SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ दद्यात् । मा कदाचिद्यथा मया अभ्यर्थितेनेतरा च्याविता तथाऽन्ययाऽभ्यर्थितो मां च्यावयिष्यतीत्येवं शेषास्वपि। उक्तं क्षीरधात्रीत्वमाश्रित्यकरणकारणादिस्वरूपम्, अथ मज्जनधात्रीत्वमाश्रित्य तदुच्यते । (२) मज्जनधात्रीत्वं येन प्रकारेण स्वयं करोति कारयति वा यथा भिक्षार्थं गृहं गतो यती रममाणं बालं दृष्ट्वा तज्जननीं प्रत्याह । तथा ( ? ) मह्यामसौ बालो लुठति धूल्या वा अवगुण्ठितशरीरस्तिष्ठत्यतः स्नापयैनमिति । जलं ग्राहयित्वा बालमातुः पार्श्वात्तस्य मज्जनविधापनं कारयति । यद्वा अहमेनं मज्जयामीत्यभिधाय स्वयं जल गृहीत्वा बालस्य मज्जनविधानं करोति । मज्जनधात्रीत्वे केन प्रकारेणेकां प्रच्याव्याऽन्यां स्थापयति ? तथाऽत्राप्यनी(भिम)तधात्र्याः स्थापनाय सुतजनन्याः पुरतो जल्पति । यथा भवदभिमता धा सर्वथा न मज्जति। अतिबहुजलेन वा मज्जति तत्र सर्वथा अस्नपितो बालो दुर्बलदृष्टिरेव स्यादतिशयबवम्बुक्षेपणेन स्नप्यमानोऽसावबलनयनो रक्ताक्षो जलभीरुश्च स्यात् । स हि बालत्वे(૧) સંયમવિરાધના સાધુની મર્યાદા - આચારને નેવે મૂકી ધાત્રીપણું કરવા જતાં સંયમથી હાથ ધોવાનું થાય. (૨) આત્મવિરાધના (૩) પ્રવચનવિરાધના લાઘવ થાય.) આ રીતે શેષ ધાત્રીપણામાં પણ દોષો લાગે. આ પ્રમાણે ક્ષીરધાત્રીપણાને આશ્રયીને ‘કરણ = કરવું’ અને ‘કરાવણ = કરાવવું’ આદિનું સ્વરૂપ બતાવ્યું. — ખસેડાયેલી ગુસ્સે ભરાયેલી ધાત્રી વધાદિ કરે, વિષ વગેરે આપી દે. ‘આ ચોર છે.’ ‘આ ધાત્રીનો આ જા૨ છે' વગેરે કહે. જેમાં પ્રવચન • મજ્જનધાત્રીપણું જે પ્રકારે સ્વયં કરે અથવા કરાવે છ હવે ‘મખ્ખન-ધાત્રીત્વ' = ‘સ્નાનધાત્રીપણા’ ને આશ્રયીને તેનું સ્વરૂપ જણાવે છે. ભિક્ષામાટે કોક ઘરે ગયેલ સાધુ રમતા બાળકને જોઈને તેની માતાને કહે “આ બાળક ધૂળમાં આળોટે છે.” અથવા એમ કહે કે “આનું શરીર ધૂળથી ખરડાયેલું છે માટે એને સ્નાન કરાવો.” બાળકની માતા પાસે પાણી લેવડાવીને પછી તે બાળકનું સ્નાન કરાવરાવે અથવા તો “હું આને હવરાવું” એમ કહીને જાતે પાણી ગ્રહણકરીને બાળકને હવરાવે. Jain Education International પ્રશ્ન :- સાધુ જાતે હવરાવે એમાં અપ્લાયની કેટલી બધી વિરાધના થાય ? એ અંગેનો સાધુને વિચાર નહિ ? સમાધાન :- જે સાધુ એકવાર સંયમની મર્યાદા ઓળંગી જાય. એ પછી શું ન કરે એજ પ્રશ્ન છે. [કૃતિ શ્રી નયઘોષસૂરયઃ] - • મજ્જનધાત્રીત્વમાં કયા પ્રકારે એકને ખસેડીને બીજીને સ્થાપે છે ક્ષીરધાત્રીની જેમ અહીં પણ પોતાને ઈચ્છિત ધાત્રીને સ્થાપવામાટે બાળકની માતા સમક્ષ આવું બોલે કે, ‘તમને ગમતી આ ધાત્રી બાળકને સર્વાંગે બરાબર હવરાવતી નથી.' અથવા તો એમ કહે કે, ‘એ તો આને ઘણાં પાણીથી હવરાવે છે.' તેમાં વધુપાણીના લીધે બરાબર સર્વાંગે ન હવરાવેલો બાળક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy