાત્ર-ર-સાવશેષદ્રવ્યરષ્ટમક્: ||૧૧|| लिप्तद्वारस्वरूपं, तस्यौघतोऽग्रहणं, तत्र ग्रहणे दोषा, अपवादे ग्रहणं • ગ્રહીતૃવિષયક ભાવઅપરિણત ૭ હવે ગૃહીતુવિષયક ભાવઅપરિણતને કહે છે. ‘વ’ = ‘વા’= વિકલ્પના અર્થમાં છે, તે જ જણાવતાં કહે છે, ‘ખો’ = ‘યોઃ’ = સંઘાટકરૂપે ભિક્ષામાટે ગૃહસ્થના ઘરે ગયેલા સાધુઓમાંથી ‘FIRમળે શુદ્ધ’ = ‘સ્થ મનસિ શુ' = સંઘાટક એવા તે સાધુઓમાંથી કોક એક સાધુને “આ મળતું અશનાદિ શુદ્ધ છે” એવું મનમાં પરિણત થયું. અર્થાત્ એ પ્રમાણે નિર્ણય થયો. પરન્તુ, ‘નન્નલ્લ પરિમિત્રં’ ‘નાન્યસ્થ પરિમિતમ્’ = તે જ અશનાદિ બીજા સાધુને શંકા થવાથી શુદ્ધ રૂપે મનમાં પરિણમ્યું નહિ. આને ગૃહીતૃવિષયક ભાવઅપરિણત કહેવાય છે. આ ભાવઅપરિણત પણ ગ્રાહ્ય નથી. કારણ કે એમાં પરસ્પર કલહાદિનો સંભવ છે.ા અવતરણિકા :- આમ ‘અપરિતદ્વાર' કહ્યું. હવે ‘ત્રિપ્તદ્વાર' નું વિવરણકરવાની ઈચ્છાથી તેનું સ્વરૂપ અને તેની વિધિવિશેષ બતાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- દિમારૂ = દહીં વિગેરેથી, તેવનુત્ત = લેપવાળું દ્રવ્ય, નિતં = લિપ્તદોષવાળું, તેં = તે લિપ્તદોષવાળું, ગજેન્દ્ર = ગ્રહણ કરવાને અયોગ્ય, સોદો = ઉત્સર્ગથી, હૃદય = ભગવાનનાં શાસનમાં, સંસજ્જ ખરડાયેલ, મત્ત = ભાજન, ર = હાથ, સાવસેસન્વેદિ થોડું બાકી રહેલા દ્રવ્યથી, ગડીમં આઠમાંગા.।।૯૧) મૂળગાથા-ગાથાર્થ :- ભગવાનના શાસનમાં ઉત્સર્ગમાર્ગે સાધુઓને દહીં, દૂધ, ઘી વગેરે લેપવાળા દ્રવ્યો લેવા કલ્પે નહિ. પરન્તુ અપવાદથી યતનાપૂર્વક તે લેવા કલ્પી શકે. હવે તે યતના બતાવતા લેપવાળા દ્રવ્યથી પ્રથમખરડાયેલભાજન તથા ખરડાયેલહાથ અને સાવશેષદ્રવ્ય એ ત્રણ પદના યોગે આઠ ભાંગા થાય છે. = ३७३ = = • લિપ્તદ્વારનું સ્વરૂપ, તેનું ઓઘથી અગ્રહણ અને તેના ગ્રહણમાં દોષ, તથા અપવાદે ગ્રહણ ૦ - Page #407 -------------------------------------------------------------------------- ________________ ३७४ व्याख्या - इह लिप्तमिति साध्यं । ततो 'दहिमाइ' त्ति मकारस्यालाक्षणिकत्वाद्दध्यादिगोरसदुग्धतीमनप्रभृति तत्खरण्टितं, कूरादि वा । कीदृशमित्याह लेपयुक्तं लेपवदित्यर्थः । तत्किमित्याह ‘लित्तं’ ति करमात्रकादिखरण्टनकारित्वाल्लिप्तमुच्यते । तल्लिप्तं दध्याद्यग्राह्यं साधुना नाऽऽदातव्यं । ओघतः सामान्येनोत्सर्गेनेत्यर्थः । इहास्मिन् प्रवचने, किन्तु सामर्थ्याद् ग्राह्यमलेपकृद्वल्लौदनादिकमेव । लेपकृति हि दुग्धादौ गृह्यमाणे दात्र्या तल्लिप्तहस्तादेर्धावने पश्चात्कर्म्मादिर्यते रसगार्ध्यं च स्यादलेपकृतोऽग्रहणे तदभावो यते रसगृद्ध्यभावश्च । तथौघत इति वदता अपवादेन लेपकृदपि ग्राह्यमित्यावेदितं । ॐ नित्योपवासाऽऽचाम्लतपस्करणे पूर्वपक्षस्तस्य निराकरणं अत्राह परः- नन्वाङ्गारग्रहणे पश्चात्कर्मपर्यटनाक्लेशादिदोषभावाद्यावज्जीवं भोजनं विनैव तपः कुर्वंस्तिष्ठतु किमर्थमाहार एव गृह्यते ? एवं हि मूलदोषोत्थानं निषिद्धं स्यात्, नैवं, निरन्तरं यावज्जीवमुपवासान् कुर्वतस्तस्य बुभुक्षितत्वेनाशक्ततया वैयावृत्त्यसंयमपालनाऽभावात्, न वैतत्तीर्थे उत्कृष्टવ્યાખ્યાર્થ :- અહીં ‘ત્રિપ્ત’ એ સાધ્ય છે. ‘વૃત્તિમાર્' = ‘વધ્યાવિ’ = પ્રાકૃતમાં મકાર અલાક્ષણિક છે. એટલે ‘વધ્યાવિ’ દહીં વગેરે, એવો અર્થ લેવો. ‘ઘ્યાતિ’ ‘વિ' શબ્દથી ગોરસ-દૂધ-તીમન વગેરે અથવા તે દહીં-ગોરસ વગેરેથી ખરડાયેલ ભાત વગેરે લેવા. તે કેવા હોય ? તે કહે છે, ‘જ્ઞેવગુત્ત’ લેપવાળા હોય છે. તે લેપવાળાને શું કહેવાય ? તે કહે છે, ‘નિર્ત્ત' = ‘સિપ્તમ્’ હાથ, માત્રક આદિને ખરડાવનાર હોવાથી તેને લિક્ષ કહેવાય છે. = = ‘લેવયુ ’ ખરડાવે તેને લિમ કહેવાય છે. ‘તત્’ તે દહીં વગેરે, ‘વેન્દ્રમ્' = ઓઘથી અગ્રાહ્ય છે. એટલે કે સામાન્યથી અર્થાત્ જે બીજાને લેપવાળા કરે ‘અગ્રાહ્યમ્' = સાધુને અગ્રાહ્ય ઉત્સર્ગથી અગ્રાહ્ય છે. ‘યં’ છે. ‘બોહો’ = ‘શેષતઃ’ = ઉપલક્ષણથી અલેપકૃત એવા ઓંઘથી દહીંવગેરે લેવાની ના પાડી અને વાલવગેરે અલેપકૃત લેવાની હા પાડી તેનું કારણ જણાવતાં કહે છે. દૂધ વગેરે લેપકૃત દ્રવ્યો લેવામાં દાતાનો હાથ દૂધ વગેરેથી ખરડાય. એને ધોવા જતાં પશ્ચાત્કર્માદિ દોષો લાગે. તેમજ લેપ દ્રવ્યોથી સાધુને રસ-વૃદ્ધિ થાય. પરન્તુ અલેપકૃત લેવામાં હસ્તધાવનાદિનો અભાવ હોય છે. અને સાધુને રસવૃદ્ધિનો પણ અભાવ થાય છે. તથા, ‘ોષતઃ” એમ કહેવાદ્વારા અપવાદે લેપકૃતનું પણ ગ્રહણ થાય છે. એ વાત છતી થાય છે. • નિત્ય ઉપવાસ કે આયંબિલ કરવાવિષયક પૂર્વપક્ષ અને તેનું સમાધાન • પ્રશ્ને :- આહાર ગ્રહણકરવામાં પશ્ચાત્કર્મ, ગોચરી માટે ભમવાનું, ક્લેશ વગેરે દોષો થાય. એના કરતાં તો યાવજ્જીવમાટે ભોજનવિના તપમાં જ રહો ને ? આહારને જ શું કામ ગ્રહણ કરવો ? એમ કરવાથી મૂળથી જ દોષોનું ઉત્થાન બંધ થઈ જશે ને ? સમાધાન :- એમ નથી, નિરન્તર યાવજ્જીવમાટે ઉપવાસ કરવા જતાં સાધુને બુભુક્ષાના કારણે = = = = ‘હૈં' = અહીં જિનશાસનમાં. લેપકૃત લેવાની ના પાડી. તો શું લેવું ? તે કહે છે, સામર્થ્ય વાલ-ઓદનવગેરે જગ્રાહ્ય છે એમ સમજી લેવું. = = Page #408 -------------------------------------------------------------------------- ________________ ३७५ तोऽपि षण्मासाभ्यधिकतप इति क्षीयमाणसामर्थ्यात् । यद्येवं तर्हि निरन्तरं पाण्मासिकं तपो विधाय, तत्परिपूर्णकरणाशक्तौ एकद्व्यादिदिनोनं तदेव कृत्वा, यावच्चतुर्थमपि विधाय सर्वत्र पारणकदिने आचाम्लेन पारयित्वाऽऽचाम्लतपसो हि शुष्कप्रायौदनाधुष्णोदकाभ्यामुत्कृष्टस्यागमेऽभिधानाद्विपुलनिर्जरासद्भावात् । इत्थमप्यशक्तो प्रतिदिनमाचाम्लमेव करोतु किं लेपकृत्तक्रादिद्रव्यग्रहणेन? उच्यते । कः किमित्याह । करोत्वित्थं यदि साधोस्तस्मिन्नेव दिने, भविष्यति वा द्वितीयादिदिने प्रत्युपेक्षणादिसंयमयोगहानिर्न भवति । किन्तु सम्प्रति सेवार्त्तसंहननित्वान्न शक्नोत्येवं तपः कर्तुमिति। ननु किमुच्यते न शक्नोत्येवं कर्तुं ? किमाचाम्लमपि दुष्करं ? तथाह्यधोऽवनिस्थमहाराष्ट्रादिदेशजाः कोशलदेशजाश्च साम्प्रतमपि सेवार्त्तसंहनिनो मनुजा गृहस्था अप्रत्याख्यानिनः सदैव काजिकौदनाभ्यवहारादाचाम्लतपःकारिणस्तिष्ठन्ति । ततश्च यदि तथाभवमेवंविधाहारेणापि निराकुलाः प्राणा(न) અશક્તપણું આવે. જેનાથી વૈયાવચ્ચ-સંયમપાલન વગેરેનો અભાવ થઈ જાય, વળી આ પણ વાત છે કે આ તીર્થમાં = છેલ્લા મહાવીરપ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટથી પણ ૬માસી તપથી વધારે તપ છે નહિ કારણ કે અવસર્પિણીકાળના લીધે શારીરિકસામર્થ્ય ક્ષીણ થતું આવે છે. પ્રતિપ્રશ્ન :- જો એમ હોય તો નિરન્તર શર્માસી તપ કરીને, અથવા પાસી તપના સામર્થ્ય અભાવે એક-બે દિવસ ન્યૂન પસી તપ કરીને, અથવા છેલ્લે ચોથ-ભક્ત કરીને પણ પારણાના દિવસે આયંબિલ કરવું. તે આયંબિલ પણ આગમમાં કહેવાયેલ શુષ્કપ્રાયઃ ભક્તાદિ અને ગરમ પાણી દ્વારા ઉત્કૃષ્ટ કરવા. કારણ કે એમાં વિપુલનિર્જરા થાય છે. જો આવું કરવા પણ સામર્થ્ય ન હોય તો છેવટે રોજ આયંબિલ જ કરવા. પરન્તુ લેપકૃત તક વગેરે દ્રવ્યો શું કામ લેવા ? સમાધાન :- કોણ આની ના પાડે છે ? ભલે કરો. જો સાધુનાં એજ દિવસે અથવા ભવિષ્યના બીજા-ત્રીજા વગેરે દિવસોમાં પડિલેહણ વગેરે સંયમયોગની હાનિ ન થતી હોય તો. પરન્તુ હાલમાં સેવા સંહનન હોવાથી એ પ્રમાણે કરવાની શક્તિ હોતી નથી. પ્રતિપ્રશ્ન :- શું કહો છો ? આટલું પણ ન કરી શકે ? શું આયંબિલનો તપ પણ દુષ્કર છે? અરે, નીચાણવાળી પૃથ્વીમાં આવેલ મહારાષ્ટ્ર વગેરે દેશોના અને કોશલદેશના અવિરતિધર સેવા સંહનનવાળા ગૃહસ્થ પણ હમેશા કાંજી અને ભાત ખાઈને આયંબિલતપ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં જન્મધારી મનુષ્યો આવા પ્રકારના આહારથી પણ નિરાકુલપણે પ્રાણોનું રક્ષણ કરે છે. તો પછી, મોક્ષ મેળવવા માટે બહુકષ્ટને સહનારા સાધુઓ મહારાષ્ટ્રવાસીના આહારને તુલ્ય આયંબિલતપ દ્વારા શું સદેવ પ્રાણોને ધારી ન શકે ? માટેજ, પશ્ચાત્કર્માદિ દોષકારી એવા લેપને કરનારા તક્ર વગેરેનું ગ્રહણ અયોગ્ય છે. સમાધાન :- એમ નથી, એનું કારણ આ છે કે શીતકાળે પણ ગૃહસ્થોના આહાર-ઉપાધિ અને શઠા ગરમ હોય છે. તે આ રીતે કે આહાર રાંધ્યા પછી તરત જ ગરમાગરમ વાપરવાનું હોવાથી એમના આહાર ઉષ્ણ હોય છે. દર આઠમા દિવસે કપડા ધોવાતા હોવાથી ઉપધિ પણ ઉષ્ણ હોય છે. અને શય્યા પણ ચૂલામાં રહેલ દેવતાયુક્ત હોવાથી ઉષ્ણ હોય છે. તેથી આ આહારઆદિ ત્રણેય દ્વારા તેઓના શરીરની અંદર અને બહાર તાપ હોવાથી તક્રાદિના અભાવે પણ આહારનું પાચન થઈ Page #409 -------------------------------------------------------------------------- ________________ ३७६ रक्षयन्ति, तर्हि मोक्षार्थित्वेन बहुकष्टसहा यतयस्तुल्याहारि ( रे ) णाऽऽचाम्लतपसा सदैव किं न धारयन्ति ? तस्माल्लेपकृत्तक्रादेः पश्चात्कर्मादिदोषकारिणो ग्रहणमयुक्तं, नैवं, यतो गृहिणां शीतकालेऽप्याहारोपधिशय्याः, आहारस्य रन्धनानन्तरमेव भोजनकरणादुपधेस्त्वष्टमाष्टमाहप्रक्षालनात् शय्यायास्तु चुल्लीस्थितज्वलनयुक्तत्वाच्च, उष्णाः स्युस्तेनैताभिः शरीरस्यान्तर्बहिश्च तापभावात्तेषां तक्राद्यभावेऽप्याहारपाकभावादजीर्णादिदोषा न स्युर्यतीनां चाहारोपधिशय्याः, उष्णकालेऽप्याहारस्य भिक्षाचर्यायां बहुगृहेषु स्तोकस्तोकलाभेन बृहद्वेलालगनादुपधेस्तु वर्षान्ते एकामेव वेलां प्रक्षालनेन मलिनत्वाच्छय्यायास्त्वग्निरहितत्वेन, शीतलाः स्युस्तेनैतेषां प्रतिदिनमाचाम्लकरणेन तक्राद्यभावाज्जठराग्निनाहारपाकाभावादजीर्णादिदोषाः स्युस्ततश्च न केवलं जठराग्निनाऽऽहारः पच्यते किन्तु लेपकृता तक्रादिनाऽपीत्याहारापरिणत्यबुभुक्षापनोदार्थं यतीनां तीर्थकरादिभिस्तद्ग्रहणमनुज्ञातं । तच्च निरन्तराचाम्लतपःपरिहारेणैव स्यात्तदत्र क्वापि दिने आचाम्लं क्वापि निर्विकृतिकं कार्यमित्यायातमत्रापि स्निग्धसरसशालनकानां भोज्यं ग्लानाद्यर्थं गृह्यतेऽन्यथा नेति, प्रायो बहुलेपवत्त्वाद् गृद्ध्यादिजनकत्वाच्चेति स्थितं । * बहुलेपाऽल्पाऽलेपस्वरूपं तत्राऽलेपादिद्रव्यग्रहणविधिगतं भङ्गाष्टकं प्रस्तावाद्बहुलेपादिस्वरूपं किञ्चिदुच्यते । इह बहुलेपाल्पलेपालेपभेदात्त्रिधा द्रव्याणि स्युरतस्तत्र જતાં તેઓને વિશે અજીર્ણાદિ દોષો હોતા નથી. જ્યારે સાધુઓના આહાર-ઉપધિ-શય્યા-આ ત્રણેય ઉષ્ણકાળે પણ શીત હોય છે. તે આ રીતે કે, ભિક્ષાચર્યામાં ઘણાં ઘરોમાં થોડું થોડું લેવામાં ઘણીવાર લાગી જવાથી, ઉપાશ્રયે પહોંચતા સુધીમાં ઠંડુ થઈ જાય એટલે આહાર શીત હોય છે. એકવર્ષમાં એકજ વાર ઉપધિનું પ્રક્ષાલન કરવાનું હોવાથી કપડાની મલિનતાને લીધે ઉપધિ શીત હોય છે. અને અગ્નિનો વિરહ હોવાથી શય્યા પણ શીત હોય છે. [સાધુની શય્યા ઠંડી હોય એ વાત માત્ર ઠંડુ વાતાવરણ હોય ત્યારે સમજવી. કૃતિ પૂન્ય નવઘોષસૂરયઃ ] તેથી, યતીઓને નિત્ય આયંબિલ કરવામાં તક્રાદિના અભાવમાં જઠરાગ્નિ દ્વારા આહારપાકનો અભાવ હોવાથી અજીર્ણાદિ દોષો ઉદ્ભવે છે. કારણ કે માત્ર જઠરાગ્નિથી આહાર પચે છે એવું નથી. પરન્તુ લેપકૃત એવા તક્રાદિ દ્વારા પણ આહારનું પાચન થતું હોય છે. એટલે આહારની અપરિણિત - અબુભુક્ષા ભૂખ ન લાગવી તે દૂર કરવા માટે તીર્થંકરોએ યતીઓને તેના ગ્રહણની અનુજ્ઞા આપેલી છે. તે લેપટ્ટનું ગ્રહણ કરવાનું તો નિરન્તર આયંબિલતપના પરિહાર દ્વારા જ બની શકે છે. માટે કોક દિવસે આયંબિલ અને કોક દિવસે નિર્વિકૃતિ નીવિ કરવી. અહીં પણ આ વાત તો આવીજ ગઈ કે સ્નિગ્ધ અને સરસ એવા શાલનક = અનુપાન વગેરે ગ્લાનાદિ માટે ગ્રહણ કરી શકાય છે. તે સિવાય નહિ. કારણ કે એ શાલનક બહુલેપવાળા અને વૃદ્ધિવગેરે કરાવનાર હોય છે. = = બહુલેપ, અલ્પલેપ અને અલેપનું સ્વરૂપ, તેમાં અલેપ વગેરે દ્રવ્યગ્રહણવિધિ અન્તર્ગત આઠ ભાંગા હવે ચાલુ વાતને અનુસરીને બહુલેપ વગેરેનું કાંઈક સ્વરૂપ કહેવાય છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ३७७ दुग्धदधिघृततैलघृताधुन्मिश्रप्रलेहकक्कबगुडपानखजूंरक्षीरपेयाजगाव्दीनि द्रव्याणि बहुलेपानि स्पर्श हस्तादीन् प्रचुरं खरण्टयन्तीति कृत्वा, तथा वत्थुलादि(वस्तुलादि) भर्जिकायवागूकोद्रवकूरसूपतक्रतीमनकाञ्जिकादीन्यल्पलेपानि स्पर्श हस्तादीन् स्तोकं खरण्टयन्तीति कृत्वा, कूरमण्डककुल्माषवल्लचवलकचणकाढकीमसूरमुद्गादीनि द्रव्याण्यलेपानि शुष्कप्रायत्वात् स्पर्श हस्तादीन् न खरण्टयन्तीति कृत्वा । तदिहालेपमल्पलेपं वा साधुना ग्राह्यं पश्चात्कर्मादिदोषाभावात् । अधुना अलेपादिद्रव्यग्रहणविधिगतं भङ्गाष्टकं निरूपयन्नाह ।। ___ संसृष्टमात्र-कर-सावशेष-त्रिपदैरष्टभङ्गस्तस्य प्रमाणपरिज्ञानं रचना क्रमश्च फु ‘संसढे 'त्यादि । तत्र संसृष्टावल्पलेपेन स्वयोगेन खरण्टितौ। मात्रं च करोटिकादिकं भाजनं करश्च दातृहस्तो मात्रकरौ तौ, संसृष्टौ च तौ मात्रकरौ च संसृष्टमात्रकरौ । तथा यस्य साधवे दत्तस्य मध्यात् किञ्चित्स्थाल्यादावुद्धरति तत्सावशेषं द्रव्यं कूरादि । अत्र कर्मधारयस्ततः संसृष्टमात्रकरौ च सावशेषद्रव्यं चेति विग्रहे तानि तथोक्तानि, तैः संसृष्टमात्रं संसृष्टकरः सावशेषद्रव्यं चेति त्रीणि દ્રવ્યો ૩ પ્રકારે હોય છે (૧) બહુલેપ (૨) અલ્પલેપ (૩) અલેપ. (૧) દૂધ, દહીં, ઘી, તેલ, ઘીથી મિશ્રિત પ્રલેહ = ચાસણી, ‘ વ’ = ઇલુરસ ગોળ રૂપે ન બને તે પૂર્વેની કાચાગોળની અવસ્થા, “ગુડાન' = ગોળનું પાણી, ખજૂર, ખીર, પેયા = રાબ, નારિ = ભડકુંવગેરે બહુલેપવાળા કહેવાય છે. કારણ કે એના સ્પર્શથી હાથ વગેરે ઘણાં ખરડાય છે. (૨) વત્થલાવગેરેની ભાજી, “યુવા = કાંજી, કોદ્રવ-કૂર = ઘી આદિથી યુક્ત શેકેલો અનાજનો લોટ અથવા ઘી આદિથી યુક્ત ઓદનવિશેષ, સૂપ, તક, તીન, કાંજિકા વગેરે અલ્પલેપવાળા કહેવાય છે. કારણ કે એના સ્પર્શથી હાથ વગેરે ઓછા ખરડાય છે. (૩) કૂર = ઘી આદિથી રહિત શેકેલા અનાજનો લોટ અથવા ઘી આદિથી રહિત ઓદનવિશેષ, મંડક, અડદ, વાલ, ચોળા, ચણા, ‘સી ’ = કઠોળવિશેષ, મસૂર, મગ વગેરે દ્રવ્યો અલેપવાળા કહેવાય છે. કારણ કે શુષ્કપ્રાયઃ હોવાથી એના સ્પર્શથી હાથવગેરે ખરડાય નહિ. અહીં, અલેપ કે અલ્પદોષવાળી વસ્તુ સાધુથી ગ્રાહ્ય છે. કારણ કે એમાં પશ્ચાત્કર્મ આદિ દોષનો અભાવ છે. • સંસ્કૃષ્ટ એવા માત્રક, હાથ અને સાવશેષદ્રવ્ય. આ ત્રણ પદોથી બનતી અષ્ટભંગી તથા તેનાં પ્રમાણનું જ્ઞાન, રચના અને ક્રમની જાણકારી છે હવે અલેપાદિ દ્રવ્યના ગ્રહણ વિધિમાં આઠભાંગાઓનું નિરૂપણ કરતાં જણાવે છે. સંસ૬ = સંસ્કૃષ્ટી એટલે કે સ્વયોગથી = ગૃહસ્થના પોતાના પ્રયોજનથી અલ્પલેપ દ્વારા ખરડાયેલ. શું ખરડાયેલ ? તે કહે છે, “માવર' = માત્ર = માત્રક અને હાથ. એટલે કે ખરડાયેલ વાટકી વગેરે ભાજન એ માત્રક અને ખરડાયેલ દાતાનો હાથ, તથા, “સાવશેષવર્ધ્વ ' = “સવિશેષદ્રવ્ય વ’ સાધુને દાન આપ્યા બાદ જે કાંઈ તપેલી વગેરેમાં કુરાદિ વધ્યા હોય તે સાવશેષદ્રવ્ય કહેવાય છે. અહીં, પ્રથમના બે પદોનો કર્મધારય સમાસ કરવો = “સંપત્તી તો માત્ર ૨', અને પછી ત્રીજું Page #411 -------------------------------------------------------------------------- ________________ ३७८ पदानीत्यर्थः । एतैश्च त्रिभिः पदैः स्वप्रतिपक्षयुक्तैरलेपादिद्रव्यग्रहणविधा(व)ष्टसङ्ख्या भङ्गा स्युरिह च भङ्गकप्रमाणपरिज्ञानं रचनाक्रमश्च दृश्यते । तत्रेह यावतां पदानां भङ्गाः कार्यास्तावन्तो द्विका अन्योऽन्यं ताडिताः सर्वभङ्गप्रमाणं। रचना तु स्वीयस्वीयसर्वभङ्गानां पर्यन्तवर्त्तिनि पदे ऊर्ध्वाध एकान्तरितौ लघुगुरू स्थाप्यौ। ततो द्विगुणा द्विगुणा लघुगुरवः क्रमशो वामेषु वामेषु स्थाप्याः। “पयसमदुगअब्भासे माणं भंगाण तेसिमिहरयणा । एगंतरियं लहुगुरु दुगुणा दुगुणा य वामेसु” त्ति ।।१।। પદ “સવિશેષદ્રવ્ય' ઉમેરીને દ્વન્દ્રસમાસ કરવો. “નવારસીવરેસબ્રેિડુિં = “ત્રિરતવષદ્રવ્યેઃ = સ્વપ્રતિપક્ષથી જોડાયેલ આ ત્રણ પદો દ્વારા અલેપાદિ દ્રવ્યગ્રહણ વિધિને વિશે, “મં' = 1ષ્ટમ' = આઠભાંગા થાય છે. અહીં ભાંગાના પ્રમાણની જાણકારી તથા એનો રચનાક્રમ બતાવાય છે. A) ભાંગાના પ્રમાણની જાણકારી :- જેટલા પદોના ભાંગા કરવાના હોય. તેટલા ફિકને અરસપરસ ગુણવા, એટલે કુલ ભાંગાની સંખ્યા આવે છે. જેમકે, અહીં, પદ ત્રણ છે. તો બે સંખ્યાને અરસપરસ ત્રણવાર ગુણવી. અર્થાત્ ૨ x ૨ x ૨ = ૮. તે જ રીતે દાખલા તરીકે ૪ પદ હોય તો બેની સંખ્યાને અવાર અરસ-પરસ ગુણવી. અર્થાત્ ૨ x ૨ x ૨ x ૨ = ૧૬ ભાંગા થાય. આ રીતે સર્વત્ર જાણી લેવું. B) રચના :- સર્વભાંગાઓના પોત-પોતાના અન્ત રહેલ પદમાં ઉપર નીચે એકાન્તરે લઘુ-ગુરુ ચિહ્નો સ્થાપવા. યાદ રહે – | = લઘુ ડ = ગુરુ. પછી ડાબી બાજુના પદોથી ક્રમશઃ બે બે ગુણા લઘુ-ગુરુ સ્થાપવા. બે-બે ગુણા અર્થાત્ = પ્રથમ માત્ર એકાંતરે લઘુ-ગુરુ મૂક્યા પછી એનું બમણું એટલે કે બે-બે લઘુ-ગુરુ મૂકવા.. પછી એનું બમણું એટલે કે ૪-૪ લઘુ-ગુરુ મૂકવા. पयसम-दुग-अब्भासे माणं भंगाण तेसिमिहरयणा। एगंतरियं लहुगुरु दुगुणा दुगुणा य वामेसु ।।१।। અર્થ :- જેટલા પદો હોય એટલા દ્વિકોને અરસ-પરસ ગુણવા જેને શાસ્ત્રીય ભાષામાં “૩ામ્યા' કહેવાય છે. એટલે ભાંગાઓની સર્વ સંખ્યા આવે. તથા તેઓની રચના આ પ્રમાણે કરવી કે ડાબી બાજુએથી પ્રથમ એકાંતરે લઘુ-ગુરુ ગોઠવવા. પછી બે-બે ગુણા લઘુ-ગુરુ ગોઠવવા. - ઉપરોક્ત પ્રમાણે ૩ પદોના ૮ ભાંગા થાય છે. જેની રચના આ પ્રમાણે છે. III, INડ, ડા, ડડ, ડા, ડોડ, ડડા, ડડડ. А в с | | ડ ડ ડ | ડ || ડ | ડ Page #412 -------------------------------------------------------------------------- ________________ ३७९ તરિ ત્રયાનાં પાનાં સર્વેડટી મા: | રવનાથે યથા II, IIS, I SI, | S S, SI, SI S, SS I, S S S, સત્ર ખૂણામંશાનાં સ્થાનીયન શુદ્ધાનિ વક્કામાં ત્વશુદ્ધાન पदानि, तत्राद्ये भङ्गे त्रीण्यपि पदानि शुद्धान्यतः सर्वशुद्धोऽसौ अष्टमे त्वशुद्धान्यतः सर्वाऽशुद्धोऽसौ, मध्यवर्त्तिनां तु मध्यात्केचिदेकेन केचित्तु द्वाभ्यां पदाभ्यामशुद्धास्ते चाष्टावप्यमी यथा- संसृष्टमात्रं, संसृष्टो हस्तः, सावशेषं द्रव्यं ।।१।। संसृष्टमात्रं संसृष्टो हस्तो, निरवशेषं द्रव्यं ।।२ ।। संसृष्टमात्रमसंसृष्टो हस्तः, सावशेषं द्रव्यं । ।३ ।। संसृष्टमात्रमसंसृष्टो हस्तः, निरवशेषं द्रव्यं ।।४ ।। असंसृष्टं मात्रं, संसृष्टो हस्तः, सावशेषं द्रव्यं ।।५ ।। असंसृष्टं मात्रं, संसृष्टो हस्तो, निरवशेषं द्रव्यं ।।६।। असंसृष्टं मात्रमसंसृष्टो हस्तः, सावशेष द्रव्यं ।।७।। असंसृष्टं मात्रमसंसृष्टो हस्तो, निरवशेषं દ્રવ્યું માદા રૂતિ થાર્થ:39 || अवतरणिका– अधुना भङ्गाष्टकविधिं ग्राह्याग्राह्यविधिं छतिद्वारं (च) विवरीषुस्तल्लक्षणादि चाह । मूलगाथा- एत्थ विसमेसु घेप्पइ छड्डियमसणाइ होन्तपरिसाडिं। तत्थ पडते काया पडिए महुबिंदुदाहरणं ।।९२।। ડ ડ | ડ ડ ડ ડાબી બાજુએથી ૮ માં એકાંતરે લઘુ-ગુરુ ગોઠવાયા છે. ત્યારબાદ B માં એકનું બમણું એટલે કે બે બે ના અંતરે લઘુ-ગુરુ ગોઠવાયા છે. અત્તે - A માં બેનું બમણું એટલે કે ચાર ચાર ના આંતરે લઘુ-ગુરુ ગોઠવાયા છે. આ જ રીતે સર્વત્ર સમજી લેવું. આ રચનામાં ઋજુ અંશોના સ્થાનો શુદ્ધ છે. અને વક્ર અંશોના સ્થાનો અશુદ્ધ છે. પ્રથમ ભાંગામાં ત્રણેય પદો શુદ્ધ છે. એટલે બીજા બધાં ભાંગા કરતાં આ ભાંગો સર્વશુદ્ધ છે. આઠમા ભાંગામાં ત્રણેય ભાંગા અશુદ્ધ છે. એટલે બીજા બધાં ભાંગા કરતાં આ આઠમો ભાંગો સર્વઅશુદ્ધ છે. વચલા ૬ ભાંગાઓમાં કોક ભાગો એક પદથી તો કોક ભાગો બે પદથી અશુદ્ધ છે. તે ૮ ભાંગા આ પ્રમાણે છે. (૧) સંસ્કૃષ્ટ માત્રક, સંસૃષ્ટ હાથ અને સાવશેષ દ્રવ્ય. (૨) સંસ્કૃષ્ટ માત્રક, સંસૃષ્ટ હાથ અને નિરવશેષ દ્રવ્ય. (૩) સંસૃષ્ટ માત્રક, અસંતૃષ્ટ હાથ અને સાવશેષ દ્રવ્ય. (૪) સંસૃષ્ટ માત્રક, અસંસ્કૃષ્ટ હાથ અને નિરવશેષ દ્રવ્ય (૫) અસંતૃષ્ટ માત્રક, સંસૃષ્ટ હાથ અને સાવશેષ દ્રવ્ય. (૬) અસંસૃષ્ટ માત્રક, સંસૃષ્ટ હાથ અને નિરવશેષ દ્રવ્ય. (૭) અસંસ્કૃષ્ટ માત્રક, અસંસૃષ્ટ હાથ અને સાવશેષ દ્રવ્ય. (૮) અસંસૃષ્ટ માત્રક, અસંતૃષ્ટ હાથ અને નિરવશેષ દ્રવ્ય.II૯૧ અવતરણિકા :- આ પ્રમાણે લિતદાર અને તેના ભાગાઓની વાત કરી. હવે, ભંગાષ્ટકની વિધિ, ગ્રાહ્ય-અગ્રાહ્ય વિધિ અને દશમાં “છર્દિત દ્વાર'નું વિવરણકરવાની ઈચ્છાથી તેના લક્ષણો વગેરે કહે છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ३८० संस्कृतछाया- अत्र विषमेषु गृह्यते छर्दितमशनादि भवत्परिशाटिं। तत्र पतति काया पतिते मधुबिन्दूदाहरणं ।।९२ ।। ___ अष्टभङ्गमध्यैकत्र्यादिविषमेषु गृह्यते फु __ व्याख्या- अत्रैतेष्वष्टसु भङ्गकेषु मध्ये विषमेष्वसमेषु प्रथमतृतीयपञ्चमसप्तमभङ्गेषु गृह्यते भक्ताद्यादीयते । एतेषु सावशेषद्रव्यत्वेन पश्चात्कर्मादिदोषाभावात्, सामर्थ्यात्समेषु द्वितीयचतुर्थादिषु न गृह्यते । अयमर्थः, इह हस्तो मात्रं वा द्वे वा स्वयोगेन संसृष्टानि सन्ति, साध्वर्थं वा संसृष्टानि भवन्तु (परं) न तद्वशेन पश्चात्कर्म। किं तर्हि ? द्रव्यवशेन । यत्र हि द्रव्यं सावशेषं तत्रैतानि साध्वर्थं खरण्टितान्यपि दात्री न धावति, किं तर्हि ? तत्र द्रव्यं व्यापारयतीति साधवः(ध्वर्थ) पश्चात्कर्म न स्याद् । यत्र तु द्रव्यं निरवशेषं तत्रैतानि तद्रव्याधारस्थाली च साधुदानानन्तरं सा धावतीति साधोस्तत्स्यादेवेति समेष्वकल्पता। गतं लिप्तद्वारं । મૂળગાથા-શબ્દાર્થ :- પત્ય = આ આઠભાંગામાં, વિસંમેલું = એકીભાંગામાં, ઘણા = ગ્રહણ કરાય, દિવં = છર્દિત, સસVIQ = અશનાદિ, ટોન્તરિસર્કિં = છાંટા પડતું, તલ્પ = તેવી રીતે અશનાદિ આપવામાં, પતે = છાંટા પડવાથી, વાયા = પૃથ્વીકાયાદિ, gિ = છાંટા પડવાના દોષમાં, મહુવલ્લુ = મધુબિન્દુનું, ઉદર = દષ્ટાંત.II૯રા મૂળગાથા-ગાથાર્થ :- ઉપર જણાવેલ આઠભાંગામાંથી એક એટલે ૧-૩-૫-૭ ભાંગાએ અપાતું દ્રવ્ય ભાજનમાં થોડું રાખીને અપાતું હોવાથી સાધુને લેવું કલ્પી શકે. તે સિવાયના બાકીના ભાંગાએ અપાતું કલ્પી શકે નહિ. હવે જે દાતાર સાધુને આહારાદિ વહોરાવતા જમીન ઉપર છાંટા પાડે તે આહાર છર્દિતદોષવાળો બને છે અને જમીન ઉપર છાંટા પડવાના યોગે પૃથ્વીકાયાદિ જીવની વિરાધનાનો સંભવ હોવાથી સાધુને તે છર્દિતદોષવાળા આહારાદિ લેવા કલ્પ નહિ. છર્દિતદોષમાં કેવો અનર્થનો સંભવ છે તે જણાવવા મધુબિંદુનું દૃષ્ટાંત છે.I૯૨ાા • આઠભાંગામાંથી એક-ત્રણ વગેરે વિષમ ભાંગામાં લેવું કહ્યું છે : વ્યાખ્યાર્થ :- ‘પત્થ' = ત્ર' = અહીં ઉપરોક્ત ૮ ભાંગાઓમાંથી, વિસનેસુ' = “વિષપુ' = અસમ-વિષમ ભાંગાઓ એટલે કે પ્રથમ, ત્રીજા, પાંચમા, સાતમા ભાંગામાં ભક્તાદિ, ‘ઘેuડુ' = ‘પૃશ્યતે” = ગ્રહણ કરાય છે. કારણ કે એમાં સાવશેષદ્રવ્યના લીધે પશ્ચાત્કર્મ આદિ દોષોનો અભાવ છે. ઉપલક્ષણથી આ વાત સમજી લેવી કે સમ ભાંગા એટલે કે બીજા-ચોથા વગેરે ભાંગામાં ભક્તાદિ અગ્રાહ્ય છે. તાત્પર્યાર્થ એ છે કે, અહીં હાથ કે માત્રક કે બન્ને સ્વયોગ દ્વારા સંસૃષ્ટ હોય અથવા સાધુ માટે સંસ્કૃષ્ટ થયા હોય. તેના લીધે કાંઈ પશ્ચાત્કર્મ નથી થતું. તો કોના લીધે થાય છે ? તે કહે છે, દ્રવ્યના લીધે થાય છે. કારણ કે જ્યાં દ્રવ્ય સાવશેષ હોય છે ત્યાં આ માત્રકાદિ સાધુ માટે ખરડાયા હોવા છતાં પણ દાત્રી હાથને ધુવે નહિ. કેમ એમ ? તે કહે છે, તે દ્રવ્યમાં દાત્રી વ્યાપારવાળી હોવાથી સાધુ માટે પશ્ચાત્કર્મ ન થાય. જ્યાં દ્રવ્ય નિરવશેષ હોય ત્યાં એ હાથ વગેરે કે તે દ્રવ્યનો આધાર Page #414 -------------------------------------------------------------------------- ________________ ३८१ ___ छर्दितद्वारस्वरूपं, सचित्ताऽचित्तपदद्वयेन चतुर्भङ्गश्च ॥ छतिद्वारमधुनोच्यते । तत्र छर्दितं साध्यं । ततो यदशनादि अशनपानप्रभृति दीयते दात्र्या, कीदृशं सदित्याह ‘होंतपरिसाडिं'ति। भवती जायमाना परिशाटिश्छर्दनं यस्याशनादेस्तद्भवत्परिशाटि, भिक्षामध्याद् भूम्याधुपरि तदवयवत्वेन छर्दैनधर्मकं यदित्यर्थः, तच्छर्दितमुच्यते । अत्रापि गुरूपदेशाच्चतुर्भङ्गः स्यात्, यथा-सचित्ते सचित्तं छर्दितं, तत्र भिक्षादानाय प्रवृत्तया दात्र्या भिक्षामध्याच्छर्दितं भूम्यादिस्थसचित्तमृत्तिकादेरुपरि सचित्तलवणादिकं पातितमित्यर्थः । अचित्ते सचित्तं ।२ । सचित्ते अचित्तं ।३ । अचित्ते अचित्तं ।४। छर्दितमित्यत्र भङ्गचतुष्टयेऽप्यकल्प्यं, तत्राद्यत्रये (द्वये) ग्राह्यमेव सचित्तं (तृतीये ग्राह्यमचित्तं परं सचित्ते पतितं) स्यादित्यादिदोषाश्चतुर्थे चाज्ञाभङ्गाऽनवस्थामिथ्यात्वविराधनादोषादि। * છર્દિત સંયમિિવરાધનાતોષ अत्र विराधनां विशेषतः सूत्रकारः स्वयमेव दर्शयितुमाह। तत्र तस्मिन्नशनादौ साधवे दात्र्या તપેલી વગેરેને સાધુને દાન આપ્યા બાદ તે દાત્રી ધોઈ નાંખે. એટલે સાધુને એમાં પશ્ચાત્કર્મ લાગે જ. એટલે સમ ભાંગાઓમાં અકથ્યતા કહેવામાં આવી છે. આ રીતે લિHદ્વાર પુરું થયું. • છર્દિતદ્વારનું સ્વરૂપ, સચિત્ત અને અચિત્ત આ બે પદની ચતુર્ભગી • હવે “તિ દ્વારા કહેવાય છે. છgયY' = "છર્વિત' = અહીં ‘ર્વિત' એ સાધ્ય છે. “સાફ' = ‘કશનરિ = જે અશનપાનાદિ દાત્રીવડે અપાય છે. એ કેવું હોય ? તે કહે છે, “દોન્નપરિસરું = વરિશ ટ = ઢોળાતું હોય. એટલે કે ભિક્ષા = દયાશનાદિમાંથી ભૂમિ વગેરે પર તે અશનાદિના અવયવો પડતા હોય. તેને છર્દિત કહેવાય છે. આમાં પણ ગુરુઉપદેશાનુસારે ચતુર્ભગી થાય છે. (૧) સચિત્ત પર સચિત્ત છર્દિત થાય. એટલે કે ભિક્ષાદાન માટે પ્રવૃત્ત થયેલી દાત્રીએ ભિક્ષા = દેયદ્રવ્યમાંથી સચિત્તલૂણ વગેરેને ભૂમિ પર રહેલ સચિત્તમાટી વગેરે પર ઢોળ્યું. (૨) અચિત્ત પર સચિત્ત છદન થાય. (૩) સચિત્ત પર અચિત્ત છર્દિત થાય. (૪) અચિત્ત પર અચિત્ત છર્દિત થાય. આ ચતુર્ભગીના ચારેય ભાંગાઓ અકથ્ય છે. તે આ પ્રમાણે કે, પ્રથમ બે ભાંગામાં તો ગ્રાહ્ય જ સચિત્ત છે એટલે એ તો સુતરાં અકથ્ય છે. ત્રીજા ભાંગામાં ગ્રાહ્ય તો અચિત્ત છે પરન્તુ છર્દિત સચિત્ત પર થયું છે તેથી અકથ્ય છે. ઈત્યાદિ દોષોના કારણે પ્રથમના ત્રણ ભાંગા અકથ્ય છે. ચોથા ભાંગામાં પણ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, સંયમ-આત્મ-શાસનવિરાધના વગેરે દોષો સંભવે છે. માટે એ પણ અકથ્ય છે. • છર્દિત-દોષમાં સંચમાદિ વિરાધનાદોષો . અહીં સૂત્રકાર પોતે જ વિશેષકરીને વિરાધનાને દર્શાવવા કહે છે – ‘તત્થ’ = ‘તત્ર' = તેમાં. એટલે કે ચોથાભાંગામાં અશનાદિ સાધુને આપવા જતાં દાત્રી દ્વારા, ‘પદંતે' = “પતિ ભૂમી તિ' Page #415 -------------------------------------------------------------------------- ________________ ३८२ दीयमाने पतति भूमौ छर्घमाने सति कायाः पृथ्वीकायादयो विराध्यन्त इति शेषः। एतेन संयमविराधनोक्ता । अनया च शेषे द्वे अप्युपलक्षिते, तथाहि-तद्भक्ताधुष्णं शीतलं वा स्यात्तत्र तप्तस्य भूम्यादौ छईने दाता ग्राहको वोभयं वा दह्येत। भूमिस्थसचित्तपृथिव्यादीनामुपरि पातेन तद्दाहः । शीतलभक्तादिपरिशाटौ च तेषामेव विनाशः, इति साधोः स्वदाहेनात्मविराधना, पृथिव्यादिदाहादिना संयमविराधना, दातृदाहेन प्रवचन(विराधना) भावनीयेति । अथ पतितं द्रव्यमाश्रित्य दोषपरंपरासूचकं ज्ञातमाह। पतिते छईिते मधुबिन्दूदाहरणं । दोषानाश्रित्य माक्षिकलवेनोपलक्षितो दृष्टान्तो वाच्यस्तच्चेदं यथा छर्दिते मथुबिन्दूपलक्षितवारत्रक-मन्त्रिद्रष्टांतः ॥ वारत्तपुरं नाम नयरं, तत्थ य अभयसेणो नाम राया। तस्स वारत्तओ नाम अमच्चो सयलरायकज्जचिंतणपरो आसि । अन्नया य धम्मघोसो नाम साहू भिक्खं अडंतो वारत्तगस्स घरं गओ। तस्स भिक्खादाणटुं घयगुलजुयपायसपडिपुन्नं थालं गहाय आगओ एगो दाणनिउत्तो अमच्चपुरिसो। एत्यंतरे तउ मज्झाउ एगो बिंदू धरणीए पडिओ। छड्डियदोसोत्ति तं मोत्तुं निग्गओ = ભૂમિ પર પડે છતે, “છાયા' = “પૃથ્વીવાથવિછાયા' = પૃથ્વીકાય વગેરે પકાયની વિરાધના થઈ શકે છે. એમ અધ્યાહારથી જાણી લેવું. આમ, “છાયા' શબ્દથી સંયમવિરાધના કહેવાઈ. એ થકી બાકીની બે = આત્મ + શાસનવિરાધના પણ ઉપલક્ષણથી સમજી લેવી. ત્રણેય પ્રકારની વિરાધનાની સંભાવના આ પ્રમાણે છે. તે છર્દિતભક્તાદિ ઉષ્ણ હોય કે શીત પણ હોય. તેમાં જો ભૂમિ આદિ પર ગરમ છર્દિત થાય ત્યારે દાતા કે ગ્રાહક સાધુ કે બન્ને દાઝી જાય. ભૂમિ પર રહેલ સચિત્તપૃથ્વી વગેરે ઉપર પડે તો તે પૃથ્વીકાયાદિ દાઝી જાય. ગરમભક્તાદિની વાત કરી. હવે ઠંડાની વાત જણાવે છે. ઠંડા ભક્તાદિના છર્દિતમાં તે જ પૃથ્વીકાયાદિનો વિનાશ થાય. આમ, સાધુ પોતે દાઝે એમાં આત્મવિરાધના, પૃથ્વી આદિના દાતાદિમાં સંયમવિરાધના અને દાતા દાઝી જાય એમાં સંભવિત પ્રવચનવિરાધના જાણવી. હવે છર્દિતદ્રવ્યમાં દોષની પરંપરા સૂચક દષ્ટાંત કહે છે. “sp' = “ત્તિને’ = ‘ઈન્દ્રિતે' = છર્દિતમાં, “મવિદ્ગાર' = “મધુવન્યૂ હિર' = દોષોને આશ્રયીને માખીથી ઉપલક્ષિત મધુબિન્દુનું ઉદાહરણ જાણવું. મધુબિન્દુનું ઉદાહરણ આ પ્રમાણે છે. છર્દિતમાં મધુબિન્દુઉપલક્ષિત વાત્રક મંત્રીનું દૃષ્ટાંત વારત્રપુર નામનું નગર હતું. ત્યાં અભયસેન નામે રાજા હતો. રાજાને વાત્રક નામે મંત્રી હતો જે સકલ રાજ-કાજની ચિંતાકરનાર હતો. એકવાર ધર્મઘોષ નામના સાધુ ભિક્ષા માટે ફરતાં ફરતાં વારત્રક મંત્રીના ઘરે ગયા. તેમને દાન આપવા માટે દાનાર્થે નિયુક્ત કરાયેલ મંત્રીપુરુષ ઘી-સાકરથી યુક્ત ખીરથી છલોછલ ભરેલ તપેલું ઉપાડી, સાધુ સન્મુખ આવ્યો. એટલામાં એ તપેલીમાંથી એક બિન્દુ પૃથ્વી પર પડ્યું. “આ તો છર્દિતદોષ છે એમ જાણીને તે ભિક્ષાને ન લેતાં સાધુ ત્યાંથી નીકળી ગયા. એજ વખતે હાથીની અંબાડી પર બેસી મંત્રી ઘરે આવતા હશે એટલે હાથીની અંબાડી પર બેસેલ Page #416 -------------------------------------------------------------------------- ________________ ३८३ साहू। वारत्तगेण मत्तवारणट्ठिएण तं दिट्ठ, किमणेण एरिसा भिक्खा न गहियत्ति जाव चित्तंतो चिट्ठइ, ताव बिंदुमि मच्छियाउ लग्गाउ । ताणं घरकोइलिया धाविया तीसे सरडो आगओ तस्स य मज्जारो पहुत्तो तस्स य पाहुणगसुणओ पहाविओ । तस्स वत्थव्वगसुणओ समुट्ठिओ । दोण्हं पि सुणगाणं भंडणं जायं नियगणियगाणं रक्खणट्ठा दोन्हं पि ताण सामिणो समुट्ठिया। तेसिंपि सपरिवाराणं महाजुज्झं जायं । जाव अणेगाणं सुहडाणं मारामारी जाया । तं सव्वं वारत्तगेण उल्लोयणट्ठिएण दिट्ठ निच्छइयं च जहा नूणमेएण मारामा ( रा ) दिदोसेण साहुणा भिक्खा ण गहिया इच्चाइ भावंतस्स सुहभावे वट्टमाणस्स जायं जाईसरणं । सयंबुद्धो जाओ । देवयाए उवगरणं सव्वं समप्पियं। जाओ सो समणो अईव महादुक्कराणुट्ठाणकारओ । तउ सम्मं निरइयारं अणुट्ठाणं काऊण काले सिद्धो त्ति गाथार्थः । । ९२ ।। अवतरणिका – उक्ता दशाप्येषणादोषास्तदुक्तौ चाभिहिता द्विचत्वारिंशदपि पिण्डदोषाः, साम्प्रतमे उद्गमोत्पादनैषणादोषाः क्रमशः स्वस्वसङ्ख्यान्विता यत्समुत्था इत्यावेदयन्नाह । मूलगाथा - इय सोलस सोलस दस, उग्गमउप्पायणेसणा दोसा । गिहिसाहूभयपभवा, पंच गासेसणाए इमे । । ९३॥ इत्येवं षोडश षोडश दश उद्गमोत्पादनैषणा दोषाः । गृहिसाधूभयप्रभवाः पञ्च ग्रासैषणाया एते । । ९३ ।। संस्कृतछाया વારત્રક મંત્રીએ આ જોયું. સાધુને વહોર્યા વિના નીકળી ગયેલા જોઈને ‘આ સાધુએ ભિક્ષા કેમ ન લીધી ?' એમ વિચારતા હતા. એટલામાં પેલા બિન્દુ પર માખીઓ લાગી. માખીને ખાવા ગિરોળી દોડી આવી. ગિરોળીને ભક્ષ્ય બનાવવા કાચીંડો આવી ચડ્યો. કાચીંડાને ખાવા બિલાડી દોડી આવી. બિલાડીને ખાવા પાડોસીનો કૂતરો મહેમાન કૂતરો આવી ચડ્યો. પાડોશીના કૂતરાને પોતાના હદમાં પ્રવેશેલ જોઈને મંત્રીનો ઘરનો કૂતરો આવી ગયો. બન્ને કૂતરાઓ લડવા લાગ્યા. પોતપોતાના કૂતરાની રક્ષામાટે બન્ને કૂતરાઓના સ્વામી આવી પહોંચ્યા. તે બન્ને કૂતરાઓના સ્વામી વચ્ચે મોટુંયુદ્ધ થયું. એમાં અનેક સુભટોની મારામારી થઈ ગઈ. આ બધુંય હાથી પરથી ઉતરીને ઘરના ગવાક્ષમાં ગયા હશે તેથી વારત્રક મંત્રીએ ગવાક્ષમાં રહેતા થકા જોયું. નિશ્ચય કર્યો કે ‘સાધુએ આ મારામારીવગેરે દોષના લીધે જ ભિક્ષા ગ્રહણ નથી કરી' ઈત્યાદિ વિચારતા, શુભભાવમાં વર્તતા તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. જ્ઞાનમાં પોતાનો પૂર્વભવ જોઈને સ્વયંબુદ્ધ થયા. દેવતાઓએ સર્વઉપકરણ સમર્પા. તે વારત્રકશ્રમણ મહાદુષ્કર અનુષ્ઠાનકરનારા થયા. સમ્યક્ત્રકારે નિરચિતાર અનુષ્ઠાન ચારિત્રપાલન કરીને કાળક્રમે સિદ્ધિગતિને પામ્યા.૯૨॥ અવતરણિકા :- આ પ્રમાણે દશેય પ્રકારના એષણાદોષો કહેવાયા. એ કહેવા દ્વારા ૪૨ પિણ્ડદોષો પણ કહેવાઈ ગયા. હવે આ ઉદ્ગમ-ઉત્પાદન અને એષણાદોષો ક્રમે કરીને કોના કોનાથી કેટલી સંખ્યામાં ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ બતાવતાં જણાવે છે. = = Page #417 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ॐ उद्गमोत्पादनैषणादोषनिगमनं, ग्रासैषणादोषप्रस्तावना च व्याख्या- इत्येवं प्रदर्शितप्रकारेण षोडश षोडश दश सङ्ख्या यथाक्रमं ये उद्गमोत्पादनैषणाविषया व्यावर्णितस्वरूपा दोषा आहारदूषणानि ते यथासङ्ख्यं गृहिसाधूभयप्रभवा भवन्तीति शेषः। अत्र षोडशाऽप्युद्गमदोषा गृहस्थादुत्पद्यन्ते । गृही प्रायेण तत्कर्त्तेत्यर्थः। उत्पादनादोषाः षोडशापि यतेरेव सकाशात् प्रादुर्भवन्ति, यतिरेव तान् कुरुते इत्यर्थः । उभयं गृहिसाधुलक्षणं । तस्मात्प्रभवन्ति जायन्ते एषणादोषा गृही साधुश्च तद्विधायीत्यर्थः । तत्र शंकितदोषः साधुभावापरिणदोषश्चेति द्वौ साधुप्रभव शेषा प्रक्षितादयः पुनरष्टाववश्यं गृहस्थादेव स्युरिति । तदेवं विधिना गृहीतस्याप्याहारस्य विधिना મૂળગાથા-શબ્દાર્થ :- ચ = બતાવ્યા પ્રમાણે, સોનસ સોળ, સોળસ સોળ, વસ = દશ, ઉદ્ગમ, બાયળા = ઉત્પાદના, પુસા = એષણા, ગૃહસ્થ અને સાધુથી થનારા, પંચ = રોમા સાધુ, સમયપમવા उग्गम = 241.112311 = = મૂળગાથા-ગાથાર્થ :- ઉપર જણાવ્યા પ્રમાણે સોળ ઉદ્ગમના દોષો ગૃહસ્થથી, સોળ ઉત્પાદનના સાધુથી અને દશ એષણાના દોષો ગૃહસ્થ અને સાધુ બન્નેથી ઉત્પન્ન થનારા છે. હવે ગ્રાસૈષણાના પાંચે દોષો છે, તે આ પ્રમાણે છે.ગા = = • ઉદ્ગમ-ઉત્પાદન-એષણાદોષનું નિગમન અને ગ્રાâષણા-દોષની પ્રસ્તાવના ૦ વ્યાખ્યાર્થ :- ‘ફ્ય’ ‘ચેવ’ આમ દર્શાવ્યાપ્રમાણેના, ‘ઘેલસ સોનલ વસ' = ' षोडश षोडश વા’ = સોલ, સોલ અને દશ સંખ્યાવાળા દોષો જે યથાક્રમે, ‘૩૫૧-૩પ્પાવળુંસળા વોસા’ = ‘કામોત્પાવનબળા વિષયાઃ' = ઉદ્ગમ-ઉત્પાદન અને એષણાસંબંધી છે. જેનું વર્ણન ઉ૫૨ કરાયેલું છે તે, ‘ઢોસા’ = ‘તોષા’ = આહારના દૂષણો-દોષો. ક્રમથી “દ્દેિ સાહૂમયપમવા’ - ‘વૃત્તિસાધૂમયપ્રમવા’ = ગૃહસ્થથી, સાધુથી અને ઉભય ગૃહસ્થ-સાધુથી ઉત્પન્નથનારા છે. = ગૃહસ્થ, સાદુ દોષો, દિ પાંચ, સેસળાÇ = ગ્રાસૈષણાના, જ્ઞે = = = અહીં એ ૪૨ દોષોમાં સોલે-સોલ ઉદ્ગમદોષો ગૃહસ્થથી ઉદ્ભવે છે. કારણ કે તેઓના કર્તા પ્રાયઃ ગૃહસ્થ હોય છે. સોલે સોલ ઉત્પાદનાદોષો તિથી જ ઉદ્ભવે છે કારણ કે યતિ જ તેઓને કરે છે. ગૃહસ્થ અને સાધુ ઉભયથી એષણાદોષો ઉદ્ભવે છે. કારણ કે ગૃહસ્થ અને સાધુ તેના કરનારા હોય છે. શકિતદોષ અને સાધુભાવઅપરિણતદોષ આ બે સાધુ થકી ઉત્પન્ન થયેલા હોય છે. શેષ પ્રક્ષિતાદિ આઠદોષો અવશ્ય ગૃહસ્થથી જ ઉદ્ભવે છે. આ પ્રમાણે વિધિથી લેવાયેલ આહાર વિધિપૂર્વક વાપરવાનો હોય છે. માટે હવે ગ્રાસૈષણાનો અવસર હોવાથી તે દોષની પ્રસ્તાવના કહે છે. ‘પંઘ' = ‘વશ્વ' = આગળ ૪૨ દોષોની વાત થઈ. એટલે હવે સંયોજનાઆદિ દોષોની વાત જણાવતાં કહે છે. વળી, પાંચસંખ્યા પ્રમાણ દોષો છે. તે દોષો શેના છે ? તે કહે છે, “THસબાપુ’ ગ્રાસૈષણાના છે. ‘પ્રાપ્ત' એટલે કે ભોજન. તે વિષયક એષણા. અર્થાત્ વાપરતી વખતે શુદ્ધ અને અશુદ્ધનું પર્યાલોચન. એટલે ‘પ્રાસૈષાયા' - ‘પ્રાસેષળયાં વા' એટલે કે, શુદ્ધ-અશુદ્ધની પર્યાલોચના. Page #418 -------------------------------------------------------------------------- ________________ ३८५ ग्रासः कार्य इति ग्रासैषणाया अवसरोऽतस्तद्दोषप्रस्तावनार्थमाह । 'पंच'त्ति, पञ्चसङ्ख्याः पुनर्दोषाः । 'गासेसणाए'त्ति ग्रासो भोजनं तद्विषया एषणा शुद्धाशुद्धपर्यालोचनं ग्रासैषणा तस्यास्तस्यां वेमेऽनन्तरमेव वक्ष्यमाणाः संयोजनादयः स्युरिति गाथार्थः ।।९३ ।। अवतरणिका- अधुना तानेव प्रस्तावितान् नामतः, आद्यस्य स्वरूपं चाह । मूलगाथा- संजोयणा पमाणे इंगाले धूम कारणे पढमा। वसहि बहिरन्तरे वा रसहेउं दव्वसंजोगा।।९४ ।। संस्कृतछाया संयोजना प्रमाणमङ्गारो धूमः कारणं प्रथमा । वसतिबहिरन्तरे वा रसहेतो द्रव्यसंयोगाः।।९४ ।। संयोजनादिभोजनविषयकपञ्चदोषनामकथनम् ॥ व्याख्या- संयोजनं संयोजना । गृद्ध्या रसोत्कर्षोत्पादनार्थं द्रव्याणां सुकुमारिकादीनां गुडादिद्रव्यैः सह मीलनमित्यादिरूपा सा क्रियमाणा ग्रासैषणादोषः स्यात् । ‘पमाणे'त्ति, प्रमितिः प्रमाणं कवलसङ्ख्यादिना आहारमात्र(त्रा?)लक्षणं, एकारः प्रथमैकवचनार्थः । तच्चातिक्रम्यमाणं भोजनदोषो भवेत् । वापरता 'मा' भने विधि' भन्ने लीवाना होय छ, 'भाव' = माती मते राग-द्वेष न. ७२वो. ‘વિધિ” = સંયોજના ન કરવી. ષષ્ઠીવિભક્તિ લગાડીને તે પ્રારૈષણાના, અથવા સપ્તમીવિભક્તિ લગાડીને ते सैषuविशेअनन्तर हेपामा भावना। संयो४॥ वगेरेना होषी छ. 'इमे' = 'एते' = ते मा प्रभारी छ.||८॥ અવતરણિકા :- હવે, પ્રસ્તાવનામાં જણાવેલ તે જ ગ્રામૈષણાના દોષોને નામથી બતાવે છે તેમજ આદ્યદોષ = સંયોજનાનું સ્વરૂપ બતાવે છે. भूगाथा-शार्थ :- संजोयणा = संयो४॥, पमाणे = प्रमा, इंगाले = अं॥२, धूम = धूम, कारणे = (२९, पढमा = पडेलो होष, वसहिबहिरन्तरे = उपाश्रयना पहा२ भने ६२, वा = अथवा, रसहेउं = स्वाहने भाटे, दव्वसंजोगा = द्रव्योने मे॥२१॥.||४|| भूजा -थार्थ :- (१) संयो४ना (२) प्रभा (3) ॥२ (४) धूम भने (५) ॥२५॥. से પાંચ ગ્રાસષણના દોષો છે. તેમાં સ્વાદ માટે ઉપાશ્રયની બહાર અને અંદર બે દ્રવ્યો ભેગા કરવા તેને સંયોજના કહેવામાં આવે છે. • સંચોજનાવગેરે ભોજનવિષયક પાંચ દોષોનું નામકથન • व्यायार्थ :- (१) 'संयोजना' = भेगु४२ तेने संयोन पाय छे. द्धिन। 1२५२सभा ઉત્કર્ષ = વધારો કરવામાટે સુકુમારિકા = તળેલી રોટલી - પોચીપૂરી વગેરે દ્રવ્યોને ગોળ વગેરે દ્રવ્યો સાથે મેળવવું. ઇત્યાદિ સ્વરૂપ જે કરવામાં આવે છે. તે પ્રથમ સંયોજનાનામક ગ્રામૈષણા દોષ છે. (२) 'पमाणे' = 'प्रमितिः' = 'प्रमाणं' = प्रभाए. ओणीयानी संध्यामाथी भाडा२नी मात्रा એ છે સ્વરૂપ જેમાં એવું જે પ્રમાણ. તેનુ અતિક્રમણ કરવામાં આવે ત્યારે બીજો પ્રમાણનામનો ભોજન Page #419 -------------------------------------------------------------------------- ________________ 'इंगाले'त्ति चारित्रेन्धनस्याङ्गाराणामिव करणमिति कारिते अन्त्यस्वरादिलोपे, पुंसि ‘संज्ञायां घः' इति घे चाङ्गारश्चारित्रेन्धनदहनसमर्थो रागपरिणामः । एकारः पूर्ववत् । 'धूमेति चारित्रेन्धनस्य धूमकरणमिति कारिते, ‘मंतुवंतुविना लुक चेति वंतुलोपे अन्त्यस्वरादिलोपे पूर्ववद् घे च धूमश्चारित्रेन्धनस्य धूमायमानताकरणसमर्थो द्वेषपरिणामः। प्रथमैकवचनलोपः छन्दोऽर्थं । 'कारणे'त्ति कार्यते प्राणी कार्यं भोजनाख्यमनेन निमित्तेनेति कारणं निमित्तमेकारः पूर्ववत् । रूपबलाद्यर्थमशनाद्युपभोगः कारणाख्यो दोषः च समुच्चयार्थो लुप्तो दृश्यते । पञ्च भोजनदोषा भवन्तीति शेषः। तत्रैतेष्वाचं व्याख्यातुमाह | संयोजनास्वरूपं, तस्या द्रव्यभावद्विप्रकारता ॥ ‘पढमिति, दोषपञ्चकापेक्षया प्रथमाऽऽद्या प्रक्रमात् संयोजना भवति । कथमित्याह वसतेरुपाश्रयाबहिर्बहिष्टाद् भिक्षाटनं(ने?) इत्यर्थो यद्वाऽन्तरे वसतेमध्यो, वा विकल्पे। रसहेतो रसोत्कर्षार्थं દોષ થાય છે. મૂળગાથામાં “Tમાને એમ જે છેલ્લે “વાર’ છે તે પ્રથમવિભક્તિ એકવચનનું સૂચન છે એમ જાણવું. (૩) ફુગાન્ત' = ‘હું નિર’ = અહીં પણ છેલ્લે જે “જીવાર છે તે પૂર્વવતુ જાણવો. ચારિત્રરૂપી ઈશ્વનને અંગારા જેવું કરે. તે ઈંગાલ નામનો દોષ છે. અહીં અન્યસ્વરાદિનો લોપ થયો છે પછી સંજ્ઞાયાં ઘર” આ વ્યાકરણના નિયમ પ્રમાણે “ઘ' પ્રત્યય લાગ્યો. અર્થાત મૂળ “ફુનિવર' શબ્દ છે. પરન્તુ વ્યાકરણના નિયમ પ્રમાણે “રા' શબ્દનો લોપ થવાથી “સંગતિ' શબ્દ બન્યો છે. ભાવાર્થ એ છે કે ચારિત્રરૂપી ઈંધનને બાળવામાટે સમર્થ એવો જે રાગનો પરિણામ છે તેને ઈંગાલ કહેવાય છે. (૪) “ધૂમ' = “ઘૂમર' = અહીં પ્રથમવિભક્તિ એકવચનનો લોપ થયો છે તે છન્દના લીધે થયો છે એમ જાણવું. ચારિત્રરૂપી ઈશ્વનનો ધૂમાડોકરનાર તે ધૂમદોષ છે. “તંતુવંતુવિના તુ આ વ્યાકરણના નિયમાનુસારે અન્યસ્વરાદિનો = “વ” = “વ” નો લોપ થવાથી “ધૂમ' શબ્દ બન્યો છે. ભાવાર્થ એ છે કે જે દ્વેષનો પરિણામ ચારિત્રરૂપી ઇંધનને ધૂમાડારૂપે કરવા સમર્થ છે તે “ધૂમ' નામનો ભોજનદોષ છે. (૫) વાર = જે કારણદ્વારા પ્રાણીવડે ભોજનનામનું કાર્ય કરાય તેને “કારણ' કહેવાય છે. અહીં પણ જે “પ્રાર’ છે એ પૂર્વવત્ જાણી લેવો. સંયમઆદિ કારણ વિના જ રૂપ, બળવગેરેમાટે અશનાદિનો ઉપભોગ કરવો એ કારણનામનો દોષ છે. મૂળગાથામાં “ઘ' જે સમુચ્ચયના અર્થમાં હોવો જોઈએ તે લોપ થયેલ છે એમ જાણવું. આ પ્રમાણે પાંચ ભોજનના દોષો થાય છે. * • સંયોજનાનું સ્વરૂપ, તેના દ્રવ્ય અને ભાવ બે પ્રકારો છે હવે આદ્ય સંયોજનાનામક દોષની વ્યાખ્યાકરવાની ઈચ્છાથી કહે છે. પઢમા' = “પ્રથમ' = પાંચદોષોની અપેક્ષાએ ક્રમસર આવતો આદ્ય = પ્રથમદોષ સંયોજના છે. એ સંયોજના કેવી રીતે થાય છે ? તે કહે છે, “વદે વહિરન્તરે વા' = “વસતિદિરન્તરે' = વસતિ Page #420 -------------------------------------------------------------------------- ________________ ३८७ शोभना-स्वादनिमित्तमिति यावत् । द्रव्याणां कूरादीनां लाभे संयोगो रसगृद्ध्या दध्यादीनां संयोजनं मीलनं द्रव्यसंयोगस्तस्मिन् साधुना क्रियमाणे सति प्रथमा भवतीति पूर्वेण योगः । अयमत्र भावार्थ:द्विधा संयोजना, भावसंयोजना द्रव्यसंयोजना च । द्रव्यसंयोजना ( नया ) चेह प्रकृतं । तत्र क्षीरादीनि द्रव्याणि गार्ध्यपरिणामेन संयोजयन्नात्मनि यया ज्ञानावरणादिकं कर्म्म संयोजयति बध्नाति, सा भावेन द्रव्यगृद्धिरूपाध्यवसायेनात्मना सह कर्म्मणां संयोजना मीलनं तैश्च संसारस्य, तेनैव दुःखस्येति भावसंयोजनेति । द्रव्यसंयोजनाया बाह्याऽभ्यान्तरा द्विप्रकारता, बाह्यसंयोजनाया द्विप्रकारता च द्रव्यसंयोजना तु द्विधा बाह्याभ्यन्तरभेदात् । तत्र बाह्याभ्यन्तरत्वे भोजनक्रियायाः क्रमशोऽप्रत्यासन्नताऽऽसन्नते आश्रित्य द्रष्टव्ये । तत्र च रसहेतुकद्रव्यार्थं पर्यटनं १ तेषां पृथक् पात्रे ग्रहण २ मिति द्विधा बाह्या द्रव्यसंयोजना । तां च द्विधामपि वसतेर्बहिर्भिक्षामटन् करोति । यथा कश्चित्साधुर्भिक्षामटन् शाल्यादिकूरं क्षीरं वा प्राप्तवांस्तत्प्राप्तौ च रसगृद्धिनिमित्तं दधिगुडयोर्गवेषणाय ઉપાશ્રયની બહાર ભિક્ષાટનમાં અથવા વસતિ ઉપાશ્રયની અંદર. ‘વા’ એ વિકલ્પને સૂચવનાર છે. ‘રસહેડં’ ‘રસહેતોઃ’ = રસના ઉત્કર્ષ માટે. એટલે કે સારાસ્વાદમાટે, ‘વ્વસંનો’ ‘દ્રવ્યસંયો’ ભિક્ષામાં કૂરાદિદ્રવ્યોના લાભમાં રસની વૃદ્ધિના લીધે વિગેરેને મેળવે = ભેળવે. તેને દ્રવ્યસંયોગ કહેવાય છે. આવીરીતે સાધુ જે કરે એ પ્રથમસંયોજનાનામનો દોષ થાય છે. અહીં ભાવાર્થ આ છે કે સંયોજના બે રીતે થાય છે. (૧) ભાવસંયોજના. (૨) દ્રવ્યસંયોજના. અહીં દ્રવ્યસંયોજનાની વાત લેવાની છે. = - = = (૧) ભાવસંયોજના :- ગૃદ્ધિના પરિણામથી ક્ષીરાદિદ્રવ્યોનું સંયોજન કરવામાં આત્મામાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનું સંયોજન થાય છે. અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધાય છે. એટલે કે, ભાવથી = દ્રવ્યની વૃદ્ધિરૂપ અધ્યવસાયથી આત્માની સાથે કર્મોનું મીલન થાય છે. તે કર્મોદ્વારા સંસારનું મીલન થાય છે અને તે સંસારદ્વારા જ દુ:ખનું મીલન થાય છે. માટે તે ભાવસંયોજના કહેવાય છે. = ૭ દ્રવ્યસંયોજનાના બાહ્ય અને અત્યંતર બે પ્રકારો, તેમાં પણ બાહ્યસંયોજનાના બે પ્રકારો છ (૨) દ્રવ્યસંયોજના :– બે પ્રકારે છે (i) બાહ્ય (i) અત્યંતર. અહીં બાહ્ય-અત્યંતરપણું ક્રમશઃ ભોજનક્રિયાના અપ્રત્યાસન્નતા અને આસન્નતાને આશ્રયીને જાણવું. (અર્થાત્ દ્રવ્યસંયોજનાનું બાહ્યઅત્યંતરપણું આમ તો વાપરતી વખતે હોય છે. વાપરતાં પૂર્વે પાત્રાદિમાં જે વસ્તુનું મીલન કરે તે બાહ્યસંયોજના થાય, અને મોઢામાં જે મીલન કરે અથવા પાત્રમાં કે મુખમાં મીલન કરે તે અત્યંતર સંયોજના થાય. ટીકાકારે અહીં બાહ્ય આત્યંતરનો ખુલાસો આ પ્રમાણે કર્યો છે કે જે ભોજનક્રિયાને અપ્રત્યાસન્ને હોય એટલે કે વસતિની બહાર જે કરવામાં આવે તે ‘બાહ્ય' તરીકે જાણવું અને જે આસન્ન Page #421 -------------------------------------------------------------------------- ________________ ३८८ पर्यटति मण्डकमुद्गशाल्यादिप्राप्तौ च सर्पिर्दधिस्निग्धपत्रशाकादिशालनकाद्यर्थं पर्यटतीत्येका १, द्वे वा लभ्यमाने भिन्नभिन्नपात्रकेषु स्थापयेत् साधुर्यतोऽधुनैव मीलितानि भोजनवेलायां यावद्धृतानि विरूपरसानि भविष्यन्तीति भोजनं कुर्वन् मीलयिष्यामीति विचिन्त्य क्षीरादीनि लभ्यमानानि बहिरेव पृथक् पृथक् भाजनेषु गृह्णातीति द्वितीया २। म अभ्यंतरद्रव्यसंयोजनाया त्रिप्रकारता 5 अभ्यन्तरा पुनर्द्रव्यसंयोजना त्रिधा पात्रकविषया, कवलविषया, मुखविषया चेति त्रिविधामभ्यन्तरां वसतावायातः करोति । तत्र भोजनसमये यत्सुकुमारिकादि येन खण्डादिना सह रोचते तद्रसगृद्ध्या तेनैव सहैकस्मिन्नेव पात्रे संयोज्य स्थापयतीत्याद्या १। यदा तु तत्र तथाभूतं तेनैव હોય. એટલે કે વસતિની અન્દર જે કરવામાં આવે તે “અત્યંતર' તરીકે જાણવું.) આ જ વાતને સ્પષ્ટ રીતે કહે છે કે, (i) બાહ્યદ્રવ્યસંયોજના :- (A) રસના હેતુથી દ્રવ્ય માટે ફરવું. અને (B) તે દ્રવ્યોનું અલગઅલગ પાત્રોમાં ગ્રહણ કરવું.. એમ બે પ્રકારની બાહ્ય દ્રવ્યસંયોજના છે. બન્ને પ્રકારની પણ સંયોજનાને ભિક્ષામાં ફરતાં વસતિની બહાર કરે છે. તે આ પ્રમાણે કે, (A) કોઈ સાધુએ ભિક્ષામાં ફરતાં શાલ્યાદિ દૂર કે ક્ષીર પ્રાપ્ત કરી. તેની પ્રાપ્તિ પછી રસવૃદ્ધિથી દહીં, સાકર, ગોળની ગવેષણા માટે ફરે. અથવા મણ્ડક, મગ, શાલ્યાદિની પ્રાપ્તિમાં ઘી, દહીં, ‘નિધપત્રશા' = વઘારેલું લીલું શાક, ભાજી વગેરે શાલનકાદિ માટે ફરે. એ પ્રથમ પ્રકારની બાહ્ય દ્રવ્યસંયોજના થઈ. | (B) જો બન્નેની પ્રાપ્તિ થતી હોય. અર્થાત દૂર કે ક્ષીર અને દહીં, ગોળની પણ પ્રાપ્તિ થતી હોય. અથવા મડ઼કાદિ અને ઘી આદિની પણ પ્રાપ્તિ થતી હોય, ત્યારે અલગ અલગ પાત્રોમાં એ સાધુ સ્થાપે. “હમણાં જ સંયોજન કરાયેલા દ્રવ્યો જો ભોજનવેળા સુધી ધારી રાખવામાં આવશે તો એ વિરુપ = વિરસ થઈ જશે” એટલે ભોજન કરતી વેળાએજ સંયોજન કરીશ” એમ વિચારીને મેળવેલ ક્ષીરાદિને વસતિની બહાર જ અલગ અલગ ભાજનોમાં = પાત્રોમાં ગ્રહણ કરે. આ બીજા પ્રકારની બાહ્ય દ્રવ્ય સંયોજના થઈ. • અત્યંતરદ્રવ્યસંચોજનાના ત્રણ પ્રકારો છે હવે અત્યંતરદ્રવ્યસંયોજનાની વાત જણાવતાં કહે છે. અત્યંતરદ્રવ્યસંયોજના ત્રણ પ્રકારે છે (૧) પાત્રકસંબંધી (૨) કવલ = કોળીયાસંબંધી. (૩) મુખસંબંધી. આ ત્રણે પ્રકારની સંયોજના વસતિમાં આવ્યાબાદ કરે છે માટે “અભ્યતર' કહેવાય છે. (૧) ભોજન સમયે જે “સુમરારિ' સુકુમારિકાદિ = રોટલીવિશેષ જે ખંડ = ખાષ્ઠ આદિ સાથે રૂચે. તે સુકુમારિકાદિને તે જ ખણ્ડકાદિની સાથે એક જ પાત્રામાં રસની વૃદ્ધિથી સંયોજીને સ્થાપે. આ પ્રથમ પ્રકારની અત્યંતર સંયોજના છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ ३८९ सह कवलतया करोति तदा द्वितीया २। यदा तत्तथाभूतमेकं मुखे प्रक्षिप्यान्यत्तथाभूतं तदुपरि प्रक्षिपति तदा तृतीया ३ । तदिह वसतेर्बहि द्रव्यसंयोजने बाह्या । वसतावागतेन रसनिमित्तं तस्मिन् क्रियमाणे अभ्यन्तरेति स्थितं। म बहिरान्तरोपकरणसंयोजना, संयोजना कदाऽनुज्ञाता ? च ॥ पिण्डप्रस्तावादियं पिण्डविषया दर्शिता। इतरथोपकरणं गवेषयतः साधोश्चोलपट्टकावाप्तौ विभूषाप्रत्ययमन्तरकल्पं याचित्वा परिभुजानस्य बहिरुपकरणसंयोजना। वसतौ चागत्य परिभुञानस्यान्तरुपकरणसंयोजनेत्याद्यपि द्रष्टव्यमिति । इह च रसहेतोरिति विशेषेणेन कारणतः संयोजनाऽप्यनुज्ञातेत्यावेदयति, तथाहि-रोगिणः साधोर्यस्य वाऽऽहारेऽरुचिः स्यात्तस्य, तथा प्रधानाहारोचितराजपुत्रादेस्तथा साधूचितेन संयोगरहिताहारेण नाद्यापि सम्यग्भावितस्य शैक्षकादेर्वा इयमनुज्ञाता। एतेषां हि शालनकादि विना नैवाहारो रोचत इति गाथार्थः ।।९४ ।। - अवतरणिका- उक्ता संयोजना, अथ प्रमाणातिक्रमदोषमभिधित्सुराह । (૨) જ્યારે, “રથમૂત' = તે જ સુકુમારિકાદિને તે જ ખડકાદિની સાથે કોળીયા રૂપે કરે. આ બીજા પ્રકારની સંયોજના છે. (૩) જ્યારે, તે સુકુમારિકાદિને મોઢામાં નાંખીને, તે ઉપર બીજું કાંઈક = તે પ્રકારનું જ ખણ્ડ વગેરે તેની ઉપર નાંખે. આ ત્રીજા પ્રકારની અત્યંતર સંયોજના છે. સાર આ થયો કે, વસતિની બહાર દ્રવ્યસંયોજનમાં બાહ્યદ્રવ્યસંયોજન કહેવાય છે. તથા, વસતિમાં આવીને રસમાટે તે સંયોજના કરાયે છતે અત્યંતરસંયોજન કહેવાય છે. • બહાર અને અન્દર ઉપકરણની સંયોજના, તથા સંયોજનાની અનુજ્ઞા ક્યારે? • અહીં પિણ્ડનો પ્રસ્તાવ હોવાથી પિણ્ડસંબંધી સંયોજના બતાવી છે. પરંતુ બીજા પ્રકારની સંયોજના પણ સંભવે છે. તે આ રીતે કે, ઉપકરણની ગવેષણા કરતો સાધુ, ચોલપટ્ટાની પ્રાપ્તિમાં વિભૂષા = નીચે અને ઉપરનાં કપડાની સરખામણી = સમાનતા માટે બીજું કપડું માંગીને પહેરે = પરિભોગ કરે ત્યારે બાહ્ય ઉપકરણસંયોજના થાય છે. વસતિમાં આવીને પરિભોગ કરે. ત્યારે અત્યંતરઉપકરણસંયોજન થાય છે. ઈત્યાદિ પણ અધ્યાહારથી સમજી લેવું. અહીં મૂળગાથામાં જે “રસતું' એવું વિશેષણ મૂક્યું, એનાથી આ અર્થ ફલિત થાય છે કે, કારણસર = રસગૃદ્ધિના અભાવે સંયોજના અનુજ્ઞાત પણ છે. તે આ રીતે કે, રોગી સાધુને અથવા જે સાધુને આહાર ઉપર અરૂચી થઈ હોય એને તથા “પ્રધાનESSાર' = શ્રેષ્ઠ આહારને ઉચિત એવા રાજપુત્રાદિ સાધુને, તથા સાધુને ઉચિત એવા સંયોગરહિત આહારથી હજુ પણ સમ્યગ્રીતે ભાવિત ન થયેલ હોય એવા શૈક્ષકસાધુને, આ સંયોજના અનુજ્ઞાત છે. કારણ કે તેઓને શાલનકાદિ વિના આહાર રૂચતો જ નથી.૯૪ો. અવતરણિકા :- આ પ્રમાણે સંયોજનાની વાત કરી. હવે “પ્રમM-ગતિમ દોષને કહેવાની ઈચ્છાથી Page #423 -------------------------------------------------------------------------- ________________ ३९० मूलगाथा- धिइबलसंजमजोगा, जेण ण हायंति संपइ पए वा। तं आहारपमाणं जइस्स सेसं किलेसफलं ।।९५ ।। संस्कृतछाया- धृति-बल-संयमयोगा येन न हीयन्ते संप्रति प्रगे वा। तदाऽऽहारप्रमाणं यतेश्शेषं क्लेशफलम् ।।९५।। ॥ धृति-बल-संयमयोगा येन न हीयन्ते तत्प्रमाणभोजनं कर्तव्यम् ॥ व्याख्या- धृतिश्च चेतसः स्वास्थ्यमुपलक्षणत्वाज्ज्ञानादिवृद्धिश्च । बलं च वैयावृत्त्यादिकरणक्षम शरीरसामर्थ्यं । संयमयोगाश्च चारित्रसाधकाः प्रत्युपेक्षणाप्रमार्जनादयः साधुव्यापाराः, धृतिबलसंयमयोगास्ते येन यावन्मात्रेणाशनादिना उपभुक्तेन न हीयन्ते न हानि यान्ति किन्त्वनवरतमुत्सर्पन्त एवेति तत्त्वं । कदा न हीयन्ते इत्याह सम्प्रति भोजनादूर्ध्वं तस्मिन्नेव दिने इत्यर्थः । यद्वा प्रगे प्राप्तद्वितीये आगामिदिने इत्यर्थः । वा विकल्पे। कोऽर्थो येनोपभुक्तेन न्यूनतया अधिकतया वा तदैव श्वो वा क्षुधाऽजीर्णादिव्यथाऽसद्भावान्न संयमज्ञानादिहानिर्भवतीति। तत्किमित्याह-तावन्मानं 5 छ. भूगाथा-शार्थ :- धिइबल = यित्तनु स्वास्थ अने शारी२.४५, संजमजोगा = संयमन व्यापारी, जेण = decो Al२४२१॥पडे, ण हायंति = मोछ। न थाय, संपइ = ते हिवसे, पए वा = अथवा पी४ हिवसे, तं = तेरj, आहारपमाणं = सारनुं प्रभारी, जइस्स = साधुनु, सेसं = तेथी क्यारे, किलेसफलं = घोषवाणु.॥५॥ મૂળગાથા-ભાવાર્થ :- જે આહારકરવાવડે સાધુના જ્ઞાનાભ્યાસમાં, વૈયાવૃજ્યાદિ કરવા માટે શારીરિક બળમાં અને પડિલેહણ-પ્રમાર્જના વગેરે સંયમના યોગોમાં તે દિવસે અથવા બીજા દિવસે આહાર કરતાં સુધીમાં હાનિ ન પહોંચે તે સાધુના આહારનું પ્રમાણ કહેવાય અને તેનાથી જે અધિક વાપરવામાં આવે તે ફલેશફળવાળો અર્થાત્ પ્રમાણાતિરિક્ત દોષવાળો તે આહાર શરીરને પીડાકરનારો બને છે. પા • ધૃતિ, બળ, સંચમચોગો જેનાથી હાનિ ન પામે તેટલું પ્રમાણસર ભોજન કરવું છે व्याभ्यार्थ :- ‘धिइ' = 'धृति' = थित्तनी स्वस्थता. सक्षराथ. शाहिनी वृद्धि एवी. 'बलं' = ५१ = वैयावश्यवगेरे ४२री 3 मे शरीरनु सामथ्र्य. 'संजमजोगा' = 'संयमयोगाः' = संयमना યોગો. અર્થાત્ ચારિત્રનાં સાધક પડિલેહણ, પ્રમાર્જના વગેરે સાધુના વ્યાપારો = ક્રિયાઓ આ બધાનો द्वन्द्वसमास ४२वाथी 'धृतिबलसंयमयोगाः' थाय छे. ते योगो, 'जेण' = 'येन' = ठेनाद्वारा. भेट 3 ४६॥ प्रभाएमा अशनन। उपभोवास, ‘णं हायंति' = 'न हीयन्ते' = हानि न पामे. परन्तु 'अनवरत' = सतत ये ०४ यढे अम अध्याहारथी से. हानि न भे' से ज्यारे बने ? ते 53 छ, 'संपइ' = 'संप्रति' = मो४न लीपापा ते ४ हिवसे. 'वा' = अथवा, 'पए' = 'प्रगे' = આગામીદિવસે = બીજાદિવસે, શું કહેવા માંગો છો? તે કહે છે, ધૂન કે અધિકપ્રમાણના જેટલા આહારના ઉપભોગદ્વારા તે જ દિવસે કે બીજાદિવસે ભૂખ લાગે, અજીર્ણ થાય આદિ વ્યથા ન થવા द्वारा संयम, शान पोरेनी हानि न थाय. तेने शुं उपाय ? ते छ, 'आहारपमाणं' = 'आहारप्रमाणं' Page #424 -------------------------------------------------------------------------- ________________ संयमधृत्याधुत्सर्पणकारिणि आहारे, आहारस्य भक्तपानरूपस्य भोजनस्य, प्रमाणं मानं यतेः साधोरुपलक्षणत्वात्साध्व्याश्च ज्ञेयमिति शेषः । म पुरुष-महिला-नपुंसकाहारप्रमाणम् ॥ तच्च किल द्वात्रिंशत्कवलरूपमेक(व?)तृप्तिकारकतया एकस्मिन् दिने पुरुष प्रति द्रष्टव्यं । मध्यमप्रमाणमेतत् । तस्माच्च द्वात्रिंशत्कवलप्रमाणादेकेन कवलेन द्व्यादिभिर्वा हीयमानं तावत् मध्यम यावदष्टौ, अष्टौ कवलास्तु जघन्यमिति । उत्कृष्टतस्तु बहवोऽपि कवला भवन्तीति । अष्टाविंशतिः कवला महिलाया आहारमानं । नपुंसकस्य तु ते चतुर्विंशतिः स्युः। परं तस्य प्रायोऽप्रव्राजनीयत्वाद्, 'बत्तीसं किर कवला आहारो कुच्छिपूरओ भणिओ । पुरिसस्स महिलियाए अट्ठावीसं भवे कवला' ।।१।। इत्यस्यां गाथायामाहारमानं तं प्रति नोक्तं । ॥ कवलमानं किं ? द्रव्यकुक्कुटी भावकुक्कुटी स्वरूपम् ॥ अथ कवलानां किं प्रमाणम् ? उच्यते, कुक्कुट्यण्डमात्राः कवला भवन्तीति । तत्र कुक्कुटी द्विविधा द्रव्यकुक्कुटी, भावकुक्कुटी च। तत्र साधोः शरीरं द्रव्यकुक्कुटी तस्य मुखमण्डकं, तत्रा= સંયમ ધૃતિ આદિને ઉંચે ચઢાવનારો તેટલા પ્રમાણનો ખોરાક = ભક્તમાનરૂપ ભોજનનું પ્રમાણ, ‘નર્લ્સ' = “ ' = સાધુનું જાણવું. ઉપલક્ષણથી સાધ્વીજીઓનું પણ જાણવું. • પુરુષ, મહિલા અને નપુંસકનું આહારપ્રમાણ ૦ હવે આહારના પ્રમાણવિશે વિસ્તૃત માહિતી આપતાં ટીકાકાર કહે છે. એક પુરુષનું એક દિવસ તૃપ્તિને કરનાર આહારનું પ્રમાણ બત્રીસ (૩૨) કોળીયા છે. આ મધ્યમ પ્રમાણ જાણવું. એટલે કે ૩૨ કોળીયાથી એક-બે વગેરેથી હીન કરતાં કરતાં નવ કોળીયા સુધીનો આહાર તે મધ્યમપ્રમાણ છે. ૧ થી ૮ કોળીયાનો આહાર એ જધન્યપ્રમાણ છે. ઉત્કૃષ્ટ તો ઘણાં કોળીયા થાય છે. અર્થાત ૩૨ કોળીયાથી ઉપર ઉત્કૃષ્ટપ્રમાણ કહેવાય છે. મહિલાના આહારનું પ્રમાણ ૨૮ કોળીયા છે. અને નપુંસકનું પ્રમાણ ૨૪ કોળીયા છે. જોકે નપુંસકોની પ્રવજ્યા લગભગ નથી હોતી એટલે શાસ્ત્રોમાં આ કહેવાતા શ્લોક પ્રમાણે માત્ર પુરુષ અને મહિલાના આહારનાં પ્રમાણની વાત બતાવવામાં આવી છે. बत्तीसं किर कवला आहारो कुच्छिपूरओ भणिओ। पुरिसस्स महिलियाए अट्ठावीसं भवे कवला ।। અર્થ - કુક્ષિને પૂરક પુરુષનો આહાર ૩૨ કોળીયા કહેવાયો છે. તેમજ મહિલાનો ૨૮ કોળીયા કહેવાયો છે. આમ, આ ગાથામાં નપુંસકની વાત કહેવાઈ નથી. • કોળીયાનું પ્રમાણ અને દ્રવ્યકુકડી અને ભાવકુકડીનું સ્વરૂપ છે હવે કોળીયાનું પ્રમાણ શું? તે કહે છે, કૂકડીના ઈંડાના માપનો કોળીયો બને છે. તેમાં કૂકડી બે પ્રકારની છે (૧) દ્રવ્યકૂકડી. (૨) ભાવકૂકડી. . (૧) દ્રવ્યકૂકડી - આના પણ ૨ પ્રકારો પડે છે. (A) સાધુનું શરીર દ્રવ્યકૂકડી. સાધુનું મુખતે ઈંડુ. એટલે કે ઉઘાડેલા મોઢામાં કોળીયો મૂકતાં મોઢું, આંખ, કપાલ, હોઠ, ભ્રમર વિકૃત ન થાય Page #425 -------------------------------------------------------------------------- ________________ ३९२ ऽविष्कृते मुखेऽक्षिकपालौष्ठभ्रूभिरविकृताभिर्यः प्रविशति तत्प्रमाणं कवलस्य । अथवा कुक्कुटी तस्या अण्डकं तत्प्रमाणः कवलो ग्राह्यः । ( ग्रं. ४००० ) भावकुक्कुटी पुनर्यावन्मात्रेणाहारेण भुक्तेन नातिन्यूनं नात्याध्मातं चोदरं भवति, धृतिज्ञानादिवृद्धिश्च भवति, अस्याहारस्य द्वात्रिंशोभागोऽण्डकं तत्प्रमाणं कवलस्य। तथा द्वात्रिंशत्कवलादिकं पुरुषाद्याश्रित्य कवलाहारस्यैव मानमिदं । उदरमाश्रित्य कालापेक्षया भागतो भक्तपानप्रमाणम् सपानस्य च तस्योदरमाश्रित्य कालापेक्षया भागतः प्रमाणं वक्तव्यं । तत्र कालस्त्रिधा शीत उष्णः साधारणश्च । तदिह यत्र काले शीतमधिकं स शीतः । यत्र धर्मोऽधिकः स उष्णः, यत्र द्वयोः साम्यं स साधारणः कालः । तथा सर्वमपि भोजकोदरविवरं षड्भिर्भागैः कल्प्यते । ततश्च साधारणकाले भक्तपानयौरभ्यवहारे इदं प्रमाणं यथा- उदरभागत्रयं तक्रादिव्यञ्जनयुक्तेनाशनेन पूरयेत्, द्वौ च भागौ काञ्जिकपानकेनेति । षष्ठश्चांशो न्यूनो धरणीय इतश्चेतश्च वायोः सञ्चरणायान्यथा हि वातः पीडां कुर्यादिति पञ्चैव भागाः सदोपयोगिनः । तदुक्तं અને મોઢામાં પ્રવેશી જાય. તે કવલ કોળીયાનું પ્રમાણ જાણવું. અથવા, (B) કૂકડીનુંઈંડુ, તે પ્રમાણવાળો કોળીયો લેવો. (૨) ભાવકૂકડી - જેટલા પ્રમાણનો આહાર લીધા પછી પેટ અતિખાલી ન રહે કે અતિભરેલું ન રહે અને ધૃતિ, જ્ઞાનવગેરેની વૃદ્ધિ થાય. તેટલા પ્રમાણવાળા આહારના બત્રીસમા ભાગને ‘૪૦’ કહેવાય છે. તેટલા પ્રમાણવાળો એક કોળીયો બને છે. • પેટને આશ્રયીને કાળની અપેક્ષાએ ભાગ પાડીને ભોજન અને પાણીનું પ્રમાણ ૦ પુરુષ વગેરને આશ્રયીને બત્રીશ કવલ વગેરેનું માન તો પાણી વિના માત્ર કવલાહારનું છે. પાણી સાથે તો કાળની અપેક્ષાએ અલગ અલગ વિભાગથી તે કવલનું પ્રમાણ જાણવું. તે આ રીતે કે, કાળના ત્રણ પ્રકારો છે. (૧) શીત (૨) ઉષ્ણ (૩) સાધારણ. (૧) જે કાળે ઠંડી ઘણી હોય તે શીતકાળ (૨) જે કાળે ઘામ-બફારો અધિક હોય તે ઉષ્ણકાળ અને (૩) જેમાં ઠંડી-ગરમી બન્ને સમાન હોય તે સાધારણકાળ છે. ‘મોના’ ભોજનને પચાવનાર ઉદર પેટના બધાં જ વિવર પોલાણના ૬ ભાગો કલ્પવા. તેમાં, સાધારણકાળે ભક્ત અને પાનને વાપરવાનું પ્રમાણ આ પ્રમાણે જાણવું. પેટના ત્રણ ભાગોને તક્ર વગેરે વ્યંજનથી યુક્ત કૂરાદિ અશનથી પૂરવા અને બે ભાગો કાંજીકા પાનથી કાંજીનું પાણી, શુદ્ધપાણીવગેરે પ્રવાહીથી ભરવા તથા ૬ ઠ્ઠો ભાગ ખાલી રાખવો જેથી વાયુ આમથી તેમ ફરી શકે. જો એમ ન કરવામાં આવે તો વાયુ પીડા કરે. તેથી પેટમાટે પાંચજ ભાગ સદા ઉપયોગી બને છે. કહેવાયું છે કે, = अद्धमसणस्स सर्वजणस्स कुज्जा, दव्वस्स दो भाए । वाउवियारणट्ठा च्छब्भायं उणयं कुज्जा ।। અર્થ :- પેટના કલ્પેલા ૬ ભાગમાંથી ૩ ભાગ વ્યંજનયુક્ત આહારથી ભરવા. બે ભાગ કાંજીકાદિ પ્રવાહીથી ભરવા અને વાયુના પ્રવિચાર માટે ૬ઠ્ઠો ભાગ ખાલી રાખવો. દ્રવથી = www Page #426 -------------------------------------------------------------------------- ________________ 'अद्धमसणस्स सवंजणस्स कुज्जा, दव्वस्स दो भाए। वाउपवियारणट्ठा च्छब्भायं ऊणयं कुज्जा' ।।१।। इति । तथा शीते पानस्येकः, भक्तस्य चत्वारो भागा इति पञ्च । उष्णे त्रयः पानस्य, भक्तस्य द्वाविति पञ्च । इह बुभुक्षावृद्ध्या भक्तभागवृद्धिः, पिपासाहान्या तु जलहानिरित्यादि भावनीयं । # उक्ताऽऽहारप्रमाणादन्यत् क्लेशफलं, विरुद्धद्रव्याऽऽहारोऽपि क्लेशफलं च ॥ तदिदमाहारप्रमाणमेतद्व्यतिरिक्ते च प्रमाणदोषोऽत एव आह-शेषं संयमादिनिर्वाहहेतोः स्वदेहानुगुणादाहारमानादन्यत् न्यूनमधिकं वा प्रकामातिबहुकादिवक्ष्यमाणदोषयुक्तं वाहार्यमाणमशनादि, किमित्याह, क्लेशः शरीरपीडा स एव फलं प्रयोजनं यस्य तत्क्लेशफलमक्षुधाऽजीर्णादिजनकतया शरीरव्यथोत्पादकमित्यर्थः। एतेन ज्ञानादिवृद्धिजनकादन्यत्प्रमाणदोषदुष्टं ज्ञेयमित्युक्तं भवति । प्रकामादि षट् प्रमाणदोषाः ॥ ते च प्रमाणदोषभेदाः षड् भवन्ति । यथा प्रकामं, निकामं, प्रणीतं, अतिबहुकं, अतिबहुशः, अतिप्रमाणमतृप्यमानं वेति । तत्र त्रयस्त्रिंशदादिभिः कवलैः भोजनमेकस्मिन्नेव दिने कृतं प्रकाममि શીતકાળમાં પાનથી એકભાગ ભરવો. ચારભાગ આહારથી ભરવા અને ૧ભાગ વાયુના સંચારમાટે ખાલી રાખવો. આ વાત બધેજ સમજી લેવી. ઉષ્ણકાળમાં ૩ ભાગ પાણીથી ભરવા ૨ ભાગ આહારથી ભરવા. અહીં આહારપાણીના વિષયમાં ભૂખની વૃદ્ધિમાં આહારની વૃદ્ધિ અને તરસની હાનિમાં પાણીની હાનિ કરવી વગેરે સમજી લેવું. - ઉપરોક્ત આહારપ્રમાણ સિવાયનું પ્રમાણ ફ્લેશફળ છે અને | વિરુદ્ધ દ્રવ્યનો આહાર પણ શિફળ છે. • ઉપર બતાવ્યા પ્રમાણે આહારનું પ્રમાણ છે. આનાથી વ્યતિરિક્ત = ન્યૂન કે અધિક આહાર લેવામાં પ્રમાણદોષ છે. એટલે જ કહે છે કે, “તેર= “શેષ' = સંયમાદિના નિર્વાહનાં કારણભૂત, પોતાના દેહને ગુણકારી એવા આહારના માનથી જુદો. એટલે કે ન્યૂન કે અધિક આહાર. અથવા પ્રકામ કે અતિબહુ વગેરે દોષયુક્ત આહારાદિ. પ્રકામ – અતિબહુક વગેરેનું સ્વરૂપ હવે આગળ કહેવામાં આવશે, તે દોષયુક્ત આહાર શેનું કારણ બને છે ? તે કહે છે, “વિટનેસહતં' = “વર્નશeત્ન' = ક્લેશ એટલે કે શરીર પીડા એ છે ફળ = પ્રયોજન જેનું એ ક્લેશફળ કહેવાય છે. અર્થાત્ એ ક્લેશ ફળનું કારણ બને છે. કારણ કે, દોષયુક્ત આહાર, એ અક્ષુધા - અજીર્ણાદિને ઉત્પન્ન કરવા દ્વારા શરીરવ્યથાને ઉત્પન્ન કરે છે. (કહ્યું છે કે, અતિરિક્ત આહાર પીડા ઉપજાવે છે અને તે વમન અને ઝાડાનું કારણ બને છે.) આ બધાનો ભાવાર્થ આ થયો કે, જ્ઞાનાદિવૃદ્ધિને ઉત્પન્નકરનારથી જુદું જે પણ છે તે પ્રમાણદોષથી દુષ્ટ જાણવું. તે પ્રમાણ દોષના ૬ ભેદો છે. • પ્રકામ વગેરે ૬ પ્રમાણ દોષો છે. (૧) પ્રારં (૨) નિવામં (૩) ગીત (૪) તિવર્ષ (૫) તિવદુરી અને (૬) તિઝમી. જેનું બીજું નામ “સતૃણમન' છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ त्युच्यते । तच्च केवलप्रकामत्वेनैतैरगलत्स्नेहबिन्दुभिर्जेयम् । यदि तु गलत्स्नेहबिन्दुभिः स्यात्तदा प्रकामः प्रणीतश्च दोषौ स्यातामेवं शेषदोष(षेषु)दोषसङ्करत्वमपि भावनीयं १। तथा प्रकामभोजनमेव द्व्यादिदिनेषु क्रियमाणं निकाममुच्यते २ । उत्पाट्यमानकवलेभ्यो गलघृतादिकं भोजनं प्रणीतमुच्यते ३। एकस्मिन् दिने न्यूनोदरतारहितत्वेन परिपूर्णभोजनं बहुकमुच्यते तद्बहुकमतिक्रान्तमतिशयेन स्वप्रमाणाधिकं यदशनादिकं वारद्वयं भुङ्क्ते तदतिबहुकमिति ४ । तिस्रो वारा यदशनादिकं भुङ्क्ते तदतिबहुश उच्यते ५। तिसृभ्यो वाराभ्यः परतश्चतस्रादिवारा अतिलौल्यात्तृप्तिममन्यमानः साधुर्यदशनादिकं भुङ्क्ते तदतिप्रमाणमतृप्यमानं वोच्यते ६। तदिदं प्रमाणदोषदुष्टं षड्विधमप्याहारं साधुन भुजीत । तथा विरुद्धद्रव्याहारोऽपि देहसंयमक्षतिकारित्वेन क्लेशफल एव ज्ञेयोऽतः सोऽपि न भोक्तव्यो यथा दधितैलयोः क्षीरतैलयोर्वा संयोगः कुष्ठविकारकारी, समभागयोश्च तैलघृतयोमिलितयोः संयोगः कियताऽपि कालेन विषत्वभाजी भवेच्चेति गाथार्थः ।।९५ ।। (૧) “વા = બત્રીશકોળીયાથી વધારે. એટલે કે તેત્રીશ વગેરે કોળીયાનું ભોજન એકજ દિવસમાં કરે તો એ પ્રકામ કહેવાય છે. અહીં આટલું ધ્યાન રહે કે જે આહારાદિમાંથી સ્નેહ = ઘી વગેરે ચીકણા પદાર્થોના બિન્દુઓ ટપકતાં ન હોય. એવા કોળીયાઓમાં પ્રકામપણું જાણવું. જો એજ પ્રકામઆહારમાં સ્નેહના બિન્દુઓ ટપકતાં હોય = ઘી વગેરેથી લથપથ હોય તો એમાં પ્રકામ અને પ્રણીત બન્ને દોષો સંભવે છે. આ જ પ્રમાણે છએ છ દોષોમાં દોષોનું સંકરપણું જાણવું. () નિઝામ' = પ્રકામ ભોજન જ જો એકથી વધુ દિવસો કરવામાં આવે. અર્થાતુ બીજા-ત્રીજા વગેરે દિવસોમાં કરવામાં આવે તો એને નિકામ કહેવાય છે. (૩) “પ્રીત' = કોળીયારૂપે ઉપાડવામાં આવતાં આહારાદિમાંથી જો ઘી વગેરે ગળતું હોય = ટપકતું હોય તો એ ભોજન પ્રણીત = લથપથતું કહેવાય છે. (૪) તિવહુ' = એક દિવસે ન્યૂનોદરતાવિના = ઉણોદરીવિના પેટ ભરીને પરિપૂર્ણભોજન વાપરે એ “વહુ' કહેવાય છે. તે બહુકમને ઓળંઘીને અતિશય. એટલે કે પોતાના પેટ માટે પર્યાપ્ત આહારના પ્રમાણ કરતાં વધારે અશનાદિ જે બેવાર વાપરે. તે અતિબહુકમ્ કહેવાય છે. - (૫) “વિવશ' = ત્રીજીવાર જે અતિબહુકમ્ અશનાદિ વાપરે છે. (૬) “અતિપ્રમા' = તૃણમા = અતિલોલુપતાથી ત્રણવારથી વધારે ચોથીવગેરેવાર અતિ બહુકમ્ વાપરે. આ પ્રમાણદોષથી દુષ્ટ છે એ પ્રકારના આહાર સાધુ વાપરે નહિ. તથા, દેહ અને સંયમનો ક્ષયકરનાર એવા વિરુદ્ધદ્રવ્યનો આહાર પણ ક્લેશફળ જ છે. માટે તેવા ભોજન પણ ન કરવા. વિરુદ્ધદ્રવ્ય કોને કહેવાય ? તે જણાવતાં કહે છે. જેમકે દહીંનો તેલ સાથે સંયોગ અથવા ક્ષીરનો તેલ સાથેનો સંયોગ એ કુખવિકારને કરનાર છે. તેમજ, સમાનભાગે મેળવેલ ઘી અને તેલનો સંયોગ એ કેટલાંક કાળ પછી વિષને કરે છે. આ પ્રમાણે ૯૫મી ગાથાની વ્યાખ્યા કરી.I૯પા Page #428 -------------------------------------------------------------------------- ________________ ३९५ अवतरणिका- शेषं क्लेशफलमिति प्रागुक्तं ततश्च कुतः पुनः शेषं क्लेशफलमित्याह । मूलगाथा- जेणइबहु अइबहुसो, अइप्पमाणेण भोयणं भुत्तं । हादेज्ज व वामेज्ज व, मारेज्ज व तं अजीरंतं ।।९६ ।। संस्कृतछाया- येनाऽतिबस्वाऽतिबहुशोऽतिप्रमाणेन भोजनं भुक्तम् । हदयेद्वा वमयेद्वा मारयेद्वा तमजीर्यत् ।।९६ ।। ॥ अतिबवादिभोजनं किं कुर्यात् ? पुरीषाधिक्यमादि कारयेत् फ व्याख्या- येन कारणेन ‘अतिबहु' अतिबहुकाख्यं वारद्वयमित्यर्थस्तथा ‘अतिबहुसो' अतिबहुशोऽभिधं वारत्रयमित्यर्थः । अतिप्रमाणेन वारत्रयोल्लङ्घनेन करणभूतेन अतृप्यमानेन वा तृप्तिममन्यमानेन साधुना क; भोजनमशनादिकं भुक्तमभ्यवहृतं । किं कुर्यात् इत्याह । हदयेद्वा पुरीषाधिक्यं कारयेत्, वमयेद्वा छर्दि कारयेत्, मारयेद्वा प्राणत्यागं कारयेत् । वाशब्दाः स्वस्थाने विकल्पार्थाः । तदतिबहुकादिभोजनं कीदृशं सदित्याह-अजीर्यदपरिणमत् । इह च सूत्रकृता दोषदर्शनद्वारेणातिबहुकादित्रयस्य અવતરણિકા :- હવે જે કહેવામાં આવ્યું કે “શેષ ફ્લેશફળ છે' તે શી રીતે બને છે? તે જણાવતા डे . - भूण॥था-शार्थ :- जेण = ४ ॥२५॥थी, अइबहु = बेवार, अइबहुसो = २ २, अइप्पमाणेण = सवारथी धारे, भोयणं = माहार, भुत्तं = वापरतो, हादेज्जव = अघि स्थंउिदी ४२॥वे, वामेज्जव = अथवा ७८४२।वे, मारेज्जव = अथवा प्रानो त्या२। ४२रावे, तं = ते भघिमार, अजीरंतं = पायन नथितो.lc६ મૂળગાથા-ભાવાર્થ - બે વખત, ત્રણ વખત અને તેથી વધુ વખત કરાયેલો આહાર પાચન નહિ થવાના યોગે તેવા આહારકરનારને અધિકÚડિલ કરાવે અથવા ઉલ્ટી કરાવે અથવા તેના પ્રાણનો પણ त्याग २रावे छ.।।८।। • मतिमोरे लोशन शुं 52 ? FISI-Bcel पोरे सवे . व्यायार्थ :- 'जेण' = 'येन कारणेन' = सोलुपतामह ॥२९॥स२, ‘अइबहु' = 'अतिबहु' = मेवा२ सेवाम भापत मतिम नमन मायरथी 'अइबहुसो' = 'अतिबहुशः' = २५वार सेवामा मावतो मतिम नामन रथी तथा, 'अइप्पमाणेण' = 'अतिप्रमाणेन' = पारने ओगंधाने લેવામાં આવતા અતિપ્રમાણમ્ નામક આહારથી, બધામાં તૃતીયવિભક્તિ કરણ રૂપે લેવામાં આવી છે. અથવા તો અતિપ્રમાણમ્ જેનું બીજું નામ “અતૃપ્યમાન છે. તેની વ્યાખ્યા બતાવતાં કહે છે. તૃપ્તિને न मानता मेवा साथी ४ मशन 'भोयणं भुत्तं' = 'भोजनम् भुक्तम्' = मो४ ५२वामा साव्यु. ७५रोत ५२वामां आवेद तिल वगेरे भाडा२. | ४३ ? ते ४ छ, 'हादेज्ज व' = 'हृदयेद्वा' = 1 रावे, 'वामेज्ज व' = 'वमयेद्वा' = 6. ४२रावे, ‘मारेज्जव' = 'मारयेद्वा' = प्रात्या॥ २॥वे. भूजयामi 'वा' शो स्वस्थाने छ भने विपने सूयवनार छे. 'तं' = Page #429 -------------------------------------------------------------------------- ________________ ३९६ दर्शनेन प्रकामादिदोषत्रयमप्युपलक्षितं द्रष्टव्यं । केवलं प्रकामादित्रयाभणनेन यदतिबहुकादित्रयस्योपादानं तदस्यात्मविराधनादिजनकत्वेनातिपरिहारताख्यापनार्थं । प्रमाणाऽतिरिक्तभोजने दोषाः, प्रमाणोपेतभोजने गुणाश्च ॥ तत्रांत्मविराधना मरणादेः, संयमविराधना तु तापनार्थं तेजस्कायादिविराधनातः, प्रवचनविराधना तु औदरिका एते इत्यादि जनापवादात् । उपलक्षणत्वादेतदनुसारतः प्रकामादिभोजनत्रयेऽप्येतेऽन्ये. च ब्रह्मचर्यविराधनादयो दोषा वाच्याः। तस्माद्गुणकारित्वात् प्रमाणोपेतमेव भोक्तव्यं । किं च ये नरा अपथ्यपरिहारिणः, द्वात्रिंशत्कवलभोजिनो वा, द्वात्रिंशतः स्तोकतरभोजिनो वा स्युस्तेऽपरवैद्यचिकित्स्या न स्युः किन्तु ते स्वत एवोक्ताहारनिषेवणादात्मनो वैद्यकल्पा इति प्रमाणयुक्तभोजने विशेषगुणस्ततो ‘તમ્' = તે અતિબહુકાદિ ભોજન કેવું હોય ત્યારે ઝાડા વગેરે કરાવે? તે કહે છે, “મનીત' = સનીર્થત્’ = અજીર્ણ થતું. પરિણમન ન પામતું અર્થાત્ નહિંપચતું ભોજન. અહીં, મૂળકારશ્રીએ દોષદર્શન કરાવવાદ્વારા અર્થાત્ અતિબહુકાદિ ત્રણદોષના દર્શન કરાવવા દ્વારા પ્રકામાદિ બાકીના ત્રણેય દોષની વાત ઉપલક્ષણથી કરી દીધી છે એમ સમજી લેવું. પ્રકામાદિ ત્રણ દોષોનો ઉલ્લેખ કર્યાવિના માત્ર જે અતિબહુકાદિ ત્રણદોષોને લીધા છે તેનું કારણ એ છે કે અતિબહુકાદિ ત્રણદોષો એ આત્મવિરાધના વગેરે ઉત્પન્નકરનાર હોવાથી એનો અત્યંત પરિહાર = ત્યાગ કરવો એમ બતાવ્યું છે. • પ્રમાણથી વધારે ભોજનમાં દોષો અને પ્રમાણસર ભોજનમાં ગુણો છે. આત્મવિરાધનાઆદિની સંભાવના જણાવતાં કહે છે કે, અજીર્ણ પામતાં આહારાદિથી મરણ વગેરે થાય એ આત્મવિરાધના. અજીર્ણથી શરીર અત્યંતઠંડુ પડી જાય વગેરે કારણે શરીરમાં પ્રાણનો સંચાર કરવા તાપણાં વગેરે કરાય છે જેમાં તેજસ્કાયાદિની વિરાધના થાય. એ સંયમવિરાધના. [અહીં પ્રાસંગિક થોડી વાત જાણવી કે પૂર્વકાળમાં જ્યારે છાતી અચાનક અટકી જાય. કે શરીર એકદમઠંડુ પડી જાય ત્યારે ચારેબાજુ મોટા તાપણાં કરવામાં આવતાં કે જેથી ગરમીના લીધે છાતી પાછી ધડકતી થઈ જાય. અથવા શરીરમાં ગરમી પેદા થતાં શરીરમાં પ્રાણનો સંચાર ચાલુ થઈ જાય. વર્તમાનમાં પણ તીવ્રહૃદયરોગના હુમલાદિમાં ડૉક્ટરો કરન્ટના શોક આપે છે. જેથી છાતીનો ધબકાર ચાલુ થઈ જાય. એ કરંટ એટલે એક જાતનું તાપણું જ છે ને ? અસ્તુ.]. તથા, “આ લોકો ખાઉધરા છે” એ પ્રમાણે લોકોમાં અપવાદ થાય. એ રીતે પ્રવચનવિરાધના થાય. અતિબહુકાદિઆહારમાં જેમ આત્મવિરાધનાદિ ત્રણ દોષો બતાવ્યા. એજ રીતે ઉપલક્ષણથી પ્રકામાદિ ભોજનમાં પણ આ ત્રણેય અને બીજા પણ બ્રહ્મચર્યવિરાધનાઆદિ દોષો જાણવા. ઉપરોક્તદોષોથી બચવા માટે પ્રમાણસર જ ભોજન લેવું જોઈએ. કારણ કે, તે ગુણકારી છે. વળી જે લોકો અપથ્યને છોડનારા હોય છે. ૩રકોળીયા કે તેથી પણ ઓછું વાપરનારા હોય છે. તેઓને બીજા ત્રીજા વૈદ્ય પાસે ચિકિત્સા કરાવવાની જરૂર નથી પડતી. કારણ કે ઉપરોક્ત પ્રમાણસર ભોજન લેનારા તેઓ જાતે જ વૈદ્ય જેવા છે. આમ, પ્રમાણયુક્ત ભોજન કરવામાં વિશેષ ગુણ છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ३९७ જ્ઞાનવૃિદ્ધિરિતિ થાર્થઃા૨૬ ! अवतरणिका- उक्तः प्रमाणदोषः, साम्प्रतमङ्गारधूमाख्यं दोषद्वयं युगपद्व्याख्यातुमाह | मूलगाथा- अंगारसधूमोवम, चरणिंधणकरण भावओ जमिह। रत्तो दुट्ठो भुंजइ, तं अंगारं च धूमं च ।।९७।। संस्कृतछाया- अङ्गारसधूमोपमचरणेन्धनकरणभावतो यदिह। रक्तो द्विष्टो भुक्ते, तदङ्गारं च धूमं च।।९७।। ___ अङ्गार-सधूमौपम्यं चरणेन्धनस्य ॥ व्याख्या- इह काष्ठादिकमिन्धनम्, अग्निदग्धं निर्धूमं ज्वलदग्निरूपमङ्गार इत्यभिधीयते । तथा सह धूमेन सधूम, तदेवेन्धनमङ्गारभावमप्राप्तं दाहक्रियामनुभवद्यावदर्द्धदग्धं तावद्धूमसद्भावात्सधूममुच्यते। ततोऽङ्गारश्च सधूमं च अङ्गारसधूमं द्रव्येन्धनं तेन उपमा औपम्यं सादृश्यं यस्य तच्चरणेन्धनं च। तत्र चरणं चारित्रं तदेवेन्धनं बालनं दाह्यत्वाच्चरणेन्धनं, तस्य करणं विधानं, तस्य भावः सद्भावस्तस्माच्चारित्रेन्धनस्याङ्गारसधूमसदृशकरणतयेत्यर्थः । अयमों यथाहि द्रव्येन्धने, તેનાથી જ્ઞાનાદિની વૃદ્ધિ થાય છે.ll૯૬ll અવતરણિકા :- આ પ્રમાણે “પ્રમાણદોષ' કહ્યો. હવે અંગાર અને ધૂમ નામના બન્ને દોષોની એક સાથે વ્યાખ્યા કરવાની ઈચ્છાથી કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- ર = ધૂમાડા વગરનો બળતો અંગારો, સધૂમ = ધૂમાડાવાળું અડધું બળતું લાકડું, ઓવમ = સરખો, થરથર = ચારિત્રને બાળવાના, માવયો = સ્વભાવથી, નં = જે અશનાદિ, રૂદ = આ ગ્રામૈષણાના દોષમાં, તે = તે અશનાદિ, રસ્તો = રાગવાન, સુકો = ષવાન, મુંન = વાપરે, વારં = અંગારદોષવાળું, વ = અને, ઘૂમેં = ધૂમદોષવાળું, = અને..I૯૭ી. મૂળગાથા-ભાવાર્થ :- જેમ લાકડાને અગ્નિ સર્વથા બાળીને ધૂમાડા વગરના અંગાર જેવો બનાવે છે અને અડધું બાળીને ધૂમાડાવાળું બનાવે છે તેવી રીતે જે સાધુ આહાર વાપરતી વખતે પ્રશંસાપૂર્વક વાપરે તે પોતાના ચારિત્રને સર્વથા બાળીને અંગારા જેવું બનાવે છે અને જે સાધુ વિરસઆહારની નિંદા કરીને વાપરે તે પોતાના ચારિત્રને અડધા બળેલા ધૂમાડાવાળા લાકડા જેવું મલિન બનાવે છે.૯ણી • અંગાર અને ધૂમાડાની ઉપમા ચારિત્રરૂપી ઈન્જન સાથે છે. વ્યાખ્યાર્થ :- “માર?' = અહીં કાષ્ટાદિને ઈન્ધન કહેવાય છે. અગ્નિથી બળેલા, ધૂમાડા વિનાના બળતાઅગ્નિ = સળગતાં કોલસાસ્વરૂપ કાષ્ટાદિને અંગાર કહેવાય છે. તથા, “ધૂમ:' = ધૂમાડા સાથે હોય તે સધૂમ, સધૂમ એવું ઈન્ધન કે જે અંગારભાવને પામ્યું ન હોય. અર્થાત્ દાહક્રિયાને અનુભવતું ઈશ્વન જ્યારે અડધું બળી જાય છે. ત્યારે તેમાં ધૂમાડાનો સદૂભાવ હોવાથી તે ઈશ્વન સધૂમ કહેવાય છે. ધૂમાડા સાથેનો અંગાર તે દ્રવ્યઈન્જન, એની સાથે ઉપમા = સદેશતા જેની કરાઈ છે તે “ઘરન્જન' કહેવાય છે, “વરબ્ધન'ની વ્યાખ્યા કરતા કહે છે કે, “વર' એટલે કે ચારિત્ર. તે ચારિત્રજ ઈન્જન Page #431 -------------------------------------------------------------------------- ________________ ३९८ दाह्यं दाहकस्तत्साध्यं कार्यं चेति त्रितयं भवति । तथा भावेन्धनेऽपि दाह्यं दाहकस्तज्जन्यं कार्यं च वाच्यं, तत्र द्रव्येन्धने काष्टादिबालनं दाह्यं दाहकोऽग्निस्तत्साध्यं च धू(मा)यमानताऽङ्गारतालक्षणं, भावेन्धने चारित्राख्यं दाह्यं, रागद्वेषपरिणामश्च साधोरशनादिगोचरोऽग्निर्दाहकः, तत्साध्यं च कार्य धूमायमानतारूपं रूक्षोऽयमाहार इत्यादिवचनोच्चारणेन तस्यैव मलिनत्वकरणं अङ्गारताकरणरूपं च । मिष्टोऽयमाहार इत्यादिवचनोच्चारणेन सर्वथा निर्दग्धत्वेन तस्यैवासारताकरणं मोक्षकार्यं प्रति | यथाह्यङ्गारैः काष्ठादिकार्यं न सिध्यति । तथा तेन चारित्रेण कृतदुःखमोक्षो मोक्षो न शीघ्रं लभ्यत इत्येवं च चरणेन्धनस्य द्रव्येन्धनौपम्यम् । ततश्च यत्प्रासुकमेषणीयमप्यशनादि, 'इह' तु स्थाप्यं, रक्तो मिष्टमेतदिति तत्प्रशंसया रागवान् सन्, द्विष्टो रूक्षमेतदित्यादिदोषग्रहणतो द्वेषमान् भुङ्क्ते अभ्यवहरति तदशनादि, यथाक्रमं भवति । બને છે. કારણ કે એમાં બળવાપણું રહેલું છે. એ બળવાપણાનું જે કરવું, તે “વરધિષ્ઠિર' કહેવાય છે. “વરઘરમાવો’ = “વરબ્ધનરામાવર' = ચારિત્રરૂપી ઈશ્વનને અંગાર કે સધૂમ સમાન કરવાપણું. અહીં ભાવાર્થ આ છે કે જેમ દ્રવ્યઈન્ધનમાં દાહ્યપણું = બળવાપણું, દાહક = બાળવાપણું અને તેનાથી સાધ્યકાર્ય ધૂમ-દાહ-પાચનવગેરે આ ત્રણેય હોય છે. તે જ પ્રમાણે ભાવઈન્થનમાં પણ દાહ્ય, દાહક અને તેનાથી ઉત્પન્નથતું કાર્ય ધૂમ-દાહ-પાચન વગેરે આ ત્રણેય હોય છે. જેમકે, દ્રવ્યઈન્થનમાં કાષ્ટવગેરેને બાળવું તે દાહ્ય, દાહક તે અગ્નિ અને તેનાથી સાધ્ય એવું કાર્ય તે ધૂમાડા કરવાપણું અને અંગારાપણાં સ્વરૂપ રહેલું છે. તે જ રીતે, ભાવઈન્ધનમાં ચારિત્ર એ દાહ્ય છે. અશનાદિનો વિષય બનતો સાધુનો રાગ-દ્વેષનો પરિણામ એ દાહક-અગ્નિ છે. અને તેનાથી સાધ્યકાર્ય એ છે કે, “આ આહાર રૂક્ષ છે' ઈત્યાદિ વચનો ઉચ્ચારવાદ્વારા ચારિત્રને ધૂમાડારૂપે મલિનકરવાપણું અને, “આ આહાર મિષ્ટ છે' ઈત્યાદિ વચનો ઉચ્ચારવાદ્વારા ચારિત્રને અંગારરૂપે કરવાપણું એટલે કે સર્વથા બાળી નાંખવા દ્વારા ચારિત્રને મોક્ષરૂપી કાર્યમાટે અસાર બનાવે. જેમ અંગારાદ્વારા લાકડા વગેરેનું કાર્ય સધાય નહિ અર્થાત્ જેમ રમવામાટે ગિલી-દાંડા કે મકાન કે લખવાનાસાધન, બાજોઠવગેરે બનાવવા લાકડા ઉપયોગમાં લેવાય પણ અંગારા નહિ. એટલે કે અંગારાથી કાંઈ એ બધી વસ્તુઓ બની શકતી નથી. તે જ રીતે ધૂમાડારૂપ કે અંગારારૂપ ચારિત્ર દ્વારા દુઃખ-પાપમુક્તિસ્વરૂપ મોક્ષ જલ્દી મેળવી શકાતો નથી. આમ ચારિત્રઇન્જન સાથે દ્રવ્યઈન્જનની ઉપમા કરાઈ છે. નમ્ = “a” = પ્રાસુક અને એષણીય એવું પણ જે અશનાદિ, મૂળગાથામાં “ન પછી જે “દ શબ્દ છે. એ હાલ સ્થાપી રાખવો. અર્થાતુ હાલમાં એનો ઉપયોગ નથી. આગળ જ્યાં એનો ઉપયોગ જણાશે ત્યાં અન્વય કરીશું. “રો' = “રજ્જ:' = “આ મિષ્ટ છે” એમ તેની પ્રશંસા દ્વારા રાગવાળો થઈને, “હુદ્દો' = “દિષ્ટ ' = “આ રુક્ષ છે” એમ તેના દોષગ્રહણથી ષવાળો થઈને, “મુંન” = કું?' = વાપરે છે “તમ્ = ‘ત = તે અશનાદિ, યથાક્રમે આ પ્રમાણે થાય છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ अङ्गारो रागपरिणामो धूमश्च द्वेषपरिणामः ‘રૂહ' વુ પ્રાસેપળાવોવેવુ મધ્યે, સ્મિન્ પ્રવચને વા, જિમિત્વાદ-‘બાર હૈં ઘૂમ' પેતિ, काम पूर्वोक्तशृब्दार्थश्चारित्रे धनदुहनसमर्थो रागपरिणामो, धूमश्च पूर्वोक्तशब्दार्थश्चारित्रेन्धनस्य धूमायमानताकरणसमर्थो द्वेषपरिणामस्तद्योगादशनाद्यप्यङ्गारदोषवद्धूमदोषवच्च भवति । रागवानेषणीयमपि भुञ्जानोऽङ्गारदोषवत्करोति द्वेषवांश्च तदेव भुञ्जानो धूमितं करोति । चशब्दौ परस्परापेक्षया समुच्चयार्थी । इह यद्यपि पूर्व्वं काष्ठादिदह्यमानमर्द्धदग्धोल्मुकस्वभावं सधूमं स्यात्ततः सर्वथा ज्वलनरूपामङ्गारतां भजते इति सधूमाङ्गारयोरुत्पत्तिक्रमस्तथाप्यनयोर्भावरूपयोर्गुरुलघुदोषतामाश्रित्येत्थं निर्देशस्तथाहि-रागेण सर्व्वथा दग्धेन्धनसमं चारित्रं करोतीति स गुरुर्दोषो, द्वेषेण त्वर्द्धदग्धेन्धनसममिति स लघुरिति। तथा शेषेषूद्गमादिदोषेषु जगत्त्रयकदर्थकरागद्वेषस्वरूपत्वाद्गुरुतमाविमाविति ख्यापनाक्रमभणनं त्यक्त्वैतौ दोषौ विसदृशावुक्ताविति गाथार्थः । । ९७ ।। • રાગનો પરિણામ અંગાર છે અને દ્વેષનો પરિણામ ધૂમાડો છે . હવે જે ‘F’ પૂર્વે સ્થાપેલો તેનો અન્વય અહીં ક૨વો. ‘દ’ = આ કહેવાઈ ગયેલા ગ્રાસૈષણાદોષોની મધ્યમાં અથવા તીર્થંકરપ્રણીત આ જિનશાસનરૂપી પ્રવચનમાં તે અશનાદિ યથાક્રમે શું કહેવાય ? તે કહે છે, ‘ગંર્ં ચ ધૂમ ૬' = અંગાર અને ધૂમાડો કહેવાય છે. તેમાં, અંગાર એટલે કે પૂર્વે કહેવાયેલ શબ્દાર્થવાળો અર્થાત્ ચારિત્રરૂપી ઈન્ધનને બાળી નાંખવા સમર્થ એવો રાગનો પરિણામ અને ધૂમ એટલે પણ પૂર્વે કહેવાયેલ શબ્દાર્થવાળો એટલે કે ચારિત્રરૂપી ઈન્ધનને ધૂમાડાવાળું = મલિન શ્યામ કરનાર દ્વેષનો પરિણામ. તે પરિણામના યોગે અશનાદિ પણ અંગાર કે ધૂમ દોષવાળા થાય છે. સાર આ થયો કે એષણીય પણ આહારાદિને જો રાગવાળો થઈને વાપરે તો તે આહારને અંગાર દોષવાળો કરે છે. અને જો દ્વેષવાળો થઈને વાપરે તો ધૂમદોષવાળો કરે છે. બન્ને ‘T’ શબ્દ એ પરસ્પરની અપેક્ષાએ સમુચ્ચયના અર્થમાં છે. જોકે, અહીં બળતાં કાષ્ઠાદિ પહેલાં તો અર્ધ બળેલા ઉલ્મકસ્વભાવવાળા ધૂમાડાસહિત હોય છે. પછી સર્વથા જ્વલનરૂપ અંગારપણાને પામે છે. આ રીતે પ્રથમ સધૂમ અને પછી અંગારો. એવો ઉત્પત્તિક્રમ છે. છતાં પણ ભાવસ્વરૂપ આ બન્નેનો વિચાર ક૨વાનો હોવાથી ગુરુ અને લઘુ દોષને આશ્રયીને એટલે કે પ્રથમ ગુરુ-મોટોદોષ, અને પછી લઘુ નાનોદોષ આ ક્રમને આશ્રયીને આવો નિર્દેશ કરવામાં આવ્યો કે, રાગ કરવાદ્વારા સર્વથા બળીગયેલ ઈન્ધનસમાન ચારિત્રને કરી દે છે માટે તે ગુરુદોષ છે. અને દ્વેષ દ્વારા અર્ધ બળીગયેલ ઈન્ધનસમાન કરે છે. તે લઘુદોષ છે. = તથા, શેષ ઉદ્ગમાદિદોષોમાં ત્રણે જગતની કદર્થના કરનાર રાગ-દ્વેષસ્વરૂપ આ બંને દોષો હોવાથી એ બન્ને ગુરુતમદોષો છે અત્યંતમોટાખતરનાક દોષો છે એ વાત પર ધ્યાન દોરવા માટે ખ્યાપના ક્રમને કાષ્ટાદિમાં પ્રથમ સધૂમ અને પછી અંગારો, એ ક્રમને છોડીને પ્રથમ રાગ અને પછી દ્વેષ એમ વિસદશ વિપરિતક્રમ કહ્યો છે.છા - = ३९९ = Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૦ अवतरणिका- उक्तमङ्गारधूमाख्यं दोषद्वयं साम्प्रतं कारणाख्यमभिधित्सुर्यन्निमित्तमाहारयति, यन्निमित्तं च नेत्येतदाह। मूलगाथा- छुहवेयणवेयावच्च-संजमसुज्झाणपाणरक्खट्ठा। इरियं च विसोहेउं, भुंजइ न उ रूवरसहेऊ।।९८।। संस्कृतछाया- क्षुद्वेदना-वैयावृत्य-संयम-सुध्यान-प्राणरक्षार्थम्। ईर्यां च विशोधयितुं भुजीत न तु रूपरसहेतुः ।।९।। क्षुद्वेदनादि षट्कारणैस्साधुराहारं भुञ्जीत व्याख्या- इह क्षुद्वेदनादिपदानां कृतद्वन्द्वानां रक्षार्थमिति पदेन प्रत्येकं सम्बन्धो भवति । ततश्च क्षुद्वेदनारक्षार्थं बुभुक्षालक्षणपीडापगमाय । “बुभुक्षासदृशी हि नास्त्यन्या पीडा”, अतस्तद्विनाशाय भुञ्जीतेति सर्वत्र योगः साधुराहारमिति शेषः । तथा वैयावृत्त्यमाचार्यादीनां भक्तपानादिना प्रतिचरणरूपं । तद्धि बुभुक्षितेन कर्तुं न पार्यते, अतः तद्रक्षार्थं तस्य हानिनिवारणार्थं । तथा संयमः प्रत्यु અવતરણિકા :- આ પ્રમાણે અંગાર અને ધૂમનામક બે દોષ કહેવાયા. હવે, “રા' નામના દોષને કહેવાની ઈચ્છાથી, જે નિમિત્તે ભોજન કરે અને જે નિમિત્તે ન કરે તે કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- છુટવેયન = સુધાવેદના શમાવવા, વેચવર્ગ = વૈયાવચ્ચ માટે, સંગમ = ચારિત્રના પાલનમાટે, સુન્ના = સૂત્રાર્થના ચિંતવન માટે, વાગરા = પોતાના પ્રાણના રક્ષણ માટે, રિવું = ઈર્યાસમિતિ, ૨ = અને, વિણોદેવું = વિશુદ્ધિમાટે, મુંબરૂ = વાપરે, = નહિ, ૩ = પણ, વરસાદે = રૂપ અને સ્વાદને માટે.૯૮ મૂળગાથા-ભાવાર્થ :- સાધુને છ કારણથી આહાર વાપરવાનું તીર્થકરોએ કહ્યું છે, (૧) સુધાવેદના શમાવવા માટે. (૨) આચાર્યોદિની ભક્તિ-વૈયાવચ્ચ કરી શકાય તે માટે. (૩) પડિલેહણા વગેરે ચારિત્રની ક્રિયા સમ્યફપ્રકારે કરી શકાય તે માટે. (૪) સૂત્રાર્થના અભ્યાસ અને ચિંતવન માટે. (૫) પોતાના પ્રાણ ટકાવવા માટે અને (૬) ઈર્યાસમિતિનું સારી રીતે પાલન થઈ શકે તે માટે. પરંતુ શરીરને બળવાનરૂપવાન બનાવવા તથા સ્વાદવગેરે માટે આહારાદિને ન વાપરે.ll૯૮ી • ભૂખની વેદના વગેરે ક કારણોસર સાધુ આહાર વાપરે છે વ્યાખ્યાર્થ :- અહીં સમાસ કરેલ સુધાવેદના વગેરે પદોનો “રક્ષાર્થનું પદ સાથે પ્રત્યેકનો સંબંધ થાય છે. તે આ રીતે કે (૧) “કુદવેવસ્થા મુંન' = “સુવેનારક્ષાર્થ મુક્નીત' = સર્વેદનાની રક્ષા માટે અર્થાત્ બુભક્ષા = ભુખરૂપ પીડાને દૂર કરવા માટે વાપરે. કારણ કે કહેવાયું છે કે “વુમુક્ષા શશી હિ નાટ્યચા વીક' = ભુખ જેવી બીજી કોઈ પીડા નથી. માટે તેના નાશ માટે વાપરે. એમ બધે જોડવું., તથા, “સાધુ આહારને એ અધ્યાહારથી લેવું. (૨) વેચવષ્યવસ્થા મુંન' = વૈયાવૃજ્યરક્ષાર્થમ્ સુષ્મીત' = આચાર્ય વગેરેની વૈયાવચ્ચ એટલે કે ભાત-પાણીઆદિ દ્વારા આચાર્યઆદિની સેવા ભૂખ્યો ન કરી શકે માટે તેની રક્ષા માટે. અર્થાત વૈયાવચ્ચની Page #434 -------------------------------------------------------------------------- ________________ ४०१ पेक्षणाप्रमार्ज्जनादिकः साधुव्यापारस्तं बुभुक्षितः कर्त्तुं न शक्नोत्यतस्तत्पालनार्थं । तथा शोभनं ध्यानं सुध्यानं सूत्रार्थानुचिन्तनादिलक्षणं धर्मध्यानं, तदपि बुभुक्षितस्य परिक्षीयते । यतो बुभुक्षितः पूर्व्याधीतश्रुतपरावर्त्तनेऽर्थचिन्तनिकायां चासमर्थः स्यादतस्तद्रक्षार्थं सुध्यानहानिनिवारणार्थमित्यर्थः। तथा प्राणरक्षार्थं, तत्र प्राणा इन्द्रियादयो दश तेषां रक्षार्थं तत्संधारणाय, बुभुक्षितस्य ह्यायुर्बलादि हीयते । तथेर्यां च विशोधयितुमीर्यासमितिपालनाय, बुभुक्षितो हीर्यासमितिं ध्यामललोचनानि (नत्वेन) विशोधयितुं न शक्नोति । चः समुच्चये । एतैः षड्भिः कारणैस्साधुराहारं भुञ्जीताश्नीयात् । न तु न पुनर्भुञ्जीत रूपरसहेतुः। तत्र रूपं शरीरस्य विशिष्टवर्णाद्याकृतिः 'रस शब्दे' इति वचनाद्रसः शब्दस्तयोर्हेतुर्निमित्तं शरीरोपचितत्वकण्ठमाधुर्यापादनायेत्यर्थः । आहारविषयो वा रसो मधुरादिकस्तन्निमित्तं स्वादुरसोपेतमिदं वर्त्तते, अतोऽवश्यं भोक्तव्यमिति गार्त्स्न्येन न भुञ्जीतेत्यर्थः । अनेन रूपाद्यर्थमाहारमाहारयन् धर्म्मप्रयोजनाभावात् कारणाख्यदोषदुष्टं तत्स्यादित्यावेदितं । यतः कारणाभावः कारणदोषोऽत्राभिप्रेत રૂતિ ગાથાર્થઃ ।।૧૮।। હાનિના નિવારણ માટે = વૈયાવચ્ચમાં ઓછાશ ન આવે તે માટે સાધુ આહાર વાપરે. ‘સંયમઃ' = પડિલેહણ-પ્રમાર્જનાદિસ્વરૂપ સાધુનો વ્યાપાર. તે વ્યાપાર ભૂખ્યો કરી ન શકે. માટે, તેનું પાલન કરવામાટે સાધુ આહાર વાપરે. (૩) ‘સંનન’ (૪) ‘મુન્દ્રાન’ ‘શોમન-ધ્યાનં’ = ‘સુધ્ધાનં', સૂત્રના અર્થોનું અનુચિત્તન વારંવાર ઊંડાચિંતન સ્વરૂપ ધર્મધ્યાન. તે પણ ભૂખ્યાનું ક્ષીણ થતું જાય છે. કારણ કે ભૂખ્યા થયેલા, પૂર્વે ભણેલ શ્રુતના પરાવર્તનમાં અને અર્થચિન્તનિકામાં અસમર્થ હોય છે. તેથી, તેની રક્ષામાટે અર્થાત્ સુધ્યાનની હાનિને નિવારવા માટે, સાધુ આહાર વાપરે. (૫) ‘પારવવદા’ ‘પ્રાળ-રક્ષાર્થ’ = પ્રાણો ઈન્દ્રિય વગેરે ૧૦ છે. તેઓની રક્ષામાટે = તેઓને ટકાવવા માટે સાધુ આહાર વાપરે. કારણ કે, ભૂખ્યાનું આયુષ્ય, બળવગેરે ઘટે છે. (૬) ‘રિવં = વિસોદેવું’ ‘ર્ટ્સ = વિોવતું’ = ઈર્યાસમિતિની વિશોધિ પાલનમાટે સાધુ આહાર વાપરે. કારણકે, ભુખ્યા થયેલાને આંખે અંધારા આવવાથી ઈર્યાસમિતિ પાળી શકતો નથી. ‘’ એ સમુચ્ચયાર્થમાં છે. = = આ ૬ કારણોસર સાધુ આહારને ‘મુંદ્’ ‘મુગ્ગીત’ વાપરે. પરન્તુ, ‘૧૩ વરસદેવ્ઝ' : ‘નતુ પરતહેતુઃ’ રૂપ-કે રસના હેતુથી વાપરે નહિ. રૂપ એટલે કે શરીરની વિશિષ્ટ વર્ણાદિની આકૃતિ, રસ એ શબ્દના અર્થમાં પણ આવે છે. કહેવાયું છે કે ‘રસ શદ્ધે. આ વચનથી રસ એટલે શબ્દ. તે બન્ને = રૂપ, રસના હેતુથી નિમિત્તે. એટલે કે, સારા-સારા પૌષ્ટિકભોજનથી શરીરની પુષ્ટિમાટે અને કણ્ઠમાં મધુરતા લાવવામાટે ન વાપરે. અથવા રસ એટલે કે આહારસંબંધી રસ. અર્થાત્ મધુરાદિરસ. તેને માટે ન વાપરે. ‘આ સ્વાદુરસવાળું છે, સ્વાદિષ્ટ છે માટે અવશ્ય ભક્ષ્ય છે' આ પ્રમાણે ગૃદ્ધિપૂર્વક ન વાપરે. આમ કહેવા દ્વારા આ વાત છતી થાય છે કે રૂપાદિમાટે આહારને વાપરતા સાધુને ધર્મપ્રયોજનનો = = = * = = = Page #435 -------------------------------------------------------------------------- ________________ ४०२ अवतरणिका - यैः कारणैराहारयति यतिस्तान्युक्तान्यधुना यैर्नाहारयति तान्याह । मूलगाथा – अहव न जिमेज्ज रोगे, मोहुदये सयणमाइउवसग्गे । पाणिदयातवहेडं, अन्ते तणुमोयणत्थं च । ।९९॥ अथवा न जिमेद् रोगे मोहोदये, स्वजनाद्युपसर्गे । प्राणिदया- तपतोरन्ते तनुमोचनार्थं च । ।९९ ।। रोग मोहोदयादौ न भुञ्जीत संस्कृतछाया व्याख्या- अथवेति बलवर्णाद्यपेक्षया भोजनाऽकरणे विकल्पान्तरार्थः । 'न' नैव जिमेदद्यात् साधुर्भोजनं कुर्यादित्यर्थः । क्वेत्याह- 'रोगे' आकस्मिकज्वराक्षिरोगादावजीर्णादौ च । उपवासान् कुर्वतो हि प्रायो ज्वरादयस्त्रुट्यन्ते । = અભાવ હોય છે. અને એ અભાવથી એ આહાર ‘વારન’ નામના દોષથી દુષ્ટ થાય છે એમ અત્રે જણાવાયું છે. કારણ કે કારણનો અભાવ એ કારણદોષ એ રીતે પ્રસ્તુતમાં વિવક્ષિત છે.૯૮ અવતરણકા :- આમ, કયા કારણોસર સાધુ આહાર કરે તેની વાત કરી. હવે કયા કારણોસર સાધુ આહાર ન કરે. તે કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- લવ = અથવા, ન નિમેગ્ન સ્વજનાદિના, વસો વૃદ્ધાવસ્થામાં, તળુમોયસ્થં મોહના ઉદયમાં, સયળમાર્ તપને માટે, અન્ને तवहे उं અર્થમાં. ૧૯૯॥ = == = = = 7 મૂળગાથા-ભાવાર્થ :- ઉપર જેમ શરીરને બળવાન બનાવવાવગેરેમાટે આહાર કરવાનો નિષેધ જણાવ્યો તેવી રીતે બીજા છ કારણોએ પણ સાધુને આહાર કરવાનો હોતો નથી. (૧) અજીર્ણ અથવા તાવવગેરે રોગમાં. (૨) મોહનો અત્યંતઉદય હોય ત્યારે. (૩) સ્વજનો ચારિત્ર છોડાવવા માટે પ્રયત્ન કરતાં હોય અથવા રાજાદિનો ઉપસર્ગ હોય ત્યારે. (૪) વરસાદ ધુમ્મસ વગેરેમાં ગોચરી જવામાં જીવાકુલ ભૂમિના યોગે ઘણી વિરાધના દેખાતી હોય ત્યારે તે જીવોની રક્ષામાટે. (૫) ઉપવાસથી માંડીને છ મહિના સુધીની તપશ્ચર્યામાં અને (૬) વૃદ્ધાવસ્થામાં શરીરથી તેવી કોઈ ચારિત્રની વધુ આરાધનાનો સંભવ ન હોય ત્યારે શરીરના ત્યાગમાટે અનશનના સ્વીકારમાં ।।૯૯ • રોગ અને મોહનાં ઉદય વગેરેમાં આહાર ન કરવો છ વ્યાખ્યાર્થ :- ‘અહવ’ = ‘અથવા' = અથવા તો, અહીં ‘અથવા’ શબ્દ એ બળ વગેરેની અપેક્ષાએ = બળ વગેરે સિવાય પણ ભોજન નહિ કરવાના બીજા વિકલ્પને સૂચવનારના અર્થમાં છે. ‘ન’ = નહિ, ‘નિમેષ્ન’ ‘નિમંત્’ ‘અદ્યાત્’ જમે. અથવા હવે બતાવવામાં આવનાર કારણોસર સાધુ ભોજન ન કરે. એમ અર્થ કરવો. છે, કયા કારણોસર ન કરે ? તે કહે અને અજીર્ણાદિમાં. કારણ કે આહાર ન ‘ને’ રોગમાં આકસ્મિકતાવમાં કે આંખના રોગમાં કરીને ઉપવાસાદિ કરતાં પ્રાયઃ તાવ વગેરે ઉતરી જાય છે. = - ન વાપરે, રોને = માંદગીમાં, મોઘુર્યે ઉપસર્ગમાં, પાળિયા શરીરના ત્યાગમાટે, = = સમુચ્ચ જીવદયામાટે, = = = Page #436 -------------------------------------------------------------------------- ________________ ४०३ यदुक्तं, 'बलाविरोधि निर्दिष्टं ज्वरादौ लङ्घनं हितं । ऋतेऽनिलश्रमक्रोधशोककामक्षतज्वरात् ।।१ ।। तथा, मोहोदयेऽत्युत्कटकामपीडोद्भवे मैथुनविरतिरक्षणार्थं न जिमेत् । उपवासान् हि कुर्वतः कामः काममपक्रामति ।।२।। यदुक्तं, 'विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । रसवजं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्त्तते' ।।१।। इति । ___ ‘सयणमाइ'त्ति मोऽलाक्षणिकस्ततः स्वजनाद्युपस । तत्रोपसर्गः स्खलीकरणम्, स चानुकूलप्रतिकूलभेदात् द्विधा । तत्र मातापितृकलत्रादिस्वजनोपसर्गोऽनुकूलः । ते हि प्रव्रज्यामोचनाद्यर्थं कदाचिदुपतिष्ठन्ते। तत उपसर्गोऽयमिति मत्वा तत्र न जिमेत् । ते हि उपवासान् कुर्वन्तमवलोक्य तन्निश्चयावगमान्मरणादिभीतेर्वा प्रायस्ते मुञ्चन्ति । आदिशब्दात् प्रतिकूलोपसर्गे कुपितराजादौ न जिमेदिति । तथा प्राणिदया च तपश्च ते तथा । तद्धेतोस्तन्निमित्तं । तत्र प्राणिदयाहेतोः सत्त्वरक्षणाय जलवृष्टी, महिकापाते, सचित्तरजःपातादौ, प्रभूतश्लक्ष्णमण्डूकिकामसिकादिसत्वसमाकुलायामिलायां न जिमेत् किन्तु मेघवृष्ट्यादावुपवासं करोति येन भिक्षाटनादिजाताप्कायादिविराधना न स्यात् तथा तपोहेतोस्तपोऽर्थमेकद्व्याधुपवासकरणेन षण्मासान्तं यावत्तपाकुर्वतो न भोजनसम्भवः। इह तीर्थे उत्कृष्टतः वायुं छे , बलाविरोधि-निर्दिष्टं ज्वरादौ लड्यनं हितं। ऋतेऽनिलश्रम-क्रोध-शोक-काम-क्षतज्वरात् । । अर्थ :- वायु वि.२, श्रम = था, ओ५, शो, म भने धान त सिवायन ता वगैरेभा = 'बलाविरोधि' d शक्ति पहायती होय. तो खiuel = ७५वासा हितरी छ. तथा, 'मोहुदये' = 'मोहोदये' = मति:21मानी पी31 उत्पन्न थाय त्यारे भैथुनविरति = प्रतनी રક્ષા માટે જમે નહિ. કારણ કે ઉપવાસોને કરતાં કામ અત્યંતદૂર ચાલ્યો જાય છે. કહેવાયું છે કે. विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः। रसवळू रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्त्तते ।। અર્થ :- આહારવગરના દેહધારિ માનવીના વિષયો ઉપશમી જાય છે. કારણ કે આ રસ વગરના શ્રેષ્ઠ = આત્મતત્ત્વને = આનન્દને જોઈને = અનુલક્ષીને આ માનવીનો કામરસ પણ પાછો ફરી જાય છે. ‘सयणमाइ-उवसग्गे' = 'स्वजनाधुपसर्गे' सह भूणायामा 'म' से सलाम छ भेटदो 'सयणाई' એવો અર્થ જાણવો. સ્વજનાદિના ઉપસર્ગમાં ભોજન ન કરે. ઉપસર્ગ એટલે ઉપદ્રવ = બાધા કરવી. ते उपद्रव (१) अनुप भने(२) प्रतिभ्रूण. भाम २ घसरे छे. . (१) माता-पिता-पत्नीवरे स्वनोनो उपस में अनुभूगडेवाय छे. तमो यारे प्रत्या છોડાવવા વગેરે કારણોસર આવી ચઢે ત્યારે આ ઉપસર્ગ છે એમ સમજીને તે ઉપસર્ગમાં જમે નહિ. કારણ કે તે સ્વજનાદિ ઉપવાસોને કરતાં જોઈને, મુનિના સંયમ ન છોડવાનો નિશ્ચય ખ્યાલ આવવાથી અથવા તો “ઉપવાસોમાં રખે ને મોત થઈ જશે એવી મોતઆદિની બીકથી પ્રાયઃ મુનિને છોડી દે. भूण ॥थामid ‘आदि' २०६ छ. अनाथी, २% गुस्से म२।५ परे प्रति५७५सभा ४ नलि એમ જાણી લેવું. ___तथा, 'पाणिदया तव हेउं' = 'प्राणिदया-तपहेतोः' = प्रालिया अने. तपन हेतुथी. ४मे नहि. વરસાદમાં પ્રાણિદયાના હેતુથી જીવજંતુઓની રક્ષા માટે, મહિકાપાતમાં = ધુમ્મસમાં, સચિત્તરજના પાતાદિમાં = એવા પ્રદેશમાં જ્યાં પ્રચંડ પવનથી ધૂળની સચિત્તરજની ડમરી ચઢે એમાં, નાની નાની Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ . षण्मासमेव तपो भवति न परत इति वेदितव्यं । तथा ‘अन्ते' पर्यन्तसमये वृद्धभावे इत्यर्थः । अन्यदा हि प्रायो बुभुक्षाधिक्यादाहारत्यागे आर्त्तध्यानापत्तेरिति । तनुः शरीरं तस्या मोचनं मरणार्थं परित्यागस्तदर्थं, चः समुच्चये। संलेखनार्थं निर्भोजनो भूयादित्यर्थः । अयमर्थः- पूर्वं हि दीर्घपर्यायपरिपालनं, शिष्येभ्यो वाचनादानं, शिष्यनिष्पादना च श्रेयो, अन्ते च वाचिके सर्वस्याप्यनुष्ठानस्य मरणाराधना सारेति तस्यां महाप्रयत्नो विधेयः। सा च संलेखना क्रमेणोपशमयुक्तेनाऽऽहारत्यागादिरूपा कार्या। अतः शरीरत्यागार्थं तत्करणे भोजनाभावः सम्भवतीति गाथार्थः ।।९९ ।। अवतरणिका- उक्तं कारणाख्यो दोषोऽधुना ग्रन्थोपसंहारं चिकीर्षुरेषणात्रयसगृहीतपूर्वोक्तसमस्तदोषनिगमनमनुक्तस्य परिज्ञानायातिदेशं चाह । मूलगाथा- इइ तिविहेसणदोसा, लेसेण जहागमं मएऽभिहिया। एसु गुरुलहुविसेसं, सेसं च मुणेज्ज सुत्ताउ।।१०।। संस्कृतछाया- इति त्रिविधैषणादोषा लेशेन यथाऽऽगमं मयाऽभिहिता। एतेषु गुरुलघुविशेषं शेषं च मुणेत्सूत्रात् ।।१००।। ઘણી દેડકીઓ કે મસિકા = ઝીણી ઝીણી કાળી મસીઓ વગેરે જીવજંતુથી ભરેલ પૃથ્વી હોય તો, તેઓની રક્ષા માટે જમે નહિ. પરંતુ તે વરસાદાદિમાં ઉપવાસ કરે જેથી ભિક્ષા માટે ફરવા વગેરેથી ઉત્પન્ન થતી અણ્ડાયાદિની વિરાધના ન થાય. તથા, તપના હેતુથી ભોજન ન કરે. એક-બે વગેરે ઉપવાસથી માંડીને છ મહિના સુધીનો તપ કરતાં ભોજનનો અસંભવ હોય છે. અહીં વીરપ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટથી ૬ માસના ઉપવાસનો જ તપ કહેલો છે. એથી આગળ નહિ એ જાણવું. તથા, “સત્તે' = “પર્યન્તસમયે' = એટલે વૃદ્ધપણે. અહીં વૃદ્ધપણાની વાત કરી. તેનું કારણ આ છે કે વૃદ્ધપણાના કાળ સિવાય એટલે કે તરુણાદિ અવસ્થામાં, પ્રાયઃ કરીને બુભક્ષા વધારે હોવાથી એ વખતે આહારના ત્યાગમાં આર્તધ્યાનની આપત્તિ હોય છે. “તનુHોયત્યં’ = “તનુHોનાર્થ” = “તનું.' એટલે કે શરીર, મોચન એટલે કે મરણ, તે માટે = શરીરના ત્યાગમાટે, “ઘ' સમુચ્ચયાર્થમાં છે. ભાવાર્થ આ છે કે ચારિત્ર ગ્રહણબાદ પૂર્વાવસ્થામાં દીર્થસંયમપર્યાયનું પરિપાલન, શિષ્યોને વાચનાદાન અને શિષ્યો તૈયારકરવા એ શ્રેય છે. અને અન્ને વૃદ્ધાવસ્થામાં બધાજ અનુષ્ઠાનોનો સાર મરણની આરાધના છે. એટલે તેમાં મહાનપ્રયત્ન કરવો. આ મરણઆરાધના એટલે કે સંલેખના. ઉપશમવાળા થઈને ક્રમે કરીને આહારત્યાગ રૂપ સંલેખના હોય છે. તે કારણે શરીરના ત્યાગમાટે સંલેખના કરવામાં ભોજનનો અભાવ સંભવે છે.ll અવતરણિકા :- આ પ્રમાણે “કારણ' નામક દોષ કહ્યો. હવે, ગ્રન્થનો ઉપસંહાર કરવાની ઈચ્છાથી ત્રણે એષણામાં સંગ્રહકરેલ પૂર્વોક્ત સમસ્તદોષોનું નિગમન અને જે નથી કહેવાયું = કહેવામાં જે કાંઈ રહી ગયું તેની જાણકારી માટે અને પ્રાસંગિક શય્યાતર આદિની વાતોનો અતિદેશ = ભલામણ કરે છે. મૂળગાથા-શબ્દાર્થ - રૂદ = એ રીતે, નિવિદા = ત્રણ પ્રકારે, સોસા = એષણાના દોષો, Page #438 -------------------------------------------------------------------------- ________________ ४०५ म त्रिविधैषणादोषनिगमनं, गुरुदोषाऽल्पदोषज्ञानार्थमतिदेशश्च । व्याख्या- इत्यनेन प्रदर्शितप्रकारेण त्रिविधा त्रिभेदा गवेषणग्रहणग्रासभेदात् या एषणाऽऽहारशुद्ध्यशुद्धिपर्यालोचना। तस्या दोषा उद्गमोत्पादैषणासंयोजनादिरूपाः सप्तचत्वारिंशत् सङ्ख्या अशुद्धयः। अध्यवपूरकस्य किञ्चिन्मिश्रसाम्यान्मिश्रेऽन्तर्भावेन षट्चत्वारिंशत् सङ्ख्या वा त्रिविधैषणादोषास्ते लेशेन सझेपेण आगमस्यानतिक्रमेण । यथागमं तत्रागमः श्रुतं स पिण्डप्रस्तावान्नवमपूर्वगतश्रुतादिरूपोऽत्र सामान्येन सर्वोऽप्युपयोगी किन्तु प्रतिनियतो भिक्षादोषशोधकः पिण्डनियुक्त्यादिरूप एव प्रायो भिक्षाचर्योपयोगी अतः पिण्डनियुक्त्यादिशास्त्रानुसारत इत्यर्थः। अनेन स्वमनीषिकापरिहारेण शास्त्रस्याऽऽदेयतामाह । तथावृत्त्या निजमत्यनुसारेण यथावबोधं चेत्यपि व्याख्येयं । मयेत्यात्मनिर्देशः । अभिहिताः प्रतिपादिताः। ‘एसु' त्ति, चकाराध्याहारादेषु च प्रदर्शितोद्गमादिदोषेषु विषये। किमित्याह । अयमेतस्माद्दोषो गुरुश्च महान्, अयमेतस्माल्लघुश्चाल्पः कनीयानित्यर्थो गुरुलघू तद्रूपो विशेषो भेदो નૈન = સંક્ષેપથી, નહી નં = શાસ્ત્રને અનુસરીને, મા = મારા વડે, મદિયા = કહેવાયા, = એ દોષોમાં, ગુરુનવિસેર્સ = મોટા-નાનાદોષની વિશેષતા, સેવં ચ = અને બાકીનું, મુન્ન = જાણી લેવું, કુત્તા = સૂત્ર થકી../૧૦૦Iી મૂળગાથા-ભાવાર્થ :- ઉપર બતાવ્યા પ્રમાણે ત્રણે પ્રકારની એષણા-ગવૈષણેષણા, ગ્રહણષણા અને ગ્રામૈષણાના દોષો સંક્ષેપથી પિંડનિર્યુક્તિઆદિ શાસ્ત્રોને અનુસરીને જણાવ્યા. આ દોષોમાં મોટા નાના દોષનો વિભાગ તથા દોષોના વિષયોમાં દષ્ટાંત, પ્રત્યાય અને અપવાદ વગેરે જે અત્રે ન જણાવવામાં આવેલા હોય તે બીજા સૂત્રોથી જાણી લેવા./૧૦Oા • ત્રણ પ્રકારના એષણાદોષોનું નિગમન અને ગુરુદોષ અને અલ્પદોષને જાણવા વિશે અતિદેશ ૦. વ્યાખ્યાર્થ :- “' = ‘તિ = આ પ્રમાણે, ઉપર બતાવ્યા પ્રમાણે. તિવિદા' = ત્રિવિધા' = વૈષTI-પ્રદઔષUT' અને “ઝાવૈષT' - આ ત્રણ ભેદથી, સળવોસા' = “gષT-તોષ આહારની શુદ્ધિ અને અશુદ્ધિની વિચારણા રૂપ જે એષણા છે તેના ઉદ્ગમ-ઉત્પાદન-એષણા અને સંયોજનાદિ રૂપ ૪૭ દોષો છે. અથવા, મિશ્રદોષની સાથે અધ્યવપૂરક દોષનું થોડુંક સામ્ય હોવાથી એને મિશ્રમાં ગણી લેવાય તો દોષની સંખ્યા ૪૬ થાય. આ જે ત્રણ પ્રકારના એષણાદોષો છે. તેઓને, “નૈસેળ' = “ર્તન' = સંક્ષેપથી, “નહીં' = “યથા' = આગમને ઓળંગ્યા વિના = આગમમાં કહ્યા પ્રમાણે, આગમ એટલે કે શ્રત. અહીં પિડની વાત ચાલતી હોવાથી તે આગમ એટલે કે નવમા પૂર્વની અંદર રહેલ શ્રુતાદિ. જોકે, સામાન્ય ધોરણે એ નવમા પૂર્વ અન્તર્ગત સમસ્ત શ્રુત ઉપયોગી છે. છતાંય ચોક્કસપણે ભિક્ષાદોષની શુદ્ધિને બતાવતું પિપ્પનિયુક્તિઆદિ રૂપ આગમ જ પ્રાયઃ ભિક્ષાચર્ચા માટે ઉપયોગી છે માટે પિણ્ડનિર્યુક્તિવગેરે શાસ્ત્રને અનુસાર, એમ “નદી નો અર્થ જાણવો. “નહીં કહેવા દ્વારા પોતાની બુદ્ધિને છોડીને શાસ્ત્રની આદયતા કહી છે. તથા, “શાસ્ત્રસાપેક્ષ વૃત્તિથી અવબોધ પ્રમાણે = Page #439 -------------------------------------------------------------------------- ________________ ४०६ गुरुलघुविशेषस्तं, गुरुलघुप्रायश्चित्तापत्तिद्वारेण गुरुदोषाल्पदोषविभागमित्यर्थः । मुणेत् सूत्रादिति योगः। तथा शेषं उक्तादन्यदनुक्तं प्रदर्शितदोषविषयं दृष्टान्तप्रत्यपायादिकमुत्सर्गापवादादिकं च । प्रत्यपायादयो हि श्रुते विनेयानामकार्यपरिहारार्थं स्वे स्वे स्थाने दर्शितास्तदुक्तं, 'पायं अवायभीओ, पावाययणाणि परिहरइ लोउं । तेण अवाओ बहु हायए, एए देसिओ सुत्ते' ।।१।। यद्वा शेषमाहारदोषेभ्योऽन्यच्छय्यातरराजपिण्डोपाश्रयवस्त्रपात्राद्युपधिगोचरं दोषवृन्दमित्यर्थः । चा समुच्चये। 'मुण प्रतिज्ञाने' । मुणेद्विजानीयाच्छिष्यः सूत्रादागमानिशीथादिरूपादिति । तत्र यदुक्तमेतेषां लघुगुरुविशेषं सूत्राद्विजानीयादिति । तत्र विनेयानुग्रहायासौ किञ्चिदुच्यते। कस्य दोषस्याऽपेक्षया कस्य लघुत्वं कस्य गुरुत्वं ? इति गुरुलघुविशेषः ॥ तदिह सर्वगुरु मूलकर्म, तस्माच्चाधाकर्मिकं, कम्मौदेशिकचरमत्रिकं, मिश्रान्त्यद्विकं, बादरप्रभृतिका, सप्रत्यपायपरग्रामाभ्याहृतं, लोभपिण्डोऽनन्तकायाव्यवहितनिक्षिप्तपिहितसंहृतोन्मिश्रापरिणतક્ષયોપશમપ્રમાણે અને પોતાની મતિઅનુસારે પણ”, “મg' = “મયા' = મારા દ્વારા. અહીં પોતાની જાતનો નિર્દેશ કર્યો છે, “મદિયા' = “મહેતા' = પ્રતિપાદન કરાયું છે. “' = “ર્તપુ' = અહીં એક “વાર’ અધ્યાહાર તરીકે લેવો. એટલે કે “ઘણું ’ એમ લેવું. અર્થાત્ યથાગમ સંક્ષેપમાં દોષો મારાવડે કહેવાયા. અને હવે, એ પ્રદર્શિત ઉદ્ગમાદિદોષોમાં, “ગુરુવસે = “કુ-ઘુ-વિશેષ = આના કરતાં આ દોષ મોટો છે, “આનાં કરતા આ દોષ નાનો છે. આ પ્રમાણેના ગુરુલઘુસ્વરૂપ ભેદવિશેષને. એટલે કે, ગુરુલઘુ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિધારા ગુરુદોષ અને અલ્પદોષના વિભાગને, “મુછોન્ગ કુત્તા = “મુ સૂત્રાત' = શાસ્ત્રમાંથી જાણી લેવો. તથા, “જેસં ' = “શેષ ઘ' = કહેવાઈ ગયેલા કરતાં બીજું જે નથી કહેવાયું છે. એટલે કે ઉપર દર્શાવ્યા પ્રમાણેના દોષો સંબંધી દષ્ટાન્ત-પ્રત્યપાય = નુકશાન વગેરે અને ઉત્સર્ગ - અપવાદાદિને શાસ્ત્રથી જાણવા. શ્રુતમાં = શાસ્ત્રોમાં પ્રત્યપાયાદિ શિષ્યો અકાર્યને છોડી દે માટે સ્વ-સ્વ સ્થાને બતાવાયા છે. કહેવાયું છે કે, पायं अवायभीओ, पावाययणाणि परिहरइ लोउं। तेण अवाओ बहु हायए, एए देसिओ सुत्ते ।। અર્થ - પ્રાયઃ કરીને અપાયોથી ડરતો જીવ, અપાયને જોઈને પાપના સ્થાનોને છોડી જ દે છે. તેથી, જીવના ઘણાં ખરા અપાયો ઓછા થઈ જાય છે. એમ શ્રુતમાં કહેવાયું છે. અથવા તો, “હં ઘ' નો અર્થ આ કરવો કે આહારદોષ સિવાય અન્ય શય્યાતરપિણ્ડ, રાજપિણ્ડ, ઉપાશ્રય, વસ્ત્ર, પાત્ર વગેરે ઉપધિસંબંધી દોષસમૂહને, “મુક્ત કુત્તા' = “મુત્ સૂત્રાત્' = નિશીથી આદિરૂપ શાસ્ત્ર-આગમથી શિષ્ય જાણી લેવું. ‘વ’ એ સમુચ્ચયાર્થમાં છે. • ક્યા દોષની અપેક્ષાએ કયો દોષ લઘુ અને ક્યો દોષ ગુરુ ? એ પ્રમાણે ગુરુલઘુની જાણકારી છે મૂળ ગાથામાં કહેવાયું કે “આ દોષોના લઘુ-ગુરુ વિશેષને સૂત્રથી જાણવા.” પરંતુ શિષ્યના અનુગ્રહ માટે એ. અંગેની થોડીક વાત અહીં કહેવાય છે. (A) સર્વગુરુ મૂલકર્મ છે, Page #440 -------------------------------------------------------------------------- ________________ ४०७ छर्दितानि, संयोजना, सांगारं वर्त्तमानभविष्यन्निमित्तं चेति लघवो दोषाः, मूलप्रायश्चित्ताच्चतुर्थतपोवत् । एतेभ्यः कम्मोद्देशिकाद्यभेदो मिश्रप्रथमभेदो धात्रीत्वं दूतीत्वमतीतनिमित्तमाजीवनापिण्डो वनीपकत्वं बादरचिकित्साकरणं क्रोधमान-पिण्डः सम्बन्धिसंस्तवकरणं विद्यामन्त्रयोगचूर्णपिण्डाः प्रकाशकरणं द्विविधं द्रव्यक्रीतमात्मभावक्रीतं लौकिकप्रामित्यपरावर्तिते निष्प्रत्यपायपरग्रामाभ्याहृतं पिहितोद्भिन्नकपाटोद्भिन्ने उत्कृष्टमालापहृतं सर्वमाच्छेद्यं, सर्वमनिसृष्टं पुरःकर्म पश्चात्कर्म (निर्मिश्रकर्दमेन म्रक्षित) गर्हितम्रक्षितं संसक्तम्रक्षितं प्रत्येकाव्यवहितसंहृतोन्मिश्रापरिणतछर्दितानि प्रमाणोल्लङ्घनं सधूममकारणभोजनं चेति लघवश्चतुर्थादाचाम्लमिव एतेभ्योऽध्यवपूरकान्त्यभेदद्वयं कृतौद्देशिकभेदचतुष्टयं भक्तपानपूतिका मायापिण्डोऽनन्तकायव्यवहितनिक्षिप्तपिहितादीनि मिश्रानन्तकायाऽव्यवहितनिक्षिप्तादीनि चेति लघवः, आचाम्लादेक-भक्तमिव । एतेभ्योऽप्योघौद्देशिकमुद्दिष्टभेदचतुष्टयमुपकरणपूतिकं चिरस्थापितं प्रकटकरणं " (B) "આધાકર્મ, કર્મઔદેશિકના છેલ્લા ત્રણ ભેદ , મિશ્રના છેલ્લા બે ભેદ, બાદરપ્રાકૃતિકા, "સપ્રત્યપાયપરગ્રામઅભ્યાહૂત, લોભપિણ્ડ, અનન્તકાયઅવ્યવહિપતનિક્ષિપ્ત, પિહિત, સંત, ઉન્મિશ્ર, અપરિણત, છર્દિત, સંયોજના, અંગાર અને વર્તમાન કે ભવિષ્ય સંબંધી નિમિત્ત કહેવા સ્વરૂપ નિમિત્ત દ્વાર. આ ૧૫ દોષો સર્વગુરુ કરતા નાનાદોષો છે. કોની જેમ નાના છે? તે કહે છે, મૂળપ્રાયશ્ચિત કરતાં ચતુર્થતપ = ચોથભક્ત જેમ નાનું છે તેની જેમ. તથા પ્રાયશ્ચિત્ત ઓછું હોય છે. (C) કર્મદેશિકનો "પ્રથમભેદ, ઉમિશ્રનો પ્રથમભેદ, ધાત્રીપણું, દૂતીપણું, અતીત સંબંધી નિમિત્તકથન, આજીવનાપિડ, વનપકપણું, બાદરચિકિત્સાકરણ, ક્રોધ અને ૧૦માનપિચ્છ, સંબંધિ સંસ્તવકરણ, ૨વિદ્યા-૧૩મન્ન-યોગ અને અચૂર્ણપિચ્છ, પ્રકાશકરણના બન્ને ભેદ, ૧૭દ્રવ્યક્રત, ૧૮આત્મભાવક્રીત, લૌકિકઝામિત્ય અને પરાવર્તિત, નિમ્રત્યાયપરગ્રામઅભ્યાહત, ૨પિહિતર્ભિન્ન, ૨ કપાટોર્ભિન્ન, ૨૪ઉત્કૃષ્ટમાલાપહત, અ ચ્છેદ્યના બધાં ભેદો, અનિસૃષ્ટના બધાં ભેદો, ૨પુરકર્મ, પશ્ચાત્કર્મ, નિર્મિશ્રકર્દમભ્રક્ષિત, જેમાંથી મિશ્રપણું નીકળી ગયું છે તે કાં તો સચિત્ત હોય અને કાંતો અચિત્ત હોય. અહીં સચિત્ત લેવાનું છે કારણ કે મિશ્રની વાત આગળ આવવાની છે. ગહિતપ્રક્ષિત, “સંસક્તપ્રક્ષિત, પ્રત્યેક અવ્યવહિતસંહૃત, 3ઉન્મિશ્ર, અપરિણત, છર્દિત, પ્રમાણનું ઉલ્લંઘન, સધૂમ અને ૩૮કારણ. આ ૩૮ દોષો ઉપરોક્ત (B) દોષો કરતા પણ નાના દોષો છે. જેમકે, ઉપવાસ કરતાં આયંબિલ લઘુ હોય છે. અને એમાં પ્રાયશ્ચિત્ત ઓછું છે. (D) અધ્યપૂરકના છેલ્લા બેભેદ, કૃતદેશિકના ચારભેદ, ભક્તપાનપૂતિ, માયાપિચ્છ, “અનન્તકાયવ્યવહિતનિશ્ચિમ અને પિહિત વગેરે, અને મિશ્ર અનન્તકાયઅવ્યવહિતનિક્ષિત વગેરે ઉપરોક્ત (C) દોષો કરતાં વધુ છે. જેમકે આયંબિલ કરતાં એકભક્ત = એકાસણું લઘુ હોય છે અને એમાં પ્રાયશ્ચિત ઓછું છે. (E) ઓઘદેશિક, ઉદિષ્ટના ચારભેદ, ઉપકરણપૂતિ, ચિરસ્થાપિત, પ્રગટકરણ, લોકોત્તર પરાવર્તિત, અપમિત્ય, પરભાવક્રીત, નિપ્રત્યપાય-સત્યપાયસ્વગ્રામઅભ્યાહત, ૧૦ ઈરોભિન્ન, ૧૧જઘન્યમાલાપહત, અધ્યવપૂરકનો પ્રથમભેદ, સૂક્ષ્મચિકિત્સા, ૧૪ગુણસંસ્તવકરણ, લૂણ કે સેટિકા Page #441 -------------------------------------------------------------------------- ________________ ४०८ लोकोत्तरं परावर्तितमपमित्यं च परभावक्रीतं निष्प्रत्यपायसप्रत्यपायस्वग्रामाभ्याहृतं दईरोद्भिन्नं जघन्यमालापहृतं प्रथमाध्यवपूरकः सूक्ष्मचिकित्सा, गुणसंस्तवकरणं मिश्रकर्दमेन लवणसेटिकादिना च मेक्षितं पिष्टादिम्रक्षितं किञ्चिद्दायकदुष्टं प्रत्येकपरम्परक्षिप्तादीनि मिश्रानन्तरनिक्षिप्तादीनि चेति लघवः, एकभक्तात् पुरिमार्द्धमिवेत्याद्ययं गुरुलघुविशेषः। ५ शय्यातरपिण्डस्वरूपं, तस्याऽष्टद्वाराणि, तत्पिण्डग्रहणे दोषाश्च ॥ अथ शय्यातरपिण्डविचारणा । तत्र शय्यया साधुसमर्पितगृहलक्षणया भवार्णवं तरतीति शय्यातरः १ कदा च शय्यातरो भवति २ कतिविधस्तत्पिण्डः ३ कदा चाशय्यातरो भवति ४ कस्य च सम्बन्ध्यसौ वर्जनीयः ।५ । के चैतत्पिण्डग्रहणदोषाः ६ कदा च तत्पिण्डो गृह्यते ७ क्व च शय्यातरो भवतीत्यष्टौ द्वाराणि ८। तत्राद्यद्वारे यतिप्रदत्तोपाश्रयप्रभुस्तेन यः कृतप्रमाणतया निर्दिष्टो वा स्यात्तदा शय्यातरः ।१ । द्वितीयद्वारे यदा शय्यातरगृहे रात्रौ सुप्त्वा जागरित्वा वा प्राभातिकप्रतिक्रमणं = ખડીચુનો વગેરે મિશ્રકમ સાથે પ્રક્ષિત, પિષ્ટાદિપ્રક્ષિત, અને કાંઈક અંશે દાયક દુષ્ટ, પ્રત્યેક પરમ્પરક્ષિત તથા મિશ્રઅનન્તરનિલિત વગેરે. જેમ એકભક્ત કરતાં પુરિમુઠ્ઠ = બિયાસણું લઘુ છે તેમ ઉપરોક્ત દોષો (D) દોષો કરતાં લઘુ છે. તેમાં પ્રાયશ્ચિત્ત ઓછું છે. આમ, ગુરુ-લઘુ વિશેષ કહેવાયું. • શય્યાતરપિંડનું સ્વરૂપ અને તેના ૮ દ્વારો અને તે પિડુગ્રહણમાં દોષો • હવે શય્યાતર-પિણ્ડની વિચારણા જણાવે છે. શય્યાતર-શય્યાતરપિંડસંબંધી દ્વારોને જણાવે છે. (૧) શય્યાતરની વ્યાખ્યા શું? તે કહે છે, સાધુને સમર્પિતકરેલ ઘર રૂપી શય્યાથી ભવ = સંસારરૂપી સમુદ્રને તરી જાય. (૨) શય્યાતર ક્યારે બને ? (૩) શય્યાતરના પિણ્ડ કેટલાં છે ? (૪) શય્યાતર ક્યારે ન બને ? (૫) કોના સંબંધી આ શય્યાતર વર્જનીય છે ? (૬) શય્યાતરપિડુગ્રહણના કયા દોષો છે? (૭) શય્યાતરપિચ્છ ક્યારે ગ્રહણ કરાય ? (૮) ક્યાં = કઈ જગ્યાએ શય્યાતર થાય? આ ૮ શય્યાતરના દ્વારો છે. (૧) દ્વાર પહેલું :- સાધુને ઉપાશ્રય આપનાર પ્રભુ = એ ઉપાશ્રયનો માલિક. અથવા એણે જેને એની દેખ-રેખવગેરે માટે અધિકારી બનાવ્યો હોય તે અધિકારી વિશેષ. (૨) દ્વાર બીજું - શય્યાતર ક્યારે બને ? જ્યારે શય્યાતરના ઘરે રાતે સૂઈને કે જાગીને સવારનું પ્રતિક્રમણ કરે ત્યારે એ ઉપાશ્રયનો માલિક શય્યાતર બને છે. હવે, જ્યાં સાધુએ વાસ કર્યો હોય એ શય્યા = વસતિમાં આખીરાત જાગીને સવારનું પ્રતિક્રમણ અન્યત્ર કરે ત્યારે રાત્રિવાસવાળી મૂળશધ્યાનો માલિક એ શય્યાતર ન બને પરન્તુ જે ઘર = વસતિ માં પ્રતિક્રમણ કર્યું તે જ શય્યાતર બને. જો મૂળ શધ્યામાં રાતે સૂઈને સવારનું પ્રતિક્રમણ અન્યત્ર કરે. ત્યારે મૂળશધ્યા અને આ બીજીશઠા, બન્નેના માલિકો શય્યાતર બને. પણ જ્યાં વસતિની સંકડાશ આદિના કારણે અનેક ઉપાશ્રયમાં સાધુઓ રહેતા હોય. ત્યારે જ્યાં આચાર્ય રહેતાં હોય તે શયાના માલિક શય્યાતર બને. બીજા નહિ. Page #442 -------------------------------------------------------------------------- ________________ कुर्वन्ति तदासौ शय्यातरः । अथैतच्छय्यायां सकलां रात्रि जागरित्वा प्राभातिकप्रतिक्रमणमन्यत्र कुर्वन्ति तदा मौलः शय्यातरो न भवति किन्तु यद्गृहे प्रतिक्रमणं कृतं स एव । अथ मूलशय्यायां रात्रौ सुप्त्वाऽन्यत्र प्रातः प्रतिक्रामन्ति तदासौ मौलोऽन्यश्च द्वावपि शय्यातरौ । यदा तु वसतिसङ्कीर्णतादिकारणादनेकोपाश्रयेषु साधवस्तिष्ठन्ति तदा यत्राचार्यः स्थितः स एव शय्यातरो नान्यः | २ | तृतीयद्वारे द्वादशधा तत्पिण्डस्तदुक्तं असणाईया४ चउरो पाउंछण५ वत्थ६ पत्त७ कंबलयं ८ । 'सूइ९ छुर१० कण्णसोहण ११ नहरणिया १२ सागरियपिण्डो' । । १ । । अयं त्वपिण्डः, ‘तणडगलछारमल्लग - सेज्जासंथारपीढलेवाई । सेज्जायरपिंडो सो, न होइ सेहो य सोवहिओ' । ।२ ।। - ।३ । चतुर्थद्वारेऽहोरात्रात्परतोऽशय्यातरो भवति । यदुक्तं- 'वृत्थे (वुच्छे?) वज्जिज्ज होरत्तं ' । इदमत्र हृदयं यत्रोषितास्ततः स्थानाद्यस्यां वेलायां निर्गता द्वितीयदिने तावत्या वेलायाः परतः शय्यातरो न भवति ।४। पञ्चमद्वारे साधुगुणविरहितस्य लिङ्गमात्रावशेषस्यापि सम्बन्धी शय्यातरः वर्जनीयः ॥ ५ । ४०९ (3) द्वार त्रीभुं :- શય્યાતરસંબંધી પિંડ = શય્યાતરનો પિણ્ડ ૧૨ પ્રકારે છે. असणाईया चउरो पाउंछण-वत्थ- पत्त-कंबलयं । सूइ - छुर - कण्णसोहण नहरणिया सागरिय पिण्डो । । अर्थ :- अशनाहि यार, जोधो, वस्त्र, पात्र, अमणी, सोंय, छूरी, अन जोतरशी अने नजरहनिअ (नेस २२ ) . जा १२ शय्यातर = સાગરિકપિણ્ડ છે. शय्यातर संबंधी अपिएड - तण - डगल-छार - मल्लग - सेज्जा-संथार-पीठलेवाई । य सोवहिओ ।। सेज्जायरपिंडो सो न होइ, सेहो अर्थ :- 'तृण' = घास, 'डगल' = ईंट, पत्थरना टुडा, 'छार' छाला, 'मल्लग' = ४ई साहि माटे भाटीवगेरेनी डूंडी, 'सेज्जा' = शय्या खेटले स्वशरीरप्रभा पाट } संथारो, 'संथारो ' અઢી हाथनो, ‘पीढ' = पाटी-लखवाना टेजलाहि, जने 'लेवाई' = सीप आहि तथा उपधिसहित शिष्य, એ શય્યતરનો પિણ્ડ કહેવાતાં નથી. = = = (૪) દ્વાર ચોથું :- ક્યારે અશય્યાતર બને ? અહોરાત્રથી આગળ અશય્યાતર બને છે. કહેવાયું छे 3 'वुच्छे वज्जिज्ज होरत्तं' જ્યાં સુતા હોઈએ. તે શય્યાતર સંબંધી ૧૨ પ્રકારનો પિંડ વર્જવો. તાત્પર્યાયાર્થ આ છે કે જ્યાં રાતવાસો કર્યો હોય. તે સ્થાનથી જે સમયે નીકળી ગયા. બીજા દિવસે તે સમયબાદ શય્યાતર ન થાય. અર્થાત્ સમજો કે રાતવાસો કર્યાબાદ સવારે ૭ વાગે વિહાર કરી ગયા. તો બીજા દિવસના સવારના ૭ વાગ્યા સુધી એ શય્યાતર થાય. તે પછી એ શય્યાતર न जने (4) द्वार पांयभुं :- કોના સંબંધી આ શય્યાતર વર્ષનીય છે ? માત્ર સાધુના કપડામાં રહેલો હોય પણ સાધુના ગુણથી રહિત હોય એવા પાસસ્થાદિસંબંધી શય્યાતર પણ વર્લ્ડવા. અર્થાત્ ગામમાં જેટલા ઉપાશ્રયો હોય. તે ઉપાશ્રયોમાં રહેલ મહાત્માઓના જે શય્યાતરો હોય. એ બધાય વર્જવા અને Page #443 -------------------------------------------------------------------------- ________________ ४१० षष्ठद्वारे “तित्थंकरपडिकुट्ठो आणाण्णाउग्गमो वि य न सुज्झे । अविमुत्ति अलाघवया दुल्लह सेज्जाइ वोच्छेओ" ।।३ ॥ श्लोकार्थ- आद्यन्तवज्जैर्मध्यमैर्महाविदेहजैश्च तीर्थकरैर्वरमाधाकर्म कथञ्चिद्भुक्तं न पुनः शय्यातरपिण्डोऽतस्तत्प्रतिकृष्टत्वाद्वर्जनीयोऽयं । ‘आण'त्ति तं च गृह्णता तीर्थकराज्ञा न कृता स्यात् । 'अण्णाउ'त्ति यत्र स्थितस्तत्रैव भिक्षां गृह्णतामज्ञातोञ्छं च न कृतं स्यात् । 'उग्गमो वि य न सुज्झे'त्ति आसन्नादिभावतः पुनः पुनस्तत्रैव भैक्षपानकादिनिमित्तं प्रविशत उद्गमदोषाश्च स्युः । स्वाध्यायश्रवणादिभ्यश्च प्रीतः शय्यातरः क्षीरादिस्निग्धं द्रव्यं ददाति । तच्च गृह्णताऽविमुक्तिर्गा •भावो न कृतः स्यात् । ‘अलाघवय'त्ति, शय्यातरतत्पुत्रभ्रातृव्यादिभ्यो बहूपकरणं स्निग्धाहारं च गृह्णत उपकरणशरीरयोर्लाघवं न स्यात् । तत्रैव चाहारादि गृह्णतः शय्यातरवैमनस्यादिकारणाच्छय्या दुर्लभा स्यादिति सर्वथा तद्व्यवच्छेदः स्यादतस्तत्पिण्डो वजनीयः ।६। ઉપરાંતમાં માત્રવેષધારી સાધુના શય્યાતર પણ વર્જવા. એમ “જિ” નો અર્થ જાણવો. (૬) દ્વાર છઠ્ઠું - શય્યાતર-પિણ્ડ ગ્રહણ કરવામાં કેટલા દોષો છે ? 'तित्थंकरपडिकुट्ठो आणाण्णाउग्गमो वि य न सुज्झे । अविमुत्ति अलाघवया दुल्लह सेज्जाइ वोच्छेओ।। અર્થ :- પ્રથમ અને છેલ્લા પ્રભુજીને છોડીને વચ્ચેના બાવીશ તીર્થકરો તેમજ મહાવિદેહના તીર્થકરોએ કો'ક કારણસર વપરાયેલ આધાકર્મને સારું કહ્યું છે પરન્તુ શય્યાતરપિણ્ડને સારો કહ્યો નથી. અર્થાત્ પહેલાં અને છેલ્લા તીર્થંકર સિવાયના ૨૨ તીર્થંકર અને મહાવિદેહક્ષેત્રના તીર્થકરોના સાધુઓને કોક એક સાધુ માટે કરેલ આધાકર્મ તે અન્ય સાધુઓને ગ્લાનાદિ પ્રયોજનવિના પણ કહ્યું છે. પણ શય્યાતર પિંડ તો નથી કલ્પતું. માટે તેનો પ્રતિષેધ કરાયો હોવાથી આ શય્યાતરપિડ વર્કવો. કારણ કે, (A) “TI' = “નાજ્ઞા’ = શય્યાતરસંબંધી પિણ્ડ લેતાં તીર્થકરની આજ્ઞાનો ભંગ થાય. (B) “I' = “અજ્ઞાતીજી' = જ્યાં રહ્યા હોય ત્યાંથીજ ભિક્ષા લેવામાં અજ્ઞાત-ઉષ્ણ કર્યું ન કહેવાય = જે - તે ન જાણીતા એવા ઘરોમાંથી ગોચરી લાવવાનું થાય નહિ. (C) “મો વિ જ ન સુજો' = ‘મોડપિ ન શુધ્ધતિ' = શય્યાતર બાજુમાંજ રહેલા હોય વગેરે કારણોસર વારંવાર ત્યાંજ ભિક્ષા, પાણી વગેરે માટે જવામાં ઉદ્ગમદોષો સંભવે છે. (D) “વિમુત્તિ' = “વિમુQિ' = સ્વાધ્યાયશ્રવણ વગેરથી ખુશ થયેલ શય્યાતર ખીર વગેરે સ્નિગ્ધદ્રવ્ય આપે. જેને વહોરતા અવિમુક્તિ = ગાઢ્યભાવ = ગૃદ્ધિનો અભાવ ન થાય. અર્થાત સ્નિગ્ધદ્રવ્યમાં વૃદ્ધિ થાય. (E) “સત્તાધયા' = “મનાવતા' = શય્યાતર કે તેના પુત્ર-ભાઈ વગેરે પાસેથી ઘણાં ઉપકરણ અને સ્નિગ્ધઆહાર ગ્રહણ કરવામાં ઉપકરણ અને શરીરનું લાઘવ કરવાનું ન બને. અર્થાત્ શય્યાતર ઋજુગુણથી ભક્તિથી ઉપકરણો વહોરાવ્યા કરે અને સાધુ જો લીધા કરે તો એમાં ઉપધિ વધતી જાય. અને માલ-મલીદાવાળા આહાર-પાણી શય્યાતરના વાપરે રાખે તો શરીર જડ = ભરાવદાર = જાડું થઈ જાય. અને વિહારાદિ બંધ થઈ જાય. (F) ‘કુત્તદ સેન્ગારૂ = ‘કુર્તમ શ = શય્યાતરનાં ઘરેથી જ આહારાદિ ગ્રહણકરતાં શય્યાતરને Page #444 -------------------------------------------------------------------------- ________________ ४११ सप्तमद्वारे “दुविहे गेलन्नंमी निमंतणे दव्वदुल्लभे असिवे । ओमोयरिय पओसे, भए अ गहणं अणुन्नायं” । ।४ । । श्लोकार्थ- आगाढानागाढे द्विविधे ग्लानत्वे सूत्रोक्तविधिना शय्यातरपिण्डोऽपि ग्राह्यः । निमन्त्रणे च शय्यातरनिर्बन्धे सकृत् गृहीत्वा पुनः प्रसङ्गो निवारणीयः, दुर्लभे च क्षीरादिद्रव्येऽन्यत्रालभ्यमाने तत्तत्रैव गृह्णन्ति । 'पओसे' त्ति राज्ञा प्रद्विष्टेन सर्व्वत्र भैक्षे निवारिते प्रच्छन्नं तद्गृहेऽपि गृह्णन्ति, तस्करादिभये चान्यत्र (त्रालभ्यमाने ) तत्रापि स्वीकुर्वन्ति । ७ । अष्टमद्वारे स्वस्थाने वसन् शय्यातरो भवति, देशान्तरे तु गतो न भवत्यपि केवलं भद्रकप्रान्तदोषात्तत्पिण्डस्तत्रापि वर्ज्जनीयो, भद्रको વૈમનસ્ય થાય વગેરે કારણોથી શય્યા દુર્લભ થઈ જાય. (G) એ પ્રમાણે સર્વથા-બધેજ શય્યાનો વ્યવચ્છેદ થઈ જાય. અર્થાત્ પછી કોઈ શય્યા આપવા જ તૈયાર ન થાય એટલે કાયમ માટે વસતિ મળવાની બંધ થઈ જાય. માટે શય્યાતરનું પિણ્ડ વર્જવું. ‘ટુર્ત્તમ શય્યાવિ’માં ‘આદિ’ પદથી આહાર-પાણી વગેરે દુર્લભ થાય એ લેવું. આમ તો શય્યાતરનો પિણ્ડ લેવાનો નથી. પરન્તુ સાતમા દ્વારમાં બતાવ્યા પ્રમાણે કોકવાર લેવાનો અવસર આવે તો એ પણ બંધ થઈ જાય. ‘એક તો શય્યા આપવી અને ઉપરથી આહાર પણ આપવો ? એવા વૈમનસ્યથી શય્યા પણ આપવાનું બંધ કરે વગેરે અનવસ્થાઓ ઉભી થાય. મૂત્તશ્લોળ : असिवे । (૭) દ્વાર સાતમું :- શય્યાતરપિણ્ડ ગ્રહણ ક્યારે કરાય ? दुविहे गेलन्नंमी निमंतणे दव्वदुल्लभे ओमोयरिय पओसे, भए अ गहणं द्विविधे ग्लानत्वे निमंत्रणे द्रव्यदुर्लभे अणुन्नायं । સંસ્કૃતછાયા : अशिवे । અવમોરિ (અન્યત્રાલમ્યમાને) પ્રદ્વેષ, યે હૈં પ્રદળ અનુજ્ઞાત ।। (i) ‘દ્વિવિષે જ્ઞાનત્વ' ઃ- આગાઢ અને અનાગાઢ. આ બન્ને પ્રકારની બિમારીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શય્યાતરપિણ્ડ પણ ગ્રાહ્ય છે. (ii) ‘નિમન્ત્રને’ :- શય્યાતરનો આગ્રહ હોય તો એકવાર ગ્રહણ કરીને ફરીવાર વહોરવાનું નિવારવું. (ii) ‘દ્રવ્યવુર્નમે’ :- ક્ષીરાદિદુર્લભ દ્રવ્ય અન્યઠેકાણે ન મળતાં હોય ત્યારે શય્યાતર પાસેથી જ ગ્રહણ કરે. (iv) ‘શિવ' :- મારી-મરકીનો ઉપદ્રવ થાય ત્યારે શય્યાતરપાસે ગ્રહણ કરે. (v) ‘સવમોરિા’:- દુર્ભિક્ષ હોય ત્યારે શય્યાતર પાસે ગ્રહણ કરે. (vi) ‘દ્વેષે′ :- ગુસ્સે ભરાયેલ રાજાએ બધેજ ભિક્ષા નિવારી હોય ત્યારે ગુપ્તપણે શય્યાતરના ઘરેથી પણ ગ્રહણ કરે. (vii) ‘યે’ :- ચોરાદિના ભયમાં બીજે ન મળતું હોય ત્યારે શય્યાતરના ઘરેથીજ ગ્રહણ કરે. (૮) દ્વાર આઠમું :- ક્યારે શય્યાતર થાય ? સ્વસ્થાનમાં વસતો હોય તે શય્યાતર બને છે. દેશાન્તરે ગયેલ તે ન પણ બને. એટલે કે આમતો તે શય્યાતર બને નહિ પરન્તુ કારણસર તેનો પિંડ ન લેવાય. એ જણાવવા ‘પણ’ શબ્દ મૂક્યો છે. એ કારણ જણાવે છે, ફક્ત ભદ્રક અને પ્રાન્તદોષના કારણે ત્યાં પણ દેશાન્તરમાં પણ તે શય્યાતરના પિણ્ડાદિ વર્જવા. અહીં દેશાન્તરનો અર્થ મૂળમકાનથી = Page #445 -------------------------------------------------------------------------- ________________ ४१२ हि मम तावत् स्वगृहावस्थितस्याऽमी न किञ्चिद् गृह्णन्ति ततोऽत्र यदि गृह्णन्ति तथापि शोभनमिति विचिन्त्यानेषणीयमपि कृत्वा दद्यात् । प्रांतस्तु मम स्वगृहस्थितस्यामी न किञ्चिद् गृह्णन्ति, अत्र तु सर्व्व गृह्णन्ति, तत्किमिदानीमहमन्यः सञ्जातः ? तस्मान्मायाविन एते इति विचिन्त्य वसत्युच्छेदादि कुर्यादेवं शय्यातरसम्बन्धिनां भ्रातृमातुलकादीनामुपाश्रयस्याप्रभूणामपि सम्बन्धी पिण्डो वर्जनीयो भद्रकप्रान्तादिदोषादिति । ८ । राजपिण्डस्वरूपं, तस्यग्रहणे दोषाश्च अथ राजपिण्डविचारः । ‘મુડ્યાનુળો રાયા, અટ્ઠવિજ્ઞો તસ્ય હોડું વિંડો ત્તિ પુરિમેયરાળ સો, વિખ્ખાયારૢિ ડિટ્ટો।।9।। मुइओ मुद्धभिसित्तो, पंचहिं सहिओ य भुंज रज्जं । तस्स उ पिंडो वज्जे, तव्विवरीयंमि भयणाउ' ।। २ ।। આશરે ૧૦-૧૫ કિ.મી. દૂર ગયા હોય એમ લેવો. આનો ભાવાર્થ આ જાણવો કે, સમજો કે શય્યાતર સવારે ૧૦-૧૫ કિ.મીટર દૂર કોક બીજા ગામમાં ગયા અને કુદરતી રીતે, એ જે સાધુઓના શય્યાતર બન્યા છે. એજ સાધુભગવંતો પણ તે શય્યાતર જ્યાં ગયા હોય ત્યાંજ પહોંચ્યા. ત્યારે ઉપરોક્ત વાતનો સંબંધ જાણવો. ભદ્રક અને પ્રાન્તનો દોષ આ પ્રમાણે જાણવો કે, જો શય્યાતર ભદ્રક હોય તો ‘હું મારા ઘરે હોઉ ત્યારે એ સાધુઓ કાંઈ ગ્રહણ કરતા નથી. પણ જો અહીં આ દેશાન્તરમાં ગ્રહણ કરશે તો પણ સારું' એમ વિચારીને અનેષણીય બનાવીને પણ આપે. અને જો એ પ્રાન્ત = તુચ્છ હોય તો ‘હું જ્યારે મારા ઘરે હતો ત્યારે આ સાધુઓએ કાંઈ ગ્રહણ કર્યું નહિ અને અહીં તો બધુંજ ગ્રહણ કરે છે. તો શું હું હમણાં બીજો થઈ ગયો ? માટે એઓ માયાવી છે' એમ વિચારીને વસતિ આપવાનું જ બંધ કરી દે વગેરે કરે. આ જ પ્રમાણે ભદ્રક-પ્રાન્તદોષાદિના કારણે શય્યાતરસંબંધી ભાઈ-મામાવગેરે કે જેઓ ઉપાશ્રયના સ્વામી નથી તોય તેમનો પિણ્ડ વર્ઝવો. • રાજપિંડનું સ્વરૂપ અને તેના ગ્રહણમાં દોષો ૦ હવે રાજપિણ્ડની વિચારણા કરતાં જણાવે છે. मूलश्लोक :- मुइयाइगुणो राया, अट्ठविहो तस्स होइ पिंडो त्ति । पुरिमेयराण एसो विघायाइए पडिकुट्टो । । (ગાથામાં જે ‘વિન્નાયાર્દ' શબ્દ છે એ ખોટો અશુદ્ધ હોય એવું જણાય છે. તેના સ્થાને ‘વિઘાયાÇ' શબ્દ બંધ બેસતો જણાય માટે એ શબ્દ મૂક્યો છે.) = संस्कृतछाया :- मुदितादिगुणो राजा अष्टविधः तस्य स्यात् पिण्ड इति । पूर्व-चरमजिनसाधुनाम् एषो विघातादिभिः प्रतिकृष्टः ।। અર્થ :- ‘મુવિતાવિભુળો રાના' = મુદિતાદિ ગુણયુક્ત રાજા હોય છે. અહીં ‘મુવિતાવિ’ ની વ્યાખ્યા કરતાં જણાવે છે. મૂળઋોળ : मुइओ मुद्धभिसित्तो, पंचहिं सहिओ य भुंजए रज्जं । Page #446 -------------------------------------------------------------------------- ________________ ‘पंचहिं’ ति अमात्यमंत्रियुवराजपट्टबद्ध श्रेष्ठिसेनापतिभिः । राजपिण्डश्चायं । “असणाइया चउरो वत्थं पत्तं च कंबलं चेव । पाउछणगं च तहा, अट्ठविहो रायपिंडो त्ति" ।। १ ।। आद्यान्तिमजिनसाधुनामेष प्रतिकृष्टः, दोषाश्चात्राज्ञादयो व्याघातादयश्च तथाहि राजकुले ईश्वरादिभिः प्रविशद्भिर्निर्गच्छद्भिश्च साधोः प्रवेशाद्यभावाद्भिक्षास्वाध्यायादिकार्याणामपि स (विघातः)स्यात्, अमङ्गलधिया प्रेरणा हननं वा कुर्यात् । तथा लोभः एषणाव्याघातः चौरादिशङ्का, गर्हा च स्यात् । यतोऽहो ! राजप्रतिग्रहमेते गर्हणीयमपि गृह्णन्ति । तथा च स्मृत्यां, तस्स उ पिंडो वज्जे, तव्विवरीयंमि भयणा उ || मुदितो मुर्नाभिषिक्तः, पंचभिः सहितो यो भुनक्ते राज्यं । तस्य तु पिंडो वर्ज्यं, तद्विपरिते भजना तु || ‘મુદ્રિતો' એટલે જે યોનિશુદ્ધ જેના માતા-પિતા બંને રાજવંશીય હોય, મસ્તકપર અભિષેક કરાયેલ, અને પાંચની સાથે જે રાજ્ય ભોગવે તેને રાજા કહેવાય છે. તે પાંચ કોણ ? તે કહે છે, ૧અમાત્ય = મંત્રી, યુવરાજ, પટ્ટબદ્ધ શ્રેષ્ઠી માથે પાઘડીબાંધી હોય અને પાઘડીપર લક્ષ્મીનું ચિહ્ન હોય તે નગરશેઠ લેવાના, સેનાધિપતિ અને પુરોહિત ગાથામાં ‘પુરોહિત’ આપેલ નથી પણ અધ્યાહારથી લઈ લેવો. જો કે હકીકતમાં પાંચનો ક્રમ આ પ્રમાણે જાણવો. સંસ્કૃતછાયા : = (૧) યુવરાજ (૨) અમાત્ય = મંત્રી (૩) પટ્ટબદ્ધ શ્રેષ્ઠી (૪) પુરોહિત અને (૫) સેનાધિપતિ. (કલ્પસૂત્ર સુબોધિકામાં સેનાપતિ, પુરોહિત, શ્રેષ્ઠી, અમાત્ય, પસાર્થવાહ. એ પ્રમાણે આપેલ છે અને બૃહત્કલ્પસૂત્ર ગાથા ૬૩૮૪ ટીકામાં 'સેનાપતિ, મન્ત્રિ, પુરોહિત, શ્રેષ્ઠિ અને સાર્થવાહ. એવો ક્રમ આપેલ છે.) मूल :- अट्ठविहो होइ तस्स पिंडोत्ति અવાંતરશ્નોજ:- १- ४ असणाइया चउरो ५वत्थं ८ पाउछणगं च तहा, अट्ठविहो रायपिंडो त्ति ।। = = અશનાદિ-૪ ચાર, વસ્ત્ર, પાત્ર, કામળી અને ઓઘો. = ४१३ રાજાસંબંધી ૮ પ્રકારનો પિણ્ડ આ પ્રમાણે છે. ६पत्तं ७कंबलं चेव । मूल ‘રિમેયરાળ સો’ – પ્રથમ અને છેલ્લાજિનેશ્વર ભગવાનના સાધુઓ માટે આ રાજપિણ્ડ ‘પ્રતિવૃષ્ટ’ = નિષેધ કરાયો છે. શા માટે નિષેધ કરાયો છે ? તે કહે છે, ‘વિષાયારૂપ' રાજપિણ્ડમાં આજ્ઞાભંગ વગેરે અને ‘વ્યાઘાત' વગેરે દોષો રહેલા છે. તે આ રીતે કે, - રાજકુળમાં ઈશ્વરાદિ ઠાકોર - ખંડીયા રાજા - મોટા શ્રીમંત - સામન્ત વગેરેના રસાલા સાથેના આવાગમનના લીધે સાધુનો પ્રવેશ વગેરે દુષ્કર હોવાથી. [‘ધાવિ’માં ‘વિ’ શબ્દથી રાજકુળમાં આવેલા હાથી-ઘોડાથી અથડાઈને પડે વગેરે લેવું.] ભિક્ષા અને સ્વાધ્યાયાદિ કાર્યોનો પણ વિધાત થાય. સ્વાધ્યાય આદિનો વિઘાત તો થાય પણ કોક ગ્લાનાદિને આહાર વપરાવવામાં મોડું થાય વગેરેને ‘વિ’ શબ્દથી લેવા. અથવા, રાજભવનમાં જતાં આ મુંડિયાના દર્શન ક્યાં થયા ? ઈત્યાદિ અમંગળની બુદ્ધિથી ધક્કો મારી દે અથવા હણવાનું કરે, તથા, રાજકુળમાં માલ-મલીદા મળતાં હોવાથી વારંવાર એ ખૂબ લેવાનો = Page #447 -------------------------------------------------------------------------- ________________ ४१४ “राजप्रतिग्रहदग्धानां ब्राह्मणानां युधिष्ठिर ! | स्विन्नानामिव बीजानां पुनर्जन्म न विद्यते” । । १ । । इति गर्ह्यतोक्ता। मध्यमजिनसाधुभिश्चायं गृह्यतेऽपि उक्तदोषाणामृजुप्राज्ञत्वेनाप्रमादपरतया परिहर्तुं शक्यत्वादितरैस्तु ऋजुजडवक्रजडत्वेन न तथेति। किदृशी शय्या ( वसतिः) कल्प्या ? तत्र मूलगुणैरशुद्धवसतिश्च तथा शय्याऽपि मूलोत्तरगुणाद्यशुद्धा परिहर्त्तव्या । तत्रैयं मूलगुणैरशुद्धा यथा, “पिट्ठिवंसो दो धारणाउ चत्तारि मूलवेलीउ । मूलगुणेहुववेया एसा आहागडा वसही ” । । १ । । पृष्ठिवंशो मध्यवलको द्वे धारण्यौ बृहद्बल्यौ यत्प्रतिष्ठोऽसावेव । चतस्रो मूलवेल्यो याः चतुर्षु गृहपार्श्वेषु क्रियन्ते । एते सप्त मूलगुणाः । एतैः साधुमाधाय कृतैर्युक्ता वसति । 'आहागड 'त्ति आधाकर्मिकी स्यात् । લોભ થાય, તથા, ‘ડ્વા’ નો વ્યાઘાત થાય. અર્થાત્ પૂર્વ-પશ્ચાત્કર્મ, આધાકર્મી બનાવે ઈત્યાદિ ગોચરીના દોષો સંભવે. કારણ કે રાજા કદાચ જૈન ન પણ હોય એટલે એના રસોડા વગેરેમાં હાથ ધોઈને જ સાધુને વહોરાવે વગેરે બને. તથા, ‘આ સાધુવેશમાં ચોર છે' ઈત્યાદિ ચોર વગેરેની શંકા થાય અને ગર્હ થાય. જેમ કે, અહો ! આ સાધુઓ તો ગર્હણીય એવા રાજકુળનું લેનારા છે.' તથા, આવો શ્લોકને સ્મૃતિમાં લાવી ગહ કરે કે, राजप्रतिग्रहदग्धानां ब्राह्मणानां युधिष्ठिर ! । स्विन्नानामिव बीजानां पुनर्जन्म न विद्यते ।। અર્થ :- હે યુધિષ્ઠિર ! રાજાનું દાન લઈને બળી ગયેલા અર્થાત્ પોતાના પૂર્વોપાર્જિત શુભકર્મોને બાળી નાખનારા બ્રાહ્મણોનો, બફાઈ ગયેલા બીજની જેમ પુનર્જન્મ નથી હોતો અર્થાત્ સતિ હોતી નથી. મધ્યમજિનેશ્વરોના સાધુભગવંતો તો આ રાજપિણ્ડ ગ્રહણ પણ કરે છે. કારણ કે તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી અપ્રમત્ત બનવા દ્વારા ઉપરોક્ત દોષોનો પરિહાર કરી શકે છે. પરન્તુ પ્રથમ અને અન્તિમજિનેશ્વરના સાધુઓ ઋજુ-જડ અને વક્ર-જડ હોવાથી તે પ્રમાણે દોષોનો પરિહાર કરી શકતા નથી. ૦ કેવી શય્યા = વસતિ કલ્પે ? તેમાં મૂળગુણો દ્વારા અશુદ્ધવસતિ • તથા, શય્યા પણ મૂળ અને ઉત્તરગુણઆદિથી જે અશુદ્ધ હોય તેનો પરિહાર કરવો. મૂળગુણો દ્વારા અશુદ્ધશય્યા આ પ્રમાણે હોય છે. १पिट्ठिवंसो दो २-३धारणाउ ४ -७चत्तारि मूलवेलीउ । मूलगुणेहुववेया एसा आहागडा वसही ।। અર્થ :- (૧) ‘વિગ્નિવંતો’ ‘પૃષ્ઠવંશઃ’ ‘મધ્યવન’ = છત પરનો આડો મૂળથાંભલો. (૨-૩) ‘વો ધારના = ‘દે ઘરો’ = ‘વૃદ્ધેલ્યો' = મૂળથાંભલો જેનાથી ટકે તે બે આડા થાંભલા. (૪-૭) ‘દત્તરિ મૂલવેલી’ ‘चतस्रो मूलवेल्यः’ બે બાજુના છાપરાને ધારણકરનાર ચાર = મૂળવેલી, કે જે મકાનની ચારેજ બાજુ કરવામાં આવે છે તે. ‘મૂનનુબેદુવવેવા’ = = 'एते सप्त मूलगुणाः' = આ સાત મૂળગુણો છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ ४१५ साधुमाधाय कृतत्वात् । उत्तरगुणा द्विधा, तत्राद्य मूलोत्तरगुणाः ॥ उत्तरगुणाश्च द्विधा भवन्ति । मूलोत्तरगुणा उत्तरोत्तरगुणाश्च । तत्रैते मूलकल्पा उत्तरगुणाः । यथा, “वंसग १ कडणु २ क्कंबण ३ च्छायण ४ लेवण ५ दुवार ६ भूमीय ७। सपरिकम्मा वसही एसा मूलुत्तरगुणेहिं" ।।२ ।। वंशकाः दण्डकाः । ‘कडणं' ति कटकादिभिः कुड्यकरणं, 'उक्कंबणं' दंडगोवरि कंबाइयबंधणं । 'छायणं'ति दर्भादिनाऽऽच्छादनं । 'लेवणं'ति, चिखल्लेण कुड्डाण लिम्पणं । 'दुवारं'त्ति गृहद्वारस्य बृहत्करणं अन्यस्य वा विधानं । 'भूमि'त्ति विसमाए समीकरणरूवं भूमिकम्मं भणइ। एते सप्त मूलभूतोत्तरगुणाः। एते च पृष्ठिवंशादयश्चतुर्दशाप्यविशोधिकोटिसंज्ञाः।। 'एसा' = 'एषा' = साधुभाटे ४३८ मा सातेय भूणगुथी युति सति. ‘आहागडा वसही' = 'आधाकर्मिक वसति स्यात्' = माघमा सात थाय छे. २५ 3 साधुमाटे કરાઈ છે. • सरगुहाना में प्रार, तमा प्रथम भूदोत्तरशुयो . (उत्तर में 4.51३. थाय छे. (१) भूवोत्तर गुए! (२) उत्तरोत्त२४.. मां भूतसमान उत्तर તે મૂલોત્તરગુણો કહેવાય. તે આપ્રમાણે છેमूलोत्तरगुणश्लोकः- १वंसग २कडणु३क्कंबण ४च्छायण ५लेवण दुवार ७भूमी य । सपरिकम्मा वसही एसा मूलुत्तरगुणेहिं ।।। अर्थ :-(१) 'वसंग' = 'वंशकाः' = 'दण्डका' = qiस. (२) 'कडणं' = 'कंटकं' = 'कटकादिभिः कुड्यकरणं' = साहोरेथा भीत ४२वी. (3) 'उक्कबणं-दंडगोवरि कंबाइयबंधणं' = 'उत्सम्बणम्-दंडकोपरि कंबादिबंधनं' = 30 qiसो = કપાટો અને જાડું ઘાસ-નળીયાપર પદ્ધતિસર ગોઠવીને કાથાની દોરીથી પરસ્પર બાંધવા. (४) 'छायणं' = 'छादनं' = 'दर्भादिनाऽऽच्छादनं' = पास-नजीयावगेरेथी ढisg. (५) 'लेवणं-चिखल्लेण कुड्डाण लिम्पणं' = 'लेपनं-कर्दमेण कुड्यानाम् लेपनम्' = ६१ भेटवे કે માટીના ગારાદ્વારા ભીંતોનું લિંપણ કરવું, (६) 'दुवार' = 'द्वारं' = 'गृहद्वारस्य बृहत्करणं अन्यस्य वा विधानम्' = ५२नु पा२४j मोर्ट કરવું અથવા બીજું બારણું કરવું. (७) 'भूमी-विसमाए समीकरणरूवं भूमिकम्मं भणइ' = 'भूमिः-विषमायाः समीकरणरूपं भूमिकर्मा भण्यते' = विषम भूभिने सम. ४२वी तेने भूमि उवाय छे. मा सात भूटोत्तर . पडेट पृष्ठि वगैरे ७ भूबनो या भने २AL 'वंसग' वगैरे ७ भूदोत्त.२४ो या. 21 ૧૪ ગુણો અવિશોધિકોટિ છે. _ 'सपरिकम्मा वसही एसा मुलुत्तरगुणेहिं' = 'सपरिका वसति एषा मूलुत्तरगुणैः' = भूतोत्तरगुत દ્વારા જે વસતિનિમિત્તક અનેક પ્રકારની ક્રિયા કરવામાં આવે તે સપરિકવાળી વસતિ હોય છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ ४१६ म उत्तरगुणेषु द्वितीयोत्तरोत्तर-गुणाः ॥ उत्तरोत्तरगुणाश्चैते यथा'दुमिय धूविय वासिय, उज्जोविय बलिकडा अवत्ता य । सित्ता संमट्ठावि य, विसोहिकोडिं गया वसही' ।।३।। ‘दूमिय'त्ति सेटिकादिभिर्धवलिता । 'धूविय' त्ति दुग्गंध त्ति काउं अगरुमाईहिं सुगंधीकया । 'वासिय'त्ति पटवासपुष्पादिभिरपनीतदौर्गन्ध्या । उद्योतिता रत्नप्रदीपादिभिः प्रकाशिता। बलिकृता कृतकूरादिबलिविधाना । 'अवत्त'त्ति छगणमृत्तिकाभ्यां जलेन चोपलिप्तभूमितला, सिक्ता केवलोदकेनाऽऽीकृता, सन्मृष्टा प्रमार्जिता साध्वयेति सर्वत्र दृश्यं । अविशोधिकोटौ एते न भवन्तीत्यर्थः । एवं चतुःशालादिष्वप्येतदनुसारतो मूलोत्तरगुणविभागे ज्ञेयः। नवरं'बहिरंताणं पायं समत्तकज्जाण जेण गामेसु । वासो तेसु ज (य?) वसही, पट्ठाइजुया तओ वुत्ता' ।।४।। • सरगुलोमा द्वितीय उत्तरोत्तरशुो . હવે ઉત્તરોત્તરગુણોને બતાવતાં કહે છે. ઉત્તરોત્તરગુણો આ પ્રમાણે છે. १दूमिय २धूविय ३वासिय, ४उज्जोविय ५बलिकडा ६अवत्ता य । ७सित्ता ८संमट्ठावि य, विसोहिकोडिं गया वसही ।। अर्थ :- (१) 'दूमिय' = 'धवलितं' = यूनावगेरेयी पोj ४२, (२) 'धूविय' = धूपितं = '६५ छ' ओम उरीने अगुरुवगेरे धूपदा२। सुगंधी२ २j (3) 'वासिय' = 'वासितं' ५८पास = વાસિતકરનાર સુગંધી પદાર્થ જેમકે અબીલ, ગુલાલ, કેસર, કુંકુમનું ચૂર્ણ વગેરે અને પુષ્પાદિ દ્વારા दुन्धि दूर ४२वी. (४) 'उज्जोविय' = 'उद्योतितं' = सूर्यतिम वगेरे रत्न भने प्रहीपमाहियी शित ४२. (५) 'बलिकडा' = 'बलिकृता' = दूर-योपावगेरेद्वा२। मयि ४२वी, (६) 'अवत्त' = 'अवलिप्तम्' = છાણ અને પાણીથી કે માટી અને પાણીથી કે છાણ-માટી અને પાણી વગેરેથી અને પાણીથી જમીન दीपवी. (७) 'सित्ता' = 'सिक्ता' = मात्र थी. ४मीन भीनी ४२वी. अर्थात् ४भीन५२ ५५ ७iej. (८) 'संमट्ठा' = सन्मृष्टा' = साधुभाटे प्रभात = वगेरेथी साई २०ी. मा (७५रोत हुभिय' त्यामi 'साधुभाटे ४२j' मेटjो. अर्थात् 'साध्वर्थाय धवलितम्' त्यहि પ્રમાણે જોડવું. - આ ૮ દોષો અવિશોધિકોટીના નથી થતાં. અર્થાત્ આ દોષો વિશોધિકોટીના છે. मा ४ प्रभारी 'चतुःशाल' = माननी में 1२, भेटले धर्मशा॥ वगेरे लेनी पथ्ये मुल्लो ચોક = મેદાન હોય અને ચારેબાજુ ઓસરી વગેરે હોય તેમાં પણ કહ્યા પ્રમાણે મૂલોત્તરગુણનો વિભાગ पो. ____ 'पिट्ठाइ जुया' = 'छिथि . युत' वगेरे ॥ पात मानीने विशे | म ४२री ? मे વાતનો ખુલાસો કરતા જણાવે છે કે, बहिरंताणं पाय समत्तकज्जाण जेण गामेसु। वासो तेसु ज(य?) वसही, पिट्ठाइजुया तओ वुत्ता।। અર્થ :- પ્રાયઃ કરીને સાધ્વાચારસંબંધી અંદરના = પડિલેહણાદિ અને બહારના ગોચરી લાવવા Page #450 -------------------------------------------------------------------------- ________________ ४१७ तथेयं स्त्रीपशुपण्डकविवर्जिता सेवनीया। इतरथा'थीपशुपंडगजुत्ताए मोहानलदीवियाण जंतुण। पायमसुहा पवित्ती, पूव्वभवब्भासओ होज्जा' ।।५।। 9 किदृशं वस्त्रं कल्प्यं ? तस्येकेन्द्रियाद्यवयवनिष्पत्तिभेदात्त्रिविधत्वं, पुनर्जघन्यादिभेदात्त्रिविधत्वं, प्रत्येकं पुनर्यथाकृताऽल्प-बहुपरिकर्मभेदात्रिधा है तथा वस्त्रमपि दोषदुष्टं वयं । तत्र तावत् वस्त्रमेकेन्द्रियविकलेन्द्रियपञ्चेन्द्रियावयवनिष्पत्तिभेदात् त्रिधा स्यात् । तत्राद्यं कार्पासिकं, द्वितीयं कौशेयकादि पञ्चेन्द्रियावयवनिष्पन्नपूर्णादिमयं च तृतीयं । नवरं कारणग्राह्यं कौशेयकादि । तथा जघन्यादिभेदाद्वस्त्रं त्रिविधं ज्ञेयं । तत्र मुखवस्त्रिकादि जघन्यं । चोलपट्टपटलादि मध्यमं । प्रच्छादनपट्याधुत्कृष्टं । एतत्पुनः प्रत्येकं यथाकृताल्पबहुपरिकर्मभेदात् त्रिधा स्यात् । अत्र च ग्रहणविधिं प्रतीत्य पूर्वं यथाकृतं ग्राह्यं, तस्य सर्वोपाधिशुद्धत्वात् । तदलाभेऽल्पपरिकर्म ग्राह्यं । तस्य स्तोकदोषत्वात् । तस्याभावे बहुपरिकॉपि ग्राह्यं । વગેરે બધાજ કાર્યો માટે સાધુઓનો વાસ ગામોમાં હોય છે. અને તે ગામોમાં જે વસતિ = ઉપાશ્રય હોય છે તે વિટ્ટ = પૃષ્ઠીવંશઆદિથી યુક્ત હોય છે. માટે “ટ્ટિ = પૃષ્ટિવંશઆદિથી યુક્ત એવી વસતિની વાત કરાઈ છે. તથા, સ્ત્રી-પશુ-પપ્ટક = નપુંસકથી રહિત એવી વસતિમાં વાસ કરવો. थी-पशु-पंडगजुत्ताए मोहानलदीवयाण जंतुण । पायमसुहा पवित्ती, पूव्वभवब्भासओ होज्जा ।। અર્થ :- સ્ત્રી-પશુ-પંડકથી યુક્ત વસતિથી, મોહરૂપી આગવડે બળતા જીવોની પ્રાયઃ કરીને પૂર્વભવના અભ્યાસના કારણે પ્રવૃત્તિ અશુભમાં = વિષય-વાસનામાં થતી હોય છે. • કેવું વસ્ત્ર કહ્યું ? તેનાં એકેન્દ્રિયાદિનાં અવયવથી ઉત્પત્તિ વગેરે ૩ પ્રકારો, વસ્ત્રના જઘન્યવગેરે ૩ ભેદો, વળી પ્રત્યેકના યથાકૃત, અલ્પ-બહુપરિકર્મનાં ભેદથી ૩ પ્રકારો છે તથા, દોષથી દુષ્ટ હોય એવું વસ્ત્ર પણ વર્જવું જોઈએ. વસ્ત્ર, એકેન્દ્રિયનાં અવયવથી બનેલું, વિકસેન્દ્રિયનાં અવયવથી બનેલું અને પંચેન્દ્રિયનાં અવયવથી બનેલું. એમ ત્રણ પ્રકારે હોય છે. તેમાં પ્રથમ એકેન્દ્રિયના અવયવથી બનેલું એ કપાસ વગેરે. બીજું વિકસેન્દ્રિયના અવયવથી બનેલું કૌશય = રેશમ વગેરે અને ત્રીજું પંચેન્દ્રિયનાં અવયવથી બનેલું ઉનમય વગેરે. આ ત્રણેયપ્રકારમાંથી જે રેશમ વસ્ત્ર છે એ કોઈ કારણસર જ ગ્રહણ કરાય છે. [કારણ કે રેશમી વસ્ત્ર કિંમતી હોય છે, રાગનું કારણ બને છે. એમાં જીવહિંસા વધુ હોય છે. તથા શાસ્ત્રની આ મર્યાદા છે કે સામાન્યથી સુતર કે ઉનના કપડાં જ વાપરવા. વિશેષ પ્રયોજને જ રેશમી વાપરવા. इति पूज्य - जयघोषसूरयः] જે કોઈપણ વસ્ત્ર હોય. એનાં ત્રણભેદ જાણવા. (૧) જઘન્ય = મુહપત્તી વગેરે..(૨) મધ્યમ = ચોલપટ્ટો વગેરે. (૩) ઉત્કૃષ્ટ = ઓઢવાનો કપડો. આ ત્રણે જઘન્યાદિપ્રકારોના પાછા યથાકૃત - અલ્પપરિકર્મ - બહુપરિકર્મના ભેદથી ત્રણપ્રકારો પડે છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ४१८ __ सर्वमपि वस्त्रं गच्छवासिभिरुद्दिष्टादिना गवेषणीयम् ॥ एतच्च सर्वमपि वस्त्रं गच्छवासिभिश्चतसृभिरेषणादिभिर्गवेषणीयं । यथा- ‘उद्दिट्ठा १ पेह २ अंतर ३ उज्झितधम्मत्ति' ४। तत्रोद्दिष्टा, यद्गुरुसमक्षं स्वयं प्रतिज्ञातं जघन्यादिभेदमेकेन्द्रियावयवनिष्पन्नादिकं वा वस्त्रं तदेव गृहिभ्यो याचमानस्य स्यात् । प्रेक्षा नाम वस्त्रमवलोक्य ब्रवीति यतिर्यथा भो श्रावक ! यादृशमिदं दृश्यते तादृशमिदं वा मह्यं वस्त्रं देहि । तृतीया तु परिधानवस्त्रं प्रावरणवस्त्रं वा शय्याया अधस्तनवस्त्रमुपरितनवस्त्रं, अन्यद्भोक्तुकाममग्रेतनं च मोक्तुमनसं दातारमत्रान्तरे याचमानस्येति । चतुर्थी पुनः स्वदेशं बहुवस्त्रदेशं वा गन्तुकामाः कार्पटिका यदुज्झन्ति, बहुवस्त्रदेशे वा यत्त्यक्तं लभ्यते, तद्याचित्तमयाचितं वा गृह्णतां स्यादिति । जिनकल्पिकास्तु चतुसृषु मध्यादुपरितनद्व्यादन्यतरयैवाददते, नत्वाद्यद्वयेनेति । અહીં ગ્રહણવિધિને અનુસરીને પહેલાં તો યથાકૃતવસ્ત્ર ગ્રહણકરવું. કારણ કે એ સર્વદોષથી રહિત હોવાથી શુદ્ધ છે. જો યથાકૃત ન મળે તો અલ્પપરિકમ્મવસ્ત્ર ગ્રહણકરવું. કારણ કે એમાં ઓછોદોષ રહેલો છે. અને જો અલ્પપરિકર્મ પણ ન મળે તો બહુપરિકમ્મવસ્ત્ર ગ્રહણકરવું. કારણ કે એમાં ઘણો દોષ રહેલો છે. • ગચ્છવાસીઓએ તમામ વસ્ત્રો ઉદિષ્ટાદિથી ગવેષવા . આ બધા પ્રકારના વસ્ત્રોની ગચ્છવાસીઓ દ્વારા ચારે પ્રકારની એષણા દ્વારા ગવેષણા કરવાની છે. તે આ પ્રમાણે. "દિકા.. Qદ. ઝંતર અને જન્નતન્મ. તેમાં, (૧) “દિક્ = ‘દિષ્ટા' = ગુરુ સામે પોતે જે વસ્ત્રની પ્રતિજ્ઞા કરી હોય કે “જઘન્યાદિ ત્રણ ભેદો પૈકી આ લાવીશ” અથવા “એકેન્દ્રિયાદિઅવયવથી નિષ્પન્ન અમુકવઢ લાવીશ.” અને ગૃહસ્થો પાસે તે જ વસ્ત્રની યાચના કરે. (૨) “વેદી' = “ક્ષા' = વસ્ત્રને જોઈને કહે કે “હે શ્રાવક ! આ જેવું દેખાય છે. તેવું વસ્ત્ર મને આપો.” અથવા “આ વસ્ત્ર મને આપો.' (૩) “ઝંતર = “રિધાનવસ્ત્ર પરિધાનવસ્ત્ર નીચે પહેરવામાં આવતાં ધોતી વગેરે કે “પ્રવરવસ્ત્ર = ઉપર પહેરવામાં આવતાં ખેસ વગેરે. અથવા “શા' = પલંગઉપરની ગાદીનું નીચેનું વસ્ત્ર કે ઉપરનું વસ્ત્ર અથવા “અન્તર' એટલે વારાફરતે વપરાતું વસ્ત્ર. દાતા આ બતાવ્યા પ્રમાણેના કોઈપણ વસ્ત્રને કપાટાદિમાં મૂકવાની ઈચ્છાવાળા હોય અથવા બીજું નવું ઉપયોગમાં લેવાની ઈચ્છાવાળા હોય. તે વખતે તે વસ્ત્રને યાચે. (૪) “જ્જિતધ' = સ્વદેશમાં કે બહુવચ્ચવાળા દેશમાં જવાની ઈચ્છાવાળા કાર્પેટિકો-સંન્યાસીઓ જે વસ્ત્ર છોડી દે. અથવા બહુવસ્ત્રદેશમાં જે વસ્ત્ર છોડી દીધું હોય તેની યાચના કરીને કે યાચના કર્યા વિના જે મેળવાય. [કાર્પેટિકો બીજા ગામોમાં અમુક જુદાં કપડા પહેરતાં હોય પણ સ્વદેશ પાછા ફરતી વખતે એ કપડાને છોડી દે. અથવા બહુવસ્ત્રદેશમાં જાય ત્યારે ત્યાં મળવાના જ છે, વધારે Page #452 -------------------------------------------------------------------------- ________________ गच्छ्वासिनो वस्त्रं कदोत्पादयन्ति ? तस्य विधिश्च तत्पुनर्गच्छ्वासिनः कदोत्पादयन्तीति चेदुच्यते सूत्रार्थपौरुष्यौ विधाय भिक्षार्थमेव पर्यटन्त उत्पादयन्ति । यदि च तदा न लभन्ते, ततो द्वितीयपौरुष्यामपि गवेषयन्ति । तथा ( दा) प्यलाभे प्रथमायामपि मृगयन्ति । तदर्थं गच्छन्तश्च दण्डकं भूमौ न लगयन्ति यावत्प्रथमो लाभ इति । इत्थं च गृहप्रविष्टैरभावितश्रावकः प्रथमं न याचनीयो विपरिणामाप्रियतादिदोषसम्भवात् । किञ्च श्राद्धानामाचार एवायं यदेषणीयमुद्धरितं स्वत एव यच्छन्ति, तदिह यान्यन्याभिभावितकुलानि तेषु याञ्चा कार्या । तां च कुर्व्वद्भिस्तत्प्रभुर्वक्तव्यो यथा-धर्मलाभो भो श्रावक ! तव समीपे वयमागता। ईदृशैर्वस्त्रैरद्य प्रयोजनमस्तीति। ततश्चानुग्रहं मन्यमानेन तेन वस्त्रे दर्शिते साधुना प्रष्टव्यं कस्य सम्बन्ध्येतदिति । एवं च पृष्टे प्राञ्जलतया कथयत्यसौ यथा भवदर्थं कृतमिदं क्रीतं धौतं चेत्यादि । अमुकेन वा ઉંચકીને શું કરવું ?' એમ વિચારી વધારાના કપડાં છોડવાની ઈચ્છાવાળા હોય. અથવા જીર્ણ થવાથી ત્યજવાની તૈયારીમાં હોય તેવું વસ્ત્ર યાચે. કૃતિ પૂન્ય નવઘોષસૂરયઃ ] આ ચારેય પ્રકારની ઉદ્દિષ્ટાદિની વાત તો સ્થવિરકલ્પીને આશ્રયીને થઈ. પરન્તુ જિનકલ્પીઓ તો ચારપ્રકારમાંથી પ્રથમના પ્રકારો વડે ગ્રહણ કરતા નથી. પરન્તુ ત્રીજા અને ચોથા પ્રકાર વડે ગ્રહણ કરે છે. ♦ ગચ્છવાસીઓ વસ્ત્રને ક્યારે મેળવે ? તેની વિધિ - હવે, ગચ્છવાસી સ્થવિરકલ્પી સાધુઓ ઉપ૨પ્રમાણેના વસ્ત્રને કયા સમયે મેળવે? તે કહે છે, સૂત્ર અને અર્થપોરસી કર્યાબાદ ગોચરીમાટે જ ફરતાં ફરતાં સાથોસાથ વસ્ત્રને પણ મેળવે. જો ત્યારે ન મળે તો બીજીપોરિસીમાં પણ ગવેષણા કરે. ત્યારે ન મળે તો પહેલીપોરિસીમાં પણ ગવેષણા કરે. અર્થાત્ લાગે કે ૧૦ વાગ્યા પછી મળે તેમ નથી. તો ૮ વાગે નવકારશીના સમયની આસપાસ નીકળે = ગવેષણા કરે. વજ્રની ગવેષણા કરવા જતાં સાચવવાની વિધિ બતાવે છે. વસ્ત્ર મેળવવા જાય ત્યારે જ્યાંસુધી પ્રથમલાભ = પ્રસ્તુતમાં વસ્ત્રની વાત ચાલતી હોવાથી જ્યાંસુધી પ્રથમ વસ્રલાભ ન થાય ત્યાં સુધી દાંડો ભૂમિએ ન લગાડે. [આ વિધિ ખાસ તો શુકન માટે કરવામાં આવે છે. કૃતિ પૂન્ય નયઘોષસૂરયઃ ] આ પ્રમાણે ભૂમિપર દાંડો ન મૂકવાપૂર્વક ઘરમાં પ્રવેશેલ સાધુએ સૌ પ્રથમ તો જે શ્રાવક સાધુથી અભાવિત હોય તેની પાસે યાચના ન કરવી. કારણ કે એમાં વિપરિણામ અપ્રીતિ થવી વગેરે દોષોનો સંભવ છે. તો કયા શ્રાવક પાસે માંગણી કરે? તે કહે છે, આમ તો શ્રાવકોનો આ આચાર જ હોય છે કે એષણીયવસ્ત્ર વાપરતાં પહેલા વિનંતિ કરે અને વાપર્યા પછી ઉપયોગ કર્યા પછી વધેલું હોય તેની પોતે જ વિનંતી કરે. પરન્તુ જો સાધુને યાચના કરવાનો વારો આવે તો બીજા જે ભાવિતકુલ હોય તેઓ પાસે યાચના કરે. યાચના કરતી વખતે સાધુઓ આ પ્રમાણે બોલે કે, ‘હે શ્રાવક ! તમોને ધર્મલાભ છે. આ તમારી પાસે અમો આવ્યા છીએ. આવું કપડું ખપે છે.’ ‘આ અમારા પર અનુગ્રહ કર્યો' એમ માનતા એ શ્રાવક કપડું બતાવે ત્યારે સાધુએ પ્રશ્ન કરવો કે ‘આ વસ્ત્ર કોનું છે ?' શ્રાવક = = ४१९ = Page #453 -------------------------------------------------------------------------- ________________ ४२० भवदर्थमेवेहानीय मुक्तं येन तद्गृहे न गृह्णन्ति भवन्त इत्यादि । ततः साधुना अविशोधिकोटिविशोधिकोटिदोषो विचिन्तनीयः। तत्र यत्यर्थं वस्त्रस्य तणणं विणणं च मूलगुणाः । ‘अविसोहिकोडि'त्ति । तथा पूर्वोपभुक्ते वस्त्रे दर्शिते प्रष्टव्यं किमेतदासीदिति। ततो दाता वक्ति नित्यनिवसनं यद्वा मज्जनवस्त्रं यद्वा राजदौवारिकं यद्वोत्सववस्त्रमिदममुकस्येति । एवं च सति दर्शितवस्त्रसदृशं वहमानमन्यदपि दातुर्यद्यस्ति ततस्तद्गृह्यते, इतरथा गृही अन्यदुत्पादयेत्, क्रीणीयाद्वेति । अपरिभुज्यमानेऽपि च दर्शिते किमत्र भविष्यति, क्व च स्थाने इदमासीदिति प्रष्टव्यं । ततो दाता यत्कथयति तन्निशम्य तत्सदृशाऽपरवस्त्रसद्भावे तस्य ग्रहणं कर्त्तव्यं, नाऽपरस्याभावे, उत्पादनक्रयणादिदोषभावात् । एवं च कल्पनीयतया निश्चिते सति तद्वयोरप्यन्तयोर्गृहीत्वा सर्वतो दृष्ट्या निरीक्षणीयं । मणेः सुवर्णस्य रूपकादिद्रव्यस्य वा तत्र निबद्धस्य भावात्। गृहस्थोऽपि च वक्तव्यो निरीक्षस्वैतत्सर्वतः। एवं च ભોળપણથી જવાબ આપે કે “આ આપના માટે કર્યું છે', “આપના માટે ખરીદેલું છે.” અથવા “આપના માટે ધોયેલું છે.' વગેરે. અથવા કહે કે “અમુક શ્રાવકે આપનામાટે અહીં લાવીને મૂકી ગયા છે. કારણ કે તેઓના ઘરે આપ ગ્રહણ કરતાં નથી.' [સાધુને વહોરાવવા જતા પરિવારના કોઈપણ સભ્યને અપ્રીતિ થાય તો એવા ઘરેથી સાધુ વહોરે નહિ. ત્યારે વહોરાવવાના ભાવવાળા જે હોય તે છૂપી રીતે બીજા ઘરે આ રીતે મૂકીને વહોરાવવાનું કહે વગેરે. તિ પૂજ્ય ગયોષર ] ત્યારે સાધુઓએ “આ અવિશોધિકોટિ કે વિશોધિકોટિવાળું છે ?” એ વિચાર કરવો. એ વિચાર આ પ્રમાણે છે કે, સાધુ માટે વસ્ત્રના તાણાં-વાણાં કરે એ મૂળગુણ છે. તે અવિશોધિકોટિ છે, પરંતુ શ્રાવક જો ઉપભોગકરેલું વસ્ત્ર બતાવે ત્યારે સાધુએ પૂછવું કે “આ વસ્ત્ર શેના ઉપયોગમાં લેવાતું હતું ? કયા સ્વરૂપે હતું ? જવાબમાં દાતા કહે કે “અમુકનું હંમેશ વપરાશનું આ વસ્ત્ર છે.” અથવા કહે કે “હાવાનું વસ્ત્ર છે' અથવા કહે કે “રાજાના દરબારમાં જતી વખતે પહેરવાનું આ વસ્ત્ર છે.” અથવા કહે કે “ઉત્સવમાં વાપરવાનું આ વસ્ત્ર છે.” તે વખતે બતાવેલ વસ્ત્ર જેવું જ વપરાતું જો બીજું વસ્ત્ર પણ દાતા પાસે, હોય તો તે ગ્રહણ કરાય. નહીંતર દાતા પાસે એકજ હોવાથી તે દાતા બીજું નવું કરાવે અથવા નવું ખરીદે. તેમાં દોષ લાગે છે. જે વપરાયેલું ન હોય એવું વસ્ત્ર બતાડે તો “આ શેના કામમાં આવવાનું છે ? કયા સ્થાને આ હતું?' એવું પૂછવું. ત્યારે દાતા જે જવાબ આપે તેને સાંભળીને તેના જેવું બીજું હોય તો તે ગ્રહણ કરે. પણ જો બીજું ન હોય તો ગ્રહણ ન કરે. કારણ કે જો ગ્રહણ કરે તો શ્રાવક નવું બનાવે કે વેચાતું લે વગેરે દોષ રહેલા છે. આ પ્રમાણે કણ્યતાનો નિશ્ચય કર્યાબાદ તે કપડું = વસ્ત્ર જો મોટું હોય તો ટૂકડે ટૂકડે બન્ને બાજુએથી પકડી, તથા જો વસ્ત્ર નાનું હોય તો બન્ને છેડાથી પકડીને ખૂલ્લું કરીને બરાબર નિરીક્ષણ કરવું. કારણ કે એમાં મણિ-સોનું-ચાંદી વગેરે કદાચ-કોકવાર બાંધેલું હોય એવું બનવા જોગ છે. જો મણિ વગેરે નીકળે તો સાધુએ ગૃહસ્થને પણ કહેવું કે “તમો આનું બરાબર નિરીક્ષણ કરી લો.” એમ કરતાં = ગૃહસ્થ પોતે જોવા જતાં જો તેમાં મણિ વગેરે દેખાઈ જાય તો સારું. પણ જો ન દેખાય તો સાધુ Page #454 -------------------------------------------------------------------------- ________________ ४२१ यदि तेन तन्मण्यादि दृष्टं तदा भव्यं । अथ न दृष्टं ततो यतिरेव दर्शयत्येनमपनयेति । न चेत्थमधिकरणं यतेरिति वाच्यं यथान्यो हि स्तोक एव दोषः (किंतु) अकथिते उड्डाहादितो महानिति। 卐 वस्त्रस्य नवभागकल्पना च卐 ___ तत ऊर्ध्वं नवभागकल्पनया अञ्जनखञ्जनमूषकादि भक्षितदोषाणामेकतरभागस्थस्य शुभाशुभफलं निभाल्य तद्वस्त्रं गृह्णन्ति वजयन्ति वा। ते चामी नव भागाः यथा | दे | आ | दे | मा | रा | मा । दे आ | द ‘चत्तारि देवयाभागा दोभागा य माणुसा। आसुरा य दुवे भागा मज्झे वत्थस्स रक्खसो।।१।। तत्र च- अंजणखंजणकद्दमलित्ते मुसगभक्खियअग्गिविदड्ढे । तुन्नियकुट्टियपज्झवलिटे । होइ विवागो सुहोऽसुहो वा ।।२ ।। देवेसुत्तमो लाभो माणुसेसु य मज्झिमो। आसुरेसु य गेलनं मरणं पुण रक्खसे जाण ।।३।। જાતે બતાડે અને એને દૂર કરાવે. પ્રશ્ન :- સાધુ જો મણિવગેરે બતાડે = લેવડાવે, તો એ સાધુમાટે અધિકરણ દોષ થયો ને? કારણ કે એને લઈને ગૃહસ્થ એનો ઉપભોગ સંસારના કાર્યોમાં કરશે. એમ એ અધિકરણ બની જાય. એનો નિમિત્ત સાધુ થયો ને ? ઉત્તર :- આમ ન કહેવું. કારણ કે મણિવગેરે દેખાડવામાં ઓછોદોષ લાગે પરંતુ જો ન કહેવામાં આવે કે ન દેખાડવામાં આવે તો પ્રવચનહીલના વગેરે મોટાદોષોની સંભાવના છે. • पवना मागनी अपना मने भी शुभ-अशुभ ॥ . કપડાને મણિરહિત કરી લીધા બાદ એ કપડાનાં ૯ ભાગ કલ્પવાપૂર્વક, એ નવ ભાગો પૈકી કોઈપણ (भाग ५२. २२स मामi तुं ४ मा, 'खंजन' = ॥31नी भजी वगेरे, २ वगेरेथ पवायेत વગેરે દોષોનું શુભ-અશુભ ફળ જોઈને તે વસ્ત્ર સાધુઓ ગ્રહણ કરે અથવા વર્ષે. તે ૯ ભાગો આ પ્રમાણે છે. चत्तारि देवया भागा दो भागा य माणुसा। आसुरा य दुवे भागा मज्झे वत्थस्स रक्खसो ।।१।। अंजण-खंजण-कद्दमलित्ते मुसगभक्खिय अग्गि-विदड्डे। तुन्निय-कुट्टिय-पज्झवलिट्टे, होइ विवागो सुहोऽसुहो वा ।।२।। देवेसुत्तमो लाभो माणुसेसु य मज्झिमो । आसुरेसु य गेलनं, मरणं पुण रक्खसे जाण ।।३।। અર્થ :- ચાર ભાગ દેવતાના, બે ભાગ મનુષ્યના, બે ભાગ અસુરના અને વસ્ત્રની મધ્યમાં રાક્ષસનો ભાગ જાણવો //લા તેમાં, અંજન-ખંજન-કાદવથી લેપાયેલ હોય, ઉંદરથી ખવાયેલ કે અગ્નિથી બળેલું डोय, 'तुन्निय' = २५ ४२j, होय, 'कुट्टिय' = टूटपाथी मु. ५j, होय. अने, 'पज्झवलि डे' = 'पर्यवलीढ' = આમ તો કપડું સફેદ હોય પણ અમુકભાગ કધોણો-ડાઘવાળો હોય. ટૂંકમાં સ્વરૂપ એનું બદલાયેલું હોય. તો આ બધાના શુભ-અશુભફળ હોય છે. રા. Page #455 -------------------------------------------------------------------------- ________________ ४२२ अनेन विधिना वस्त्रे लब्धे तद्वसतावागतैर्गुरो: समर्पणीयं । ततोऽसौ यस्य तन्नास्ति तस्मै प्रयच्छति । तथा परिभोगकालेऽतिप्रमाणं वस्त्रं छिन्दानैर्मूलभागान्न छेत्तव्यममङ्गलत्वादिति याचनावस्त्रविधिः । गृहस्थेन निमन्त्रणाकृते साधोर्विधिः निमन्त्रणावस्त्रविधिश्चायं- यथा भिक्षार्थं साधुसङ्घाटकः कश्चिद्गृहे प्रविष्टः सन् न केनचित्प्रमादादिना, (किंतु) दातृविशेषेण महाभक्त्या भक्तादिना प्रतिलभ्य, वस्त्रे निमन्त्रितः ततस्तेन प्रष्टव्यं આ ઉપરોક્ત અંજનાદિની વાતો જો દેવતાભાગમાં હોય તો ઉત્તમલાભને કરનારા છે, મનુષ્યભાગમાં હોય તો મધ્યમ ગણાય છે = ન લાભ કે ન નુકશાનને કરનારા હોય છે. અસુરભાગમાં હોય તો બિમારી આવે અને રાક્ષસભાગમાં હોય તો મોત થાય તેમ જાણવું. આ વિધિ પ્રમાણે વસ્ત્ર મળ્યાબાદ તેને વસતિમાં લાવીને સાધુઓ ગુરુને સમર્પણ કરે. જેને આ વસ્ત્રની જરૂર હોય તેને ગુરુ એ વસ્ર આપે. તથા, તે વસ્રને વાપરતી વખતે જો અતિપ્રમાણવાળું હોય તો સાધુઓએ તેને ફાડતી વખતે મૂળભાગથી ન ફાડવું. કારણ કે એમ કરવાથી અમંગળ થાય છે. વિશેષકરીને જ્યારે આચાર્ય સપ્રયોજન ગ્રામાન્તર ગયા હોય ત્યારે આ પ્રમાણે ‘વસ્ત્ર-યાચના'ની વિધિ બતાવી. કપડાના ૯ ભાગોનું ચિત્રમયદર્શન. दे आ रा मा आ दे [મૂળભાગથી ન ફાડે એનો અર્થ આ કે ઉપરના કે આ કે ભાગ ન ફાડે કારણ કે એ મૂળભાગ કહેવાય છે. પરન્તુ કે મા કે કે આ રા ફાડે. રૂતિ પૂખ્ય નવયોષસૂરવઃ ] હવે ‘નિમન્ત્રા’ = શ્રાવક સામેથી વસ્ત્રનો લાભ આપવા વિનંતિ કરે ત્યારે સાધુ માટે કરણીય તે વસ્ત્રની વિધિ કહે છે. मा • ગૃહસ્થ વડે વસ્ત્રની વિનંતિ કરાય ત્યારે સાધુને કરવાની વિધિ છ સાધુ સંઘાટક ભિક્ષામાટે કો'ક ઘરે પ્રવેશ કરે. એ ઘરનો શ્રાવક, પ્રમાદથી નહિ સામાન્યથી વિનંતિ કરે. અથવા ભૂલમાં વિનંતિ કરી બેસે. ઈત્યાદિ રૂપ પ્રમાદસર નહિ. પણ વિશિષ્ટ મહાભક્તિથી ભક્તાદિ વહોરાવ્યાબાદ વસ્રમાટે નિમન્ત્રણ કરે. અહીં ભાવાર્થ આ જાણવો કે ખરેખર તો ગોચરી વહોરવા સાધુ નીકળ્યા છે. પરન્તુ કપડું વહોરવા નહિ, પણ દાતા સામાન્યથી કપડાની વિનંતિ પ્રમાદાદિથી કરે તો એ તરફ લક્ષ ન આપવું. પણ મહાભક્તિથી ગોચરી-પાણી વહોરાવ્યાબાદ વસ્ત્રનો લાભ આપવા આગ્રહપૂર્વક વિનંતિ કરે ત્યારે સાધુએ એને પ્રશ્ન કરવો કે ‘આ કોનું છે ?', ‘આ પૂર્વે શું હતું ?’ વગેરે. અથવા ‘આ શેના ઉપયોગમાં આવવાનું છે ?' ‘આ ક્યાં હતું ?', ‘કયા કારણસર આ મને આપી રહ્યા છો ?' વગેરે. આ પ્રશ્નોના જવાબ ઉપરથી શુદ્ધ કે અશુદ્ધ વગેરેનો વિચાર કરીને વસ્ત્ર વહોરવું કે વર્જવું. જો આવા પ્રશ્નો ન પૂછે તો પૂર્વે કહી ગયા પ્રમાણેના જિનાજ્ઞાભંગ વગેરે દોષો લાગે છે. નીચેના વેઢે ભાગને આ કે તે મા તે ભાગથી - Page #456 -------------------------------------------------------------------------- ________________ ४२३ कस्येदं, किं चाऽऽसीत्, किमत्र वा भविष्यति, कुत्र वाऽऽसीत्, केन वा कारणेन मह्यं दीयत इति । यद्येवं न पृच्छति तदा प्रागुक्ता दोषा आज्ञादयश्च स्युरिति । एवं सति यदि कोऽपि मम पिताऽयं मम पितृसदृशो वाऽयमित्यादिपूर्वसम्बन्धेन, मम भ्राता भर्ता भर्तृसदृशो वायमित्यादिपश्चात्सम्बन्धेन वा ददाति तदाऽग्राह्यं । यदा तु भवन्तः सद्धर्मनिरता वयं चारम्भप्रवृत्ता इत्यतो निस्तारार्थं दीयतेऽस्माभिरिति बुद्ध्या ददाति तदा ग्राह्यमेवेति वस्त्रविधिः । किदृशं पात्रं कल्प्यं, तस्येकेन्दियाऽवयवनिष्पन्न-तुम्बकादिभेदात्त्रिविधत्वं पुनर्जघन्यादित्रिभेदं, प्रत्येकं पुनर्यथाकृताऽऽदिभेदात्रिधा # तथा पात्रकमप्येकेन्द्रियदेहनिष्पन्नतुंबकदारुमृन्मयभेदात् त्रिधा स्यात् । पुनर्जघन्यादिभेदात् त्रिधा । तत्रोल्लङ्ककादि जघन्यं, मात्रकं मध्यमं, उत्कृष्टं पतद्गृहः, पुनरेकैकं त्रिधा यथाकृतमल्पकर्मबहुकर्म चेति पूर्वपूर्वाभावे चेहोत्तरोत्तरं ग्राह्यं । पात्रमपि उद्दिष्टादिचतुष्प्रकारै र्गवेषणीयम् ॥ તથા, વસ્ત્ર આપતી વખતે દિકરો કે પત્ની વગેરે કોઈપણ એમ કહે કે “આ મારા પિતાજી છે' “આ મારા પિતાજી જેવા લાગે છે ઈત્યાદિ પૂર્વસંબંધ દ્વારા, અથવા “આ મારા પતિ છે', “આ મારા પતિ જેવા લાગે છે”, “આ મારા દિયર કે જેઠ છે.” પ્રિતમાં “પ્રતા લખ્યું છે. તે “તમ્રતા' અર્થ વધુ બંધ બેસતો જણાય છે. કારણ કે પશ્ચાસંબંધમાં ભ્રાતા ન આવે પણ દિયરવગેરે આવે.] ઈત્યાદિ પશ્ચાસંબંધ દ્વારા આપે. ત્યારે ગ્રહણ ન કરવું. પરન્તુ જો, “આપ પૂજ્ય તો સદ્ધર્મમાં નિરત છો. જ્યારે અમે તો આરંભમાં પ્રવૃત્ત છીએ. આ દાન દ્વારા અમે તરી જઈએ માટે અમે આપી રહ્યા છીએ' આ પ્રમાણેની બુદ્ધિથી પ્રગટ કહીને આપે તો ચોક્કસ ગ્રહણ કરવું. આ પ્રમાણે વસ્ત્રની વિધિ બતાવી છે. હવે પાત્રકસંબંધી વિધિને બતાવે છે. • કેવું પાત્ર કલ્પે ? તેના એકેન્દ્રિય અવયવથી બનેલ તુંબડા વગેરે ભેદથી ત્રણ પ્રકારો, તેના જઘન્ય વગેરે ત્રણ પ્રકારો અને વળી, પ્રત્યેકના અથાકૂત વગેરે ત્રણ પ્રકારો છે પાત્રકનાં પણ એકેન્દ્રિયના શરીરથી બનેલું – તુંબડાનું, લાકડાનું અને માટીનું એમ ત્રણ પ્રકારો પડે છે. એ ત્રણપ્રકારોના પણ જઘન્યાદિ ત્રણપ્રકારો પડે છે. ‘ઉત્ત' = ટોકસી વગેરે જઘન્ય કહેવાય છે. “માત્ર' = ગુરુ વગેરે માટે સવિશેષ વસ્તુ ગ્રહણ કરવાનું નાનું પાત્રુ મધ્યમ કહેવાય અને પતર' = મોટુંપાત્રુ ઉત્કૃષ્ટ કહેવાય છે. હવે આ જઘન્યઆદિના પણ ત્રણ પ્રકારો પડે છે. (૧) યથાકૃત. (૨) અલ્પકર્મ. (૩) બહુકમ્મ. તેમાં પૂર્વ-પૂર્વના અભાવે ઉત્તરોત્તર પ્રહણ કરવા. અર્થાત્ યથાકૃત ન મળે તો અલ્પકર્મ લેવું વગેરે. • પાત્ર પણ ઉદિષ્ટવગેરે ચારપ્રકારો દ્વારા ગવેષવા Page #457 -------------------------------------------------------------------------- ________________ ४२४ તપિ વતમાળામવેuળી | યથા-‘ઉદ્દિા' 19 વેદ રિ / સંય રૂ / ક્લિયધર્મીત્ત ૪/ अत्र त्रितयं प्राग्वन्नवरं पात्राभिलापो वक्तव्यः। तृतीया पुनरेवं 'संगइयं वा वेजइयं वा' । कस्यापि गृहिणः पात्रद्वयं भवति । स च तयोर्मध्यादेकैकस्मिन् दिने एकैकं वारकेण वाहयति तत्र यद्वाहयति तत्सङ्गतिकं । यत्तिष्ठति तद्वेजयिकं । ईदृशं च कोऽपि साधुरभिग्रहविशेषाद्याचते शेषं चात्रापि वस्त्रवद्रष्टव्यं । नवरं, “तसबीयाइ व दर्दू, न गिण्हइ य अद्दिष्टे । गहणंमि अ परिसुद्धे कप्पइ दिढेहिं वि बहूहिं" ।।१।। __उत्तरार्द्धभावार्थोऽयं-ग्रहणे परिशुद्धे पश्चाद्यदि बीजादीनि बहून्यपि पश्यति, तथापि गृह्णात्येव । न पुनः परिष्ठापयति, प्रत्यर्पयति वा पात्रं किन्तु यतनया तानि यत्र न विराध्यन्ते तत्र क्षिपतीति । मूलोत्तरगुणविभागश्चायमत्र-'मुहकरणं मूलगुणा, पाए निकोरणं च इयरे उत्ति इत्यलं प्रसङ्गेनेति सप्रसङ्गेनेति प्रसङ्गगाथार्थः ।।१०० ।। આમાં પણ ચારપ્રકારની એષણાદ્વારા ગવેષણા કરવી. તે આ પ્રમાણે (૧) “દા' (૨) વેદ' (૩) “સંપાયા' (૪) “ઉન્સિયમ્'. આ ચારેય પ્રકારમાંથી ત્રણ = પહેલા-બીજા-ચોથા પ્રકારોમાં પહેલાં કહેલ વસ્ત્રની વિધિ પ્રમાણે જાણી લેવું. ફરક માત્ર આટલો કે વસ્ત્રના સ્થાને પાત્ર શબ્દ વાપરવો. - ત્રીજો પ્રકાર જે “સંગયા' છે. તેની વિશેષવિધિ જણાવે છે. “લંકાં વા વેનાં વા’ = “સંજ્ઞાતિ વા, વેનવિ, વા' = કોક ગૃહસ્થ પાસે બે પાત્રા હોય. તે બન્ને પાત્રાઓમાંથી વારા પ્રમાણે એક એક પાત્રુ વાપરવામાં લેતાં હોય. તેમાં જે પાત્રુ વાપરે તેને “સતિ' કહેવામાં આવે છે. તથા જે બીજું રહ્યું હોય તેને “વેર્નાયિક' કહેવામાં આવે છે. કોઈપણ સાધુ અભિગ્રહવિશેષથી આવા પ્રકારનું પાનું યાચે ત્યારે “કંથા' નામનો ત્રીજો પ્રકાર બને છે. આ ત્રીજા પ્રકારમાં પણ બાકી બધી વાતો વસ્ત્રની જેમ જ જાણવી. હવે પાત્રાસંબંધી જે વિશેષવાત છે તે કહે છે કે, तसबीयाइ व दटुं, न गिण्हइ य अदितु । गहणंमि अ परिसुद्धे कप्पइ दिखेहिं वि बहूहिं ।। અર્થ :- પાત્રુ જો ત્રસજીવ કે બીજ વગેરેથી યુક્ત છે એમ દેખે તો એને ગ્રહણ કરે નહિ. પરન્તુ કદાચ કોકવાર એવું બને કે દેખતી વખતે ખ્યાલ ન આવ્યો અને પાછળથી એમાં ત્રસ કે બીજાદિ દેખાયા. તો પણ પાત્રુ રાખી લે પરન્તુ પરઠવી ન દે કે પાછું પણ ન આપી દે. પરન્તુ જીવ તથા બીજને નિરવદ્યસ્થાને યતનાપૂર્વક મૂકી દે. આમાં પણ મૂલ-ઉત્તરગુણનો વિભાગ આ પ્રમાણે જાણવો. દર મૂના પણ નિકોરાં ઘ ફરે 'તિ || ગૃહસ્થ નાળિયેર આદિમાંથી પાણી વગેરે કાઢવા નાનું કાણું કર્યું હોય અને એ પછી અચિત્ત થયું હોય. અથવા ગૃહસ્થ જ નાળિયેર વગેરેનું મોટું કાણું કરીને એમાંથી ટોપર્સ વગેરે કાર્યું હોય. એને સાધુ ગ્રહણ કરીને એ નાનાંકાણાને મોટું કરે તો એ મૂલગુણ કહેવાય. તથા, ટોપરું, વગેરે કાઢેલ મોટા કાણાવાળા નાળિયેરમાં જે કાંઈ ચોટેલું હોય તેને વ્યવસ્થિત સાફ કરે તેને ઉત્તરગુણ કહેવાય. તિ પૂન્ય નયપોષસૂરઃ ] Page #458 -------------------------------------------------------------------------- ________________ अवतरणिका - अत्र च द्रव्याद्यपेक्षोत्सर्गापवादाश्रयिणा साधुना भाव्यमतः कदाचित्सर्वथा शुद्धाहाराऽप्राप्तौ समयोक्तविधिनाऽशुद्धग्रहणमप्यनुज्ञातमितरथा पिण्डाऽभावाद्देहानवस्थितेश्चरणादिगुणहानिरतोऽधुनाऽपवादेनाऽशुद्धग्रहणविधिं दर्शयन्नाह । मूलगाथा - सोहंतो य इमे तह, जइज्ज सव्वत्थ पणगहाणीए । उस्सग्गववायविऊ, जह चरणगुणा न हायन्ति । । १०१ । । संस्कृतछाया - शोधयंश्चेमान् तथा यतेत सर्वत्र पञ्चकहान्या । उत्सर्गाऽपवादविद्वान् यथा चरणगुणा न हीयन्ते ।। १०१ ।। ॐ गीतार्थसाधुनाऽवस्थोचितप्रकारेण दोषेषु पञ्चकहान्या यतना कार्या વ્યાવ્યા- વિધેયશ્વ (શોધયંશ્વ) વિશુપિણ્ડ (મન્વષયનું) પુનઃ વ્હાનિત્યાહ | રૂમાનનન્તરોહાनाहारदोषान्, तथा केन (येन ? ) केनचिदवस्थोचितप्रकारेण यतेत यत्नं कुर्यात्साधुरिति शेषः । આ પ્રમાણે પ્રાસંગિક રીતે શય્યાતર, રાજપિણ્ડ, વસ્રયાચનાવિધિ વગેરેની વાતો સંક્ષેપથી કહી દીધી.૧૦૦ અવતરણિકા :- આ ઉપરોક્ત ગાથામાં દ્રવ્યાદિની અપેક્ષાએ ઉત્સર્ગ-અપવાદનો આશ્રય લેવાપૂર્વક સાધુએ રહેવું એ વાત કરી. હવે, કદાચ ક્યારેક સર્વથા શુદ્ધઆહાર ન મળે તો શાસ્ત્રોક્ત વિધિથી અશુદ્ધગ્રહણ કરવાની પણ અનુજ્ઞા અપાયેલી છે. કારણ કે જો એમ ન કરે તો પિણ્ડના અભાવે શરીર ટકી ન શકે. અને શરીર ન ટકે તો ચારિત્ર વગેરે ગુણોની હાનિ થાય. તેથી હવે અપવાદથી અશુદ્ધગ્રહણની વિધિને જણાવતાં મૂળકારશ્રી કહે છે. - મૂળગાથા-શબ્દાર્થ સોહંતો = શુદ્ધિની ગવેષણા કરતો, મે બેતાલીસ દોષોની, ત = તે પ્રકારે, દ્રષ્ન = યત્ન કરે, મત્સ્ય = સર્વાવસ્થામાં, વળજ્ઞાની! = પંચક પ્રાયશ્ચિતનો પરિહાર કરવાવડે, उस्सग्गववायविऊ ઉત્સર્ગ અને અપવાદને જાણનાર, નહ્ન = = चरणगुणा ચારિત્રના ગુણો, જેથી न हायंति ઓછા ન થાય.૧૦૧|| મૂળગાથા-ગાથાર્થ :- જ્યારે સર્વથા દોષરહિત આહાર ન મળતો હોય ત્યારે ઉત્સર્ગ અને અપવાદના જાણકાર સાધુએ અશઠપણે સૌથી ઓછામાં ઓછા દોષવાળો આહાર મેળવવા પ્રયત્ન કરવો જોઈએ અને ઓછામાં ઓછા દોષવાળો આહાર ન મળે તો પછી ક્રમસર વધુ દોષવાળો આહાર કે જેને શાસ્ત્રપરિભાષામાં પંચકહાનિ કહેવાય છે તેને મેળવીને નિર્વાહ કરવો જોઈએ કે જેથી પોતાના ચારિત્રમાં સ્કૂલના ન થાય.||૧૦૧|| = = - = • ગીતાર્થ સાધુને અવસરો ચિત્ત પ્રકારે દોષોમાં પંચકહાનિથી યતના કરવી છ વ્યાખ્યાર્થ :- ‘સોહંતો’ ‘શોધયંશ્વ’ શોધતા વિશુદ્ધપિણ્ડની ગવેષણા કરતાં, ગવેષણા કોની કરે? તે કહે છે, ‘મે’ = ‘માન્’ હાલમાંજ કહેવાયેલ આહારદોષોને શોધતા અર્થાત્ ૪૨ દોષોને ટાળીને ગોચરીની ગવેષણા કરતા. ‘તદ્દ’ ‘તથા’ તે રીતે એટલે કે જે તે અવસ્થાને ઉચિત = - ४२५ -- = Page #459 -------------------------------------------------------------------------- ________________ ४२६ कथम्भूतः सन्नित्याह उत्सर्गापवादविद्वान् सन् । तत्रोत्सर्गो निर्विशेषेणाऽनुष्ठानप्रवृत्तिरपवादो द्रव्यादिविशेषेण तत्प्रवृत्तिवेत्त्यवगच्छति यः स तथा, सम्यगधीतज्ञातछेदादिश्रुतश्चानेनाऽगीतार्थव्यवच्छेदेन गीतार्थ उक्तस्तथा चेदमुभयोरप्यागमे लक्षणमुक्तं यथा“जेण आवस्सयाईयाणं अत्यो न सुओ सोऽगीयत्थो । जेण पिंडेसणावत्थपाएसणासेज्जाछेयसुयाईणि अहीयाणि सो गीयत्थो मन्नइ" । ___ तेन गीतार्थस्य यतनया प्रवर्त्तमानस्य विराधनापि न दोषवती भवतीति वक्ष्यति । यतनालक्षणं વેમુ નિશીથે, યથા“रागदोसविउत्तो जोगो असढस्स होइ जयणा उ। रागदोसाणुगओ जो जोगो स अजयणा उ” । क्व यतेतेत्याह। सर्वत्र सर्वस्मिन् ग्लानादिप्रयोजने, कयेत्याह पंचकहान्या, इहाकृतवीप्सोऽपि पञ्चकशब्दस्तदर्थसम्भवाद्वीप्सां गमयति । પ્રકારે, “નડું' = “યતેત' = યત્ન કરે. કોણ યત્ન કરે ? તે કહે છે, સાધુ એમ અધ્યાહારથી સમજવું. કેવા સાધુ હોય? તે કહે છે, “ TI-વવાવિક' = ‘ઉત્સ-અપવાવિધાન = ઉત્સર્ગ અને અપવાદના જાણકાર એવા સાધુ. તેમાં, ઉત્સર્ગ એટલે કોઈપણ પ્રકારની છૂટ-છાટવિના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ અને અપવાદ એટલે દ્રવ્યાદિવિશેષ અનુષ્ઠાનની છૂટ-છાટપૂર્વકની પ્રવૃત્તિ. એને જે જાણે તે ઉત્સર્ગ-અપવાદમાં વિદ્વાન કહેવાય. ઉત્સર્ગ-અપવાદમાં વિદ્વાન એટલે શું ? તે કહે છે, સારી રીતે ભણીને જાણ્યા છે છેદ વગેરે શ્રુત જેણે તે. આ કહેવા દ્વારા અગીતાર્થ આવો ન હોય અર્થાત્ અગીતાર્થતાનો વ્યવચ્છેદ કરીને એ ગીતાર્થ છે એમ કહેવાયું છે. તથા, ગીતાર્થ અને અગીતાર્થનું લક્ષણ શાસ્ત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે કે, जेण आवस्सयाईयाणं अत्थो न सुओ सोऽगीयत्थो। जेण पिंडेसणा-वत्थ-पाएसणा-सेज्जा-छेयसुयाईणि अहीयाणि सो गीयत्थो भन्नइ ।। અર્થ :- જેણે આવશ્યકાદિના અર્થ નથી સાંભળ્યા તે અગીતાર્થ છે. જેણે પિચ્છેષણા, વસ્ત્ર-પારૈષણા, શપ્યા = વસતિ, ઉપાશ્રય ક્યાં લેવાય, ક્યાં ન લેવાય, કોનો લેવાય, કોનો ન લેવાય વગેરેનું જ્ઞાન હોય. છેદસૂત્રોવગેરે ભણ્યા હોય તે ગીતાર્થ કહેવાય છે. માટે, યતનાપૂર્વક પ્રવૃત્તિકરતા ગીતાર્થની વિરાધના પણ દોષવાળી થતી નથી એમ કહેવાય છે. યતનાનું લક્ષણ શ્રી નિશીથસૂત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે. रागदोस-विउत्तो जोगो असढस्स होइ जयणा उ। रागदोसाणुगओ जो जोगो स अजयणा उ।। અર્થ - અશઠનો રાગ-દ્વેષથી રહિત યોગ એ જયણા કહેવાય છે. અને રાગ-દ્વેષથી યુક્ત જે યોગ હોય છે તે અજયણા કહેવાય છે. ગીતાર્થ સાધુ યતના ક્યાં કરે ? શેમાં યતના કરે ? તે કહે છે, “વ્યસ્થ’ = “સર્વત્ર' = બધાંજ ગ્લાનાદિ પ્રયોજનમાં, શું કરવા દ્વારા યત્ન કરે ? તે કહે છે, “TM lહાળી' = “પડ્યૂહાન્યા' = પંચકપંચકની હાનિપૂર્વક પ્રયત્ન કરવો. અહીં મૂળગાથામાં “પષ્ય' શબ્દની વીસા નથી મૂકી. છતાં પણ તેનો અર્થ સંભવતો હોવાથી “વીણા' ને અધ્યાહારથી લેવો. એટલે કે “પક્વજ પડ્યે પરિદાળ્યા' એવો અર્થ જાણવો. Page #460 -------------------------------------------------------------------------- ________________ ४२७ ॐ पञ्चकहानिस्वरूपम् ॥ ततश्च पञ्चकेन पञ्चकेनागमप्रसिद्धप्रायश्चित्तलक्षणेन कृत्वा यका हानिरशुभादेः परिहारः पञ्चकहानिरयमर्थः- पञ्चकदशकादिप्रायश्चित्ताऽऽरोपणाक्रमेण उत्तरोत्तरगुरुप्रायश्चित्तापत्त्यपेक्षया तत्परिहारेण पाश्चात्यपञ्चकपरिहाणितया यल्लघुप्रायश्चित्तपदं तत्प्राप्तियोग्योपसेवनं पञ्चकहानिरिहोच्यते । तया यतेत इदमुक्तं भवति, पूर्वं ग्लानादिप्रयोजनेषु शुद्धं गवेषयते, तदभावे लघुगुरुपञ्चकप्रायश्चित्तापत्तियोग्यं, तदभावे लघुगुरुदशकपञ्चदशकादियोग्यं, न तु निद्धंधसतया कारणेऽप्युत्पन्ने (लघुગુરુપ્રાયશ્વિત્તાત્તિ.............................. દસ વર્દિ તુ તો હિતુ ?) નથુરુપ્રાશ્ચિત્તયોથે द्विरूपे प्राप्यमाणे प्रथमत एव गुरुप्रायश्चित्तयोग्यं गृह्णीयादिति(अशठः)सन् ग्लानादिप्रयोजने आधाकादिदोषदुष्टमप्यासेवमानः अदोषवानित्यावेदितं । म इदं तु ऐदंपर्याऽर्थमर्थात् शासनसार है किञ्च बहुनैदंपर्यमाह, यथा-केनचिद्यथौचित्यमाधाकाद्यासेवारूपेणापि प्रकारेण चरणगुणा न हीयन्ते न हानिं यान्ति । तत्र चरणं चारित्रं व्रतादिपालनरूपं, तस्य गुणास्तत्साधकाः प्रतिदिनमवश्यं • પંચક હાનિનું સ્વરૂપ તેથી પંચક-પંચક-રૂપ આગમપ્રસિદ્ધ-પ્રાયશ્ચિત્તવડે જે અશુભનો પારહાર = ત્યાગ તે પંચકહાનિ કહેવાય. ભાવાર્થ એ છે કે, પંચક-દશક વગેરે પ્રાયશ્ચિત્ત આરોપણાના ક્રમપૂર્વક શાસ્ત્રમાં જે બતાવેલું હોય એનાથી જુદું કરવામાં દોષ લાગે છે. સૌથી નાનાદોષનું પંચકનું પ્રાયશ્ચિત્ત આવે તે પરિસ્થિતિ વિશેષમાં પંચક-દશક વગેરે ક્રમસર જયણાપૂર્વક દોષ સેવે અર્થાત્ ઉત્તરોત્તર ગુરુપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિની અપેક્ષાએ તે ગુરુ પ્રાયશ્ચિત્તનો પરિહાર કરવાપૂર્વક પાછળથી પંચક-દશકની પરિહાનિ દ્વારા જે લઘુપ્રાયશ્ચિત્તનું સ્થાન હોય. તેની પ્રાપ્તિ થાય એ પ્રમાણે ઉપસેવન કરવું. અર્થાત્ તે રીતે ગોચરી-વસ્ત્ર-પાત્ર લેવા તેને પંચકહાનિ કહેવાય છે. આવા પ્રકારની પંચકહાનિ દ્વારા યતના કરે. એમ જાણવું. આ કહેવાનો ભાવાર્થ એ છે કે સૌપ્રથમ તો ગ્લાનાદિના પ્રયોજને શુદ્ધગોચરીઆદિની ગવેષણા કરે. પરંતુ એ ન મળે તો લઘુ-પંચક, ગુરુ-પંચક પ્રાયશ્ચિત્તને યોગ્ય એવી દોષવાળી ગોચરી વગેરે લે. એ પણ ન મળે તો લઘુ-દશક, ગુરુ-દશક, લઘુ-પંચદશક, ગુરુ-પંચદશકાદિ પ્રાયશ્ચિત્તને યોગ્ય એવી ગોચરી વગેરે લે. પરન્તુ ગ્લાનાદિના કારણમાં પણ લઘુ-ગુરુપ્રાયશ્ચિત્તને યોગ્ય બંને પ્રકારે અશનાદિ પ્રાપ્ત થતાં હોય તો પિઢાઇ પૂર્વક પ્રથમથી ગુરુપ્રાયશ્ચિત્તને યોગ્ય દોષવાળું ગ્રહણ ન કરે. આના દ્વારા આ વાત છતી થાય છે કે ગ્લાનાદિના પ્રયોજને જયણાપૂર્વક આધાકર્માદિ દોષદુષ્ટ પણ સેવતો સાધુ અદોષવાનું બને છે. • આ એદંપર્યા છે અર્થાત શાસનસાર છે , વધુ કહેવાથી શું ? માટે હવે ઐદંપર્યાર્થ જણાવતાં કહે છે કે, “નદ વરVT!ા ન હીન્તિ' = “યથા વરખા રીયન્ત = પ્રયોજન પ્રમાણે કોકવાર આધાકર્માદિ સેવવા છતાં પણ જે રીતે Page #461 -------------------------------------------------------------------------- ________________ ४२८ कर्तव्यरूपा आवश्यकादयः साधुव्यापाराश्चरणगुणाश्चरणकरणे यथोत्सर्पत इत्यर्थः । यद्वा चरणं चोक्तरूपं गुणाश्च ज्ञानादय इति व्याख्येयं ततो यथा न हीयन्ते तथा यतेतेति पूर्वेण योगः। अनया गाथयेदं प्रवचनसर्वस्वमभिहितं यथेह न सर्वथा किञ्चिद् निषिद्धं, नापि सर्वथाऽनुज्ञातं, यतो द्रव्यक्षेत्रकालभाववैचित्र्येण क्वचिद्विधेयस्यापि निषेधः स्यात्, निषिद्धस्यापि क्वचिद्विधिरिति । तदुक्तं- 'उत्पद्येत हि साऽवस्था देशकालामयान् प्रति । यस्यामकार्यं कार्यं स्यात्कर्मकार्यं च वर्जयेद्' ।।१।। इति । अतो ज्ञानादीनां लाभं हानिं चाकलय्य बहुलाभे प्रवर्तते (प्रवर्तेत ?)। तदुक्तमागमे'नवि किंचि अणुन्नायं, पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । एसा जिणाण आणा, कज्जे सच्चेण होयव्वं' ।।१।। तथा 'का(रणजाय)पसङ्गं बहुविहमववायतो वियाणेत्ता । लंघेऊणुत्तविहिं बहुगुणजुत्तं करेज्जासु' ।।२।। ચરણગુણોની હાનિ ન થાય. એ રીતે યત્ન કરવો. અહીં “વર' એટલે વ્રતાદિના પાલનસ્વરૂપ ચારિત્ર, અને તે ચારિત્રને સાધી આપનારા = લાવી આપનારા જે ગુણો, એટલે કે રોજ અવશ્યકર્તવ્ય રૂપ આવશ્યકવગેરે સાધુનાં વ્યાપારો, તેને “વરપુ' કહેવાય છે. ટૂંકમાં, ચરણસિત્તરી અને કરણ સિત્તરી જે રીતે વધતાં જાય, એ રીતે યત્ન કરવો. અથવા તો “પર” એટલે ઉપરોક્ત પ્રમાણેનો જ અર્થ અને “ગુણ' એટલે કે જ્ઞાનાદિ ગુણો. એમ વ્યાખ્યા કરવી. આ ચરણગુણો જે રીતે હાનિ ન પામે એ રીતે યત્ન કરવો. એમ ગાથાના પૂર્વાર્ધ સાથે ઉત્તરાર્ધનો અન્વય કરવો. આ ૧૦૧મી ગાથાદ્વારા પ્રવચનનું સર્વસ્વ = સર્વસાર કહેવામાં આવ્યું છે કે કશુંય સર્વથા નિષેધ કરાયું નથી કે ન તો સર્વથા અનુજ્ઞા અપાઈ છે. પરન્તુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની વિચિત્રતા = પરિસ્થિતિ અનુસારે ક્યારેક વિધેય = કરવાયોગ્ય પણ નિષેધયોગ્ય બને છે અને ક્યારેક નિષેધ કરાયેલું પણ વિધિ = કરવા યોગ્ય કાર્ય બની જાય છે. કહેવાયું છે કે, उत्पद्यते हि साऽवस्था देशकाल-आमयान् प्रति । यस्यामकार्यं कार्यं स्यात् कर्मकार्यं च वर्जयेत् ।। અર્થ - દેશ, કાળ અને આમય = રોગને આશ્રયીને એવી અવસ્થા ઉભી થાય છે કે જેમાં અકાર્ય એ કાર્ય બને છે અને કર્મકાર્ય એ વર્જવાનું બને છે. માટે જ, જ્ઞાનાદિનો લાભ અને હાનિને જાણીને જેમાં બહુલાભ દેખાતો હોય. એ રીતે પ્રવર્તવું. આગમમાં કહેવાયું છે કે, नवि किंचि अणुन्नायं, पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । एसा जिणाण आणा, कज्जे सच्चेण होयव्वं ।। અર્થ - જિનેશ્વરભગવંતોએ કોઈની પણ અનુજ્ઞા આપી નથી કે પ્રતિષેધ પણ કર્યો નથી. પરંતુ તેઓશ્રીની આજ્ઞા માત્ર આટલી જ છે કે કાર્યવખતે સાચા રહેવું. અર્થાત્ કાર્યમાં નિર્દભપણે પ્રવર્તવું. तथा कारणजायपसगं बहुविहमववायतो वियाणेत्ता । लंघेऊणुत्तविहिं बहुगुणजुत्तं करेज्जासु ।। અર્થ :- કોક કારણસર ઉત્પન્નથયેલા પ્રસંગમાં અપવાદથી બહુવિધ = વધારે લાભ જેમાં છે તે જાણીને જે વિધિ આગમઆદિમાં કહેવાયેલી છે એને, એટલે કે ઉત્સર્ગને ઓળંગીને બહુગુણ યુક્ત કાર્યને કરવું. Page #462 -------------------------------------------------------------------------- ________________ ४२९ तथा 'उसग्गेण निसिद्धाइ ज... जवि उस्सग्गे अववायं आयरमाणे विराहओ होइ । अववाए पुण पत्ते उस्सग्ग निसेवओ भइओ' । । ४ । । इति योगेनेति गाथार्थः । । १०१ ।। अवतरणिका – किञ्चेत्थमशठस्यापवादमासेवमानस्य साधोः पृथिव्यादिविराधनापि निर्ज्जराफलैव स्यादित्यावेदयन्नाह | मूलगाथा- जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स । । १०२ ।। संस्कृतछाया- या यतमानस्य भवेत्विराधना सूत्रविधिसमग्रस्य । सा भवति निर्जराफलाऽध्यात्मविशोधियुक्तस्य । ।१०२ ।। विराधनारक्षणतत्पराऽशठसाधो-विराधनाऽपि निर्जराफला व्याख्या - या काचिद्यतमानस्य विराधना रक्षणतत्परस्य ग्लानाद्यवस्थायां गुरुदोषपरिहारेण लघुदोषासेवां कुर्व्वतः साधोरित्यर्थः । भवेत्स्याद्विराधना पथ्यादौ क्रियमाणे पृथिव्यादिसङ्घट्टोपमर्दादिका स्वानुष्ठानखण्डना पुनः कीदृशस्य साधोरित्याह । सूत्रं चाचारादिकं विधिश्च प्रस्तावात्तस्यैवार्थावतथा, उसग्गेण निसिद्धाइ ज........ जवि उस्सग्गे अववायं आयरमाणे विराहओ होइ । अववाए पुण पत्ते उस्सग्ग निसेवओ भइओ ।। અર્થ :- ઉત્સર્ગ આચરવાના પ્રસંગે અપવાદનું આચરણ કરનાર વ્યક્તિ વિરાધક બને છે. અપવાદ આચરવાનો પ્રસંગ હોય ત્યારે ઉત્સર્ગનું સેવન કરે તો વિરાધક બને અથવા ન પણ બને. એટલે } मां ना छे. ॥१०१॥ અવતરણિકા :- આ પ્રમાણે, અપવાદને સેવતા એવા અશઠસાધુની પૃથિવ્યાદિવિરાધના પણ નિર્જરારૂપ ફળમાટે જ થાય છે. એ વાતને જણાવતાં કહે છે. भूजगाथा - शब्दार्थ :- जो ४, जयमाणस्स = यतनापूर्व वर्तनारने, भवे विराधना, सुत्तविहिसमग्गस्स = गीतार्थने, सो = ते, होइ = थाय, निज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स અધ્યવસાયની શુદ્ધિવાળાને ૧૦૨।। = મૂળગાથા-ગાથાર્થ :- રસનામાં અલુબ્ધ એવા અને માત્ર આત્મકલ્યાણના શુદ્ધ અધ્યવસાય = ભાવનાવાળા અને શાસ્ત્રમાં દોષના ત્યાગની જે યતના બતાવવામાં આવી છે તે યતના મુજબ વર્તનાર સાધુને શુદ્ધઆહારની પ્રાપ્તિના અભાવમાં ઓછામાં ઓછા દોષવાળો આહાર વાપરતાં જે કંઈ દોષના અંગે વિરાધના થાય તે વિરાધના પણ કર્મની નિર્જરા માટે થાય છે.૧૦૨ = = = थाय, विराहणा નિર્જરાના ફળવાળી, = • વિરાધનાના રક્ષણમાં તત્પર એવા અશઠ સાધુની વિરાધના પણ નિર્જરાફલક છે • व्याख्यार्थ :- ‘जा’ = 'या काचित्' ४ अर्ध, 'जयमाणस्स' = 'यतमानस्य' ગ્લાનાદિની અવસ્થામાં મોટાદોષને છોડવાપૂર્વક નાનાદોષને સેવતાં વિરાધના ન થઈ જાય એ રીતે આરાધનાના रक्षएामां तत्पर साधुनी, जे देवा साधुनी ? ते हे छे, 'सुतविहिसमग्गस्स' ‘सूत्रविधि-समग्रस्य’ એટલે હમણાં એ આચારઆદિની જ વાત ચાલતી હોવાથી = સૂત્ર એટલે આચારાંગઆદિ અને વિધિ = - = Page #463 -------------------------------------------------------------------------- ________________ बोधस्ताभ्यां समग्रो युक्तस्तस्य गीतार्थस्येत्यर्थः। सा विराधना भवति जायते निर्जराफला कर्मविशोधिका । नत्वशुभकर्मबन्धफलेति । यदपि यथोक्तविराधनाप्रत्ययं कर्म प्रथमसमये बध्यते, द्वितीये च जीर्यते, तृतीयेत्वकर्मतामनुभवतीति सिद्धान्तरहस्यं । कथम्भूतस्य सत इत्याह अध्यात्म चित्तं तस्य विशोधिर्यथौचित्येन प्रवर्त्तनाद्रागद्वेषाभावरूपा निर्मलता तया युक्तः समन्वितोऽध्यात्मविशोधियुक्तस्तस्य अशठतया विशुद्धतया भव्यस्येत्यर्थः इति गाथार्थः ।।१०२ ।। अवतरणिका- अथ शास्त्रसमाप्तौ शास्त्रकृत् स्वनाम्नः शास्त्रप्रयोजनस्य च प्रकटनाय स्वमनीषिकारचितत्वपरिहारार्थं गीतार्थमुनीन्द्रप्रार्थनाकरणाय च शार्दूलवृत्तमाह । मूलगाथा- इच्चेयं जिणवल्लहेण गणिणा, जं पिंडनिज्जुत्तिओ, किंची पिंडविहाणजाणणकए, भव्वाण सव्वाण वि। वुत्तं सुत्तनिउत्तसुद्धमइणा, भत्तीइ सत्तीइ तं, सव्वं भव्वममच्छरा सुयहरा, बोहिंतु सोहिंतु य।।१०३।। તે આચારાંગઆદિ શાસ્ત્રના જ અર્થનો અવબોધ = જ્ઞાન. આ બન્નેથી સમગ્ર = યુક્ત એવા તે ગીતાર્થ સાધુની, નવે વિરાટT' = ભવેત્ વિરાધના' = વિરાધના થઈ જાય, એટલે કે પથ્ય વિગેરે કરાવતાં પૃથ્વીકાયાદિના સંઘટ્ટા, ઉપમર્દ = નાશવગેરે સ્વ-અનુષ્ઠાનની ખંડના સ્વરૂપ વિરાધના, “સા' = તે વિરાધના, “દો' = “મતિ’ = બને છે, નિન્જરના’ = “નિર્બરાના' = નિર્જરાના ફળવાળી, અર્થાત તે વિરાધના પણ અશુભકર્મબન્ધનના ફળવાળી ન બનતાં નિર્જરાના ફળવાળી બને છે અર્થાત્ કર્મનો નાશ કરનારી બને છે. જો કે યથોક્ત વિરાધનામાં કર્મ પ્રથમસમયે બંધાય છે. પણ બીજા સમયે ખરી જાય છે અને ત્રીજા સમયે તો અકર્મપણાને અનુભવે છે. આ સિદ્ધાન્તનું રહસ્ય છે. વિરાધના પણ નિર્જરાફળવાળી બને છે. એ કેવા સાધુની ? તે કહે છે, “મન્નત્યવિનોદિનુત્ત' = ‘અધ્યાત્મ વિશfધ યુpી’ = અધ્યાત્મ એટલે કે ચિત્ત. તે ચિત્તની જે વિશોધિ. અર્થાત્ ઔચિત્ય પ્રમાણે પ્રવર્તનથી રાગ-દ્વેષના અભાવ રૂપ નિર્મળતા. તે નિર્મળતાથી યુક્ત એવા સાધુની. એટલે કે ચિત્તની નિર્મળતાથી યુક્ત એવા સાધુની અર્થાત્ અમાયાવી અને વિશુદ્ધ હોવાથી ભવ્યસાધુની તે વિરાધના નિર્જરા ફળવાળી થાય છે../૧૦૨ા. અવતરણિકા - હવે આ શાસ્ત્રની સમાપ્તિમાં, શાસ્ત્રકારશ્રી = મૂળકારશ્રી પોતાનું નામ અને પ્રસ્તુત શાસ્ત્રના પ્રયોજનને પ્રગટ કરવા માટે, તથા પોતાની મતિથી રચિતપણાનો પરિહાર કરવામાટે = પોતાની મતિથી નથી રમું એ જણાવવા માટે અને ગીતાર્થ મુનીન્દ્રોને પ્રાર્થના કરવા માટે શાર્દૂલવૃત્તને = શાર્દૂલછન્દમાં ગાથાને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- રૂાં = ઉપર કહી ગયા તે સર્વ, નિણવત્તા = શ્રી જિનવલ્લભ, I = ગણિએ, i = જે, વિનિમ્નત્તિ = પિંડનિર્યુક્તિમાંથી, વિવી = કઈંક, પિvgવિદા = અશનાદિનું વિધાન, નાTMU = જાણવા માટે, ભવ્વાણ = ભવ્યજીવોમાટે, સવ્વાણ વિ = સર્વમાટે પણ, વૃત્ત Page #464 -------------------------------------------------------------------------- ________________ ४३१ इत्येवं जिनवल्लभेन गणिना, यत्पिण्डनियुक्तितः, किंचित्पिण्डविधानज्ञानकृते भव्यानां सर्वेषामपि । उक्तं श्रुतनियुक्तशुद्धमतिना भक्त्या शक्त्या तत्, सर्वं भव्यममत्सराः श्रुतधरा बोधयन्तु शोधयन्तु च ।।१०३ ।। 3 श्री जिनवल्लभगणिकृतस्याऽस्य शास्त्रस्य निगमनम् ॥ व्याख्या- कर्तृपक्षे(ग्रन्थकार)स्योक्तमित्युत्तरेण योगाद्यदुक्तं यदृब्धं प्रस्तुतग्रंथतया किञ्चित् स्तोकमात्रं, केनोक्तमित्याह जिनवल्लभसाधुना कीदृशेनेत्याह । गणिना भगवतीयोगोद्वहनादवाप्तगणिशब्देन । यद्वा उण(पुनः)गणयोगा(त्साधु)गणयोगाद्वा गणिना सूरिणा। तत्कुत इत्याह पिण्डनियुक्तितः पिण्डनियुक्ति शास्त्रादुद्धृत्येत्यर्थः । अनेन ग्रन्थस्यादेयतोक्तेति । किंनिमित्तमित्याह पिण्डविधानज्ञानकृते शुद्धाशुद्धतया आहारग्रहणविधिपरिज्ञाननिमित्तं । केषां परिज्ञानकृते इत्याह । भव्यानां मुक्तिगमनयोग्यानां, जन्तूनां सर्वेषामपि साधुश्रावकव्यक्त्या समस्तानामपि नत्वेकेषां केषाञ्चिदेवेत्यपेरर्थः । अनेनाभव्यजन्तूपकारा= કહ્યું, મુત્તનિત = સૂત્રને અનુસરતી, શુદ્ધમMI = શુદ્ધબુદ્ધિવાળા, મતી = ભક્તિથી, સસ્તી = યથા શક્તિએ, તે = તે, સવ્વ = સર્વ, ભવ્યમ્ = ભવ્ય આત્માઓને, મછરા = ષ વગરના, સુયદરા = શ્રતને ધારણકરનારા, વોન્તિ = જણાવો, સોરિંતુ = શોધો, ૨ = અને. ૧૦૩ મૂળગાથા-ગાથાર્થ :- આ પ્રકરણકર્તા શ્રી જિનવલ્લભગણિ આ પ્રકરણની સમાપ્તિ કરતાં જણાવે છે- મે મારી આગમને અનુસારી યથાશક્તિ બુદ્ધિપૂર્વક શ્રી પિંડનિર્યુક્તિ નામના મૂળગ્રન્થને અનુસરીને સર્વ ભવ્યજીવોને એટલે સાધુ તથા શ્રાવકને પણ પિડેષણાધ્યયનના અર્થ સાંભળવાનો અધિકાર હોવાથી શ્રાવકને માટે, સાધુએ અશનાદિ કેવીરીતે દોષરહિત લેવા જોઈએ તથા સાધુને શ્રાવકે કેવી રીતે દોષ રહિત દાન આપવું જોઈએ. તેના જ્ઞાનને માટે અનાદિની વિધિને જણાવનારું જે કંઈક સ્વરૂપ આ પ્રકરણમાં કહ્યું છે તેને દ્વેષ વગરના અને આગમજાણનારાઓ સર્વભવ્યઆત્માઓને જણાવો અને મારા કહેવામાં કદાચ કોઈ ઉત્સુત્ર-પ્રરુપણાદોષ આવી ગયો હોય તો તેને સારી રીતે દૂર કરી આ પ્રકરણ શુદ્ધ બનાવો../૧૦૩ જિનવલ્લભગણિવરશ્રીએ કરેલ આ શાસ્ત્રનું નિગમન ૦. વ્યાખ્યાર્થ :- “ફલ્વેયં ગં વિવી વૃત્ત' = “રૂત્યેવં વત્ વિવિદ્ ડમ્' = એમ અન્વય કરવો. એટલે કે પ્રસ્તુતગ્રન્થ રૂપે જે કંઈક થોડું કહેવાયું, કોના દ્વારા કહેવાયું ? તે કહે છે, “નિવ7દેન' = ‘બિનવ7મધુના' = જિનવલ્લભનામક સાધુ દ્વારા, તે સાધુ કેવા ? તે કહે છે, “Th' = “ના” = ભગવતીના જોગ કરીને જેઓએ ગણિપદ પ્રાપ્ત કર્યું છે અથવા સાધુના ગણથી યુક્ત એવા ગણિ = એટલે કે જિનવલ્લભગણિ = આચાર્ય દ્વારા, તે ક્યાંથી ઉદ્ધરીને કહેવાયું? તે કહે છે, “ વિનિમ્નત્તિો ” = “ત્વિષ્યનિતિઃ ' = પિંડનિયુક્તિનામક શાસ્ત્રમાંથી ઉદ્ધરીને, વિનિતિઃ ' આમ કહેવા દ્વારા આ ગ્રન્થની ઉપાદેયતા કહેવાયેલી છે. એમ જાણવું., કયા નિમિત્તે આ કહેવાયું ? તે કહે છે, ‘બ્લિવિદાળનાળા' = ‘વિવિધાનજ્ઞાનવૃત્ત = પિચ્છની વિધિ = પિંડગ્રહણની વિધિનાં જ્ઞાન માટે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ४३२ भावं दर्शयति। तथा भव्यानप्याश्रित्य रिक्तपूर्णाऽविभागाऽऽभाव्यं कथनं प्रति सर्वेषामपीत्यनेनाचष्टे इति। तथाऽनेन श्रावकाणामपि पिण्डैषणाध्ययनार्थे अधिकारित्वमाह । यदुक्तमावश्यकचूर्ण्य-‘सावउ जहन्नेण सुत्तअत्थउ अडपवयणमायाउ सिक्खइ, उक्कोसेणं सुत्तत्थेहिं जा छज्जीवणियं, अत्थउ पिंडेसणज्झयणं, न उण सुत्तउ वि', त्ति । कथम्भूतेन जिनवल्लभेनेत्याह । सूत्रे आगमे नियुक्ता नियोजिता न्यस्तेत्यर्थः ‘सुद्धा' पटुत्वेन निपुणा मतिः प्रज्ञा येन स तथा तेन सूत्रन्यस्तदक्षधियेत्यर्थः। सूत्रं च पिण्डनिर्युक्त्याख्यं प्रागेवादर्शि । अत एव भक्तिर्बहुमानः सा च सूत्रविषया ज्ञेया तया भक्त्या सूत्रबहुमानतयेत्युक्तं भवति । तथा शक्त्या स्वमतिसामर्थ्यादुक्तस्वरूपत इत्यर्थः। अनेनौद्धत्यपरिहारमाह तज्जिनवल्लभोक्तं सर्वं समस्तं बोधयन्तु (भव्यमिति ) भव्यजनानिति गम्यते । भव्यानां तत्कथयन्त्वित्यर्थः। के इत्याह श्रुतधराः आगमवेदिनः । कीदृशाः सन्त इत्याह अमत्सराः परगुणप्रतीत्याऽद्वेषिणः सन्तः सञ्चलनकषायोदये विशिष्टज्ञानिनामपि मत्सरसम्भवादिदमुक्तं । इत्थम्भूता એટલે કે શુદ્ધ કે અશુદ્ધ એવા આહારગ્રહણની વિધિના જ્ઞાનમાટે, કોનાં જ્ઞાનમાટે ? તે કહે છે, 'भव्वाण सव्वाण वि' = 'भव्यानां सर्वेषामपि ' મુક્તિગમનને યોગ્ય બધાં ભવ્યજીવો માટે. Stel 'fa' = ‘अपि’ ना अर्थमां छे. मेनो अर्थ मा प्रमाणे भावो 3, जन्ने साधु-श्राव व्यक्तिखो માટે, પણ કોઇ એકને માટે નહિં. जडी 'भव्यानाम्' ऽहेवा द्वारा अभव्यभवो पर उपहारनो अभाव दर्शावायो छे. तथा, भव्यने पखावात हेवार्ड 3, 'रिक्त ' २४, 'पूर्ण' = अभीर, तेनो श्रेया प्रहारनो भेट राज्या विना બધાંય ભવ્યો. આ ગ્રન્થનાં અધિકારી છે. = તથા, જે કહ્યું કે “કેટલાંકને નહિ પણ ભવ્ય એવા બધાંનાં પરિજ્ઞાનમાટે'. એ કહેવા દ્વારા શ્રાવકોનું પણ પિણૈષણાઅધ્યયનમાટે અધિકારીપણું કહેવાયું છે. આ અંગે આવશ્યકચૂર્ણિમાં કહેવાયું छे डे, ‘सावउ जहन्नेण सुत्तअत्थउ अडपवयणमायाउ सिक्खइ, उक्कोसेणं सुत्तत्थेहिं जा छज्जीवणियं, अत्थउ पिण्डेसणज्झयणं, न उण सुत्तउ वि' અર્થ :- જઘન્યથી શ્રાવકને સૂત્ર અને અર્થથી અષ્ટપ્રવચનમાતા ભણાવાય, ઉત્કૃષ્ટથી સૂત્ર - અર્થથી દશવૈકાલિકના ચોથાઅધ્યયન સુધી ભણાવાય અને સૂત્રથી નહિ પણ માત્ર અર્થથી પિંડૈષણાઅધ્યયન भावाय देवा भिनवल्सभगशिद्वारा भी शास्त्र स्यायुं छे ? ते उहे छे, 'सुत्तनिउत्तसुद्धमइणा' 'सूत्रनियुक्तशुद्धमतिना' = 'सूत्रन्यस्तदक्षधिया' = आगममां योभई छे शुद्धमति भेखोनी सेवा विनवत्सभगशि દ્વારા, અહીં ‘સૂત્ર’ શબ્દથી પિણ્ડનિર્યુક્તિનામક શાસ્ત્ર લેવું જે પૂર્વે બતાવાયું છે. પૂ.જિનવલ્લભગણિએ शी रीते ऽधुं ते हे छे, 'भत्तीइ सत्ती ' 'भक्त्या शक्त्या ' = भक्ति-जहुमानथी, शक्ति सामर्थ्यथी. ‘भक्त्या' = लङित खेटले } जहुमान से जहुमान पिंउनिर्युतिशास्त्रविषय भएावो. अर्थात् पिएउनियुक्तिशास्त्रविषय भक्ति- बहुमान द्वारा, 'शक्त्या' = પોતાની મતિના સામર્થ્યથી. અર્થાત્ પોતાના ક્ષયોપશમ = = Page #466 -------------------------------------------------------------------------- ________________ ४३३ एव सन्तो भव्यं यथा भवन्त्वेवं शोधयन्तु । उत्सूत्रार्थदोषमलापनयनेन निर्म्मलीकुर्वन्तु । चः समुच्चये । तदा सूत्रभक्त्या निजशक्त्या यदुक्तं किञ्चित् पिण्डनिर्युक्तितो भव्यानां पिण्डदोषज्ञानकृते सूत्रन्यस्तबुद्धिना जिनवल्लभसूरिणा तत्सर्वं बहुश्रुतमत्सरं परित्यज्य तानेव भव्यान् बोधयन्तु उत्सूत्रार्थमपनयन्तु વ્રુતિવૃત્ત્વર્થઃ ||૧૦રૂ|| समाप्तेयं श्रीचन्द्रसूरिविरचिता सूक्ष्मपदार्थनिष्कनिष्कषणपट्टकसन्निभप्रतिभजिनवल्लभाभिधानाचार्यदृब्धपिण्डविशुद्धिशास्त्रस्य वृत्तिः । टीकाकारश्रीचन्द्रसूरिकृत-प्रशस्तिः પ્રમાણે. મારાથી વધારે જ્ઞાનવાળા આનાં કરતાં પણ ઘણું વધારે કહી શકે. પણ અહીં મારા ક્ષયોપશમ મુજબ મેં કહ્યું છે. એમ કહેવાનો ભાવાર્થ છે. ‘સ્વતિ સામર્થાત્' એમ કહેવા દ્વારા પોતાની ઉદ્ધતાઇનો ત્યાગ કહેવાયો છે એમ જાણવું. ‘તમ્’ ‘તત્’ જિનવલ્લભગણિ દ્વારા કહેવાયેલ તે = આ પ્રસ્તુત શાસ્ત્ર, ‘સર્વાં’ ‘સર્વ’ બધાં ભવ્યજીવોને, ‘વોરિંતુ’ = ‘વધયન્તુ' = બોધ આપો. આ શાસ્ત્રનો બોધ ભવ્યોને કોણ આપે ? કોણ કહે ? તે કહે છે, ‘સુવદરા’ = ‘શ્રુતધરાઃ’ = આગમના જાણકારો, આગમના જાણકારો કેવા ? તે કહે છે, ‘મચ્છરા’ = ‘અમત્સરાઃ' = બીજાના ગુણો પ્રતિ દ્વેષ વિનાના. અર્થાત્ મત્સર-ઈર્ષ્યા વિનાના, વિશિષ્ટ જ્ઞાનીઓને પણ સંજ્વલનકષાયના ઉદયથી મત્સરનો સંભવ હોવાથી અહીં ‘ઞમત્તરૉઃ' એવું વિશેષણ મૂકવામાં આવ્યું છે. = = ઈર્ષ્યા વિનાના આવા જ શ્રુતરો, આ શાસ્ત્રનું શું કરો ? તે કહે છે, ‘મધ્વં સોરિંતુ વ' = ‘ભવ્યમ્ શોધયન્તુ ' = આ ભવ્ય રીતે સારી રીતે સૂક્ષ્મ દૃષ્ટિથી પરિમાર્જન કરો ગ્રન્થમાં પ્રમાદાદિ વશ રહેલી ભૂલોની શુદ્ધિ કરો. અર્થાત્ ઉત્સૂત્રાર્થદોષરૂપી મળને દૂર કરવાદ્વારા ગ્રન્થને નિર્મળ કરો. = = = ‘વ’ એ સમુચ્ચયાર્થમાં છે તે જાણવું. આ ગાથાનો અન્વયપૂર્વકનો અર્થ આ પ્રમાણે છે કે, ‘સૂત્ર’ = પિંડનિર્યુક્તિશાસ્રની ભક્તિથી અને પોતાની શક્તિથી પિણ્ડનિર્યુક્તિગ્રન્થમાંથી ઉદ્ધરીને સર્વભવ્યોને પિણ્ડના દોષોનું જ્ઞાન કરાવવામાટે સૂઝન્યસ્તબુદ્ધિવાળા જિનવલ્લભસૂરિદ્વારા જે કાંઈ થોડું કહેવાયું છે, તેને બહુશ્રુતમહાત્માઓ ઈર્ષ્યાને છોડીને બધાંજ ભવ્યજીવોને કહો. અને એમાં રહેલ ઉત્સૂત્રાર્થને દૂર કરો. આ પ્રમાણે પૂજ્ય આચાર્ય શ્રીમદ્ ચન્દ્રસૂરિથી રચાયેલ અને સૂક્ષ્મપદાર્થોની પરીક્ષામાટે કસોટીના પથ્થરસમાનપ્રતિભાસંપન્ન એવા શ્રી જિનવલ્લભનામકઆચાર્યદ્વારા રચિત શ્રી પિણ્ડવિશુદ્ધિશાસ્ત્રની ટીકા સમાપ્ત થઈ.॥૧૦॥ • ટીકાકારશ્રી ચન્દ્રસૂરિકૃત પ્રશસ્તિ • (૧ થી ૩ ગાથાઓ અખંડ છે પરન્તુ ૩ થી ૬ ગાથાઓ અને ૭મી ગાથાનો પૂર્વાર્ધ ત્રુટક છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ४३४ दोषानुषङ्गरहितं संवृत्तं जाड्यवज्र्जितं सकलं । समभूदिह चान्द्रकूलं स्थिरं सदाऽऽपूर्व्वचन्द्रसमं । । १ । । तस्मिन् गुणमणिरोहणगिरिकल्पाः शीलभद्रसूर्याख्याः । प्रभवन्ति हि तु मुनीन्द्रा विशालमतयः सदाकृतयः । । २ । । औदार्यस्थैर्यगाम्भीर्य-धैर्यरूपादिसंयुताः । समभवन् सुशिष्यास्ते श्रीधनेश्वरसूरयः । । ३ । । सरससहकारतरुमञ्जरीव मधुरा सदैव यद्वाणी । सत्कविकृतिरिव येषां सलक्षणा... । । ४ । । निर्जितकोविदानां । श्रीमद्धनेश्वरमुनी.. 11411 गुरुभक्तः। तत्रादेशात्तेषां सम्प्राप्तोऽसौ सुराष्ट्रायां । । ६ । । जक्रक्रेजि . ततश्च. मानवोपकृतये प्राज्यार्थमल्पाक्षरं । शास्त्रं पिण्डविशुद्धिसंज्ञितमिदं श्री चन्द्रसूरिः स्फुटं, तद्वृत्तिं सुगमां चकार तनुधीः श्री देवताऽनुग्रहात् । ।७।। पिण्डनिर्युक्तिसच्छास्त्र-वृद्धव्याख्यानुसारतः । नालिकेर्यादिसद्वृक्षे, श्रीदेवकुलपाटके । । ८ । । वसुमुनिरुद्रैर्जाते विक्रमवर्षे रवौ समाप्तैषा । कृष्णैकादश्यां कार्त्तिकस्य योगे प्रशस्ते च । । ९ ।। यदिहोत्सूत्रं किञ्चिल्लिखितं छद्मस्थबुद्धिना मयका । तन्मयि कृपानुकलितैः शोध्यं गीतार्थविद्वद्भिः । । १० । । श्रुताभ्या (सेनक्षि) प्र (प्रं) क्लिष्टकर्म्मप्रणाशिनः । परोपकृतये चायं विहितोऽस्माभिरुद्यमः।।११।। જેના કારણે એ ગાથાઓનો અર્થ જામતો નથી. માટે લખ્યો નથી) शास्त्रं पिण्डविशुद्धिसंज्ञितमिदं श्री चन्द्रसूरिः स्फुटम् । तद्वृत्तिं सुगमां चकार, तनुधीः श्रीदेवताऽनुग्रहात् ।।७।। મા સરસ્વતીદેવીના અનુગ્રહથી, સૂક્ષ્મબુદ્ધિના માલિક શ્રી ચન્દ્રસૂરિજીએ આ પિણ્ડવિશુદ્ધિનામક શાસ્ત્રની પ્રગટશબ્દાર્થવાળી સરલવૃત્તિ ટીકા રચી છે. पिण्डनिर्युक्तिसच्छास्त्र-वृद्धव्याख्यानुसारतः । नालिकेर्यादिसद्वृक्षे, श्रीदेवकुलपाट ।।८।। નાળીયેર વગેરે સારાવૃક્ષોથી શોભિત શ્રીદેવકુલપાટકનામક નગરમાં પિણ્ડનિર્યુક્તિનામક સત્ શાસ્ત્ર ઉપરની વૃદ્ધવ્યાખ્યા અનુસારે આ ટીકા રચી છે. वसु- मुनि-रुद्रैर्जाते विक्रमवर्षे रवौ समाप्तैषा । कृष्णैकादश्यां कार्तिकस्य योगे प्रशस्ते च ।। ९ ।। વિક્રમસંવત ૧૧૧૮મા વર્ષે રવિવારે કાર્તિકવદ એકાદશીના દિવસે, પ્રશસ્તયોગમાં આ ટીકા રચી છે. यदिहोत्सूत्रं किञ्चिल्लिखितं छद्मस्थबुद्धिना मयका 1 तन्मयि कृपानुकलितैः शोध्यं गीतार्थविद्वद्भिः ।।१०।। આ વૃત્તિમાં છદ્મસ્થબુદ્ધિના કારણે જે કોઈ ઉત્સૂત્ર મારાથી લખાયું હોય તો તેને મારા પર કૃપાળુ એવા ગીતાર્થવિદ્વાનોએ સુધારી દૂર કરવું. 1 श्रुताभ्यासेन क्षिप्रं क्लिष्टकर्म्मप्रणाशिनः [A) प्रणाशिना ( ? ) B) प्रणाशाय ( ? )] परोपकृतये चायं विहितोऽस्माभिरुद्यमः ।।११।। Page #468 -------------------------------------------------------------------------- ________________ ४३५ पिण्डविशोधेवृत्तिं, कृत्वा यदवाप्तं मया पुण्यं । तेन सूत्रपठनरतो, भूयात्सर्वोऽपि भव्यजनः ।।१२।। तावन्नन्दत्वियं वृत्तिर्वाच्यमाना मनीषिभिः। नभास्थौ यावदिन्द्वर्को मेरुर्वा भुवि राजते ।।१३।। अस्यां चतुःसहस्राणि शतानां च चतुष्टयं । प्रत्यक्षरप्रमाणेन श्लोकमानं विनिश्चितं ।।१४।। अङ्कतः श्लोकाः ४४०० ।। समाप्तेयं श्रीपिण्डविशुद्धेश्चन्द्रसूरीया वृत्तिः। પરોપકારથી ક્લિષ્ટકર્મોનો નાશ શીવ્રતયા થાય છે. માટે એવો ઉપકાર કરવા માટે શ્રુતના અભ્યાસ પૂર્વક અમારાવડે આ ટીકા રચવાનો ઉદ્યમ કરાયો છે. અથવા, A) વિસ્તષ્કર્મપ્રપશિના'ને “કૃતામ્યાન' નું વિશેષણ કરીએ તો આવો અર્થ થાય કે જલ્દીથી ક્લિષ્ટકર્મનો નાશકરનાર એવા શ્રુત-અભ્યાસ દ્વારા પરોપકાર માટે અમારાવડે આ ટીકા રચવાનો ઉદ્યમ કરાયો છે. અથવા, B) શ્રુતાભ્યાસ દ્વારા ઝડપથી ક્લિષ્ટ-કર્મનાશ માટે અને પરોપકાર માટે અમારા વડે આ ટીકા રચવાનો ઉદ્યમ કરાયો છે. (નોંધ - સંભવિત ત્રણે અર્થ અમોએ લખ્યા છે.) पिण्डविशोधे-वृत्ति, कृत्वा यदवाप्तं मया पुण्यं । तेन सूत्रपठनरतो, भूयात्सर्वोऽपि भव्यजनः ।।१२।। પિણ્ડવિશુદ્ધિ ઉપરની આ ટીકા રચવાદ્વારા જે પુણ્ય મારાદ્વારા ઉપાર્જાયું છે. તેનાથી બધાંજ ભવ્યજનો સૂત્રપઠનમાં લાગી જાય. तावन्नन्दत्वियं वृत्ति-र्वाच्यमाना मनीषिभिः। नभःस्थौ यावदिन्द्वौ मेरुर्वा भुवि राजते ।।१३।। જ્યાંસુધી આકાશમાં સૂર્ય-ચન્દ્ર છે. અથવા પૃથ્વી પર મેરુપર્વત શોભે છે. ત્યાંસુધી આ ટીકા બુદ્ધિશાળીઓ દ્વારા વંચાતી રહો. अस्यां चतुः सहस्राणि शतानां च चतुष्ट्यं । प्रत्यक्षर-प्रमाणेन श्लोकमानं विनिश्चितं ।। अङ्कतः श्लोकाः ।।४४०० ।। આ વૃત્તિમાં, પ્રતિ શ્લોકના અક્ષરના માપથી ચાર હજાર ચારસો શ્લોકો નિશ્ચિતરૂપે છે. આ પ્રમાણે શ્રી ચન્દ્રસૂરિજીતારા રચિત શ્રી પિણ્ડવિશુદ્ધિની ટીકા પૂર્ણ થઈ. તેમજ, જિનવચનમર્મજ્ઞ, પરમ વિદ્વાન આચાર્યદેવ શ્રી વિજય ગુણાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબના ઉપકારોની સ્મૃતિમાં, એઓશ્રીના શુભ નામથી અંકિત ગુજરાતી ભાષાંતર – “ગુણાનન્દીય વાર્તિકં પણ, દેવ-ગુરૂના અચિંત્ય પ્રભાવે પૂર્ણ થયું. Page #469 -------------------------------------------------------------------------- ________________ ४३६ ।। अथ गुर्जरभाषा - विवरणकार-प्रशस्तिः ।। श्री दान- प्रेम-भुवनभानु-गुणानंद - जयघोषसूरिभ्यो नमः 11 सिद्धान्तमहोदधि-सच्चारित्रचूडामणि- कर्मसाहित्यनिपुणमति-सुविशालगच्छाऽधिपति-परम-पूज्याचार्य देवेश-श्रीमद्विजय-प्रेमसूरीश्वराणां पट्टनभोभास्कर-न्यायविशारद - वर्द्धमानतपोनिधि-सकलसंघहितचिन्तकसुविशालगच्छाऽधिपति-भवोदधितारक- परमोपकारि-गुरुदेव - परमपूज्याऽऽचार्यदेवेश श्रीमद्विजय-भुवनभानु पट्टाऽलङ्कार-सिद्धान्तदिवाकर-जिनशासनशिरोमणि-परमगीतार्थ- सुविशालगच्छाऽधिपतिश्रीमद्विजय-जयघोषसूरीश्वराणां शुभप्रेरणया, पूज्यपादाचार्यदेवेश श्रीमद्विजयभुवनभानुसूरीश्वराणां तथा तेषां प्रथमाऽऽचार्यशिष्य-पूज्यपाद आचार्यदेव - श्रीमद्विजयगुणानंदसूरीश्वराणां च पूज्यपादाऽऽचार्यदेवेश-विजयभुवनभानुसूरीश्वराणामन्तिम-विनेय-मुनिकुलभानुविजयेन कृतं श्री पिण्डविशुद्धिग्रन्थस्य गुर्जरभाषायां विवरणं वि.सं. २०५९ वर्षे ज्येष्ठ-कृष्ण - द्वितया तिथौ मुंबई महानगरे 'श्री श्रेयस्कर - अंधेरी-गुजराती जैन संघ' - 'इर्ला' मध्ये सानन्दं समाप्तिमगात् । सूरीश्वराणां पूज्यपादाऽऽचार्यदेव कृपया સિદ્ધાન્તમહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, કર્મસાહિત્યનિપુણમતિ, સુવિશાલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબનાં પાટ રૂપી આકાશમાં સૂર્યસમાન ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ, સકલસંઘહિતચિંતક, ભવોદધિતારક, સુવિશાલગચ્છાધિપતિ પરમોપકારી ગુરૂદેવ પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજસાહેબના પટ્ટાલંકાર સિદ્ધાંત-દિવાકર, જિનશાસનશિરોમણિ, પરમગીતાર્થ, સુવિશાલગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબની શુભપ્રેરણાથી, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેઓશ્રીના પ્રથમઆચાર્યશિષ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય ગુણાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબની કૃપાથી, પૂજ્યપાદ આચાર્યદેવ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબના અન્તિમશિષ્ય મુનિ કુલભાનુવિજય દ્વારા ગુજરાતી ભાષામાં કરાયેલું શ્રી પિણ્ડવિશુદ્ધિ ગ્રંથનું વિવરણ, મુંબઈ મહાનગરમાં ‘શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ-ઈલ'ના ઉપક્રમે, વિક્રમસંવત ૨૦૫૯ વર્ષે, જેઠવદ બીજના દિવસે આનંદ સાથે પૂર્ણ થયું. (प्रशस्तिकारः- विद्वद्वर्य मुनिराज श्री लब्धिनिधानविजयजी) Page #470 -------------------------------------------------------------------------- ________________ पिण्डविशुद्धिप्रकरणमूलम् देविन्दविन्दवन्दिय-पयारविन्देऽभिवन्दियजिणिन्दे । वोच्छामि सुविहियहियं, पिण्डविसोहि समासेण ।।१।। जीवा सुहेसिणो, तं सिवम्मि तं संजमेण सो देहे। सो पिण्डेण सदोसो, सो पडिकुट्ठो इमे ते य ।।२।। आहाकम्मुद्देसिय, पूईकम्मे य मीसजाए य। ठवणा पाहुडियाए, पाउयरकीयपामिच्चे ।।३।। परिअट्टिए अभिहडु-ब्भिन्ने मालोहडे अ अच्छिज्जे । अणिसिट्ठज्झोयरए, सोलस पिण्डुग्गमे दोसा ।।४।। आहाए वियप्पेणं, जईण कम्ममसणाइकरणं जं। छक्कायारम्भेणं, तं आहाकम्ममाहंसु ।।५।। अहवा जं तग्गाहिं, कुणइ अहे संजमाउ नरए वा। हणइ व चरणायं, से अहकम्म तमायहम्मं वा ।।६।। अट्ठवि कम्माइं अहे, बंधइ पकरेइ चिणइ उवचिणइ । कम्मियभोई अ साहू, जं भणियं भगवईए फुडं ।।७।। तं पुण जं जस्स जहा, जारिसमसणे य तस्स जे दोसा। दाणे य जहापुच्छा, छलणा सुद्धी य तह .वोच्छं ।।८।। असणाइ चउन्भेयं, आहाकम्ममिह बिन्ति आहारं। पढमं चिय जइजोग्गं, कीरंतं निट्ठियं च तहिं ।।९।। तस्स कड तस्स निट्ठिय, चउभङ्गो तत्थ दुचरिमा कप्पा। फासुकडं रद्धं वा, निट्ठियमियरं कडं सव्वं ।।१०।। साहुनिमित्तं ववियाइ, ता कडा जाव तंदुला दुछडा। तिछडा उ निट्ठिया, पाणगाइ जहसम्भवं नेज्जा ।।११।। साहम्मियस्स पवयण-लिङ्गेहि कए कयं हवइ कम्म। पत्तेयबुद्धनिण्हय-तित्थयरट्ठाए पुण कप्पे ।।१२।। पडिसेवणपडिसुणणा संवासणुमोयणेहिं तं होइ। इह तेणरायसुय-पल्लिरायदुढेहिं दिटुंता ।।१३ ।। सयमन्नेण च दिन्नं, कम्मियमसणाइ खाइ पडिसेवा। दक्खिन्नादुवओगे, भणिओ लाभोत्ति पडिसुणणा ।।१४ ।। संवासो सहवासो, कम्मियभोइहिं तप्पसंसाउ। अणुमोयणत्ति तो ते, तं च चए तिविहतिविहेण ।।१५।। वंतुच्चारसुरागोमंससममिमंति तेण तज्जुत्तं। पत्तं पि कयतिकप्पं, कप्पइ पुव्वं करिसघटुं ।।१६।। कम्मगहणे अइकम्म-वइकम्मा तहइयारणायारा। आणाभङ्गणवत्था-मिच्छत्तविराहणा य भवे ।।१७।। आहाकम्मामंतण-पडिसुणमाणे अइकम्मो होइ। पयभेयाइ वइक्कम-गहिए तइएयरो गिलिए।।१८।। भंजड आहाकम्म-सम्मं जो न य पडिक्कमति लद्धो। सव्वजिणाणाविमहस्स-तस्स आराहणा नत्थि।।१९।। जइणो चरणविघाइत्ति-दाणमेयस्स नत्थि ओहेण । बीयपए जइ कत्थवि-पत्तविसेसे व होज्ज जउ।।२०।। संथरणंमि असुद्धं-दोण्हवि गेण्हत्तदेंतयाणऽहियं । आउरदिटुंतेणं-तं चेव हियं असंथरणे ।।२१।। भणियं च पञ्चमङ्गे-सुपत्तसुद्धन्नदाणचउभङ्गे। पढमो सुद्धो बीए-भयणा सेसा अणिट्टफला ।।२२।। देसाणुचियं बहुदव्वमप्पकुलमायरो य तो पुच्छे। कस्स कए केण कयं, लक्खिज्जइ बज्झलिङ्गेहिं ।।२३ ।। थोवंति न पुढें, न कहियं व गूढेहिं नायरो व कओ। इय छलिओ न लग्गइ, सुउवउत्तो असढभावो । ।२४।। आहाकम्मपरिणओ, बज्झइ लिङ्गिव्व सुद्धभोई वि। सुद्धं गवेसमाणो, सुज्झइ खवगव्व कम्मे वि ।।२५।। नणु मुणिणा जं न कयं, न कारियं नाणुमोइयं तं से। गिहिणा कडमाययओ, तिगरणसुद्धस्स को दोसो।।२६।। सच्चं तहवि मुणंतो, गिण्हंतो वद्धए पसंगं से। निद्धंधसो य गिद्धो, न मुयइ सजियं पि सो पच्छा ।।२७।। उद्देसियमोहविभागओ य, ओहे सए जमारंभे । भिक्खाउ कइवि कप्पइ, जो एही तस्स दाणट्ठा ।।२८ ।। बारसविहं विभागे चउहुद्दिटुं कडं च कम्मं च। उद्देससमुद्देसा-देससमाएस भेएण ।।२९ ।। जावंतियमुद्देसं, पासंडीणं भवे समुद्देसं। समणाणं आएसं निग्गंथाणं समाएसं ।।३०।। Page #471 -------------------------------------------------------------------------- ________________ ४३८ संखडि भुत्तुव्वरियं, चउण्हमुद्दिसइ जं तमुद्दिटुं । वंजणमीसाइ कडं, तमग्गितवियाइ पुण कम्मं ।।३१ ।। उग्गमकोडिकणेण वि, असुइलवेणं व जुत्तमसणाई। सुद्धं पि होइ पूई, तं सुहुमं बायरं ति दुहा ।।३२ ।। सुहुमं कम्मियगंधग्गि-धूमबफेहिं तं पुण न दुटुं । दुविहं बायरमुवगरण-भत्तपाणे तहिं पढमं ।।३३।। कम्मियचुल्लियभायण-डोवठियं पूइ कप्पइ पुढो तं। बीयं कम्मियवग्घार-हिंगुलोणाइ जत्थ छुहे ।।३४ ।। कम्मियवेसणधूमिय-महवकयं कम्मखरडिए भाणे। आहारपूइय तं, कम्मलित्तहत्थाइछिक्कं च ।।३५ ।। पढमे दिणम्मि कम्मं, तिन्निउ पूइ कयकम्मपायघरं । पूइ तिलेवं पिढरं, कप्पइ पायं कयतिकप्पं ।।३६ ।। जं पढमं जावंतिय, पासंडजईण अप्पणो य कए। आरभइ तं तिमीसं ति, मीसजायं भवे तिविहं । ।३७।। सट्टाणपरट्ठाणे, परंपराणंतरं चिरित्तरियं । दुविहतिविहा वि ठवणा-ऽसणाइ जं ठवइ साहुकए । ।३८ ।। चुल्लुक्खाइ सट्ठाणं, खीराइ परंपरं घयाइयरं। दव्वट्टिइं जाव चिरं, अचिरं तिघरंतरं कप्पं । ।३९ ।। बायरसुहुमुस्सक्कण-मोसक्कणमिइ दुहेह पाहुडिया। परओकरणुस्सक्कण-मोसक्कणमारओ करणं ।।४० ।। पाउयरणं दुविहं, पायडकरणं पयासरणं च। सतिमिरघरे पयडणं, समणट्ठा जमसणाईणं । ४१ ।। पायडकरणं बहिया-करणं देयस्स अहव चुल्लीए। बीयं मणिदीवगवक्ख-कुडुच्छिड्डाइकरणेण ।।४२।। किणणं कीयं मुल्लेणं, चउह तं सपरदव्वभावेहिं । चुनाइकहाइधणाइ-भत्तमङ्खाइरूवेहि ।।४३ ।। समणट्ठा उच्छिन्दिय, जं देयं देइ तमिह पामिच्चं। तं दुटुं जइभइणी, उद्धारियतेल्लनाएण ।।४४ ।। पल्लटियं जं दव्वं, तदन्नदव्वेहिं देइ साहूणं । तं परियट्टियमेत्थं, वणिदुगभइणीहि दिटुंतो ।।४५ ।। गिहिणा सपरग्गामाड-आणियं अभिहडं जईणहा। तं बहदोसं नेयं, पायडछन्नाइबहुभेयं ।।४६ ।। आइन्नं तुक्कोसं, हत्थसयंतो घरेउ तिन्नि तहिं। एगत्थ भिक्खगाही, बीओ दुसु कुणइ उवओगं ।।४७।। जउछगणाइविलितं, उब्भिन्दिय देइ जं तमुब्भिन्नं । समणट्ठमपरिभोगं, कवाडमुग्घाडियं वा वि।।४८।। उड्ढमहोभयतिरिएसु मालभूमिहरकुम्भीधरणिठियं । करदुग्गेझं दलयइ, जं तं मालोहडं चउहा ।।४९ ।। अच्छिन्दिअ अन्नेसिं, बलावि जं देंति सामिपहुतेणा। तं अच्छिज्जं तिविहं, न कप्पए नणुमयं तेहिं ।।५० ।। अणिसिट्ठमदिन्न-मणणुमयं च बहुतुल्लमेगु जं दिज्जा। तं च तिहा साहारण-चोल्लगजड्डानिसटुंति ।।५१ ।। जावन्तियजइपासंडियत्थमोयरइ तन्दुले पच्छा। सद्धा(ट्ठा) मूलारंभे, जमेस अज्झोयरो तिविहो ।।५२ ।। इय कम्मं उद्देसिय-तियमीसज्झोयरंतिमदुगं च। आहारपूइबायर-पाहुडि अविसोहिकोडित्ति ।।५३ ।। तीए जुयं पत्तं पि हु, करीसनिच्छोडियं कयतिकप्पं । कप्पइ जं तदवयवो, सहस्सघाई विसलवोव्व । ।५४ । । सेसा विसोहिकोडी, तदवयवं जं जहिं जया पडियं । असढो पासइ तं चिय, तओ तया उद्धरे सम्मं । ।५५ ।। तं चेव असंथरणे, संथरणे सव्वमवि विगिचंति। दुल्लहदव्वे असढा, तत्तियमेत्तं चिय चयंति ।।५६ ।। भणिया उग्गमदोसा, सम्पइ उप्पायणाए ते वोच्छं। जे णज्जकज्जसज्जो, करेज्ज पिण्डट्ठमवि ते य ।।५।। धाइ दूइनिमित्ते, आजीववणीमगे तिगिच्छा य। कोहे माणे माया, लोभे अ हवंति दस एए ।।५८ ।। पुव् िपच्छा संथव, विज्जामंते य चुन्नजोगे य । उप्पायणाए दोसा, सोलसमे मूलकम्मे य ।।५९।। बालस्स खीरमज्जण-मंडणकीलावणंकधाइत्तं । करिय कराविय वा जं, लहइ जइ धाइपिण्डो सो।।६० ।। कहियमिहो संदेसं, पयर्ड छन्नं च सपरगामेसु । जं लहइ लिङ्गजीवी, स दूइपिण्डो अणहा(8)फलो ।।६१ ।। जो पिण्डाइनिमित्तं, कहइ निमित्तं तिकालविसयं पि। लाभालाभसुहासुह-जीविअमरणाइ सो पावो ।।६२ ।। Page #472 -------------------------------------------------------------------------- ________________ ४३९ जच्चाइधणाण पुरो, तग्गुणमप्पं पि कहिय जं लहइ। सो जाईकुलगणकम्म-सिप्पआजीवणापिण्डो ।।६३ ।। माइभवा विप्पाइ व, जाइ उग्गाइ पिउभवं च कुलं । मल्लाइ गणो किसिमाइ, कम्म चित्ताइ सिप्पं तु ।।६४ ।। पिण्डट्ठा समणातिहि-माहणकिविणसुणगाइभत्ताणं। अप्पाणं तब्भत्तं, दंसइ जो सो वणिमोत्ति ।।६५ ।। भेसज्जवेज्जसूयण-मुवसामणवमणमाइकिरियं वा। आहारकारणेण वि, दुविह तिगिच्छं कुणइ मूढो ।।६६ ।। विज्जातवप्पभावं, निवाइपूर्य बलं व से नाउं। दट्टण व कोहफलं, दिति भया कोहपिण्डो सो।।६७।। लद्धिपसंस(सउ)त्तिइउ, परेण उच्छाहिओ अवमओ वा। गिहिणोभिमाणकारी, जं मग्गइ माणपिण्डो सो।।६८ ।। मायाए विविहरूवं, रूवं आहारकारणे कुणइ। गिहिस्समिमं निद्धाइ, तो बहु अडइ लोभेण ।।६९ ।। कोहे घेवरखवओ, माणे सेवइयखुड्डुओ नायं । मायाएऽऽसाढभूई, लोभे केसरयसाहु त्ति ।।७० ।। थुणणे संबंधि संथवो, दुहा सो य पुव्व पच्छा वा । दायारं दाणाउ, पुव्वं पच्छा व जं थुणइ । ७१ ।। जणणिजणगाइ पुव्वं, पच्छा सासुससुरयाइ जं च जई। आयपरवयं नाउं, सम्बन्धं कुणइ तदणुगुणं ।।७२ ।। साहणजुत्ता थीदेवया व, विज्जा विवज्जए मंतो। अन्तद्धाणाइफला, चुन्ना नयणजणाइया । ७३ ।। सोहग्गदोहग्गकरा, पायपलेवाइणो य इह जोगा। पिण्डद्वमिमे दट्ठा, जईण सूयवासिणमईण ।।७४ ।। मङ्गलमूलीण्हवणाइ गब्भवीवाहकरणघायाइ। भववणमूलकम्मंति, मूलकम्मं महापावं ।।७५ ।। इय वुत्ता सुत्ताउ, बत्तीस गवेसणेसणादोसा । गहणेसणदोसे दस, लेसेण भणामि ते य इमे ।।७६ ।। सङ्कियमक्खियनिक्खित्त-पिहियसाहरियदायगुम्मीसे। अपरिणयलित्तछड्डिय, एसणदोसा दस हवन्ति ।।७७।। सङ्कियगहणे भोए, चउभङ्गो तत्थ दुचरिमा सुद्धा । जं सङ्कइ तं पावइ, दोसं सेसेसु कम्माई ।।७८ ।। सच्चित्ताचित्तमक्खियं, दुहा तत्थ भूदगवणेहिं । तिविहं पढमं बीयं, गरहियइयरेहिं दुविहं तु ।।७९ ।। संसत्तअचित्तेहि, लोगागमगरहिएहि य जईण। सुक्कल्लसचित्ते हि य, करमत्तं मक्खियमकप्पं ।।८० ।। पुढविदगअगणिपवणे, परित्तणंते वणे तसेसुं च। निक्खित्तमचित्तं पिहु, अणन्तरपरम्परमगेझं ।।८१ ।। संचित्तचित्तपिहीए, चउभङ्गो तत्थ दुट्ठमाइतिगं। गुरुलहुचउभङ्गिल्ले, चरिमे वि दुचरिमगा सुद्धा ।।८२ ।। खिवियन्नत्थमजोग्गं, मत्ताउ तेण देइ साहरियं। तत्थ सचित्ताचित्ते, चउभङ्गो कप्पइ उ चरमे ।।८३ ।। तत्थवि य थोवबहुयं, चउभङ्गो पढमतईयगाइण्णा । जइ तं थोवाहारं, मत्तगमुक्खविय वियरेज्जा ।।८४ ।. थेरपहुपण्डवेविर-जरियन्धवत्तमत्तउम्मत्ते। करचरणछिन्नपगलिय-नियलण्डु य पाउयारूढो ।।८५ ।।। खण्डइ पीसइ भुञ्जइ, कत्तइ लोढेइ विक्किणइ। पिजे दलइ विरोलइ, जेमइ जा गुम्विणि बालवच्छा य ।।८६ ।। तह छक्काए गिण्हइ, घट्टइ आरम्भइ खिवइ दह्र जई। साहारणचोरियगं, देइ परक्कं परटुं वा ।।८७।। ठवइ बलिं उव्वत्तइ, पिठराइ तिहा सपच्चवाया जा। देन्तेसु एवमाइसु, ओघेण मुणी न गिण्हन्ति ।।८८ ।। जोग्गमजोग्गं च दुवे, वि मिसिउं देइ जं तमुम्मीसं। इह पुण सचित्तमीसं, न कप्पमियरम्मि उ विभासा ।।८९ ।। अपरिणयं दव्वं चिय, भावो वा दोण्ह दाण एगस्स। जइणो वेगस्समणे, सुद्धं नन्नस्स परिणमियं ।।९०।। दहिमाइलेवजुत्तं, लित्तं तमगेज्झमोहओ इहयं। संसट्ठमत्तकरसाव-सेसदव्वेहिं अडभङ्गा ।।९१ ।। एत्थ विसमेसु घेप्पइ, छड्डियमसणाइ होन्तपरिसाडिं। तत्थ पडन्ते काया, पडिए महुबिन्दुदाहरणं ।।९२ ।। इय सोलस सोलस दस, उग्गमउप्पायणेसणा दोसा। गिहिसाहूभयपभवा, पञ्च गासेसणाए इमे ।।९३ ।। सज्जोयणा पमाणे, इङ्गाले धूम कारणे पढमा। वसहि बहिरन्तरे वा, रसहेउं दव्वसञ्जोगा।।९४ । । Page #473 -------------------------------------------------------------------------- ________________ ४४० धिइबलसञ्जमजोगा, जेण ण हायन्ति सम्पइ पए वा । तं आहारपमाणं, जइस्स सेसं किलेसफलं । ।९५ ।। जेणइबहु अइबहुसो, अइप्पमाणेण भोयणं भुत्तं । हादेज्जव वामेज्जव मारेज्जव तं अजीरन्तं । ९६ ।। अङ्गारसधूमोवम, चरणिन्धणकरण भावओ जमिह । रत्तो दुट्ठो भुजइ, तं अङ्गारं च धूमं च ।।९७।। छुहवेयणवेयावच्च-सञ्जमसुज्झाणपाणरक्खट्ठा। इरियं च विसोहेळं, भुञ्जइ न उ रूवरसहेऊ ।।९८ ।। अहव न जिमेज्ज रोगे, मोहुदये सयणमाइउवसग्गे। पाणिदयातवहेउं, अन्ते तणुमोयणत्थं च ।।९९ ।। इह तिविहेसणदोसा, लेसेण जहागमं मएऽभिहिया। एसु गुरुलहुविसेसं, सेसं च मुणेज्ज सुत्ताउ । ।१०० ।। सोहन्तो य इमे तह, जइज्ज सव्वत्थ पणगहाणीए । उस्सग्गववायविऊ, जह चरणगुणा न हायन्ति ।।१०१ ।। जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स। सा होइ निज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ।।१०२ ।। इच्चेयं जिणवल्लहेण गणिणा, जं पिण्डनिज्जुत्तिओ, किञ्ची पिण्डविहाणजाणणकए, भव्वाण सव्वाण वि। वुत्तं सुत्तनिउत्तसुद्धमइणा, भत्तीइ सत्तीइ तं, सव्वं भव्चममच्छरा सुयहरा, बोहिन्तु सोहिन्तु य।।१०३ ।। ।। इति पिण्डविशुद्धिप्रकरणं समाप्तम् ।। Page #474 -------------------------------------------------------------------------- ________________ ४४१ परिशिष्ट-१ अकारादिक्रमेण पिण्डविशुद्धिप्रकरणमूलम् अङ्गारसधूमोवम, चरणिन्धणकरण भावओ जमिह। रत्तो दुट्ठो भुञ्जइ, तं अङ्गारं च धूमं च॥९७॥ अच्छिन्दिअ अन्नेसिं, बलावि जं देंति सामिपहुतेणा। तं अच्छिज्जं तिविहं, न कप्पए नणुमयं तेहि।।५०॥ अट्ठवि कम्माइं अहे, बंधइ पकरेइ चिणइ उवचिणइ। कम्मियभोई अ साहू, जं भणियं भगवईए फुड।।७।। अणिसिट्ठमदिन-मणणुमयं च बहुतुल्लमेगु जं दिजा। तं च तिहा साहारण-चोल्लगजड्डानिसटुंति।।५१।। अपरिणयं दव्वं चिय, भावो वा दोण्ह दाण एगस्सा जइणो वेगस्समणे, सुद्धं नन्नस्स परिणमिय।।९०॥ असणाइ चउब्भेयं, आहाकम्ममिह बिन्ति आहार। पढम चिय जइजोगं, कीरतं निट्ठियं च तहिं।।९।। अहव न जिमेज रोगे, मोहुदये सयणमाइउवसग्गे। पाणिदयातवहेडं, अन्ते तणुमोयणत्थं च।।९९।। अहवा जं तग्गाहिं, कुणइ अहे संजमाउ नरए वा। हणइ व चरणायं, से अहकम्म तमायहम्मं वा॥६॥ आइन्नं तुक्कोसं, हत्थसयंतो घरेउ तिन्नि तहिं। एगत्थ भिक्खगाही, बीओ दुसु कुणइ उवओगं॥४७॥ आहाए वियप्पेणं, जईण कम्ममसणाइकरणं जं। छक्कायारम्भेणं, तं आहाकम्ममाहसु॥५॥ आहाकम्मपरिणओ, बज्झइ लिङ्गिव्व सुद्धभोई वि। सुद्धं गवेसमाणो, सुज्झइ खवगव्व कम्मे वि॥२५॥ आहाकम्मामंतण-पडिसुणमाणे अइकम्मो होइ। पयभेयाइ वइक्कम-गहिए तइएयरो गिलिए॥१८॥ आहाकम्मुद्देसिय, पूईकम्मे य मीसजाए या ठवणा पाहुडियाए, पाउयरकीयपामिच्चे।।३।। इच्चेयं जिणवल्लहेण गणिणा, जं पिण्डनिजुत्तिओ, किञ्ची पिण्डविहाणजाणणकए, भव्वाण सव्वाण वि। वुत्तं सुत्तनिउत्तसुद्धमइणा, भत्तीइ सत्तीइ तं, सव्वं भव्वममच्छरा सुयहरा, बोहिन्तु सोहिन्तु य॥१०३।। इय कम्मं उद्देसिय-तियमीसज्झोयरंतिमदुगं च। आहारपूइबायर-पाहुडि अविसोहिकोडित्ति॥५३॥ इय वुत्ता सुत्ताउ, बत्तीस गवेसणेसणादोसा। गहणेसणदोसे दस, लेसेण भणामि ते य इमे।।७६॥ इय सोलस सोलस दस, उग्गमउप्पायणेसणा दोसा। गिहिसाहूभयपभवा, पञ्च गासेसणाए इमे।।९३।। इह तिविहेसणदोसा, लेसेण जहागमं मएऽभिहिया। एसु गुरुलहुविसेसं, सेसं च मुणेज सुत्ताउ॥१००॥ उग्गमकोडिकणेण वि, असुइलवेणं व जुत्तमसणाई। सुद्धं पि होइ पूई, तं सुहुमं बायरं ति दुहा॥३२॥ उड्डमहोभयतिरिएसु मालभूमिहरकुम्भीधरणिठिय। करदुग्गेझं दलयइ, जं तं मालोहडं चउहा॥४९॥ उद्देसियमोहविभागओ य, ओहे सए जमारंभे। भिक्खाउ कइवि कप्पइ, जो एही तस्स दाणट्ठा॥२८।। एत्थ विसमेसु घेप्पइ, छड्डियमसणाइ होन्तपरिसाडिं। तत्थ पडन्ते काया, पडिए महुबिन्दुदाहरणं।।९२॥ कम्मगहणे अइकम्म-वइकम्मा तहइयारणायारा। आणाभङ्गणवत्था-मिच्छत्तविराहणा य भवे॥१७॥ कम्मियचुल्लियभायण-डोवठियं पूइ कप्पइ पुढो तं। बीयं कम्मियवग्घार-हिंगुलोणाइ जत्थ छुहे॥३४।। कम्मियवेसणधूमिय-महवकयं कम्मखरडिए भाणे। आहारपूइय तं, कम्मलित्तहत्थाइछिक्कं च।।३५।। कहियमिहो संदेसं, पयर्ड छन्नं च सपरगामेसु। जं लहइ लिङ्गजीवी, स दूइपिण्डो अणहा(8)फलो।।६१॥ किणणं कीयं मुल्लेणं, चउह तं सपरदव्वभावेहिं। चुनाइकहाइधणाइ-भत्तमङ्खाइरूवेहि।।४३॥ Page #475 -------------------------------------------------------------------------- ________________ ४४२ कोहे घेवरखवओ, माणे सेवइयखुड्डुओ नाय। मायाएऽऽसाढभूई, लोभे केसरयसाहु त्ति।।७०।। खण्डइ पीसइ भुञ्जइ, कत्तइ लोढेइ विक्किणइ। पिजे दलइ विरोलइ, जेमइ जा गुव्विणि बालवच्छा य॥८६॥ खिवियन्नत्थमजोग्गं, मत्ताउ तेण देइ साहरिय। तत्थ सचित्ताचित्ते, चउभङ्गो कप्पइ उ चरमे।।८३।। गिहिणा सपरग्गामाइ-आणियं अभिहडं जईणट्ठा। तं बहुदोसं नेयं, पायडछन्नाइबहुभेय।।४६।। चुल्लक्खाइ सट्ठाणं, खीराइ परंपरं घयाइयरं। दव्वट्टिई जाव चिरं, अचिरं तिघरंतरं कप्प।।३९।। छुहवेयणयावच्च-सञ्जमसुज्झाणपाणरक्खट्ठा। इरियं च विसोहेडं, भुञ्जइ न उ रूवरसहेऊ।।९८॥ जं पढमं जावंतिय, पासंडजईण अप्पणो य कए। आरभइ तं तिमीसं ति, मीसजायं भवे तिविह।।३७॥ जइणो चरणविघाइत्ति-दाणमेयस्स नत्थि ओहेण। बीयपए जइ कत्थवि-पत्तविसेसे व होज जउ॥२०॥ जउछगणाइविलित्तं, उब्भिन्दिय देइ जं तमुब्भिन्नं। समणट्ठमपरिभोगं, कवाडमुग्घाडियं वा वि॥४८॥ जच्चाइधणाण पुरो, तग्गुणमप्पं पि कहिय जं लहइ। सो जाईकुलगणकम्म-सिप्पआजीवणापिण्डो॥६३|| जणणिजणगाइ पुव्वं, पच्छा सासुससुरयाइ जं च जई। आयपरवयं नाउं, सम्बन्धं कुणइ तदणुगुण।।७२।। जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स। सा होइ निजरफला, अज्झत्थविसोहिजुत्तस्स।।१०२॥ जावंतियमुद्देस, पासंडीणं भवे समुद्देस। समणाणं आएसं निग्गंथाणं समाएसं॥३०॥ जावन्तियजइपासंडियत्थमोयरइ तन्दुले पच्छा। सद्धा(ट्ठा) मूलारंभे, जमेस अज्झोयरो तिविहो।।५२॥ जीवा सुहेसिणो, तं सिवम्मि तं संजमेण सो देहे। सो पिण्डेण सदोसो, सो पडिकुट्ठो इमे ते य॥२॥ जेणइबहु अइबहुसो, अइप्पमाणेण भोयणं भुत्तं। हादेज्जव वामेजव मारेज्जव तं अजीरन्त।।९६॥ जो पिण्डाइनिमित्तं, कहइ निमित्तं तिकालविसयं पि। लाभालाभसुहासुह-जीविअमरणाइ सो पावो॥६२।। जोग्गमजोग्गं च दुवे, वि मिसिउं देइ जं तमुम्मीसं। इह पुण सचित्तमीसं, न कप्पमियरम्मि उ विभासा।।८९॥ ठवइ बलिं उव्वत्तइ, पिठराइ तिहा सपच्चवाया जा। देन्तेसु एवमाइसु, ओघेण मुणी न गिण्हन्ति॥८८।। तं चेव असंथरणे, संथरणे सव्वमवि विगिचंति। दुल्लहदव्वे असढा, तत्तियमेत्तं चिय चयंति॥५६।। तं पुण जं जस्स जहा, जारिसमसणे य तस्स जे दोसा। दाणे य जहापुच्छा, छलणा सुद्धी य तह वोच्छं।।८।। तत्थवि य थोवबहुयं, चउभङ्गो पढमतईयगाइण्णा। जइ तं थोवाहारं, मत्तगमुक्खविय वियरेजा।।८४।. तस्स कड तस्स निट्ठिय, चउभङ्गो तत्थ दुचरिमा कप्पा। फासुकडं रद्धं वा, निट्ठियमियरं कडं सव्व।।१०।। तह छक्काए गिण्हइ, घट्टइ आरम्भइ खिवइ दट्ठ जई। साहारणचोरियगं, देइ परकं परह्र वा॥८७।। तीए जुयं पत्तं पि हु, करीसनिच्छोडियं कयतिकप्पंकप्पइ जं तदवयवो, सहस्सघाई विसलवोव्व॥५४॥ थुणणे संबंधि संथवो, दुहा सो य पुव्व पच्छा वा। दायारं दाणाउ, पुव्वं पच्छा व जं थुणइ।।७१॥ थेरपहुपण्डवेविर-जरियन्धवत्तमत्तउम्मत्ते। करचरणछिन्नपगलिय-नियलण्डु य पाउयारूढो।।८५॥ थोवंति न पुटुं, न कहियं व गूढेहिं नायरो व कओ। इय छलिओ न लग्गइ, सुउवउत्तो असढभावो॥२४॥ दहिमाइलेवजुत्तं, लित्तं तमगेज्झमोहओ इहय। संसट्ठमत्तकरसाव-सेसदव्वेहिं अडभङ्गा॥९१॥ देविन्दविन्दवन्दिय-पयारविन्देऽभिवन्दियजिणिन्दे। वोच्छामि सुविहियहियं, पिण्डविसोहिं समासेण॥१॥ Page #476 -------------------------------------------------------------------------- ________________ ४४३ देसाणुचियं बहुदव्वमप्पकुलमायरो य तो पुच्छे। कस्स कए केण कयं, लक्खिज्जइ बज्झलिङ्गेहि।।२३।। धाइ दूइनिमित्ते, आजीववणीमगे तिगिच्छा य। कोहे माणे माया, लोभे अ हवंति दस एए॥५८|| धिइबलसञ्जमजोगा, जेण ण हायन्ति सम्पइ पए वा। तं आहारपमाणं, जइस्स सेसं किलेसफल।।९५।। नणु मुणिणा जं न कयं, न कारियं नाणुमोइयं तं से। गिहिणा कडमाययओ, तिगरणसुद्धस्स को दोसो।।२६।। पडिसेवणपडिसुणणा संवासणुमोयणेहिं तं होइ। इह तेणरायसुय-पल्लिरायदुढेहिं दिटुंता॥१३।। पढमे दिणम्मि कम्म, तिन्निउ पूइ कयकम्मपायघरं। पूइ तिलेवं पिढरं, कप्पइ पायं कयतिकप्पं॥३६॥ परिअट्टिए अभिहडु-ब्भिन्ने मालोहडे अ अच्छिज्जे। अणिसिट्ठज्झोयरए, सोलस पिण्डुग्गमे दोसा॥४॥ पल्लटियं जं दव्वं, तदन्नदव्वेहिं देइ साहूणं। तं परियट्टियमेत्थं, वणिदुगभइणीहि दिट्टतो।।४५।। पाउयरणं दुविहं, पायडकरणं पयासरणं च। सतिमिरघरे पयडणं, समणट्ठा जमसणाईण।।४१।। पायडकरणं बहिया-करणं देयस्स अहव चुल्लीए। बीयं मणिदीवगवक्ख-कुड्डच्छिड्डाइकरणेण॥४२॥ पिण्डट्ठा समणातिहि-माहणकिविणसुणगाइभत्ताणं। अप्पाणं तब्भत्तं, दंसइ जो सो वणिमोत्ति।।६५।। पुढविदगअगणिपवणे, परित्तणते वणे तसेसुं च। निक्खित्तमचित्तं पिहु, अणन्तरपरम्परमगेज्झ।।८१॥ पुव्विं पच्छा संथव, विजामते य चुन्नजोगे या उप्पायणाए दोसा, सोलसमे मूलकम्मे य॥५९।। बायरसुहुमुस्सक्कण-मोसक्कणमिइ दुहेह पाहुडिया। परओकरणुस्सक्कण-मोसक्कणमारओ करणं।।४०।। बारसविहं विभागे चउहुद्दिढे कडं च कम्मं च। उद्देससमुद्देसा-देससमाएस भेएण।।२९।। बालस्स खीरमज्जण-मंडणकीलावणंकधाइत्तं। करिय कराविय वा जं, लहइ जइ धाइपिण्डो सो।।६०॥ भणियं च पञ्चमङ्गे-सुपत्तसुद्धन्नदाणचउभङ्गे। पढमो सुद्धो बीए-भयणा सेसा अणिट्ठफला।।२२॥ भणिया उग्गमदोसा, सम्पइ उप्पायणाए ते वोच्छं। जे णज्जकज्जसज्जो, करेज पिण्डठ्ठमवि ते य॥५७।। भुंजइ आहाकम्म-सम्मं जो न य पडिक्कमति लुद्धो। सव्वजिणाणाविमुहस्स-तस्स आराहणा नत्थि।।१९।। भेसज्जवेज्जसूयण-मुवसामणवमणमाइकिरियं वा। आहारकारणेण वि, दुविह तिगिच्छं कुणइ मूढो॥६६।। मङ्गलमूलीण्हवणाइ गब्भवीवाहकरणघायाइ। भववणमूलकम्मंति, मूलकम्मं महापाव।।७५।। माइभवा विप्पाइ व, जाइ उग्गाइ पिउभवं च कुलं। मल्लाइ गणो किसिमाइ, कम्म चित्ताइ सिप्पं तु॥६४।। मायाए विविहरूवं, रूवं आहारकारणे कुणइ। गिहिस्समिमं निद्धाइ, तो बहु अडइ लोभेण॥६९॥ लद्धिपसंस(सउ)त्तिइउ, परेण उच्छाहिओ अवमओ वा। गिहिणोभिमाणकारी, जं मग्गइ माणपिण्डो सो।।६८।। वंतुच्चारसुरागोमंससममिमंति तेण तज्जुत्तं। पत्तं पि कयतिकप्पं, कप्पइ पुव्वं करिसघ8।।१६।। विज्जातवप्पभावं, निवाइपूयं बलं व से नाउं। दट्ठण व कोहफलं, दिति भया कोहपिण्डो सो॥६७।। संखडि भुत्तुवरियं, चउण्हमुद्दिसइ जं तमुद्दिढ़। वंजणमीसाइ कडं, तमग्गितवियाइ पुण कम्म।।३१।। संथरणंमि असुद्धं-दोण्हवि गेण्हत्तदेंतयाणऽहिय। आउरदिटुंतेणं-तं चेव हियं असंथरणे।।२१।। संवासो सहवासो, कम्मियभोइहिं तप्पसंसाउ। अणुमोयणत्ति तो ते, तं च चए तिविहतिविहेण॥१५॥ संसत्तअचित्तेहि, लोगागमगरहिएहि य जईण। सुक्कल्लसचित्ते हि य, करमत्तं मक्खियमकप्प।।८०॥ Page #477 -------------------------------------------------------------------------- ________________ ४४४ सङ्कियगहणे भोए, चउभङ्गो तत्थ दुचरिमा सुद्धा। जं सङ्कइ तं पावइ, दोसं सेसेसु कम्माई।।७८।। सङ्कियमक्खियनिक्खित्त-पिहियसाहरियदायगुम्मीसे। अपरिणयलित्तछड्डिय, एसणदोसा दस हवन्ति।।७७|| सचित्तचित्तपिहीए, चउभङ्गो तत्थ दुट्ठमाइतिग। गुरुलहुचउभङ्गिल्ले, चरिमे वि दुचरिमगा सुद्धा॥८२।। सच्चं तहवि मुणतो, गिण्हंतो वद्धए पसंग से। निद्धंधसो य गिद्धो, न मुयइ सजियं पि सो पच्छा।।२७|| सच्चित्ताचित्तमक्खियं, दुहा तत्थ भूदगवणेहि। तिविहं पढमं बीयं, गरहियइयरेहिं दुविहं तु॥७९॥ सञ्जोयणा पमाणे, इङ्गाले धूम कारणे पढमा। वसहि बहिरन्तरे वा, रसहेउं दव्वसञ्जोगा॥९४।। सट्ठाणपरट्ठाणे, परंपराणंतरं चिरित्तरिय। दुविहतिविहा वि ठवणा-ऽसणाइ जं ठवइ साहुकए॥३८॥ समणट्ठा उच्छिन्दिय, जं देयं देइ तमिह पामिच्च। तं दुटुं जइभइणी, उद्धारियतेल्लनाएण॥४४॥ सयमन्नेण च दिन्नं, कम्मियमसणाइ खाइ पडिसेवा। दक्खिन्नादुवओगे, भणिओ लाभोत्ति पडिसुणणा।।१४।। साहणजुत्ता थीदेवया व, विज्जा विवज्जए मंतो। अन्तद्धाणाइफला, चुन्ना नयणञ्जणाइया।।७३॥ साहम्मियस्स पवयण-लिङ्गेहि कए कयं हवइ कम्मी पत्तेयबुद्धनिण्हय-तित्थयरट्ठाए पुण कप्पे।।१२॥ साहुनिमित्तं ववियाइ, ता कडा जाव तंदुला दुछडा। तिछडा उ निट्ठिया, पाणगाइ जहसम्भवं नेज्जा॥११॥ सुहुमं कम्मियगंधग्गि-धूमबप्फेहिं तं पुण न दुटुं| दुविहं बायरमुवगरण-भत्तपाणे तहिं पढम।।३३।। सेसा विसोहिकोडी, तदवयवं जं जहिं जया पडियं। असढो पासइ तं चिय, तओ तया उद्धरे सम्म।।५५।। सोहग्गदोहगकरा, पायपलेवाइणो य इह जोगा। पिण्डट्ठमिमे दुट्ठा, जईण सुयवासिणमईण।।७४।। सोहन्तो य इमे तह, जइज्ज सव्वत्थ पणगहाणीए। उस्सग्गववायविऊ, जह चरणगुणा न हायन्ति॥१०१॥ Page #478 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-२ पिंडविशुद्धिशास्त्राऽन्तर्गत-संस्कृत-शब्दार्थकोषः | उदूखलिका અક્ષુરિજા = આંખ આંજવી अघट्टितकर्ण-पिठरक = હાથના કાંડા અથવા જેનાથી વહેરાવવાનું છે તે ભાજન આદિનો | પો સ્પર્શ પિઠરક વિગેરેના કાંઠા વગેરેને ઉપસ્કૃતમń = રાંધેલું ભોજન = પ્રશંસા થતો ન હોય. વિરજ પકાવવાનું વાસણ વિશેષ अधिकरण ઝઘડો અધિશ્રયળી = ચૂલો અનવવઘ્ર = જેનો (અગ્ર) છેડો નથી તે અનાસ્તાપ = અબોલા अनुकर्षणार्थ = अनुभाव-विप રસ અનૂપા = પૂરી-માલપુડા વગેરે અવરોધ = આગલની વાતનો પાછલા સાથે અનુસંધાન માટે અન્તેપુર અવ = સગડી अवश्रावण = કોઈપણ ધાન્યના લોટમાંથી બનાવેલું લચકાનું ઓસામણ. અવિઘ્નસ્તવૃત્તિા = સચિત્ત માટી मुक् = અમમતા = સસ્તાય = ઊંડ (સ્લાય્ = છીછરું) આતંવત્ = રોગવાળો ઈક્ષુરસ | નવા = ચૂલાની બાજુમાં હોય તે નાનો ચૂલો |Ø = ટોકશી |3ઠ્ઠી = લીલ ૩૧ = ખારી પૃથ્વી પર બાઝેલ ખારો નો(વહ્વાતિ) = કંડુ(કાંગ). જેમ મગ-મેથી આવે તેમ આ પણ એક ધાન્ય વિશેષ છે. કાંગની દાળ પણ બને છે. = ઋષાયપ્રત્યય = કષાયના નિમિત્તે જાગ્મિા = ધોવણનું પાણી = બાપ = કરાવનાર | कुंतल = માથાના વાળ कुतप ઘી રાખવાનું ભાજન कूडया છોડવા कूर ઓદન વિશેષ ગાત્રાળ = આંધણ-ચૂલા પર રાંધવા મૂકેલ इडरिका હાંડવો |જૂનિા = નગરક્ષકો ૐન્ઘાટન = ઉઠી જવું (માણસનું મન ઉઠી જવું. માણસ જોથામ્તાવિક વિવક્ષિત જગ્યાથી ઉઠી જાય. માણસ | ોમતામ્ર મરી જાય વગેરે) कोष्टिक કોઠી ઉત્સવન - ફોતરા ઉડાડવા |ૌટુંવિ = ખેડુત એવો અર્થ અભિપ્રેત છે કડાઈ कडिल्लक करंब છાશમાં કરેલા ભાત અથવા સાથવો વગેરે कटि = ફોતરાવાળા ચોખા- ડાંગર ટિ = એક જાતની કાકડી f = કાદવ (પ્રસ્તુતમાં ચૂલાના તૂટેલા ભાગ પર જેના લપેટા કરવામાં આવે તે માટીનો પિંડ ખાડાવાળો પત્થર જેમાં વસ્તુ નાખી ઉખલથી ખાંડવામાં આવે = = ४४५ = કોહવાઈ જવું-ખાટું થવું = કાચી કેરી Page #479 -------------------------------------------------------------------------- ________________ ४४६ થન = ઉકાળવું ના = રાબડી. લેમટા જેવું પેયદ્રવ્ય રવૃષ્ટિત = દ્રવ (પ્રવાહી) દ્રવ્યથી ખરડાયેલ Sત = કપાયેલ હાથ-પગ હિસી = તિરસ્કાર-અપભ્રાજના હોવ = ડોયો વેત્તા = નાક સાફ કરવું તંતુનીય= તાંદળજાની ભાજી ગંડ = ચમચાનો ઉપરનો ભાગ તડુત = ચોખા ગૃહરિસ-પર્યાનોવન = ઘર વગેરે સાચવવું તત્તિ = પંચાત રિક = આજીવિક તરા-ત્ર = તરિકા = નાની નાવડી (તરાપો), ગોળી = ગાય ત્રણ્યક = મોટી નાવડી ધંધશતા = મોટી ધર્મશાળા તમિત = ભીનું થયેલ ધૃત-સાતઃ = ઘી પડ્યું તો ય સાથવામાં એવું થwાતિ = થીગડું દષ્ટાંત વર્તર = બરણી વગેરે પર કપડું બાંધી ઉપર પ્રાણિ = ગંધ દોરો બાંધે તે વત્રીઃ દ્રાચીઃ = ઉપર ચઢતી એવી દાત્રીનું વર્તી = ડોયો વટુ = ચમચો કુર્જત = પાતળું વસ્તુ શાસ્ત્ર = ચારે બાજુ રસ્તો હોય એવું મકાન વિશેષ ધરણિપાત-છુH = ધરતી પર પડવાથી સ્પર્શાયો છે વતુર્થઃ તાઃ = ઉપવાસ પ્રતિસ્પર્ધીનો ખભો જેમાં એવું યુદ્ધ વર = ચરુ (પાણી ભરવાનું ધ્યાત્તિ-તોવન = આંખે અંધારા આવવા સાધન વિશેષ) નક્ષત્રમાતાઢિ = નક્ષત્રને અનુકૂળ માળા વગેરે વર્ત = ચોળા વિ = મગમાં રહેલું બીજ જ્યારે છુટું પડે ત્યારે વાટુકારિત્વ = ચાપલૂસીપણું તેને નખિકા કહેવાય વિવિળી = આમલી નાત્ર = નાતો (નાતાથી બંધાયેલ) પુછી = ચૂલો નિપુષ્પા = જીંછા વગરનું વોટ્ટ = ભોજન નિર્મઝના = બળેલું ઘી છટત-કંડિત = છડેલા નીરનીરાયોઃ = નીર=પાણી, છ = ઢોળાવવું નીરણ ચારો (ભોજન) છવિ = ફોતરા = છાલ ચાતાપદ = થાપણ પચાવી પાડવી છેલ્વે = કીધું પરિવેનવ = તુચ્છ છાર = રાખ પરમતતા = મસળવું છિન્દ્ર = ફાડવું પરિમણ = આલિંગન છિપા = બે ઘરની વચ્ચે નાની શેરી પર્વ-વનપૂરારિ = પર્વ-શેરડી, બીજપૂર-બીજોરું વગેરે હોમ = આળ આપવું પિટિત = ફાડેલું Page #480 -------------------------------------------------------------------------- ________________ ४४७ પાથેય = ભાતુ મુન = રજા આપવી વિશ્વનેન તું મૃદું કરોતિ = રૂમાં જે ગાંઠ હોય તેને મુધિl = મફત પુષ્ટિમેઢ = ગુપ્ત વાતને પ્રગટ કરવી પિણિી = આજના કાળમાં દુકાનોના જે શટર હોય ગ્રંક્ષત = ઘનદ્રવ્યથી ચોટેલું (લાગેલું) છે તેના ઉપરના ભાગને પિટ્ટિણિકા |ચવાગૂ = જવનું પાણી કહેવાય છે જેમાં શટર ખોલતા ઉપર નવીવાર = રાજસભામાં જવા માટેનો વેશ વીંટાલાતો જાય. રાટી = ઝઘડો વીર = તપેલી તતયા વિધાતિ = રૂની પૂણી કરે પુટ"ક્રિતિબ્ધ = બે પડની વચ્ચે રાખીને પકાવેલી તપ્રો1િ = રૂની પુણી સુગંધી વસ્તુ નયુવ્રતી = નાની વયે વતી (સાધુ) બનનાર પેયા = રાબડી તવન = લણવું પ્રતિષ્ટ = પ્રતિષેધ-નિષેધ નાહવાનેત્રી = લાહણકકલાપણું, નેત્રી =લઈ જનારી પ્રતિવેશિની = પાડોશી વસ્ત્રાતિ પથ્થતે = વસ્ત્ર આદિને કાંજી પાવે તે પ્રત્યાતિ-ન્યાયત્ = નજીકની વાત પ્રથમ લેવામાં વિદેશ = જીવ ન હોય અને એકાંત જગ્યા આવે એ ન્યાય મુજબ હોય તે = પ્રદેશોનો સમૂહ, વિચ્છોટાઢિ-શિવશ્વર = વિસ્ફોટક નામક વગેરે પ્રમાણોપાસવર = પ્રમાણ બતાવવાપૂર્વક જ્યોતિષનું | વાયરસથી થતો તાવ કથન વેસન = મસાલો પ્રસાહિતેન વહુના = લાંબો કરેલો ડોયાવાળો હાથ પ્રદેડક = પત્થરો કે લોખંડનો ગોળો વ્રયાવિત્રવં ચન્દ્ર = દળવાની ઘંટી શધ્યા = મકાન પ્રત્નમ્ = ભેટશું પ્રવૃછqવવી = ઢાંકેલું છીબું વગેરે શાનન = કોઈપણ ચટણી-દાળ-શાક વગેરે સાધન વંતિક = જાડું શાંતિ = ડાંગર મર્નિા = વત્થલાની ભાજી શિસ્ત્રવિર્તક = શિલા ઘડનાર (કારીગર) મચોતુવન્ત = માંચડો-ખામણી સરવડી = મોટો જમણવાર માડતાદ્રિ = માલપૂડા વગેરે સંધૂપ = વઘાર મસ્તુ = ખાટી મલાઈ-ખાટી માખણ વાળી છાશ સ = ગુજરાતી-ચાલુ ભાષામાં જેને કંસાર મહોપનીય = મહાકીંમતી પથર(રત્ન)નો સમુદાય [. કહેવાય તે માતૃસ્થાન = માયા સર્ણભૂત = જેના ઉદેશથી કરાયેલ હોય તે મુડધ્યમાન = ટેબલ જેવું પીઠ કરે, એની પર સિરડી = કાચીડો છાણનું લીંપણ કરે. એને મુડક નામનું સર્ણl = વનસ્પતિ અથવા વનસ્પતિના ધોવણનું આસન કહેવાય. પાણી Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ સિતટ = શ્વેતાંબર स्थालि-तलिका તપેલા પર ઢાંકેલ ઢાંકણું સિરોવેધ = નસમાં ગંઠાયેલ લોહીને કાપો મૂકી કાઢે ધિવત્રશા વઘારેલું લીલું શાક स्विन्न સડેલ મુમારિત્ઝા = તળેલી રોટલી-ફીના બાટી સુસ્થિત = ગોખલો વગેરે સ્થાન વિશેષ सौवीर ઓસામણની ઉપ૨નું કાઢેલું પાણી સ્તવ = લોંદો (પ્લાસ્ટરનો લોંદો) स्थालि = તપેલી |હિ = કાથાની દોરી. જેનાથી ખાટલો વગેરે બાંધે હસ્તોત્કૃષ્ટા = એંઠા હાથ = अकालता जाया = ઘણો કાળ પસાર થવો अक्खओ કહેલું अणुणय-वहणत्थं અવામ = ઠપકો અવવાય = અપવાદ અવોટ્ટા = બગડ્યા વિનાના પવિત્ર સ્થાને आइठो = કહેવાયેલ = = સમજાવવા અવર્ણવાદ = = पिण्डविशुद्धिशास्त्राऽन्तर्गत प्राकृतशब्दार्थकोषः = |s = ઘડો कुड्डाण-लिम्पणं खग्गूडो = સંગ્રહશીલ = આહાયડા = આધાકર્મ खट्टलिया = ખાટલો ૩ગ્નાળિઞાડ = જુહાર કરવો (પછી પ્રીતિભોજન કરવું) વૃત્તિય ખેતત્વો = ક્ષોભાયમાન કરી ગ્રહણ કરાવવા उज्झ उच्छ = કાજો વગેરે કાઢ गडयंतीउ = ઊલ્ટી કરતી ૩૬ - કૂવો उड्डा = |દિયો વત્થવતે = વસ્ત્રના છેડેથી પકડ્યો ગોયંમિ (ચોખ્વà) = ખાબોચીયામાં |જોવાઙ = ગોકુળમાં ઉત્તક = ઉત્કટ વરિય∞ો = અનુસરવું उववायं उवाइयं = માનતા માનવી ચરણે પડવું યદ્યુતસંગુત્તા-વીરી = ઘી-ખાંડથી યુક્ત ખીર થયમુનાળિ-પાળીયાળિ = ઘી ગોળ તૈયા૨ બાજુમાં = પડેલા. उव्विणियपउमं पउमसरं ( उच्छिन्नपद्मं पद्मसरः ) = ધરવવરે (ગૃહાવસ્કરે) = બારણું |ાહિયા = ઠાઠડી (પ્રસ્તુતમાં સાધુ કાળ કરી ગયા બાદની પાલખી એવો અર્થ લેવો) શાસ્ત્રકારો દ્વારા માત્ર એમનું ગળું મરડવાનું બાકી રખાયું છે. રાવળા = અપભ્રાજના किंच सत्थयारेण एएसिं गलउचेव न मोडिउत्ति = રોત્રં = આશ્ચર્ય કમળો વીણી લીધા બાદનું સરોવર વિિિમતિ = રજોહરણ અર્થ અભિપ્રેત છે- બાકી પડદો એવો અર્થ થાય છે. વોરડીનો લેપ Page #482 -------------------------------------------------------------------------- ________________ ४४९ चोल्लक = मोन |पाइक्का (पदातिका) = सैन्य छगण = छ।। पारंतेहिं = न्याय ४२न।२। मो छगणेण-सारवेजह = ७५ वालिं५९॥ | पारिया = 18 छडा (छटतिा) = ७३j |पासट्ठियखेलए = म २३८॥ २०यानी 32 छडावियं = नंभाव्यु | पोहो = पोहरो जंतसगडभरं = यंत्र३५॥ २॥ भइणि-वइओ = भारी भगिनीनो पति | भरियरिया-पव्वाभिहाणंमि = मरितरित। नाम पर्व जत्तं = यात्रा जावन्नमानुस-मतीयं = (यावदन्यमानुष्यमृतीक) त्यां सुधा | | भाडगदाण = माडं आप | भोइउ (भोगिकः) = पति. કે જ્યાં સુધી બીજા માણસનું મોત થયું | 3 | भोयणकरण-जोग्गउ = भा२. (धा- थी युत) जुज्ज = युत ખાવા જેવું झङ्घन्तं = ॐमतो मज्जा = माह तुज्झ सम्मयं (त्वत् संमतं) = तने संमत. मट्ठाए सीवणीए = जीए0 सीqelथी सावेत थक्क = अवस२ मयगखेडे (मृतकखेट) = भरेको छ मेवो रोल थुडंकियमुहीए = गुस्साथी युत यथा मल्लग = tीयु थेरो = भ२८य पाढ मह दइओ (मत्-दयितः) = भारी पति दइवाउसयासाउ = (भाग्य योगे महलियाए परिसाए = भोटी पहा दवित्ता = ५२५ वृत्तिवाणा | महेसर-रूवट्ठिएहिं = श्रीमान ३५ पा२९॥ ४२१॥ 43 घएण फीणसुत्ति = घीथी मालिश ४२ मोयग = सा धम्मिओ = पूरी | मोयगूसओ (मोदकोत्सवः) = सानो उत्सव धरिसणत्थं = ५२१ ४२१॥ रिणे जाता = 8! यढयु धिज्जाइआ(द्विज-जातिका) = ब्राम। द्विति | लुलंतं = सतुं निभंतं = निशंपणे लोयण-ट्ठिएण = पारी १२ वगेरे स्थानथी यारे निव = २% બાજુ જોવા ઉભેલા વડે निव्विसओ आणत्तो = शिनिस यो | वंदओ (वंदक) = पौद्ध पंचहिं पुंडेहिं = पाय पुंड (भेड भा५ विशेष) | वासारत्त = योमासु पच्चंतमिट्टवायं = मना छेडे २४दो टनो निमा | विउसत्ति (विएसत्ति) = विदेशी छ मेम. ०ीने | विऊस् = (वि६५) पंडित पच्चयं = प्रत्ययं (विश्वास) | विमण-द्रुम्मणो = विमा (शून्यमन२४) = शून्य पसिण = प्रश्र भनवाणो, (हुमो -दुभन) = पसिणाउ = प्रश्रथी વિરુદ્ધ મનવાળો Page #483 -------------------------------------------------------------------------- ________________ ४५० वियड्ड (विदग्ध) = यतुर विस्सुओ = प्रसिद्ध थयो विलीणघय = थीj घी विसय = देश विहुदंडं = 12 या ४२८ संघाडाइल्ल = संघाट साधु संतारियबहुं = धो ७५१२ रायो संपत्तउ = संप्रयोग सगपिंगेसु = २॥31नी पूसरीनो भाग सालिचाउलोदय = शालीन पोवान ५५0. साहियामोल्लेण (साधितमूल्येन) = 21५ रीने मेगु रेल. साहु कंजियं = साधुओ पारी 3री नiन्यु सिरिमन्नय-खेडनयरे = श्रीमंत पेट न२. श्री युत ખેડા નગરે. सुभाउ सुभाउ = अत्यंत स्वादिष्ट सेजवाल = पाली सेवइया-उसवो (सेवतिका-उत्सवः) = सेवन उत्सव सेवतिका = २iपेली सेव सेहो = शिष्य हेरिऊण नाओ = गुपयरथी यु Page #484 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-રૂ પિવશુદ્ધિશાસ્ત્રાપાત-કૃષ્ટાંતમૂઃ તા.ક. : ગા. = ગાથા ક્રમાંક) પિંડવિશુદ્ધિ ગ્રંથમાં આવેલ દષ્ટાંતોનું કોષ્ટક (Chart) પૃ. = પૃષ્ઠ ક્રમાંક ઉદ્ગમ દોષ આધાર્મિક :• આધાર્મિક અશનસંભવ વિષયક ‘જિનદત્ત'નું દૃષ્ટાંત (ગા.૯ પૃ.૨૫). • આધાકર્ષિક પાન વિષયક દષ્ટાંત (ગા.૯ પૃ.૨૭) • પ્રતિષવા વિષયક ‘ચોરો’નું દૃષ્ટાંત અને તેનો ઉપનય (ગા.૧૫ પૃ.૪૬) • પ્રતિશ્રવણા વિષયક “રાજપુત્રનું દૃષ્ટાંત અને તેનો ઉપનય (ગા.૧૫ પૃ.૪૮) • સંવાસ વિષયક “પલ્લિનું દાંત અને તેનો ઉપનય (ગા.૧૫ પૃ.૫૦) • અનુમોદના વિષયક ‘રાજદુષ્ટ’નું દૃષ્ટાંત અને તેનો ઉપનય (ગા.૧૫ ૫.૫૧) • રાજાની આજ્ઞાભંગ વિષયક દૃષ્ટાંત (ગા.૧૯ પૃ.૬૨) • ભિક્ષા ગ્રહણમાં ‘વાછરડા'નું દૃષ્ટાંત અને તેનો ઉપનય (ગા.૨૩ ૫.૭૬). • આધાકર્મથી પરિણત વિષયક “લિંગી’નું દૃષ્ટાંત (ગા.૨૫ ૫.૮૧) • શુદ્ધ આહાર ગવેષણા વિષયક “ક્ષપક'નું દૃષ્ટાંત (ગા.૨૫ પૃ.૮૧) • પૂતિદોષ - પૂતિદોષ વિષયક દૃષ્ટાંત (ગા.૩૨ પૃ.૧૦૧) • શીતદોષ - “સાધુભક્ત મંખ'નું દૃષ્ટાંત (ગા.૪૩ પૃ.૧૪૪) અપમિત્યદોષ - (લૌકિક) ઉછીનું તૈલ લીધા વિષયક “સાધુની બહેન'નું દૃષ્ટાંત (ગા.૪૪ પૃ.૧૪૭) • પરિવર્તિતદોષ - વિષયક બે વણિકની બહેનોનું દષ્ટાંત (ગા.૪૫ પૃ.૧૫૩) અભ્યાહતદોષ - પ્રચ્છન્નગ્રામાભ્યાહતનો સંભવ અને દષ્ટાંત (ગા.૪૬ પૃ.૧૬૨) માલાપહતદોષ - ઉદ્ધમાલાપહૃતમાં “સર્પદંશ'નું દૃષ્ટાંત (ગા.૪૯ પૃ. ૧૮૦) અને ઉદ્ધમાલાપહૃતમાં ‘નિસરણી વગેરે પર ચઢવામાં મરણ પણ થાય તેનું દૃષ્ટાંત (ગા.૪૯ પૃ.૧૮૧) • આચ્છેદ્યદોષ - પ્રભુ આચ્છેદ્યવિષયક “ગોવાળ'નું દૃષ્ટાંત (ગા. ૫૦ પૃ.૧૮૮) અનિસૃષ્ટદોષ - સાધારણ અનિસુવિષયમાં દૃષ્ટાંત. (ગા.૫૧ પૃ. ૧૯૨) ઉત્પાદના દોષ ગ્રહણેષણા દોષ • દુતીત્વદોષમાં દષ્ટાંત (ગા. ૬૧ પૃ.૨૩૧) • દાયકદોષ અન્તર્ગત નિમિત્તકથન વિષયક દષ્ટાંત (ગા.૬૨ પૃ.૨૩૪) બાલદાયક દોષમાં ક્રોપિણ્ડવિષયક “ક્ષપક'નું દૃષ્ટાંત (ગા.૬૭ પૃ. ૨૫૩) બાલકની માતાનાં • માનપિડવિષયક “સેવતિકા ક્ષુલ્લક'નું દૃષ્ટાંત (ગા. ૬૮ પૃ. ૨૫૬) અને ‘સેવતિકા શુલ્લક' પ્રàષ વિષયક દૃષ્ટાંત અંતર્ગત દૃષ્ટાંત (ગા.૮૫ પ્રથમ - ‘સમુની” (પૃ. ૨૫૭). પૃ. ૨૪૯) દ્વિતીય - “વાવે' (પૃ.૨૫૮) • છર્દિત દોષમાં - તૃતીય - “હિંવર' (પૃ.૨૫૯) ચતુર્થ - તત્થાયણ' (પૃ.૨૫૯) મધુબિન્દુ ઉપલક્ષિત પંચમ - ઉદ્ધવ્યરિવિ' (પૃ.૨૬૦) અને વારત્રકમંત્રી'નું ષષ્ઠમ - “હન” (પૃ.૨૬૦) દષ્ટાંત (ગા.૯૨ નામક ૬ પુરૂષોના ૬ દાંત પૃ.૩૮૨) • માયાપિણ્ડવિષયક - “આષાઢીભૂતિ' નું દૃષ્ટાંત (ગા.૬૯ પૂર્વાર્ધ પૃ.૨૬૩) • વિદ્યાપિડ વિષયક - ‘ભિક્ષ ઉપાસક'નું દષ્ટાંત (ગા.૭૩ પૃ.૨૮૦) • મંત્રપિચ્છ વિષયક - “આ પાદલિપ્તસૂરિનું દષ્ટાંત (ગા.૭૩ પૃ.૨૮૧....૨૯૯) ચૂર્ણપિડમાં “ચાણક્યમંત્રીનું દૃષ્ટાંત (ગા.૭૩ પૃ.૩૦૧) યોગપિડમાં “આ.સમિતસૂરિ'નું દષ્ટાંત (ગા.૭૪ પૃ.૩૦૪) • મૂળકર્મમાં ગર્ભધારણ અને ગર્ભશાટણ વિષયક દૃષ્ટાંત (ગા.૭૫, ૫.૩૦) ૦ વિવાહકરણ વિષયક દૃષ્ટાંત (ગા.૭૫ ૫.૩૦૯) તથા ક્ષત કે અક્ષત યોનિ કરવા વિષયક દૃષ્ટાંત (ગા.૭૬ પૃ.૩૧૦) (કોષ્ટક-Chart તૈયાર કરનાર : મુનિરાજશ્રી ચારિત્રરત્ન વિજયજી| Page #485 -------------------------------------------------------------------------- ________________ ઉદગમ તત્વ=(સ્વરુપ) પિણ્ડનું પિન્ડઃ = સંઘાત II શ્રી પિંડનિયુક્તિ સૂત્ર ॥ શ્રી આત્મ-કમલ-દાન-પ્રેમ-ભુવનભાનુ જયઘોધ-જિતેન્દ્ર ગુન-રશ્મિસનસૂરીશ્વરેભ્યો નમો નમઃ II દૂધિપતિ રાવત શ્રીમદ્ વિજય 41139 મહારાજની જ્ન્મ શતાબ્દિ મહોત્સવ નિમિત્તે.... પિંડ (G-5) નામ સ્થાપના (G-6) ગૌણજ સમયજ ઉભયજ અનુભયજ| મિશ્ર (G-7) સદ્ભુત આગમતઃ (જ્ઞાત-અનુપયુક્ત) જ્ઞશરીર ભવ્યશરીર જ્ઞ-ભવ્ય-વ્યતિરિક્તશરીર પૃથ્વીકાય ઉત્પાદના વ્યવહાર સચિત્ત નિશ્ચય પ્રયોજન. સર્પદંસાદૌ ઉપશમનાય લેપાદિ: + દ્રવ્ય ક્ષેત્ર – (G-55) → કાલ પ્રશસ્ત (૧૦ પ્રકારે) (G-59) અસદ્ભુત નોઆગમતઃ (G-8-4) એષણા સંયોજના મિશ્રપિણ્ડ = દ્વિસંયોગી ત્રિસંયોગી ભાંગા = ૩૬ ૯૪ પ્રકાર - અપકાય તેઉકાય વનસ્પતિકાય વાયુકાય (ઉત્તરભેદ પૃથ્વીકાયવત્) (ઉત્તભેદ પૃથ્વીકાયવતા) (ઉત્તરભેદ પૃથ્વીકાયવત્) (ઉત્તરભેદ પૃથ્વીકાયવત્) અચિત્ત (પૃથ્વીકાય To પંચેન્દ્રિય સુધી મિશ્ર પિંડ) (G-53) ભાવ - પ્રમાણ (૬ નિક્ષેપ) – ૨ પ્રકારે → (૪ નિક્ષેપ) – નામ અપ્રશસ્ત (૧૦ પ્રકારે) (G-60) સંયમ વિધા-ચરણ જ્ઞાનાદિત્રિક જ્ઞાન-દર્શન પંચમહાવ્રત ૫-મહાવ્રત તપ-સંયમ રાત્રિભોજન વ્રત ૭-પાણૈષણા૭-અવગ્રહ પ્રતિમા (૭-અવગ્રહ પ્રતિમા એટલે વસતિ સંબંધી ગ્રહણ કરવામાં જુદા જુદા ૭ અભિગ્રહ રાખે તે) - V * સૂર અસર ર lit અલ્પલેપ અવગૃહીત પ્રગૃહીત ઉજ્જીિતધર્મ 11 ચાર્ટ બનાવનાર 1 ગુતમીત્યાપારેશુ મુનિ ચારિત્રરત્નવિજય મ.સા. (G-47) બેઇન્દ્રિય પંચાં, ૧૨૬ ચતુસં. ૧૨૬ પૃ.અપ. પૃ.અપ.તે. પૃ.અ.તે.વા. પૃ.અ.તે.વા.વન. પબેઇ. ૬+તેઇ. ૭+ચઉ. ૮+પંચે. ષષ્ટસં. સપ્તસં. અષ્ટસં. નવસં. = ટોટલ ૪ ૩૬ १ = ૫૦૨ ૯ અંગાર ભેદ=(પ્રકાર) પર્યાય=(એકાર્થી) +7 પિણ્ડ નિકાય સમૂહ સંપિણ્ડન પિણ્ડન સમવાય સમવસરણ નિશ્ચય ઉપચય ય યુગ્મ રાશિ (G-2) 210€ (શકુનાદિપરિભાવન) સચિત્ત મિશ્ર અચિત્ત પ્રયોજન શરીર -Ima$y મૈં (G-63) અસંયમ અજ્ઞાન+અવિરતિ મિથ્યા.-અજ્ઞાન+અવિરતિ ક્રોધાદિ-૪ પ્રાણાતિપાતાદિ છટ્કાય આયુ વિના કર્મબંધના અષ્ટકર્મબંધના કારણભૂત અધ્ય. ૫ અધ્યવસાય સ્થાપના અષ્ટ પ્રવચનમાતા ધુમ નારક (અનુપયોગી) તા.ક. (G-1) વિગેરે નિયુક્તિ ગાથા-૧-૨-૩ આદિ સમજવું. અને (G-B-6) વગેરે ગાથા ભાષ્યની જાણવી. સચિત્ત * દ્રવ્ય બ્રહ્મચર્યની c dis તિર્યંચ (ઉપયોગી) તેઇન્દ્રિય ચઉરિન્દ્રિય (ઉત્તરભેદ બેઈન્દ્રિવત) (ઉત્તરભેદ બેઈન્દ્રિવત) v કારણ ૧૦ યતિધર્મ ૯ વાડ (બ્રહ્મ) નું અપલાન ny ] [ G મિશ્ર (G-1) v મનુષ્ય (ઉપયોગી) V ભાવ (G-5B) ૧૦ યતિધર્મનું અપાલન પંચેન્દ્રિય (G49) દેવતા (ઉપયોગી) અચિત્ત સંપૂર્ણ શરીર, શરીરનો એક દેશ. શરીરના સંપર્કથી ઉત્પન્ન થતી બીજી વસ્તુ (આંખના ફૂલા વગેરે કાઢવામાં ઉપયોગ થાય.) Page #486 -------------------------------------------------------------------------- ________________ એષણા(ઉ73), તસ્વર(સ્વરુપ) એષણમ્ એષણા = ઇચ્છા, ભેદ બ4). પર્યાય (G-73) એષણા ગણા માગણા ઉપના અન્વેષણા નામ સ્થાપના ભાવ ત સુગમ દ્રવ્ય નોઆગમતઃ આગમતઃ (જ્ઞાતા-ઉપયુક્ત) આગમતઃ (જ્ઞાતા-અનુપયુક્ત) નોઆગમતઃ R જ્ઞશરીર ભવ્ય શરીર ઉભયવ્યતિરિક્ત ગવૈષરૈષણા ગ્રહણષણ. ગ્રામૈષણા (G-1) નામ સ્થાપના દ્રવ્ય (G-79) ભાવ દ્વિપદ ચતુષ્પદ અપદ સુગમાં આગમત: નોઆગમતઃ નોઆગમતઃ આગમતઃ (જ્ઞાતા-ઉપયુક્ત) (જ્ઞાતા-અનુ.) જ્ઞશરીર ભથશરીર ઉભય વ્યતિરિક્તા ઉગમાં ઉત્પાદન (દોષરહિત આહારના વિષયવાળી) જ કેક સચિત્ત અચિત્ત મિશ્રા (કુરંગદષ્ટાંત) પયાર્યતઃ નિક્ષેપતઃ ઉદ્ગમ ઉગોપના માર્ગણા (G-855 નામ સ્થાપના द्रव्य ભાવ (G-85) સુગમા નોઆગમત: આગમતઃ (જ્ઞાતા-અનુ.). નોઆગમતઃ આગમત: (જ્ઞાતા-ઉપ.) લાડુ-જ્યોતિષના વિષયવાળો ઉદ્ગમ (ઉત્પત્તિ) | દર્શન જ્ઞાન ચારિત્ર અશુદ્ધિ દંસણનાણUભવં ચરણ સુધે તેણુ તસુદ્ધી ચરણેણ કમસુદ્ધી ઉગ્નમસુદ્ધા ચરણસુદ્ધી II મોક્ષાર્થિના ચરણશુદ્ધિરપેક્ષ્યતે તથા ન કેવલયોરેવ જ્ઞાનદર્શનયો: શુદ્ધ ચારિત્રશુદ્ધિઃ કિન્વર્ગમશુૌ ચારિત્રશુદ્ધિઃ | તતશ્ચરણશુદ્ધિનિમિત્તે સમ્યગ્દર્શનજ્ઞાનવતાપિ નિયમત ઉદ્ગમદોષપરિશુદ્ધ આહારો ગ્રાહ્યઃ | અત્યંતર બાહ્ય (61) (જ્ઞાનન્દર્શન+ઉદ્ગમની શુદ્ધિથી ચારિત્રની શુદ્ધિ....) Page #487 -------------------------------------------------------------------------- ________________ II ઉગમના ૧૬ દોષ li) ત આધામાં ઓશિક (૪ દ્વાર) (G) પતિ મિશ્રજાત મિશ્રાત સ્થાપના પ્રાકૃતિકા પ્રાદુષ્કરણ ઉભિન્નમાલાપહત (G-92) અભ્યાહ્ન ક્રૌત અપમિત્ય પરિવર્તિત આચ્છધ અનિકૃષ્ટ અધ્યવપૂરક (૪) પરપક્ષ (ગૃહસ્થ) સ્વપક્ષ (સાધુ-સાધ્વી) અતિચારાદિ પ્રસંગો (પરખો ય સપકખો...) (૧) આધાકર્મના એકાર્થિક નામ, (95) (એગઢનામા...) (૨) કોના માટે કરેલુ આધાકર્મ થાય? (સ્સવાવિ) (૩) આધાકર્મનું સ્વરુપ (કિં વાવિ....) (૧) આધાકર્મ (G-96) (૨) અધ:કર્મ (G-98) (૩) આત્મજ્ઞ (G-103). 1 નામ સ્થાપના દ્રવ્ય સુગમાં આગમતઃ (જ્ઞાતા-અનુ.). નોઆગમતઃ ભાવ નામ સ્થાપના કવ્યા ભાવ નામ સ્થાપના દ્રવ્ય ભાવ આગમતઃ નોઆગમતઃ સુગમ આગમતઃ નોઆગમતઃ સુગમ આગમતઃ નોઆગમતઃ (જ્ઞાતા-ઉપ.). (જ્ઞાતા-ઉપ.) (જ્ઞાતા-પિ.) | આગમત: નોઆગમત: - આગમતઃ ~ નોઆગમતઃ ભ.શ. ઉ.અતિરિત (જ્ઞાતા-અનુ.) જ્ઞ.શ. જ્ઞ.શ. અતિથિ ભ.શ. ઉ.વ્યતિરિક્ત (જ્ઞાતા-અનુ.), જ્ઞ.શ. ભ.શ. ઉ.વ્યતિરિત સાધુને દાન આપવા માટે જ્ઞ.શ. ઔદનાદિ રાંધવા-રંધાવવા ભ.શ. ઉ.વ્યતિરિક્ષ ભ.શ. ઉ.વ્યતિરિક્ત જ્ઞ.શ. વગેરે રૂપ આધાકર્મ કરવું તે. જલ વગેરેમાં નાંખેલું દ્રવ્ય સંયમ સ્થાનો, કંડક, પકાયનું મર્દન કરવું/કરાવવું લેશ્યા અને ભારવડે કરીને જે નીચે જાય કુટુંબ રાજ્ય ધૂ તથા જે નીસરણી કે રજૂવડે શુભકર્મની સ્થિતિ વિશેષના (જ્ઞાનાદિ-૩ ..... I નિશ્ચિયનયે || તે ભાવાત્મા) એ વ્યવહાર નીચે ઉતરવું તે... જાણવું. ભાવને નીચા કરે તે. ચારિત્ર હણાતે છતે જ્ઞાન દર્શન ચારિત્ર હણાતે જીતે પણ હણાય માટે આભગ્ન પૂર્વનાં ૨ ની ભજના જ્ઞશ. ભ.શ. ઉ.વ્યતિરિક્ત ધનુષ યુપ કાય ભર (૪) આત્મકર્મ (G-106) (૫) પ્રતિસેવના (૬) પ્રતિશ્રવણા (૭) સંવાસા (૮) અનુમોદના નામ સ્થાપના દ્રવ્ય ભાવ પોતે આધાકર્મીનું સેવન કરતો હોય કે અન્ય લાવેલી વાપરતો હોય. તારા વડે સારૂ મેળવાયુ - લાભ થયુ વગેરે. આધાકર્મી વાપરનારની સાથે વસવું. તેઓની અનુમોદના કરવી – તમે તો. લબ્ધિવાળા છો વગેરે.. સુગમ આગમતઃ નોઆગમતઃ (જ્ઞાતા-ઉપ.). નોઆગમતઃ આગમતઃ (જ્ઞાતા-અનુ.). ઉદા. ચોરનું (G115). ઉદા. રાજપુત્રનું (G-116) ઉદા. પલ્લીનું (G-11). ઉદા. રાજદષ્ટનું (G11) અશુભપરિણામવાળો તે પરના (ગૃહસ્થ) સંબધી કર્મને પોતાનું કરે તે ભાવાત્મકર્મ છે. જ્ઞ.શ. ભ.શ. ઉ.વ્યતિરિક્ત જે પુરુષ જે ધનને પોતાનું માને, તે પુરુષને તે ધન દ્રવ્યના વિષયવાળુ હોવાથી (દ્રવ્ય) આત્મકર્મ છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ ---—ઉદિષ્ઠ કર્મ આધાકર્મનું બીજું દ્વાર - કોના માટે કરેલું આધાકર્મ કહેવાય ? I ઉદગમના ૧૬ દોષ || - ચાલુ છે. સાધર્મિક સાધુ (સદશનામાદિ ૧૨ થી યુક્ત) માટે કરેલું આધાકર્મ કહેવાય... - ઓદેશિક દોષઃ સાઘુ વગેરે બધા જ ભિક્ષાચરોને ઉદ્દેશિને આહારાદિ કરવામાં આવેલ હોય તે.... ((૨) | ઓશિક | Ga18) સાધર્મિક (૧૨ પ્રકાર) (ઉ137) ઓધ (અપૃથક્કરણભાવ) વિભાગ (પૃથક્કરણભાવ) (G-219) નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાલા પ્રવચન : - ૩ - સમાન કાષ્ઠની (સાધુ થનાર) એક જ દેશમાં એક જ કાલે ચતુર્વિધ સંઘમાંથી કૃત નામવાલો પ્રતિમાદિ ભવ્ય જીવ જમેલા જનમેલા કોઈ પણ-૧ ઉદ્દેશ (ચાવદર્થિક) સમુદેશ (પાખંડી) આદેશ (૫ પ્રકારના શ્રમણ) સમાદેશ લિંગ દર્શન જ્ઞાન ચારિત્ર અભિગ્રહ ભાવના (નિગ્રંથ-જૈન સાધુ) છિન્ન (નિયમિત આપવું) અછિન્ન (અનિયમિત આપવું) રહરણ સાયિક-સાયો. મતિ-વગેરે ૫ સામાયિકાદિ-૫ દ્રવ્યાદિ ૪ અનિત્યાદિ ૧૨ - - મુહપત્તિવાળો ચારિત્રવાળો અભિગ્રહવાળો પથમિક જ્ઞાનવાળો ભાવનાને - - : દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ દર્શન (સમ્ય.) ભાવવાવાળો વાળો સાધુ (આ દ્વારના વ્યાપકલવ્યની વિધિ ગ્રંથમાંથી જાણી લેવી) : ઉષ્ઠિ = “ભિક્ષાચરાદિ કોઇ પણ આવે તેને આપવું” એવું મનમાં રાખવું. કુત = ભાત દહીં વગેરે મિશ્ર કરવા. કર્મ= મોદક ચૂર્ણને પાકાદિ કરી ફરી તૈયાર કરવું. આધાકર્મનું ત્રીજું દ્વાર B - આધાકર્મનું સ્વરૂપ છે ( નco). હવે ઉષ્ઠિો દેશનાં ૮ ભેદ, એવી જ રીતે આગળનાં પણ ૩ (સમુદેશ-આદેશ-સમાદેશ) ૮+૮+૮+૮ = ૩૨ થાય એવી રીતે ઉષ્ટિ- કૃત- કર્મ નો સરવાળો કરતા ૩૨×૩ = ૯૬ ભેદ-પ્રભેદ સહિત થાય છે. - પૂતિકર્મ દોષ : શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગો કસ્વામાં આવ્યો હોય તો. અશન. પાન ખાદિમ સ્વાદિમ. (શાલી-ડાંગરાદિ) (કુવા-વાવ-તલાવાદિ) (નારિયેલાદિ ફલ) (સૂંઠ-મરી મસાલાદિ) (૩) || પૂતિ ) (G2435 આરંભઃ - (કૃત) અને નિષ્ઠિત = (અવસાન) ની ચતુર્ભાગી (૧સાધ્વÁડડરંભ - સાધ્વર્ગે નિષ્ઠિત x (૨) સાધ્વર્ટેડડરંભ - અન્યાર્થી નિષ્ઠિતી ? (૩) અન્યાયેંડારંભ - સાધ્વર્ગે નિષ્ઠિત x (૪) અભ્યાÁડડરંભ - અન્ધાર્થે નિષ્ઠિત (અકથ્ય) ( વ્ય); સુગમાં બાદર સ્થાપના. દ્રવ્ય ભાવ સુંગધાદિગુણવિશિષ્ટમપિ સૂક્ષ્મ પશ્ચાઅશુચીમયાત્ થાજ્ય (સંપૂર્ણ નિર્દોષ ગોચરીમાં જો (માણિભદ્રયક્ષદેવકુલિકાદષ્ટાંત) : ( ૧ પણ દાનો દોષિત પડે તો - તેouપતિ યુક્ત કહેવાય.) આધાકર્મનું ચોથું દ્વાર / - પરપક્ષ-૫ક્ષ અતિચારાદિ પ્રસંગ (G-1: ઉપકરણ ભતપાન આધાકર્મની નિમંત્રણ સ્વીકારવાથી - અતિક્રમ લેવા માટે ચાલતા - વ્યતિક્રમા વ્હોરતા - અતિચાર વાપરતા - અનાચાર શુદ્ધ અશુદ્ધ બાદર સૂક્ષ્મ (ઈધન - અંગારાના ધૂમના અવયવોવડે જે ખરડાય તે) અક (પ્રજ્ઞાપનામાત્ર-પરિહરણ નાસ્તિ અશક્યતાતુ તતઃ ક.) - મિશ્ર દોષ શરૂઆતથી જ ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં આવ્યો હોય તે. ((૪) IL મિશ્રજાત છે 02: - ઉપરોક્ત કહેવાયેલ અતિક્રમાદિ દોષોને સેવવાથી ઉત્પન્ન થતા.... આજ્ઞાભંગ - અનવસ્થા - મિથ્યાત્વ અને વિરાધના વગેરે દોષો સંભવે છે. (183) યાવઅર્થિક (વિશોધિકોટિ:) પાખંડ્યાર્થે સાધર્યું (અવિશોધિકોટિ) - ત્રણે ભેદ ત્યાજ્ય. કારણ - ૧૦૦૦ ઘર ગંયે છતે પણ આ મિશ્રજાત ન જ કહ્યું. કેમ કે જેમ વેધ વિષ - તે ૧૦૦૦ માણસ સુધી પણ પરંપરાઓ મારવાની ક્ષમતા ધરાવે છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના દોષ : સાધુ માટે આહારાદિ રાખી મુકવા તે. સ્થાનસ્વસ્થાન અનંતર અવવણ (મહોત્સવાદિ હેલું હ પરંપર પરંપર અવિકારી વિકારી અવિકારી વિકારી → પ્રાકૃતિકા દોષ ઃ સાધુને વ્હોરાવવાનો લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વ્હેલા કે મોડા કરવા. (૬) || પ્રાકૃતિકા II G-15) ભીંતમાં બાકોરુ પાડવું સ્વસ્થાન (૬ પ્રકારે) (ગૈસાદિમાં) * ભાજનસ્વસ્થાન સ્થાનસ્વસ્થાન આત્મદ્રવ્યક્રીત દ્રવ્યતઃ + quis બાદર (૫) II સ્થાપના || (G-277) ઉર્ધ્વણ (મહોત્સવાદિ મોડુ કરવું) પ્રગટકરણ (બહાર લાવવું) નાના બારણાને મોટું બારણું કરવું પ્રકાશવાળા રત્નાદિ young → ક્રીત દોષ = સાધુને વ્હોરાવવા માટે વેચાતું લેવું. દ્રવ્યતઃ ભાવતઃ સચિત્ત + પરાર્થે વા સ્વાર્થે • પ્રાદુષ્કરણ દોષ : સાધુને વ્હોરાવવા માટે અંધારુ દૂર કરી બારી-બારણા-વીજળી-દીવાદિથી પ્રકાશ કરો. (૯) || પ્રાદુષ્કરણ II (a-ve) અનંતર અવવણ (પુત્રાદિને સાધ્વર્થે વ્હેલુ આપવું) નવું બારણું કરવું મિશ્ર પરદ્રવ્યક્રીત પરસ્થાન (૬ પ્રકારે) (શીકાદિમાં) (૮) || કીત || અચિત્ત સૂક્ષ્મ દીવો કે લાઈટ સળગાવવી વગેરે. ભાજનસ્વસ્થાન પ્રકાશકરણ છાપરામાં નળિયાદિ ખસેડવા રુપે (G-306) ઉજ્વણ (પુત્રાદિને સાર્ચે મોડુ આપવું) ભાવતઃ આત્મભાવક્રીત ધર્મક્યાદિક વિશે... પરભાવીત સચિત્ત મિશ્ર અચિત્ત (દેવશર્મા નામે મંખનુ દૃષ્ટાંત) • પ્રામિત્ય દોષ = સાધુને વ્હારાવવા માટે ઉધાર લઈ લાવવું. વ્યવિષયક (કોહેલુ ઘીની બદલે તાજુ ઘી લેવું) લોકિક (વ્હેનનું દૃષ્ટાંત-ઉછીનું તૈલ-દાસીત્વ) (સાધુ સંબંધી વસ્ત્રાદિમાં જાણવું) પરાવર્તિત દોષ = સાધુને વ્હોરાવવા માટે વસ્તુની અદલા-બદલી કરવી. (૧૦) | પરાવર્તિત II (G-323) નિશિયાભ્યત સ્વગામ અન્યદ્રવ્યવિષયક (કોદરાના કુરીયા બદલે શાલીઓદન લેવું) અભ્યાહત દોષ = સાધુને વ્હોરાવવા માટે સામે લઈ જવું. ગૃહાંતર નાવ • નોગૃહાંતર અણાચિર્ણ (બાહરથી લાવેલું) જલમાર્ગ (૯) II પ્રામિત્વ II (G-316) લોકિ તરાપો વાડો (વાટકાદિ), નોનિશિયાભ્યાત તદ્રવ્યવિષયક (કપડાની બદલે કપડો લેવું) (૧૧) || અભ્યાહત | (G-329) પરગામ સ્વદેશ ક્ષેત્રની અપેક્ષાએ ઉત્કૃષ્ટ v લોકોતેર આચિર્ણ (૩ ઘરથી/૧૦૦ ડગલામાંથી લાવેલું) 7 ઘરની અપેક્ષાએ પરદેશ લોકોતેર (સાધુ વિષયક) અન્યદ્રવ્યવિષયક (કપડાની બદલે પાંગરણી લેવી) મધ્યમ જલમાર્ગ સ્થલમાર્ગ v જંઘા (ચરણ) ગાડી આદિ નાવ શૈરી (સાહી), ૧ દરવાજેથી ૨ ઘર વગેરે (નિવેસનું) V ધન્ય તરાપો જંઘા સ્થલમાર્ગ ગાડી આદિ V ગૃહમ્ Page #490 -------------------------------------------------------------------------- ________________ www fairnelibrary.org ઉદ્ભિન્ન દોષ = સાધુને વ્હોરાવવા માટે માટી વગેરે સીલ લગાવેલ હોય તે તોડીને આપવું. (૧૨) II ઉદ્ભિન્ન II) (G-347) પિહિતોદ્ભિન્ન પ્રાસુકમ્ (અચિત્ત) અપ્રાસુકમ્ (સચિત્ત) (અકલ્પ્ય) (ક) → માલાપહત દોષ = સાધુને વ્હોરાવવા માટે ભોયરુ કે માળ ઉપરથી લાવવું. (૧૩) II માલાપહૃત | (G-357) ધન્ય (પગની પાની ઉંચી કરીને લેવું.... તે દૃષ્ટિથી અગોચર હોય-ભિક્ષુક દૃષ્ટાંત) ઉર્ધ્વ (શીકું આદિમાં રહેલું) અથવા પ્રભુ (ઘરનો નાયક) + ઉત્કૃષ્ટ (નીસરણીથી લેવું - તેમાં ગૈરુક – કાપિક ગુણચંદ્રસાધુનું દૃષ્ટાંત જાણવું) અધો (નીચે ભોયરામાં રહેલું) → આચ્છેધ દોષ = સાધુને વ્હોરાવવા માટે પુત્ર/નોકરાદિ પાસેથી કપાટોમ્ભિન્ન તિયગ્ (મોટા ડૂમાદિમાં રહેલ વસ્તુ માટે પગ ઉપર-હાથ નીચે કરી લાવવું) બળજબરી પૂર્વક ઝુંટવી લઈને આપવું. (૧૪) || આšધ ॥ (૯-366) સ્વામી (રાજા કે ગ્રામનાયક) 17 ચૌર અનિસૃષ્ટ દોષ = ઘણાની માલીકીની વસ્તુ બીજાની રજા વગર એક વ્યક્તિ આપે. (૧૫) II અનિસૃષ્ટ | (G-377) સાધારણાનિષ્ટ મોદક ધાણી (ચન્ત્ર) ૩૨ મોદકવાળો દૃષ્ટાંત (માણિભદ્ર) એવી જ રીતે – આગળના ભેદોમાં પણ જાણવું. છિન્ન યાવદર્થિકામિશ્ર (સ્વગૃહ) વિશોધિકોટી વિશોધિકોટિ વિવાહાદિ આધાકર્મી. ઔદ્દેશીક સ્થાપના અછિન્ન છિન્ન અછિન્ન નિસૃષ્ટ અનિસૃષ્ટ સૃિષ્ટ અનિસૃષ્ટ • અધ્યવપૂરક દોષ = પોતાની માટે રસોઈની શરૂઆત કર્યા પછી, સાધુને માટે તેમાં અધિક નાંખેલું આપવું તે. (૧૬) II અધ્યવપૂરક (G-388) પાખન્ડયાર્થે મિશ્ર (સ્વગૃહ) સાર્થે મિશ્ર (સ્વગૃહ) અભ્યાત વિશ (વિભાગૌદેશિકના છેલ્લા ૩ ભેદ) પ્રાદુષ્કરણ V ઉદ્ભિન્ન દુકાનાદિ સ્વામી II ઉદ્ગમમાં આવતા ૧૬ દોષોમાંથી ॥ (G-392) (*) અવિશોધિકોટિ અવિશોધિકોટી (પાખંડીગૃહિ મિશ્ર સાધુ ગૃહિ મિશ્ર) ક્રીત V માલાપત મિશ્રજાત બાદર પ્રાકૃતિકા પ્રતિ ભોજનાનિષ્ટ ભોજન (ચુલ્લકાદિ) (બાદરભક્તપાન પૂતિ) પ્રામિત્ય હસ્તિનઃ આચ્છેધ અધ્યવપૂરક (છેલ્લા-૨ ભેદ) પરાવર્તિત અનિસૃષ્ટ તા.ક. અવિશોધિોટિના જે ઉત્તરભેદો-પ્રભેદો બતાવવામાં આવ્યા છે. તેના સિવાયના બધા જ ભેદો-પ્રભેદો તે વિશોધિકોટિના જાણવા, Page #491 -------------------------------------------------------------------------- ________________ II ઉત્પાદનોનાં ૧૬ દોષ II. નિમિત્ત દોષ = ભૂત-વર્તમાન-ભાવીકાળનાં ૮ પ્રકારમાંથી કોઈપણ નિમિત્ત કહી ભિક્ષા મેળવવી. (૩) | નિમિત્તપિંડ II (G-435) II ઉત્પાદના | (–404) નામ સ્થાપના દ્રવ્ય ભાવ અંગ સ્વર લક્ષણ વ્યંજન ! સ્વપ્ન અથવા-અન્ય રીતિથી છેદન ભમ અન્તરિક્ષ સુગમ અપ્રસ્ત નોઆગમત, મારૂ અથવા + + જ્ઞાન-દર્શન–ચારિત્રાણામ્ ભવ્ય શરીર ઉભયવ્યતિરિક્ત ઉત્પાદના ભૂતકાલ વર્તમાનકાલ ભવિષ્યકાલા જ્ઞશરીર સચિત નોઆગમતઃ આગમતઃ મિશ્ર આચિત્ત , જ્ઞશરીર ભવ્ય શરીર ઉભયવ્યતિરિક્ત ૧ , દુતી નિમિત્ત આજીવક વણીપક ચિકિત્સક ક્રોધ માન માયા લાભ અલાભ સુખ દુઃખ જીવિત મરણ - આજીવક દોષ = સામાની સાથે પોતાની સમાન કુલ-કલા-જાતિ વગેરે જે હોય તે પ્રગટ કરી ભિક્ષા મેળવવી. (૪) II આજીવકપિs III (43) R * ધાત્રી લોભ પૂર્વ-પશ્ચિાત વિધા મંત્ર ચુર્ણ યોગમૂલકર્મ જાતિ કુલ R - ધાબી દોષ = ગૃહસ્થનાં બાળકોને રમાડીને મેળવાતી ભિક્ષા. (૧) | ઘાલીપિs I G-41) સૂચા અસૂયા સૂયા અસૂચા સૂયા અસૂચા સૂચા અસૂયા સૂયા અસૂયા. સૂચા = અસ્પષ્ટ રીતે કહેવું. અસૂચા - સ્પષ્ટ રીતે કહેવું. - વણીપક દોષ = ગૃહસ્થ જે પરિવ્રાજક, બાહાણ, કુતરા વગેરેનો ભક્ત હોય તેની પ્રશંસા કરી પોતાને પણ તેમનો ભક્ત બતાવી ભિક્ષા મેળવવી. (પ) || વણીપફપિડ ] (443) સ્તનપય:પાનકારી મજ્જનકારી. શૃંગારકારી કીડનકારી અંકકારી. (૧) (૨) - શ્રમણી બ્રાહ્મણ અતિથિ શ્વાન (કુતરુ) (૧) (૨) (૧) (૨) (૧) (૨) (૧) (૨) (૧) સ્વયંકરણ (સ્વયં કરે) (૨) કરાવણ (બીજા પાસે કરાવે) એટલે – ૫ ધાત્રી સ્વર્ય + ૫ ધાત્રી કારણે કરાવણ = ૫ + ૫ = ૧૦ ધાત્રી - દુતિ દોષ = ભિક્ષા માટે જ સામાસામે ગૃહસ્થનાં સંદેશા લાવવા લઈ જવા. [ (૨) II દતિપિંડ 428) જ નિગ્રંથ શાક્ય... તાપસ....મૈરુક.....આવક....... ચિકિત્સા દોષ = દવા આપી કે બતાવીને ભિક્ષા મેળવવી. ((s) I ચિકિત્સાપિંડ II (6456) ગામ પરગામ પ્રગટ છસ ગુપ્ત) પ્રગટ છન્ન (ગુપ્ત) : રોગી વડે રોગ પુછાતે છતેશું હું વૈધ છું ? એમ કહી વૈધ પાસે જઈ ચિકિત્સા કરાવો વગેરે કહે.... રોગી પુછતે છતે મને પણ આ રોગ થયો હતો. તો આ દવાથી ઉપશાંત કર્યો હતો. વગેરે કહે.... વૈધીભુત થઈને સાક્ષાત્ સ્વયં ચિત્સિાદિ કરે (નાડી વગેરે તપાસે) લોકોત્તર (સંઘાટકને ખબર ને પડે) લોક-લોકોત્તર લોકોત્તર (ગૃહસ્થસંઘાટક (સંઘાટકને ખબર બન્નેને ખબર ન પડે) ન પડે) લોક-લોકોદર :. (ગૃહસ્થમ્મઘાટક : બન્નેને ખબર ન પડે) : Page #492 -------------------------------------------------------------------------- ________________ 5 ક્રોધ દોષ = ક્રોધ કરીને ભિક્ષા લેવી. માયા દોષ = માયા કરીને ભિક્ષા લેવી. - માન દોષ = માન કરીને ભિક્ષા લેવી. - લોભ દોષ = લોભ કરીને ભિક્ષા લેવી. ((૦ થી ૧૦) II ક્રોધાદિ-૪ પિંડ 46) : - મૂલકર્મ દોષ = વશીકરણ, ગર્ભસાટન વગેરે મૂલકર્મનાં પ્રયોગથી ભિક્ષા લેવી. ((૧૬) II મૂલકમ | G-5૦૦) (આના ભેદો ગ્રંથમાંથી મેળવી લેવા.) કોલપિંડ માનપિંડ માયાપિંડ લોભપિંડ (ઘેવરનું દષ્ટાંત) (સેવનું દષ્ટાંત) (મોદકનું દષ્ટાંત) (સિંહકેસરિયાનું દષ્ટાંત). - પૂર્વ-પશ્ચિાતસંતવ દોષ = માતાદિ-સાસુ આદિના સંબંધ કાઢીને ભિક્ષા લેવી. '(૧૧) II પૂર્વ-પશ્ચાતસંસ્તવપિંડ | (G-484) || ગ્રહોષણાના ૧૦ દોષ II [II ગ્રહષણ IN G-516) પા સ્થાપના. द्रव्य ભાવ પરિચય (સંબંધી રુપ સંસ્તવ). શ્લાઘા (પ્રશંસા) (વચન રુપ સંસ્તવ) સુગમ નોઆગમત: નોઆગમતઃ આગમતઃ (જ્ઞાતા-અનુપયુક્ત) આગમત: (જ્ઞાતા-ઉપયુક્ત) પૂર્વ પૂર્વ પશ્ચાત પધ્ધતિ વિધા દોષ = વિધાનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૧) ! વિલાપિડ IIT (G-44). સાધના સહિત-સ્ત્રી રુપ દેવતા અધિષ્ઠતા - વા અક્ષર પદ્ધતિ = વિધા. (જેને સાધનાથી સિધ્ધ કરવી પડે તે). ( ભિક્ષપાસકનું દષ્ટાંત) મંત્ર દોષ = મંત્રનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૧૩) || મેલપિડ IT (44) સાધના રહિત–પુરુષ રુપ દેવતા - અધિષ્ઠાતા = મન્ચ (જેને ઉચ્ચાર માત્રથી જ સિદ્ધ કરાય તે) (મુરુડરાજાનું દષ્ટાંત). - ચૂર્ણ દોષ = જેનાથી અદૃશ્ય થઈ શકાય એવા અંજન-તિલક વગેરે ચુર્ણનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૧૪) II ચૂર્ણપિંડ ) G-5000 ચાણક્યવિદિત - ૨ મુલકનું દષ્ટાંત... - યોગ દોષ = જેનાથી સૌભાગ્યાદિ-આકાશગમનાદિ કરી શકાય એવા ચંદન-લેપ વગેરે યોગનાં પ્રયોગથી ભિક્ષા મેળવવી. . (૧૫) | યોગપિંડ IN G-500) " | જ્ઞશરીર ભવ્યશરીર ઉભયવ્યતિરિત પ્રસ્ત અપ્રશસ્ત (વાનરયુથ-દષ્ટાંત) (સમયજ્ઞાનાદિયુક્ત) શક્તિ પ્રક્ષિત નિભ પિહિત સંહત દાયક ઉત્મિશ્રિત અપરિણત લિંજ છર્દિત (ગ્રહઔષણાના ૧૦ દોષમાંહે - સાધુથી ઉત્પન્ન થયેલ ર દોષ = (૧) શંક્તિ (૨) ભાવથી અપરિણત તદન્ય શ્રાવકથી ૮ દોષ થાય છે. એ ખાસ જાણવું.) - શંકિત દોષ = આધાકમદિની શંકાવાળો આહાર ગ્રહણ કરવો તે. ( (૧) II શકિત ) G52) || ૪ ભાંગા .. ! “શક્તિ” કયાં દોષમાં લાગે? જો કે શ્રુતજ્ઞાની-જુ-પિંડનિર્યુક્તિ : (૧) ગ્રહણે - ભોજને = x ઉત્તર = ઉદગમનો ૧૬ દોષ ! આદિ આગમમાં ઉપયુક્ત (૨) ગ્રહણ - ન ભોજને = X (આધાકમદિ) બધા જ ; કથાકાવ્યના વિવેક્વાળો સાધુ શુદ્ધ (3) ન ગ્રહણે - ભોજને = x અને ગ્રહઔષણાના “શંક્તિમાં ગવેષણ કરવા છતાં પણ અશુદ્ધ (૪) ન ગ્રહણે - ન ભોજને = ૪ સિવાય ઍક્ષિત આદિ ૯ માં ! ગ્રહણ કરે તો પણ તે આહાર કેવળી આ શક્તિ દોષ લાગે છે. હું * ભગવંતો વાપરે છે. અન્યથા-શ્રુતાડપ્રમાણેચારિત્રાડભાવે-મોફાડભાવેદીક્ષપ્રવૃત્તિ-નિરર્થક.... અણાહાર્ય (પાણી રહિત જે ઉપયોગ કરાય તે) આહાર્ય (પાણી સહિત જે ઉપયોગ કરાય તે) (ચૂર્ણ-સુગંધ-વાસાદિ) (પાદલપાદિ–આ.સમિતસૂરિનું દષ્ટાંત) Page #493 -------------------------------------------------------------------------- ________________ • પ્રક્ષિત દોષ = સચિત પૃથ્વીકાયાદિથી ખરડાયેલો આહાર ગ્રહણ કરવો તે. (૨) || મુસિત || (G-531) પૃથ્વીકાય સચિત્ત શુષ્ક આર્દ્ર પૂર્વકર્મ પશ્ચાતકર્મ સસ્નિગ્ધ ઉદકાડર્દ → નિક્ષિપ્ત દોષ = સચિત્ત પૃથ્વી વગેરે ઉપર મુકેલો આહાર ગ્રહણ કરવો તે. (૩) II નિક્ષિપ્ત || {G-540) સચિત્ત - અખાય વનસ્પતિકાચ મિશ્ર બાલ અનંતર પરંપર પરંપર અનંતર અનંતર અનંતર સચિત્ત +મિશ્ર ોવ – પરંપર તુ ભજના - (યતનયા) આમાં કુલ ૪૩૨ ભાંગા છે (તે ગ્રંથમાંથી જોઈ લેવા) પરંપર → પિહિત દોષ = સચિત્તાદિ વસ્તુથી ઢાંકેલો હોય તેવો આહાર ગ્રહણ કરવો તે. (૪) || પિતિ ॥ (G-558) અત્તિ (પૃથ્વીકાયાદિ દુને વિરો) અચિત્ત ગતિ → આમાં પણ સચિત્તાદિ ભેડવડે - પૂર્વોક્ત રીતિએ – ૪૩૨ ભેદ (ભાંગા) થાય છે. → સંહત દોષ = સચિત્ત વસ્તુવાળા વાસણને ખાલી કરી તેમાંથી જ જે આહાર ગ્રહણ કરવો તે. (૫) || સંત | (G-563) અદેય વસ્તુને બીજે ઠેકાણે (બીજા ભાજનમાં) મુકીને જ અપાય તે...સંસ્કૃત...કહેવાય → દાયક દોષ = શાસ્રનિષિદ્ધ ૪૦ વ્યક્તિનાં હાથે આહાર ગ્રહણ કરવો તે. (૬) || દાયક II (૪૦ પ્રકારે) (G-572) વૃદ્ધ भत ઉન્મત વેપમાન જ્વરિત અંધ પ્રગલિત આરુઢ નિગડ છિન્નહસ્ત પ્રેરાશિક ગુર્વિણી બાલવત્સા ભોજનકરતા મનંતી ભજ્જતી દલતી -પાદ (નપુંસક) ઇતર સચિત્ત વસ્તુ ઉપર ચાલતી આવે તો પિસંતિ પિંજતી રુચંતી કંતતી મહમાની સચિત્તથી સચિત્ત (રુ છુટુ કરતી) ખરડાયેલ હાથવાળી વસ્તુને નીચે મુકીને આવે તો લિપ્તહસ્ત લિપ્તપાત્ર ઉર્તતી સાધારણ ચોરેલુ પ્રાકૃતિકા સપ્રત્યયાય અન્યોદ્દેશ આભોગ અનાભોગ સચિત્ત વસ્તુથી સંઘટિત હોય તો વા સંઘટો કરતા આવે તો હસ્તા કડતી ષટ્કાયાદિનો આરંભ કરતી હોય તો ઉન્મિશ્ર દોષ = સચિત્તાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરવો તે. (૭) || ઉન્નિ (G-605) સચિત્તાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરવો. તે ઉન્મિશ્ર દોષ હોય છે. આમાં પણ નિક્ષિપ્તવત્ ૪૩૨ ભાંગા છે. પ્ર. - ઉમિશ્ર અને સંત આ બન્નેમાં શું ફેરફાર છે ? ઉત્તર – ઉનિશ્રમાં સચિત્તાદિ સાથે ભેળસેળ કરીને અપાય જ્યારે સંત – વાસણમાં રહેલ સચિત્તાદિ કાઢીને તે વાસણથી અપાય છે. → અપરિણત દોષ = અચિત્ત નહી થયેલો આહાર ગ્રહણ કરવો તે. (૮) II અપરિણત II + દ્રવ્ય (G-609) દાતૃ ગૃહિત્ દાત્ લિપ્ત દોષ = સચિત્તાદિથી ખરડાયેલા હાથ-વાસણાદિથી આહાર ગ્રહણ કરવો તે. (૯) || લિસ || ક (૧) ખરડાયેલા હાથ, ખરડાયેલુ વાસણ-સાવશેષ દ્રવ્ય (૩) ખરડાયેલા હાથ, ન ખરડાયેલું વાસણ–સાવશેષ દ્રવ્ય (૫) ન ખરડાયેલા હાથ, ખરડાયેલું વાસણ-સાવશેષ દ્રવ્ય (૭) ન ખરડાયેલ હાથ, ન ખરડાયેલુ વાસણ-સાવશેષ દ્રવ્ય, ચ્ આપ્ ભાવ (G–613) “સચિત્તાદિ” થી ખરડાયેલ હાથ - વાસણાદિથી આહારાદિ આપવું - તેને ગ્રહણ કરવું તે લિપ્તદોષ. (તે આ અષ્ટભંગીથી જાણવું.) • ઉપરોક્ત ૪૨ દોષોથી યુક્ત ગોચરી નિષ્કારણ વ્હોરીએ તો..... (૧) આજ્ઞાભંગ (૨) અનવસ્થા (૩) મિથ્યાત્વ (૪) વિરાધના -રુપ દોષો લાગે છે. (મધુ(પય:)બિંદુનું દૃષ્ટાંત જાણવું) ગૃહિતૃ (૨) ખરડાયેલા હાથ, ખરડાયેલું વાસણ-નિરવશેષ દ્રવ્ય (૪) ખરડાયેલા હાથ, ન ખરડાયેલુ વાસણ-નિવશેષ દ્રવ્ય (૬) નખરડાયેલા હાથ, ખરડાયેલું વાસણ-નિવશેષ દ્રવ્ય (૮) ન ખરડાયેલા હાથ, ન ખરડાયેલુ વાસણ-નિરવશેષ દ્રવ્ય, ય ૫ → છર્દિત દોષ = જમીન ઉપર વેસ્તા - વિખરેતા - ઢોળતા આહાર આપે તે. (૧૦) || છર્દિત II (G-627) → જમીન ઉપર ઢોળતા ઢોળતા વ્હોરાવે. તે “છર્દિત” દોષ યુક્ત કહેવાય. આમાં પણ નિક્ષિપ્તવત્ સચિત્તાદિ ભેદે ૪૩૨ ભાંગા થાય છે. અ 5 (સંયમ-આત્મ-પ્રવચન વિરાધના રુપ Page #494 -------------------------------------------------------------------------- ________________ નામ | ગ્રામૈષણાનાં ૫ દોષ II. અંગાર દોષ = વાપરતા વાપરતા આહારનાં વખાણ કરૂા. (૩) || અંગાર II (G-655) || ગ્રાસેષણ ) ( 629) - તદ્ ભવતિ ભોજન સાકારં યત્તર્ગતવિશિષ્ટ - ગન્ધરસાસ્વાદવશતો જાતતવિષયમૂચ્છ સન્નહો! મિષ્ટ, અહો! સુસંભૂખ્ત, અહો! સુસ્નિગ્ધ, સુપર્વ, સુરસમિલ્યવે પ્રશંસાન્નાહારયતિ સ અંગારદોષ ..! નામ સ્થાપના દ્રવ્ય ભાવ // દ્વિવિધઃ | સુગમ આગમત: નોઆગમતઃ આગમત: નોઆગમત; (જ્ઞાતા-અનુપયુક્ત) (જ્ઞાતા-ઉપયુક્ત) દ્રવ્યત: ભાવતઃ અપ્રશસ્ત : કૃશાનદગ્ધા: ખદિરાદિવનસ્પતિવિશેષ પ્રશસ્ત રાગાગ્નિના નિદગ્ધ ચરણેબ્ધનમ્ જ્ઞશરીર ભવ્ય શરીર ઉભયવ્યતિરિક્ત - ધૂમ દોષ = વાપરતા વાપરતા આહારની નિંદા કસ્વી. (સંયોજનાદિ-૫) (સંયોજનાદિ દોષ રહિત) (મસ્ય-દષ્ટાંત) [ (૪) | ધૂમ II) (655) ૪ (G-635) સંયોજના પ્રમાણ અંગાર ધૂમ કારણ યત્તર્ગતવિપરસગન્ધાસ્વાદતો જાતતવિષય - વ્યલિકચિત્તઃ સન્ અહો! વિરુપ, કવથિત, અપક્વ, અસંસ્કૃત, અલવણે.. ચેતિ નિંદન્નાહારયતિ સો ધૂમદોષ:... - સંયોજના દોષ = વાપરવાનાં ૩ દ્રવ્યાદિ સ્વાદાર્થે ભેગા કરવા. (૧) || સંયોજના II) (ઉ636) II દ્વિવિધ: || ભાવ દ્રવ્યત: ભિાવતઃ અર્ધદગ્ધાનાં કાષ્ઠાનાં સંબંધી.... દ્વેષાગ્નિના દહમાનસ્થ ચરણેધનસ્થ સંબંધી કલુષભાવો નિંદાત્મકઃ કારણ દોષ = આહાર વાપરવાના ૬ કારણ સિવાય પણ આહારદિ વાપરસ્વા. (પ) | કારણ II (G-661) બાલ અત્યંતર રાગાદિવડે જીવને સંસારમાં બાંધનારૂ હોવાથી ગોચરી ફરતા ફરતા પાસે વદને દીર્ધ સંસાર અપાવે. અનુકુલ દ્રવ્યોની ત્યાં જ (કવલે) (મુખમાં) સંયોજના કરવી, પ્રમાણ દોષ = જરૂર કરતા વધારે આહાર વાપરવું. [(૨) | પ્રમાણ II) (642). લમ્બને. વાપરવાના ૬ કારણ ન વાપરવાના ૬ કારણ 62). પુરુષ સ્ત્રી. નપુંસક (૩૨ ક્વળ) (૨૮ કવળ) (૨૪ કવળ) (તે કવળ – “કુકુડી” પ્રમાણ હોવું જોઈ) સુધાનિવારનાર્થે વૈયાવચ્ચકરણાર્થે પ્રાણધારણાર્થે સંયમપાલનાર્થે ઈર્યાસમિતિ વગેરે પાલનાર્થે ધર્મચિન્નાર્થે (સ્વાધ્યાયાર્થે) બ્રહ્મચર્ય દ્રવ્યકુક્ડી. ભાવકુકુડી આંતક (રોગ) (G-666) ઉપસર્ગ પ્રાણી દયા આસન રુપ શરીર ત્યાગાર્થે ઉદરકુક્ડી ગલકુક્ડી . * ઇહ કાલાપેક્ષયા તથાડડહાસ્ય પ્રમાણ વદતિ ! કાલા પાની ભોજન વાયુ અતિશતકાલ મધ્યમશીતકાલ ૧ મધ્યમઉષ્ણકાલા ૧ અતિઉષ્ણકાલ ૩ ૨ ૧ = u ભાગા ભાગ ભાગ (G-650) ભાગ B Page #495 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યા સહિત ૪૭ દોષ (૧) આધાકર્મ દોષ : સાધુને માટે જ જે આહારાદિ કરવામાં આવ્યો હોય તે... (૨) ઓદ્દેશિક દોષ ઃ સાધુ વગેરે બધા જ ભિક્ષાચરોને ઉદ્દેશિને આહારાદિ કરવામાં આવેલ હોય છે... (૩) પૂત્તિકર્મ દોષ : શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગો કરવામાં આવ્યો હોય તો. (૪) મિશ્ર દોશ - શરૂઆતથી જ ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં આવ્યો હોય તે. (૫) સ્થાપના દોષ : સાધુ માટે આહારાદિ રાખી મુકવા તે. (૬) પ્રાકૃતિકા દોષ : સાધુને હોરાવવાનો લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વ્હેલા કે મોડા કરવા. (૨) પાદુકરણ દોષ : સાધુને વ્હોરાવવા માટે અંધારુ દૂર કરી બારી-બારણા વીજળી-દીવાદિથી પ્રકાશ કરવો. (૮) કીત દોષ = સાધુને વ્હોરાવવા માટે વેરાતું લેવું. (૯) પ્રામિત્વ દોશ = સાધુને વ્હારાવવા માટે ઉધાર લઈ લાવવું. (૧૦) પરાવર્તિત દોષ = સાધુને વ્હોરાવવા માટે વસ્તુની અદલા-બદલી કરવી. (૧૧) અભ્યાત દોષ = સાધુને વ્હોરાવવા માટે સાથે લઈ જવું. (૧૨) ઉભિન્ન દોષ = સાધુને હોરાવવા માટે માટી વગેરે સીલ લગાવેલ હોય તે તોડીને આપવું. (૧૩) માલાપહત દોષ = સાધુને વ્હોરાવવા માટે ભોરારુ કે માળ ઉપરથી લાવવું. (૧૪) આડેધ દોષ = સાધુને વ્હોરાવવા માટે પુત્ર/નોકરા પાસેથી બળજબરી પૂર્વક ઝુંટવી લઈને આપવું. (૧૫) અતિસૃષ્ટ શોપ = ઘણાની માલીકીની વસ્તુ બીજાની રજા વગર એક વ્યક્તિ આપે. (૧૬) અધ્યવપૂરક દોષ = પોતાની માટે રસોઈની શરૂઆત કર્યા પછી, સાધુને માટે તેમાં અધિક નાંખેલું આપવું તે. (૧૭) ઘાત્રી દોશ = ગૃહસ્થનાં બાળકોને રમાડીને મેળવાતી બિટ્ટા. (૧૮) દુતિ દોષ = ભિક્ષા માટે જ સામાસામે ગૃહસ્થનાં સંદેશા લાવવા લઈ જવા. (૧૯) નિમિત દોષ = ભૂત-વર્તમાન ભાવીકાળનાં ૮ પ્રકારમાંથી કોઈપણ નિમિત્ત કહી ભિક્ષા મેળવવી. (૨૦) આજીવક દોષ – સામાની સાથે પોતાની સમાન કુલ-કલા-જાતી વગેરે જે હોય તે પ્રગટ કરી ભિક્ષા મેળવવી. (૨૧) વણીપક દોષ = ગૃહસ્થ જે પરિવ્રાજક, બ્રાહ્મણ, કુતરા વગેરેનો ભક્ત હોય તેની પ્રશંસા કરી પોતાને પણ તેમનો ભક્ત બતાવી ભિક્ષા મેળવવી. (૨૨) ચિકિત્સા દોષ = દવા આપી કે બતાવીને ભિક્ષા મેળવવી. (૨૩) ક્રોધ રોષ = ક્રોધ કરીને ભિક્ષા લેવી. (૨૪) માન દોષ = માન કરીને ભિક્ષા લેવી. (૨૫) માયા દોષ = માયા કરીને ભિક્ષા લેવી. (૨૬) લોભ દોષ = લોભ કરીને ભિક્ષા લેવી. (૨૭) પૂર્વ-પÜાતસંસ્ત્રાવ દોષ = માતાદિ-સાસુ આદિના સંબંધ કાઢીને બિક્ષા લેવી. (૨૮) વિધા દોષ = વિધાનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૨૯) મંત્ર દોશ = મંત્રનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૩૦) યુર્ણ દોષ = જેનાથી અદૃશ્ય થઈ શકાય એવા એંજન-તિલક વગેરે ચુર્ણનો પ્રયોગ કરી શિક્ષા લેવી. (૩૧) યોગ દોષ = જેનાથી સૌભાગ્યાદિ-આકાશગમનાદિ કરી શકાય એવા રાંલેપ વગેરે યોગનાં પ્રયોગથી ભિક્ષા મેળવવી. (૩૨) મૂલકર્મ દોષ = વશીકરણ, ગર્ભસારન વગેરે મૂલકર્મનાં પ્રયોગથી ભિક્ષા લેવી. (૩૩) શંકિત દોષ = આધાકર્માદિની શંકાવાળો આહાર ગ્રહણ કરવો તે. (૩૪) મુકિત દોષ – સચિત પૃથ્વીકાયાદિથી ખરડાયેલો આહાર ગ્રહણ કરવો તે. (૩૫) નિટિમ દોષ – સચિત્ત પૃથ્વી વગેરે ઉપર મુકેલો આહાર ગ્રહણ કરવો તે. (૩૬) પિતિ દોષ “ સચિત્તાદિ વસ્તુથી ઢાંકેલો હોય તેવો આહાર ગ્રહણ કરવો તે. (૩૭) સંહત દોષ = સચિત્ત વસ્તુવાળા વાસણને ખાલી કરી તેમાંથી જ જે આહાર ગ્રહણ કરવો તે. (૩૮) દાયક દોષ = શાસ્ત્રનિષિદ્ધ ૪૦ વ્યક્તિનાં હાથે આહાર ગ્રહણ કરવો તે. (૩૯) ઉમિશ્ર દોષ = સચિત્તાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરવો તે. (૪૦) અપરિણત દોષ = અચિત્ત નહી થયેલો આહાર ગ્રહણ કરવો તે. (૪૧) લિપ્ત દોષ = સચિત્તાદિથી ખરડાયેલા હાથ-વાસણાદિથી આહાર ગ્રહણ = કરવો તે. (૪૨) છર્દિત દોષ = જમીન ઉપર વેરતા - વિખરેતા - ઢોળતા આહાર આપે તે. (૪૩) સંયોજના દોષ = વાપરવાનાં ૨-૩ દ્રવ્યાદિ સ્વાદાર્થે ભેગા કરવા. (૪૪) પ્રમાણ દોષ = જરૂર કરતા વધારે આહાર વાપરવું. (૪૫) અંગાર દોષ = વાપરતા વાપરતા આહારનાં વખાણ કરવા. (૪૬) ધુમ્ર દોષ = વાપરતા વાપરતા આહારની નિંદા કરવી. (૪૭) કારણ દોષ = આહાર વાપરવાના ૬ કારણ સિવાય પણ આહારાદિ વાપરવા. Page #496 -------------------------------------------------------------------------- ________________ 'II પિંડનિયુક્તિ - ટીકાંતરગત કથા ક્રમ II 119. 464 ક્રમ કથાવિષય કથાનામ ગાથા નં. ! કમ કથાવિષય કથાનામ ગાથા ન. ૧ દ્રવ્યગવેષણાયાં કુરંગ દષ્ટાંતા 80-81 ૨૫ માલપસ્તે અન્યભિક્ષુ દૃષ્ટાંત 362 દ્રવ્યગવેષણાયાં સમિતસૂરિ દષ્ટાંત 82 અચ્છધે. ગોપ દષ્ટાંત. 368-369 દ્રવ્યગવેષણાયાં ગજ દષ્ટાંત 83-84 અનિસૃષ્ટ દ્વાત્રિશત્વયસ્ય દષ્ટાતા 378-381 દ્રવ્યોમે મોદકપ્રિયકુમાર દષ્ટાંત 88-90 અંકધાચ્યાયાં દત્તસાધુ દષ્ટાંત 427 પ્રતિસેવને ચૌર દષ્ટાંત પરગામ,ત્યાં ધનદત્તસાધુ દષ્ટાંત. 433-434 પ્રતિશ્રવણે. રાજપુત્ર દષ્ટાંત 121 નિમિત્તદોષ નિમિત્તકથનકસાધુ દષ્ટાંત 436 સંવાસે પલ્લી દષ્ટાંત 125 ક્રોધપિંડે ક્ષુલ્લક(સાધુ) દષ્ટાંત અનુમોદનાયાં રાજદષ્ટ દષ્ટાંત 127 માનપિડે. ગુણચંદ્રસાધુ દષ્ટાંત 466-473 આધાકદનપરિહારે સાધુ દષ્ટાંત 162-165 ૬ દષ્ટાંત-(૧) શ્વેતાંગુલી (૨) બકોણયક (૩) કિંકર આધાકર્મપરિહારે લોકિક દષ્ટાંતા 166-167 (૪) સ્નાયક (૫) વૃધઇવારિખિ (૬) હદજ્ઞા આધાકર્મે અતિક્રમાદિ દોષે નૂપુરપણ્ડિતા દષ્ટાંત 181. ૩૩ માયાપિંડે આષાઢિભૂતિ દષ્ટાંત 480 (હતિ દષ્ટાંત) ૩૪ લોભપિંડે સુવતસાધુ-સિંહકેસરિયા દષ્ટાંત482-483 વાન્તમિવાડનેષનીચે. ઉગ્રતેજ દષ્ટાંત 192-193 ૩૫ વિદ્યાપિડે ધનદેવભિક્ષપાસક દષ્ટાંત 495-96 અવિધિપરિહારે અદ્રોહિસાધુ દષ્ટાંતા 198-200 મંત્રપિંડે પાદલિપ્તસૂરિ દષ્ટાંત 498 નિત્યાડડધાકર્મગહાણે. દ્રવ્યલિંગી દષ્ટાંત 208. ૩૭ ચુર્ણપિડે ચાણક્યર સાધુ દષ્ટાંત 500 શુદ્ધગવેષણાયાં પ્રિયંકરક્ષપક દષ્ટાંત. 209-211 (G.B.36-37) ભગવદાજ્ઞાયાં. ચંદ્રસૂર્યોધાન દષ્ટાંત 213-215 પાલેપે (યોગપિંડે) સમિતસૂરિ દાંતા 503-505. એષણોપયોગ ગોવસ દૃષ્ટાંત 225-226 સુંદરી દષ્ટાંત 506-507 દ્રવ્યપૂતિદોષે સભાલિખગોમયોપલેપન દષ્ટાંત 245-246 મૂલકમેં ધનદત્ત દષ્ટાંત 506-507 પ્રાદષ્કરણે ત્રણ સાધુઓનું દષ્ટાંત [292-297 વિવાહ પ્રથમમ્ પરભાવક્રિતે સંખ+સાધુ દષ્ટાંત 310-311. વિવાહ દ્વિતીયમ્ 509 પ્રામિત્યદોષે ભગિની દષ્ટાંત 317-319 ગર્ભાધાને દ્વિપની દષ્ટાંત 510-511 પરાવર્તિતદોષ ભાતૃભગિની દષ્ટાંત 324-326 દ્રવ્યેષણાયાં વાનરયુથ દષ્ટાંત 517-519 સ્વગ્રામઅભ્યાક્ષે ધનવહાદિ દષ્ટાંત 337-340 બાલકદાયકે લંપટસાધુસંઘાટક દષ્ટાંતા 579. માલાપતે ભિક્ષુ દષ્ટાંતા 359-360 છર્દિકે મધુ(પય:)બિન્દુ દષ્ટાંત 628 ૪૭ દ્રવ્યગ્રામૈષણાયાં મસ્યચકભિત દષ્ટાંત 630-633 મૂલકમેં 508 ૨૪ Page #497 -------------------------------------------------------------------------- ________________ Page #498 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨ ૨ સમર્પણ . સમર્પણ ૩ ૩ my p ૩ ૩ ૪ ૪ ૫ ૬ ૬ ૭ ৩ ८ ૯ • પિણ્ડ વિશુદ્ધિ શુદ્ધિ પત્રક ગ્રન્થની આદિમાં ભૂમિકા સ્વરૂપ ૩૦ પાનાં છે તેનું શુદ્ધિ પત્રક નીચે પ્રમાણે છે. પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૧ ..... ૧૦૦૦ નકલ/૨૫૦ રૂમૂલ્ય ........ ૫૦૦ નકલ/૨૨૦ રૂ. મૂલ્ય ૧૨ मत्थएण वंदामी, . मत्थएण वंदामि પરમારાધ્યપાદ શતાબ્દી વર્ષ નિમિત્તે .वंदामि ૪......... પરમાધ્યપાદ ૭ ૧ ૧૩ ૧૩ ૧૫ ૧૭ ૨૯ ૨૨ ૩૦ શતાબ્દી નિમિત્તે વવામી. પ્રરેણાથી · ગુણાનંદીયમ્ વાત્તિક . સૂરિશ્વરજી · ગુણાનંદીયમ્ વાત્તિક શતશ ઉત્પાદ . સદ્ભાવને ૪......... વધારે ૧૨ ૨૫ ..... ૯, ૧૬ ૨૨ ૭.... ૧૭ ૧૩ ૧૫ ....... . સ્વનોમ નૈયાની નિદ્રાં . . સૂરિશ્વરજી કલુભાનુ . સૂરિશ્વરજી રોકડાનો . . चौरदृष्टान्ते उपनयः . राजसुतदृष्टान्ते उपनयः પ્રેરણાથી ગુણાનન્દીયં વાર્દિકમ્ સૂરીશ્વરજી ગુણાનન્દીયં વાર્દિકમ્ શતશ: ઉત્પાદ સદ્ભાવને પધારે સ્વનામ નૈયાને નિદ્રા સૂરીશ્વરજી કુલભાનુ સૂરીશ્વરજી રોટલાનો ૧૧ ૧૧ ૧૧ સંસ્કૃત અનુક્રમણિકામાં ૧૬મી પંક્તિ પછી સંસ્કૃત વિષય ઉમેરવો ૧૧ ગુજરાતી અનુક્રમણિકામાં ૧૭મી પંક્તિ પછી ગુજરાતી વિષય ઉમેરવો ૧૭ ગુજરાતી અનુક્રમણિકામાં ૨૬... અવિશોધિકોટિનો . ૧૯ ગુજરાતી અનુક્રમણિકામાં ૨૬મી પંક્તિ પછી ગુજરાતી વિષય ઉમેરવો વિદ્યાદિ પ્રભાવ અથવા પ્રત્યક્ષ ક્રોધના ફળને જાણીને જે આપે છે તે ક્રોપિણ્ડ કહેવાય છે. પૃ.૨૫૨ ૨૪ ગુજરાતી અનુક્રમણિકામાં ૩ બીજો ત્રીજો શુદ્ધ છે. બીજો ચોથો શુદ્ધ છે. તસ્યે. .તસ્યે ૨૯ સંસ્કૃત અનુક્રમણિકામાં ૧ ૨૯ સંસ્કૃત અનુક્રમણિકામાં ૨૬મી પંક્તિ પછી સંસ્કૃત વિષય ઉમેરવો ... ૩થ પૂર્ણરમાષા-વિવરાહાર . चौरदृष्टान्तयुपनयः .राजसुतदृष्टान्तयुपनयः पल्लीदृष्टान्तयुपनयः पृ.५० પલ્લી દૃષ્ટાન્તનો ઉપનય પૃ.૫૦ વિશોષિકોટિનો १ प्रशस्तिः पृ.४३६ ૨૯ ગુજરાતી અનુક્રમણિકામાં ૩૦મી પંક્તિ પછી ગુજરાતી વિષય ઉમેરવો ગુજરાતી ભાષાના વિવરણકારની પ્રશસ્તિ પૃ.૪૩૬ Page #499 -------------------------------------------------------------------------- ________________ -- .... ....... પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૩) ગુજરાતી પરિશિષ્ટમાં ૬ ....... ૩. પિણ્ડવિશુદ્ધ .................. ૩. પિણ્ડવિશુદ્ધિ ૩૦ ગુજરાતી પરિશિષ્ટમાં ૮ ...... ૪. વિષ્ફનિયુક્તિ... ........... ૪. પિડનિર્યુક્તિ મૂળ ગ્રંથનું શુદ્ધિ પત્રક નીચે પ્રમાણે છે. ૧ ......... ૧૪ ............ વા7િ. .......... વાર્તિમ્ ૪........ ૧૭ ......... ઔદનાદિ ........ . ઓદનાદિ ૯....... ૨૦ ......... . બે દ્વારા ગાથથી . .......... . બે દ્વાર ગાથાથી ૨૬ ............ ઔદોશિક ઔદેશિક પુનો ........... पुनर्दास्या ૧૭ ..... ઉપચારના . ઉપચારની ....... ૪.............. પૃથવ્યાદિ પૃથ્યાદિ ૧૬ ........... આધઃકર્મ . અધઃકર્મ ૧૮ ............ સંબંબ્ધિ સંબંધિ ............ કર્મોની , કર્મોને ૧૩ ........ આધાકર્મના.... .......... . આધાકર્મની ૨૭ ............ પ્રકાર .... ...... પ્રકારે ૨૯ ............ અકથ્ય છે .. કપ્ય છે. ૧૮ ............ કૃતં ત૨ ૩ ચ.................... તું ચર્ચા ૯ .............. નાકે તાવ ............................. નાસ્તાવતું ૨૭-૨૮ ........ છડીને કડ બનાવવામાં આવે ......... છડે ત્યાં સુધીની ક્રિયાને (કડક) ત્યાં સુધીની ક્રિયાને કૃત કહેવાય છે.....કૃત કહેવાય છે. ૩૧ ....... ૩૦ ........... .. ઘટાવવું ...... ........ સમજવું. ૩૧ ..... .. કર્તાએ(ગૃહસ્થે) ..................... કર્તા(ગૃહસ્થ) ૩૪ ....... .. છાયાનું ................. છાયાના ૩૮ ....... ૭........... વોચ્યું-ધ ........ ................ बोध्युपधि વયંવૃદ્ધ-નામ્.. स्वयंबुद्धानाम् પ્રત્યકબુદ્ધ પ્રત્યેકબુદ્ધ અનિશ્રાકૃતભવન .. અનિશ્રાકૃતભવન ૪૨ ....... નામ: તત્ ... .नादिभिस्तद् ૪૨ ....... ૧૦ ............ સુ .......... જુમોહિં ............................. જુમોટિં ....... પ્રતિષવાના ..... પ્રતિષેવના ૪૪ ....... મક-મશનરે ........................... fમાશનાદ્રિ ૪૪ ....... ૧૭ .......... વાપરનારના ........................ વાપરનારની ૩૧. •••••••• ........... ..... इह ૪૨ ... Page #500 -------------------------------------------------------------------------- ________________ × ૦ ૦ ૦ ૦ ૨૬ ૪૯ ૫૧ ૨૯ ૫૧ ૨૬ પર ૨૬ ૫૪ ૨ ૫૪ ૧૬ ૫૮ ૫ ૫૮ ૩૦ ૬૧ ....... .. ૬૫ ૬૫ ૬૭ ??. ૭૪ 3 3 3 2 ૭૬ ૭૭ ૭૭ ૮૨ ૮૩ પ પ ૩ ૩ પંક્તિ ૨૨ ૯... ૨૨ ૨૨ ૨૨ ૨૫ ८८ ८८ ૨૩ ૩૦ ૪ ૫ ૨૮ ૨૮ ૩૦ ૧૧ ૪ ૯ ૨૨ ૨૦ ૧ ૨૪ ૩ ૪ ૧૭ ૨૦ અશુદ્ધ અશનાદિને . . चौरदृष्टान्ते उपनयः અહિં દાષ્ટાન્તિકમાં ભક્ષકો કરવાને राजसुतदृष्टान्ते उपनयः રાજરાણિઓ યુવાન જ્યાં દાષ્ટાન્તિક પિષિત. જણાયેલ . प्रतिश्रुण्वत्यतिक्रमो पदभेददि દેહાવાળા શ્રવણ ददतो अहितम् तच्चैव છેદોપસ્થાનીય ક્યા રોટલીનો . मण्डणवाववाडाणं कि पुडुं માયાજળ . વાસાય . तस्य પ્રકારના.. गाभ्यां चोघे भिक्षास्तु कियतीरपि ઓઘૌશિક દુકાળ અનુભવ્યા शुद्ध અશનાદિને ત્રિવિધ-ત્રિવિધે એટલે કે . चौरदृष्टान्तयुपनयः અહીં દાર્રાન્તિકમાં ભક્ષક કરવાની राजसुतदृष्टान्तयुपनयः .રાજરાણીઓ યુવાન ભોજન કરીને, વિભૂષા કરીને જ્યાં દાર્પાન્તિક .પિશિતં જણાવેલ . प्रतिश्रूयमान अतिक्रमो पदभेदादि भुङ्क्त्याधा દેહવાળા શ્રમણ . ददतो रहितम् . तदेव .છેદોપસ્થાપનીય કયા રોટલી मण्डवावाणं किं पुट्ठ માયાજાળ વસાય स પ્રકારનો गतश्चौघे भिक्षा कत्यपि ઓૌદેશિક દુષ્કાળમાં ભૂખનાં દુઃખ અનુભવ્યાં ३ Page #501 -------------------------------------------------------------------------- ________________ * પૃષ્ઠ પંક્તિ ૯૧ ૨ ૯૧ ....... ૧૬ ૯૨ ૧૩ ૩૧ ૯૭ .... ૧૦૯...... ૬ ૧૧૨ ...... ૩ ૧૧૪ ૨૧ ૧૧૬ .... ૩૦ ૧૧૭...... ૨૩ ૭.. ૧૪૬ ...... ૫ ૧૫૬ ૭ ૧૫૬ ૭ ૧૬૬ ૧૯ ૧૬૬.... ૨૯ ૧૬૯...... ૨૨ ૧૭૫...... ૧૦ અશુદ્ધ ઘડઝુદ્દિ. સમોદેશ उद्दिठं ઉદિષ્ટૌદેશક आहारपूति. त्रीणिति ૧૧૮ ૧૧૮ ...... ૩૦ ૧૨૦...... ૧૩ ૧૨૦..... ૨૭ ૧૨૦...... ૨૮ ૧૨૨. ૯ .. ૧૨૨...... ૧૮ ભાજ ૧૨૫...... ૧૯,૨૦,૨૨ .... ગૃહીણી ૧૨૭...... ૪ વિર ૧૩૦..... ૨૩ ष्वष्क ૧૩૪.... ७ ૧૩૫...... ૨૧ ૧૩૫...... ૨૨ ૧૪૧..... ૨૩ ૧૪૪... .૪૩૧ ૧૪૫...... દુ ૧૪૬...... ૨,૧૫ દેવસે તુંદલાદિ જેગલાદિ चिरेत्वरम्. साहुकाए પરમ્પરા धयाइ दव्वठिइ આધાર-પર. यदशनादिकं સ્થાનમાં અશનાદિ લાવવું .. स्वद्रव्यकीतं શય્યાન્તર पयट्टो समणठा तेलज्ञातेन भ्याहृतं श्रमणार्थम् વહોરવવાની હત્યસંયતો આપેતે . કુંથઆ શુદ્ધ हु .સમાદેશ . उद्दिट्ठ ઉદ્દિષ્ટૌદેશિક . आहारपूतिकं त्रीणि तु पूति દિવસે • તન્દુલાદિ જંગલાદિ , चिरेत्वरिकं साहुकए પરમ્પર घयाइ दव्वट्टिइ ભાજન-પર ભાજન • ગૃહિણી अचिरं ष्वष्क . यदशनादीनाम् .સ્થાનમાં રહેલ અશનાદિ લાવવા स्वद्रव्यक्रीतं શય્યાતર . પયકો समणट्ठा . तैलज्ञातेन भिहृतं . यतीनामर्थाय વહોરાવવાની હત્યસમંતો આપે તે .કુંથુઆ Page #502 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પંક્તિ ૧૭૯...... ૩૦ ૧૮૦...... ૨૫ ૧૮૩...... ૧, ૧૮૫...... ૧૨ ૧૮૭...... ૧૬ ૧૯૭ .... ૯.. ૧૯૮...... ૭, ૧૯૮...... ૧૦ 200. ૪. ૨૦...... ૨૮ ૨૦૨...... ૧૦ ૭ .. ૧૮ ૨૯ ૨૧૨...... ૧૫ ૨૦૬ ૨૦૭.... ૨૧૧ ૨૧૩...... ૮ .. ૨૨૮...... ૧૦ ૨૨૮...... ૨૪ ૨૩૦...... ૨૨ ૨૩૨...... ... ૨૩૨...... ૨૮ ૨૩૩...... ૧૪ ૨૩૬...... ૨૨,૨૯ ૨૩૯...... ૬ ૨૪૩...... ૨૧ ૨૪૩...... ૨૩ ૨૪૪...... ૨૬ ૨૪૬...... ૨૧ અશુદ્ધ આત્મવિરાધના ઉતારવાવાના अप्यत ભલતી ન થવાયું હોય . સંકુના. दर्शित्वं गृहीण प्रोक्ताः अध्यपूरक ||૪|| यथा અવિશોધિ પરિષ્ઠાપયનતિ ઢીલા દ્રવ્યરૂપ Ssssssर्यकार्य yat...... સ્વગતી संदशक पिंडाइ विषयं બાલસાથી પુંડથી / પુંડવાળો પ્રમુખ્યત્તે. पिण्डत्था म શુન સુધી શુનભક્તો . ૨૪૮...... ૨૨ उवसामणामाइ ૨૫૨...... ૧૧ પછી (૧૨મી પંક્તિ પૂર્વે) મથાળું બાંધવું ૨૫૩...... ૯.. તેનં. ૨૫૩...... ૧૫ ............ મૂગાથાકાર શુદ્ધ પ્રવચનવિરાધના ઉતારવાના अप्येत ભળતી .ન હોય. तन्दुला दर्शितं गृहिणा प्रोक्ता अध्यवपूरक 114811 यदा વિશોધિ પરિષ્ઠાપયન્તિ ઢીલા એટલે કે દ્રવ = sses नार्यकार्य પુત્રીને સ્વગામ संदेशक . पिण्डाइ विसयं . લાલસાથી . પુંડથી / પંડવાળો . प्रयुज्यन्ते . पिण्डट्ठा वणिमोत्ति શુનક સુધી શ્વાનભક્તો પ્રવાહીરૂપ उवसामणवमणाइ વિદ્યાદિ પ્રભાવ અથવા પ્રત્યક્ષ ક્રોધના ફળને જાણીને જે આપે તે ક્રોધ પિણ્ડ કહેવાય છે तेण મૂળ ગાથાકાર Page #503 -------------------------------------------------------------------------- ________________ ६ પૃષ્ઠ પંક્તિ ૨૫૫...... ૩૧ ૨૫૯ ...... ૪... ૨૬૦...... ૨૮,૨૯ ૨૬૫...... ૩ ૨૬૬ ૧૩ ૨૬૬...... ૧૪ ૨૬૬ ...... ૨૦ ૨૬૮...... ૧૩ ૨૭૦...... ૪ ૨૭૦...... (૯ ૨૭૨...... ૫. ૨૭૨...... ૧૧ ૨૭૨...... ૨૪-૨૫ ...... ૨૭૨...... ૨૮ ૨૭૩...... ૮. ૨૭૯ ૧૨ ૨૯૬ .... ૧૧ ૨૯૭...... ૧ ૨૯૮..... ૫ ૨૯૮ ૬ ૩૦૦...... ૧૬ ૩૦૭...... ૫.. ૩૦૫ ...... ૩૦ ૩૦૯ ...... ૨૨ ૩૧૦...... ૨૬ ૩૧૨...... ૧૧ ૩૧૩...... ૯. ૩૧૩...... ૧૮ ૩૧૪...... ૧૧ અશુદ્ધ खड्डुओ करोमि પાલણીયું દૂરિદૂો. વાલવાળી ભણભણતી धम्मा वारह तित्ति ग्रहीष्ययिदं विहीण क्षल्लको .... આગમ વિધિ પ્રમાણે સમિતિવાળા બનીને તે લાડવા પરઠવતાં પરઠવતાં શુભ અધ્યવસાયમાં રમતા રમતા તેમના खुडुओ शब्द પૂર્વાનાં. अवधारमा भावेहिं छेहो तेण જુદા भववण ન લેવા ? દઈશ ? સ્કંદાચારી કૂંપ वैष સ્ત્રીના द्वितीया i શુદ્ધ खुड्डुओ करेमि પારણિયું દૂરીદૂબો વાળવાળી . બણબણતી धर्म्मा बार . द ंति . ग्रहीष्ययेदं विहीए क्षुल्लको ..... આગમ વિધિ પ્રમાણે તે લાડવા પરઠવતાં પરઠવતાં શુભ અધ્યવસાયમાં રમતાં રમતાં સમિતિવાળા તે મુનિના खुड्डुओ कशब्द चूर्णा अवधारणा भावेहि . छेओ तेण उ . જુદો भववन . લેવા ? .દઈશ, .સ્વચ્છંદાચારી કુરૂપ गवेष સ્ત્રીનો . द्वितीयां Page #504 -------------------------------------------------------------------------- ________________ પંક્તિ ૩૧૪...... ૧૪ પૃષ્ઠ » ૩૧૪. ૨૭ ૩૧૮...... ૧૦ ૩૧૮...... ૧૬ ૩૨૧...... ૧૬ ૩૨૪...... ૫. ૩૨૪...... ૧૯,૨૪ ૩૨૪...... ૩૦ ૩૨૬...... ૧૩ ૩૨૬ ...... ૩૦ ૩૩૪.... ૩૩૫.. ૨૧ ૨૯ ૩૩૮...... ૨ ૩૩૮...... ૧૯ ૩૪૧...... ૧૨ ૩૪૨...... ૬ ૩૫૦...... ૭ ૩૫૫...... ૨૪ ૩૫૭...... ૧૬ ૩૫૭...... ૧૭ ૩૬૦...... ૨૨ ૩૬૯.... ૪. ૩૭૦...... ૨૫ ૩૭૧ ...... ૧૪ ૩૭૫...... ૩. ૩૭૫...... ૧૫ ૩૭૮ ૪ ૩૮૦...... ૨ ૩૮૦...... ૮, ૩૮૨...... ૮ ૩૮૫...... ૨૩ ૩૮૬ ..... ૬ અશુદ્ધ મારા વડે. આ અધ્યાહારથી લેવું. ગવેષણ पुनः ચિત્રમાં કોઈ શકે तै દ્વિદલ કેળાનો . તાત્પર્યાર્યાર્થ સમુચ્ચાર્થમાં अघट्टितकर्ण. ત્રીજી सङ्घट्टादिक (મથાળું) બીજો-ત્રીજો શુદ્ધ છે तृतीयावा વસ્તુનિ. उड्डा સતી સપ્તમી લોઢતી હાય નિરપવાદ વસ્તુનિ. ત્રીજો ભાંગા દાનં प्रायौदन ભક્તાદિ वामेषु स्थाप्याः पतति દ્રવ્ય मधु / द्र તેમાં સ્વાદ च शुद्ध ... મારા વડે. મૂળગાથામાં ‘મયા’ શબ્દ નથી છતાં એને અધ્યાહારથી લેવો ગવેષણા पुरतः ચિત્તમાં . હોઈ શકે . તૈઃ દ્વિદળ કેળાના તાત્પર્યાર્થ . સમુચ્ચયાર્થમાં अघट्टितकर्ण ત્રીજા : सङ्घट्टा બીજો-ચોથો શુદ્ધ છે तृतीयकावा वस्तुनी उड्डाहो સતિસપ્તમી લોઠતી હોય નિરપવાદ वस्तुनी ચોથો ભાંગો દાન प्राय ओदन .ઓદનાદિ . वामेषु पदेषु स्थाप्याः पतन्ति દ્રવ્ય मधु / दृ .તેમાં પ્રથમ દોષ તરીકે સ્વાદ चः ७ Page #505 -------------------------------------------------------------------------- ________________ - મુખ તે पानस्येकः . .............. તો કરી પંક્તિ અશુદ્ધ ૩૯૧ ...... ૩૦ ............ મુખતે ..... ૩૯૨ ..... ૧૮ ........... માન........ પ્રમાણ ૩૯૩.... ૨........... पानस्यैकः ૩૯૭...... ................. માવતો ........................................ માવો ૩૯૭ ..... ૨૫ ........... કાષ્ટાદિને...... ......... કાષ્ઠાદિને ૩૯૮...... .............. ઝાટકે ................................... પ્ટિરે ૩૯૮ ...... ૧૬ ...... કાષ્ટ ............................ કાઇ ૪CO..... ૨૫ .......... ........... ૪૦૭...... ............ અધ્યપૂરક ....... .......... અધ્યવપૂરક ૪૮૯...... તાત્પર્યાયાથે ...... ........ તાત્પર્યાર્થ ૪૧૨ ..... ૧૯ .......... કરી ................ ૪૧૫...... ....... કુંવાર ૪૧૭...... ૩............. તરો. ... ....... ............. તર્થ ૪૧૮ ..... ૨૫ ............ વારાફરતે .......................... વારાફરતી ૪૨૭...... ૧૪ ............ પારંવાર............................ પરિહાર ૪૩૧.... ૨૯ ............ પિણ્ડનિયુક્તિ .......... . પિણ્ડનિર્યુક્તિ ૪૩૬ ...... ૧૧ પછી અને પંક્તિ ૧૨ પૂર્વે મથાળું આપવું ગુજરાતી ભાષાના વિવરણકારની પ્રશસ્તિ ૪૩૭...... ૨૧ ............ ન૩ ............ ૪૩૯૪૪૩ ૧૮/૩૦ ........ મારીy ..................................... રષ્ટિ ૪૯ ..... ૧૩ ........ .. ડોળ પુસ્તકના અન્ને .............. (i) માહોદય.. ... (i) મોહોદય પિણ્ડવિશુદ્ધિ ચાર્ટમાં, * જમણી બાજુએ છેલ્લે ...... કુબા કુંવાર.. ....... નો નોંધ :- (૧) પ્રસ્તુત ગ્રન્થમાં મુદ્રણ ક્ષતિના કારણે “'ના બદલે ‘દ' છપાયું છે. માટે એને સુધારીને વાંચવા વિનંતી. (૨) શ્લોક ક્રમાંક ૧૦૩ પ્રમાણે પિણ્ડવિશુદ્ધિના મૂળ કર્તા પૂ.જિનવલ્લભ ગણિવર છે. છતાં ટીકાકારશ્રી ચન્દ્રસૂરિજીએ ટીકાની આદિમાં (જુઓ પ્રસ્તુત ગ્રન્થ પૃષ્ઠ નં.૨ પંક્તિ-૨૩) અને અન્તમાં (જુઓ પ્રસ્તુત ગ્રન્થ પૃષ્ઠ નં. ૪૩૩ પંક્તિ ૫/૬) એમનો ઉલ્લેખ આચાર્ય તરીકે કર્યો છે. તે વિદ્વાનોને ચિન્તનીય છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ S ) ST) | મી |15ii ના ધવનભાનુસૂરિ જન્મ શતાબ્દી 19 - મોક્ષનું અપ્રતિમ સાધન છે પિs - એટલે કે શરીરપિs. શરીરને ટકાવવાનું અપ્રતિમ સાધન છે પિs - એટલે કે આહારપિચ્છ. આ બન્ને વચ્ચે સુમેળ સધાય તો મોક્ષ હાથવેંતમાં છે. પણ, એ સુમેળને ન સાધવા દેનાર છે લોલતા એટલે કે રસનેન્દ્રિય, એ વચ્ચે દલાલી લઈ જાય છે અને જીવની હલાલી કરી નાંખે છે. પૂજ્ય ગુરૂદેવ આચાર્યશ્રી વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજ સાહેબ વારંવાર કહેતા કે - આપણે પેટને ભાડું આપવાનું છે પણ જીભને દલાલી નહિ. લોલતાને દલાલી આપ્યા વિના આત્માની હલાલી અટકાવીને શરીરપિડ અને આહારપિડ વચ્ચે સુમેળ સાધીને મોક્ષ માર્ગ પ્રતિ પ્રયાણ કરવા માટે કિમિયા ભરી ચાવીરૂપ આ પિsવિશુદ્ધિ ગ્રન્થને સંયમીઓ ભણે-વાગોળે-ભણાવે. મુનિ કુલભાનુવિજય. ontonal