SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ २२५ ऽसहितजलप्लावनतया श्वासनिरोधाद्व्याकुलीभवतस्तस्य यज्जलभयं समुत्पद्यते, तेन गुरुरपि जातो नद्यादिषु प्रविष्टः पूर्वभयाऽभ्यासेन जलाद् बिभेदिति । भवदभिष्टा च धात्री प्रचुरजलेनैव स्नपयतीति न सम्यग् योगः । (३) मण्डनधात्रीत्वं, प्रच्यावनादिस्वरूपं च अथ मण्डनधात्रीत्वं करणादिभेदत उच्यते । गृहे गतो बालजननीं प्रत्याह । खेलाक्षुरिकादिरूपैस्तिलककटककुण्डालादिभिश्चाभरणैरेनं मण्डयेति कारणम् । यद्वा अहमेनं मण्डयामीति प्राहेति स्वयं करणं । च्यावयितुमिष्टायाः सत्यानि असत्यानि वा दूषणानि वदति । यथासौ भवत्स्थापितमण्डनधात्री बालस्य हस्ताभरणानि कटकादीनि कण्ठसत्कानि च नक्षत्रमालादीन्यपि पादयोः परिदधाति चरणसत्कानि च घुर्घुरादीनि कण्ठादाविति । इदं च श्रुत्वा बालजनकेन तामशोभनामिति विचिन्त्यापनीय च, पूर्व्वधात्र्येव क्रियते । (४) क्रीडनधात्रीत्वं, प्रच्यावनादिस्वरूपं च क्रीडनधात्रीत्वं करणादिभेदतो यथा, भिक्षार्थं प्रविष्टः साधुर्बालं रुदन्तं दृष्ट्वा तज्जननीं દુર્બળદૃષ્ટિવાળો જ બનવાનો. વધારે પાણીવડે હવરાવાતો આ બાળક અબળનયનવાળો = લાલઆંખવાળો અને પાણીથી ભીરૂ બનવાનો. તેમજ તે બાળકને નાનપણમાંજ ‘ગસહિતનન’ = સહન ન થઈ શકે તે પ્રમાણે અતિજળથી હવરાવતા એનો શ્વાસ રુંધાવાથી એ વ્યાકુળ બની જાય છે. તેથી એને જે જળનો ભય ઉત્પન્ન થાય છે, તે ભયના લીધે મોટો થયા બાદ પણ પૂર્વે નાનપણમાં અનુભવેલ પાણીના ભયથી એ નદી વગેરેમાં ઉતર્યાબાદ પાણીથી ડરે છે. તમારી માનીતી ધાત્રી તો પ્રચુર પાણીથી જ ન્હવરાવે છે. * ઉપર પ્રમાણેના દોષને કરનારું છે. એ સારું નથી.” આ રીતે મજ્જનધાત્રીનો ભેદ જણાવ્યો. • મંડનધાત્રીપણું અને એકને ખસેડવા વગેરેનું સ્વરૂપ છ હવે મણ્ડનધાત્રીપણું કરવું વગેરેને ભેદદ્વારા જણાવે છે, 1 ભિક્ષામાટે કોક ઘરે ગયેલ સાધુ, બાળકની માતાને કહે, “આ બાળકને છરીના આકારના આભરણ વિશેષથી અને તિલક, કડા, કુણ્ડલ આદિ અલંકારોવડે મઢી દો એના શરીરે પહેરાવો” વગેરે સ્વરૂપ મણ્ડન કરાવે. (‘શ્વેતક્ષુરિા' = આભરણવિશેષ છે. જુઓ પિંડનિયુક્તિ ગા.૪૫૭) અથવા, ‘લાવો, હું એને શણગારું.' એમ કહી જાતે શણગાર કરે. તેમજ, જે ધાત્રીને ખસેડવાની ઈચ્છા છે, તેના સાચા કે ખોટા દુષણોને કહે કે, ‘તમે સ્થાપેલી આ મણ્ડનધાત્રી તો બાળકના હાથના આભૂષણો કડા વગેરે અને ગળા સંબંધી નક્ષત્રમાળા = નક્ષત્ર પ્રમાણે પહેરાવાતી માળા વગેરેને પણ પગમાં બાંધે છે. અને પગ સંબંધી ઝાંઝર વગેરેને કણ્ડ વગેરેમાં પહેરાવે છે.' આવું સાંભળીને બાળકના પિતા, ‘આ ધાત્રી સારી નથી' એવું વિચારીને એને કાઢી મૂકે અને પહેલાની જ ધાત્રીને ફરી ગોઠવે કે જેને ગોઠવવાની સાધુની ઈચ્છા હતી. આ રીતે મણ્ડનધાત્રીપણું ‘કરવા અને કરાવવા’ની વાત કરી. • ક્રીડનધાત્રીત્વ અને એકને ખસેડવા વગેરેનું સ્વરૂપ . હવે ક્રીડન રમાડવાનું ધાત્રીપણું કરવા અને કરાવવાવડે કહે છે. Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy