SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ३७४ व्याख्या - इह लिप्तमिति साध्यं । ततो 'दहिमाइ' त्ति मकारस्यालाक्षणिकत्वाद्दध्यादिगोरसदुग्धतीमनप्रभृति तत्खरण्टितं, कूरादि वा । कीदृशमित्याह लेपयुक्तं लेपवदित्यर्थः । तत्किमित्याह ‘लित्तं’ ति करमात्रकादिखरण्टनकारित्वाल्लिप्तमुच्यते । तल्लिप्तं दध्याद्यग्राह्यं साधुना नाऽऽदातव्यं । ओघतः सामान्येनोत्सर्गेनेत्यर्थः । इहास्मिन् प्रवचने, किन्तु सामर्थ्याद् ग्राह्यमलेपकृद्वल्लौदनादिकमेव । लेपकृति हि दुग्धादौ गृह्यमाणे दात्र्या तल्लिप्तहस्तादेर्धावने पश्चात्कर्म्मादिर्यते रसगार्ध्यं च स्यादलेपकृतोऽग्रहणे तदभावो यते रसगृद्ध्यभावश्च । तथौघत इति वदता अपवादेन लेपकृदपि ग्राह्यमित्यावेदितं । ॐ नित्योपवासाऽऽचाम्लतपस्करणे पूर्वपक्षस्तस्य निराकरणं अत्राह परः- नन्वाङ्गारग्रहणे पश्चात्कर्मपर्यटनाक्लेशादिदोषभावाद्यावज्जीवं भोजनं विनैव तपः कुर्वंस्तिष्ठतु किमर्थमाहार एव गृह्यते ? एवं हि मूलदोषोत्थानं निषिद्धं स्यात्, नैवं, निरन्तरं यावज्जीवमुपवासान् कुर्वतस्तस्य बुभुक्षितत्वेनाशक्ततया वैयावृत्त्यसंयमपालनाऽभावात्, न वैतत्तीर्थे उत्कृष्टવ્યાખ્યાર્થ :- અહીં ‘ત્રિપ્ત’ એ સાધ્ય છે. ‘વૃત્તિમાર્' = ‘વધ્યાવિ’ = પ્રાકૃતમાં મકાર અલાક્ષણિક છે. એટલે ‘વધ્યાવિ’ દહીં વગેરે, એવો અર્થ લેવો. ‘ઘ્યાતિ’ ‘વિ' શબ્દથી ગોરસ-દૂધ-તીમન વગેરે અથવા તે દહીં-ગોરસ વગેરેથી ખરડાયેલ ભાત વગેરે લેવા. તે કેવા હોય ? તે કહે છે, ‘જ્ઞેવગુત્ત’ લેપવાળા હોય છે. તે લેપવાળાને શું કહેવાય ? તે કહે છે, ‘નિર્ત્ત' = ‘સિપ્તમ્’ હાથ, માત્રક આદિને ખરડાવનાર હોવાથી તેને લિક્ષ કહેવાય છે. = = ‘લેવયુ ’ ખરડાવે તેને લિમ કહેવાય છે. ‘તત્’ તે દહીં વગેરે, ‘વેન્દ્રમ્' = ઓઘથી અગ્રાહ્ય છે. એટલે કે સામાન્યથી અર્થાત્ જે બીજાને લેપવાળા કરે ‘અગ્રાહ્યમ્' = સાધુને અગ્રાહ્ય ઉત્સર્ગથી અગ્રાહ્ય છે. ‘યં’ છે. ‘બોહો’ = ‘શેષતઃ’ = ઉપલક્ષણથી અલેપકૃત એવા ઓંઘથી દહીંવગેરે લેવાની ના પાડી અને વાલવગેરે અલેપકૃત લેવાની હા પાડી તેનું કારણ જણાવતાં કહે છે. દૂધ વગેરે લેપકૃત દ્રવ્યો લેવામાં દાતાનો હાથ દૂધ વગેરેથી ખરડાય. એને ધોવા જતાં પશ્ચાત્કર્માદિ દોષો લાગે. તેમજ લેપ દ્રવ્યોથી સાધુને રસ-વૃદ્ધિ થાય. પરન્તુ અલેપકૃત લેવામાં હસ્તધાવનાદિનો અભાવ હોય છે. અને સાધુને રસવૃદ્ધિનો પણ અભાવ થાય છે. તથા, ‘ોષતઃ” એમ કહેવાદ્વારા અપવાદે લેપકૃતનું પણ ગ્રહણ થાય છે. એ વાત છતી થાય છે. • નિત્ય ઉપવાસ કે આયંબિલ કરવાવિષયક પૂર્વપક્ષ અને તેનું સમાધાન • પ્રશ્ને :- આહાર ગ્રહણકરવામાં પશ્ચાત્કર્મ, ગોચરી માટે ભમવાનું, ક્લેશ વગેરે દોષો થાય. એના કરતાં તો યાવજ્જીવમાટે ભોજનવિના તપમાં જ રહો ને ? આહારને જ શું કામ ગ્રહણ કરવો ? એમ કરવાથી મૂળથી જ દોષોનું ઉત્થાન બંધ થઈ જશે ને ? સમાધાન :- એમ નથી, નિરન્તર યાવજ્જીવમાટે ઉપવાસ કરવા જતાં સાધુને બુભુક્ષાના કારણે = = = = ‘હૈં' = અહીં જિનશાસનમાં. લેપકૃત લેવાની ના પાડી. તો શું લેવું ? તે કહે છે, સામર્થ્ય વાલ-ઓદનવગેરે જગ્રાહ્ય છે એમ સમજી લેવું. Jain Education International = For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy