SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ प्रत्याह यथैनं बालं क्रीडनककार्युल्लापनकवाक्यैर्मृन्मयहस्त्यादिभिर्वा क्रीडां कारय । अहं वा एनं रमयामीत्येवं मातुः सकाशात् स्वयं वा क्रीडनकधात्रीत्वं कारयति करोति वा। अभिप्रेतायाः स्थापनार्थं तन्मातुरग्रतश्च्यावयितुमिष्टधात्र्या दोषोद्घट्टनं च करोति यथा-कठिनध्वनयुतधात्र्या रमितो बालोऽपि कर्कशध्वनः स्यात् । मृदुस्वरया च रमितो बालो मृदुस्वरोऽव्यक्तस्वरो वा स्यात् इति स्वमत्या दोषान् घटयति । एतद्दोषान्यतरस्मिंश्च भवद्धात्री वर्त्तते। ॥ (५) अङ्कधात्रीत्वं, प्रच्यावनादिस्वरूपं च ॥ अङ्कधात्रीत्वकरणादिकं यथा, भिक्षार्थं गृहे गतो बालं भूमौ रुदन्तं दृष्ट्वा अङ्के गृहाणैनमहं वा गृह्णामि इति तज्जननी जल्पतीत्यङ्कधात्रीत्वं कारयति करोति वा। च्यावयितुमिष्टधात्र्या दोषोद्घट्टनं च कुरुते। यथा स्थूलशरीरया धात्र्या कट्यां बालको गृह्यमाणोऽन्योऽन्यं विस्तीर्णान्तरपादः स्यात् । वक्रीभूतकट्या निर्मासत्वेन शुष्कशरीरया धात्र्या कट्यां ध्रियमाणः कष्टेन तिष्ठति । निर्मांसकठिनहस्ताभ्यां च धात्र्या गृह्यमाणो भयवान् भवति । भवदभिप्रेता चैतेषामन्यतरस्मिन् वर्त्तते । ભિક્ષાઆદિમાટે કોક ઘરમાં પ્રવેશેલ સાધુ રડતાં બાળકને જોઈને બાળકની માતાને કહે છે “આ બાળકને રમત થાય એવા વચનયુક્ત વાક્યોથી કે માટીના હાથી વગેરે દ્વારા રમાડો” એમ કહે અથવા ‘હું એને રમાડું' એ પ્રમાણે માતા પાસે કરાવે અથવા જાતે ક્રીડન ધાત્રીત્વ કરે. તેમજ પોતાની માનીતી ક્રીડનધાત્રીને ગોઠવવાની ઈચ્છાથી તે બાળકની માતાની સામે ખસેડવાની ઈચ્છાવાળી ધાત્રીના દોષોને પ્રગટ કરે. જેમકે, કઠોરવાણીવાળી ધાત્રીથી રમાડાયેલો બાળક પણ કર્કશ અવાજવાળો બને છે અને મૃદુસ્વરથી રમાડાયેલો બાળક પણ મૃદુસ્વરવાળો કે પછી અવ્યક્તસ્વરવાળો બને છે. અર્થાત અત્યંત = એકાંતે મૃદુતા પણ દોષકારી છે. આ પ્રમાણે પોતાની મતિથી દોષોને ઘટાવી આપે. પછી કહે કે “આ દોષોમાંથી કોઈ એક દોષવાળી તમારી ધાત્રી છે.” આમ ક્રીડનધાત્રીત્વનું કરવું અને કરાવવું કહ્યું. • અંકધાત્રીત્વ અને એકને ખસેડવા વગેરેનું સ્વરૂપ છે હવે “અંકધાત્રીત્વનું કરવું અને કરાવવું જણાવે છે. ભિક્ષા માટે કોક ઘરમાં ગયેલ સાધુ ભોંય પર રડતાં બાળકને જોઈને એની માતાને કહે છે, “આને ખોળામાં લો.” અથવા “હું આને ખોળામાં લઉ” આ પ્રમાણે બાળકની માતાને કહેતે છતે તેની પાસે અંકધાત્રીત્વ કરાવે અથવા જાતે કરે. “ = ખોળો, બાળકને ખોળામાં લેનારી ધાત્રી, ઉપલક્ષણથી કેડે બાળકને લેવો વગેરેવાળીને “મધાત્રી કહેવાય છે. તેમજ, ગોઠવાયેલ ધાત્રીને ખસેડવાની ઈચ્છાથી એના દોષોને આ રીતે જણાવે કે, “ભરાવદારશરીરવાળી ધાત્રીવડે કેડે ગ્રહણ કરાતો બાળક બે પગ વચ્ચે લાંબા અંતરવાળો બને છે. અથવા “માંસની ઓછાશના લીધે પાતળાશરીરવાળી કે વાંકા કમરવાળી ધાત્રીવડે પોતાની કમરમાં ધરાતો બાળક મુશ્કેલીથી ઉભો રહી શકે છે અર્થાત વાંકી કમરના કારણે બાળકના પગ વાંકા થઈ જવાથી તે ધરતી પર મુશ્કેલીથી ઉભો રહી શકે છે. વળી “જો માંસ વિનાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy